SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ १३३० श्रीमहावीरचरित्रम __सयलकलानिलयस्स य, गयणसरोवरसहस्सपत्तस्स, सुरलोयभवणमंगलकलसस्स पइपक्खं खओ कओ निसायरस्स, नीसेसतिरियलोयपईवस्स कमलसंडजड्डखंडणेक्कपयंडकिरणस्स भयवओ मायंडस्स अणिवत्तयउग्गाढकुट्ठदोसेण विणासिया चरणा, अणेगरयणसंभारभरियगंभीरकुच्छिभागस्स महाजलुप्पीलपवाहियविवरंमुहसरियासहस्सस्स सायरस्सवि अणवरयसलिलसंहारपच्चलो निवेसिओ कुच्छिंमि वज्जानलो। एवं च ठिए वत्थुपरमत्थे किमत्थि कहणिज्जं? को वा वोढव्वो चित्तसंतावो?।' सेट्ठिणा भणियं-'भयवं! न मुणेमि किंपि गंभीरवयणेहिं, ता फुडक्खरं साहेह, किमिह कारणं? ।' सुहंकरेण भणियं'कहेमि, अलाहि एत्तो जंपिएण, नियमज्जायाविघायपरिहारसमुज्जओ चेव जइजणो होइ।' एवं भणिऊण डंभसीलयाए समुट्ठिऊण गओ सो निययासमपयं । सेठ्ठीवि अयंडविड्डरसूयगं से वयणं निसामिऊण संखुद्धो परिभाविउं पवत्तो-'अहो तिकालगयत्थपरिन्नाणनिउणेण __सकलकलानिलयस्य च, गगनसरःसहस्रपत्रस्य, सुरलोकभवनमङ्गलकलशस्य प्रतिपक्षे (=कृष्णपक्षे) क्षयः कृतः निशाकरस्य, निःशेषतिर्यग्लोकप्रदीपस्य कमलखण्डजाड्यखण्डनैक-प्रचण्डकिरणस्य भगवतः मार्तण्डस्य अनिवृत्तोद्गाढकुष्टदोषेण विनाशितौ चरणौ, अनेकरत्नसम्भारभृतगम्भीरकुक्षिभागस्य महाजलराशिप्रवाहितविपराङ्मुखसरित्सहस्रस्य सागरस्याऽपि अनवरतसलिलसंहारप्रत्यलः निवेषितः कुक्षौ वज्राऽनलः । एवं च स्थिते वस्तुपरमार्थे किमत्र कथनीयम्?, कः वा वाह्यः चित्तसन्ताप?।' श्रेष्ठिना भणितं 'भगवन्! न जानामि किमपि गम्भीरवचनैः, ततः स्फुटाऽक्षरं कथय, किमिह कारणम्?।' शुभकरेण भणितं 'कथयामि अलमितः जल्पितेन, निजमर्यादाविघातपरिहारसमुद्यतः एव यतिजनः भवति। एवं च भणित्वा दम्भशीलतया समुत्थाय गतः सः निजाऽऽश्रमपदम् । श्रेष्ठी अपि अकाण्डरौद्रसूचकं तस्य वचनं निःशम्य संक्षुब्धः परिभावयितुं प्रवृत्तवान् 'अहो! त्रिकालगताऽर्थपरिज्ञाननिपुणेन महातपस्विना સમગ્ર કલાઓનું ઘર, આકાશરૂપી સરોવરનું કમળ અને સ્વર્ગલોકરૂપી ભવનના મંગળકલશરૂપ ચંદ્રનો પ્રતિપક્ષે ક્ષય કર્યો છે. સમગ્ર તિરછાલોકના દવારૂપ અને કમળના વનની જડતાનો નાશ કરવામાં એક પ્રચંડ કિરણોવાળા ભગવાન સૂર્યના ચરણો નાશ ન પામે તેવા ઉગ્ર કોઢના દોષવડે નાશ પમાડ્યા છે. તથા જેનો ગંભીર કુક્ષિભાગ અનેક રત્નોના સમૂહવડે ભરેલો છે, અને પુષ્કળ જળના સમૂહવડે હજારો નદીઓના પ્રવાહ જેણે પરામુખ (અવળા મુખવાળા) કર્યા છે-પાછા હઠાવ્યા છે એવા સમુદ્રની કુક્ષિમાં પણ નિરંતર જળનો સંહાર કરવામાં સમર્થ વજનળ (ઉર્વાનળ) સ્થાપન કર્યો છે. આ પ્રમાણે વસ્તુઓનો પરમાર્થ રહેલો છે ત્યાં શું કહેવા લાયક છે? અથવા તો ચિત્તમાં સંતાપ શો કરવો?” તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું- હે ભગવન! તમારા ગંભીર વચનવડે હું કાંઈ પણ સમજતો નથી, તેથી સ્પષ્ટ અક્ષરે કહો કે અહીં શું કારણ છે?” ત્યારે શુભંકરે કહ્યું- “શું કહું? આ બાબત કહેવાથી સર્યું. મુનિજન તો પોતાની મર્યાદાના રક્ષણમાં જ ઉદ્યમવંત હોય છે. આ પ્રમાણે કહીને કપટ કરીને ઉઠીને તે પોતાના આશ્રમ સ્થાને ગયો. શ્રેષ્ઠી પણ અકસ્માતુ ઉપદ્રવને સૂચવનારું તેનું વચન સાંભળીને વ્યાકુળ થઈ વિચારવા લાગ્યો કે “અહો ત્રણ કાળમાં રહેલા પદાર્થોને જાણવામાં નિપુણ આ મહાતપસ્વીએ ખરેખર
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy