________________
१३७४
श्रीमहावीरचरित्रम 'पगुणीभूयसरीरो सोहिं करेज्जासु।' तेण कहियं-'जराघुणजज्जरियविसरारुसरीरपंजरासारयं जाणतो नाहं मरणेवि एयमायरामि', एवं च उज्झिओ वेज्जेण | अन्नंमि य वासरे जाव सो निसन्नो एगंतदेसे अच्छइ ताव पेच्छइ वसहमुत्तमझे निवडियं घरकोइलगं, तक्षणं चिय विणस्संतं च पेच्छिऊण चिंतियमणेण-'अहो जहा एयं कोइलगविणाससमत्थं तहा तं दुटुं विसविगारमवि हणिउमलं, तम्हा जुज्जइ मज्झ एयं पाउंति परिभाविऊण सुमुहुत्ते णमोक्कारसुमरणपुरस्सरं वसहमुत्तं पीयमणेण, अह धम्मपभावेणं वेयणियखओवसमजोगा ओसहमाहप्पेण य जलोयरं से पसंतंति, जाओ पुणन्नवंगो, जयइ जिणिंदस्स धम्मसामत्थं, इय सव्वत्थ पवाओ वित्थारिओ नयरलोएण ___ सो य पालगो तन्नयरसामिणा भणिओ जहा ममामच्चत्तणं पडिवज्जसु, पालगेण
स्वजनवर्गश्च भणति 'प्रगुणीभूतशरीरः शोधिं करिष्यस्व ।' तेन कथितं जराघुणजर्जरितविसरशीलशरीरपञ्जराऽसारतां जानन् नाऽहं मरणेऽपि एतदाऽऽचरामि, एवं च उज्झितः वैद्येन । अन्यस्मिन् च वासरे यावत्सः निषण्णः एकान्तदेशे आस्ते तावत्प्रेक्षते वृषभमूत्रमध्ये निपतितं गृहकोकिलकं, तत्क्षणमेव विनश्यन् च प्रेक्ष्य चिन्तितमनेन 'अहो! यथा एतत् कोकिलविनाशसमर्थं तथा तं दुष्टं विषविकारमपि हन्तुमलम्, तस्माद् युज्यते मम एतत्पातुम्' इति परिभाव्य सुमुहूर्ते नमस्कारस्मरणपुरस्सरं वृषभमूत्रं पीतमनेन । अथ धर्मप्रभावेण वेदनीयक्षयोपशमयोगाद् औषधमाहात्म्येन च जलोदरं तस्य प्रशान्तम्, जातः पुनर्नवाङ्गः, 'जयति जिनेन्द्रस्य धर्मसामर्थ्यम्'-इति सर्वत्र प्रवादः विस्तारितः नगरलोकेन ।
सः च पालकः तन्नगरस्वामिना भणितः यथा 'मम अमात्यत्वं प्रतिपद्यस्व ।' पालकेन भणितं 'देव!
પછી તે પાપની શુદ્ધિ કરજે.' તેણે કહ્યું-જરારૂપી ઘુણવડે આ નાશવંત શરીરરૂપી પાંજરું જર્જરિત અને અસાર કરાયેલું છે તેને હું જાણું છું માટે મરણ થયા છતાં પણ હું તેવું આચરણ નહીં કરું. તે સાંભળીને વૈધે તેનો ત્યાગ કર્યો. હવે એક દિવસે એટલામાં તે રવિ એકાંત પ્રદેશમાં બેઠેલો રહ્યો હતો તેટલામાં એક બળદના મૂત્રમાં તેણે એક ઘરોળી પડેલી જોઈ. તેને તત્કાળ વિનાશ પામતી જોઇને તેણે વિચાર્યું કે - “અહો! જેમ આ મૂત્ર ઘરોળીનો વિનાશ કરવામાં સમર્થ છે તેમ તેના દુષ્ટ વિષવિકારને પણ નાશ કરવામાં સમર્થ હશે, તેથી મારે આ મૂત્ર પીવું યોગ્ય છે.' એમ વિચારી સારા મુહૂર્ત નવકાર મંત્રના સ્મરણપૂર્વક તે બળદનું મૂત્ર તેણે પીધું, તેથી ધર્મના પ્રભાવવડે, વેદનીય કર્મનો ક્ષયોપશમ થવાવડે અને ઔષધના માહાત્મવડે તેનો જળોદરનો વ્યાધિ શાંત થયો. ફરીથી તે નવા શરીરવાળો થયો. તે જોઇ “જિનંદ્રના ધર્મનું સામર્થ્ય જયવંતુ વર્તે છે.” એવો પ્રવાદ નગરના લોકોએ સર્વત્ર विस्तायो.
હવે એકદા તે નગરના રાજાએ પાલકને કહ્યું કે - “તું મારું અમાત્યપણું અંગીકાર કર.' પાલકે કહ્યું - “હે દેવ!