________________
१२९०
श्रीमहावीरचरित्रम सहसा अब्भक्खाणं रहसा य सदारमंतभेओ य | मोसोवएसणं कूडलेहकरणं च निच्चंपि ।।६।।
एयस्स पालणाऽपालणासु पयडा गुणा य दोसा य ।
दीसंति समक्खं चिय दिर्सेतो भायरो दोन्नि ।।७।। ते य भायरो गोयम! निसामेसु, एत्थेव भारहे वासे वडवद्दनयरे पभाकरो नाम राया, सव्वत्थ विक्खायजसो, दुवालसविहसावयधम्मपरिपालणपरायणो, जइजणपज्जुवासणबद्धलक्खो, परोवयारकरणाइगुणसहस्ससमलंकिओ सच्चो नाम सेट्ठी। तस्स य इहलोयमित्तपडिबद्धो, धम्माणुट्ठाणविरहिओ कणिट्ठो बलदेवो नाम भाया । सो य जाणवत्तेण परविसएसु गच्छइ । अन्नया य बहुलाभो हवइत्ति णिसामिऊण गओ चोडविसए । चोडरायावि
सहसा अभ्याख्यानं रहसि च स्वदारामन्त्रभेदश्च । मृषोपदेशनं कूटलेखकरणं च नित्यमपि ||६||
एतस्य पालनाऽपालनासु प्रकटाः गुणाश्च दोषाश्च ।
दृश्यन्ते समक्षमेव दृष्टान्तः भ्रातरौ द्वौ ।।७।। तौ च भ्रातरौ गौतम! निश्रुणु अत्रैव भरते वर्षे वटपत्रनगरे प्रभाकरः नामकः राजा, सर्वत्र विख्यातयशः, द्वादशविधश्रावकधर्मपरिपालनपरायणः, यतिजनपर्युपासनबद्धलक्षः, परोपकारकरणादिगुणसहस्रसमलङ्कृतः सत्यः नामकः श्रेष्ठी। तस्य च इहलोकमात्रप्रतिबद्धः, धर्माऽनुष्ठानविरहितः कनिष्ठः बलदेवः नामकः भ्राता। सश्च यानपात्रेण परविषयेषु गच्छति। अन्यदा च बहुलाभः भवति इति निःशम्य गतः चौडविषये। चौडराजाऽपि सत्यश्रेष्ठिनः गुणनिवहं जनेन वर्ण्यमानं श्रुत्वा
૧ સહસા અભ્યાખ્યાન એટલે વિના વિચારે એકદમ કોઈને ખોટું આળ આપવું. કોઈની છાની વાત પ્રગટ કરવી. ૩ પોતાની સ્ત્રીની ખાનગી વાત જાહેર કરવી. ૪ ખોટો ઉપદેશ આપવો અને ૫ ખોટો લેખ લખવો. (૯)
આ વ્રતને પાળવામાં ગુણ પ્રગટ દેખાય છે અને નહીં પાળવામાં દોષ પ્રગટ દેખાય છે. તે ઉપર બે ભાઇઓનું दृष्टांत प्रभाए छ. (७)
હે ગૌતમ! તે બે ભાઈઓનું દૃષ્ટાંત સાંભળો. આ જ ભરતક્ષેત્રમાં વટપદ્ર નામના નગરમાં પ્રભાકર નામે રાજા હતો. તે નગરમાં સત્ય નામનો એક શ્રેષ્ઠી હતો. તેનો યશ સર્વત્ર વિખ્યાત (પ્રસિદ્ધ) હતો. તે શ્રાવક ધર્મના બાર વ્રત પાળવામાં તત્પર હતો, સાધુજનોની વૈયાવચ્ચ કરવામાં તલ્લીન હતો તથા પરોપકારાદિ હજારો ગુણોવડે અલંકૃત હતો. તેનો નાનો ભાઈ બળદેવ નામે હતો. તે માત્ર આ લોક સંબંધી કાર્યમાં જ તત્પર હતો, અને ધર્મક્રિયાથી રહિત હતો. તે બળદેવ વહાણવડે પરદેશમાં વેપાર કરવા જાય છે. એકદા ઘણો લાભ થવાનું સાંભળીને