________________
अष्टमः प्रस्तावः
एत्तो च्चिय सासयसोक्खकंखिणो लक्खिउं भवसरूवं । तणमिव रज्जाइ समुज्झिऊण पव्वज्जमल्लीणा । । ६ । ।
ता जाव पुन्नपब्भारपावणिज्जा इमा हु सामग्गी। भेवि ताव गिहह निस्सेयससाहगं धम्मं ।।७।।
इय जगगुरुणा कहिए तेसिं आणंदसंदिरच्छीणं । केवलमणुभवगम्मो कोइ पमोओ समुप्पन्नो ।।८।।
१११९
तओ उसभदत्तो देवाणंदाए समेओ हट्टतुट्ठो उट्ठिऊण सामिं तिक्खुत्तो वंदिऊण करयलकमलकोससेहरं सिरं दूरं उन्नामिऊण भणिउं पवत्तो- 'भयवं! अवितहमेयं जं तुभे वयह, ता अणुगिण्हह अम्हे सदिक्खापयाणेणं, विरत्तमिन्हिं गेहवासाओ माणसं ।' भगवया अतः एव शाश्वतसुखकाङ्क्षिणः लक्षयित्वा भवस्वरूपम् । तृणमिव राज्यानि समुज्झ्य प्रव्रज्यामाऽऽलीनाः || ६ ||
ततः यावत् पुण्यप्राग्भारप्रापणीयाः इमाः खलु सामग्र्यः । यूयमपि तावद् गृह्णीत निःश्रेयससाधकं धर्मम् ।।७।। इति जगद्गुरुणा कथिते तयोः आनन्दस्यन्दनाक्ष्णोः । केवलम् अनुभवगम्यः कोऽपि प्रमोदः समुत्पन्नः ||८||
ततः ऋषभदत्तः देवानन्दया समेतः हृष्टतुष्टः उत्थाय स्वामिनं त्रिधा वन्दित्वा करतलकमलकोशशेखरं शिरः दूरं उन्नाम्य भणितुं प्रवृत्तवान् 'भगवन्! अवितथमेतद् यद् त्वं वदसि, तस्माद् अनुगृहाण आवयोः स्वदीक्षाप्रदानेन, विरक्तम् इदानीं गृहवासतः मानसम् ।' भगवता भणितं 'युक्तमेतद् भवादृशाणामपि,
આ કારણથી જ શાશ્વતા સુખની ઇચ્છાવાળા પ્રાણીઓ (ચક્રવર્તી વિગેરે) આવું સંસારનું સ્વરૂપ જાણીને તૃણની જેમ રાજ્યાદિકનો ત્યાગ કરી પ્રવ્રજ્યાને પામ્યા છે. (૬)
તેથી કરીને પુણ્યના સમૂહથી પામવા લાયક આવી સામગ્રી જ્યાં સુધી પ્રાપ્ત થયેલી છે ત્યાં સુધીમાં તમે પણ મોક્ષને સાધનારા ધર્મને ગ્રહણ કરો.' (૭)
આ પ્રમાણે જગદ્ગુરુએ કહ્યું ત્યારે આનંદને ઝરનારા નેત્રવાળા તે બન્નેને માત્ર પોતાના જ અનુભવથી જાણી શકાય તેવો કોઈ અપૂર્વ આનંદ ઉત્પન્ન થયો. (૮)
(૨૯૫) ત્યારપછી દેવાનંદા સહિત ઋષભદત્ત હૃષ્ટ-તુષ્ટ થઇ, ઉભો થઇ, સ્વામીને ત્રણ વાર વાંદી, બે હાથરૂપી કમળના ડોડારૂપી શેખર(મુગટ)વાળા મસ્તકને અત્યંત નમાવી કહેવા લાગ્યો કે-‘હે ભગવન! જે આપે કહ્યું તે સત્ય જ છે, તેથી અમને આપની દીક્ષા આપવાવડે અનુગ્રહ કરો. હમણાં અમારું મન ગૃહવાસથી વિરક્ત