________________
अष्टमः प्रस्तावः
१४२१ अह अइक्कंते बारसाहे कयं से नामं साहुरक्खियत्ति, कालेण य पत्तो कुमारभावं, गाहिओ कलाओ। संपत्तजोव्वणो सोहणंमि तिहिमुहत्तंमि परिणाविओ इब्भकन्नगं, विवाहपज्जंते य समाहूओ सेठ्ठिणा देवीए समेओ राया, पूइओ पहाणरयणाभरण-वत्थसमप्पणेण | पाडिओ ताण चलणेसु नववहूसणाहो साहुरक्खिगो। सो य देवीए सहासं भणिओ-‘वच्छ! पेच्छ तं तारिसं इमं च एरिसं ।' साहुरक्खिएण भणियं-'अंब! न याणामि इमस्स अत्थं ।' एवं च तेण कहिए हसियं सहत्थतालं परोप्परं देविसेट्ठिणीहिं। तओ रन्ना जंपियं-'सेट्टि! किमेयाओ हसंति?|' सेट्ठिणा भणियं-'देव! अहंपि सम्मं न याणामि, अओ ममावि कोउगं, पुच्छउ देवो।' तओ पुच्छियं रन्ना-'देवि! किमेवं तए वागरियं?, सव्वहा साहेह'त्ति वुत्ते तीए सिट्ठो पुव्वुत्तो कुट्ठिवुत्तंतो। तं च सोच्चा सुमरियपुव्वभवो साहुरक्खिओ परं निव्वेयमावन्नो संसारवासस्स। अन्नया य तप्पुन्नपब्भारसमागरिसिओव्व समागओ विजयघोसो नाम सूरी, पउरलोगेण समं तस्य नाम साधुरक्षितः, कालेन च प्राप्तः कुमारभावम्, ग्राहितः कलाः। सम्प्राप्तयौवनः शोभने तिथिमुहूर्ते परिणायितः इभ्यकन्याम्, विवाहपर्यन्ते च समाहूतः श्रेष्ठिना देव्या समेतः राजा, पूजितः प्रधानरत्नाऽऽभरण-वस्त्रसमर्पणेन । पातितः तयोः चरणयोः नववधूसनाथः साधुरक्षितः। सश्च देव्या सहासं भणितः वत्स! प्रेक्षस्व तद् तादृशम् इदं च एतादृशम्।' साधुरक्षितेन भणितं 'अम्बे! न जानामि अस्य अर्थम्।' एवं च तेन कथिते हसितं सहस्ततालं परस्परं देवी-श्रेष्ठिनीभ्याम्। ततः राज्ञा जल्पितम् 'श्रेष्ठिन्! किमेते हसतः?।' श्रेष्ठिना भणितं 'देव! अहमपि सम्यग् न जानामि, अतः ममाऽपि कौतुकम्, पृच्छतु देवः। ततः पृष्टं राज्ञा ‘देवि! किमेवं त्वया व्याकृतम्? सर्वथा कथय' इत्युक्ते तया शिष्टः पूर्वोक्तः कुष्ठिवृत्तान्तः। तच्च श्रुत्वा स्मृतपूर्वभवः साधुरक्षितः परं निर्वेदमाऽऽपन्नः संसारवासस्य । अन्यदा च तत्पुण्यप्राग्भारसमाकृष्टः इव समागतः विजयघोषः नामकः सूरिः, प्रचूरलोकेन બાર દિવસ વ્યતીત થયા ત્યારે તે પુત્રનું સાધુરક્ષિત નામ પાડ્યું. કાળે કરીને તે કુમાર અવસ્થાને પામ્યો. સમગ્ર કળાઓ શીખ્યો. પછી યૌવન પામ્યો ત્યારે તેને શુભ તિથિ અને મુહૂર્તને વિષે એક શ્રેષ્ઠીની કન્યા સાથે પરણાવ્યો. વિવાહને છેડે શ્રેષ્ઠીએ રાણી સહિત રાજાને બોલાવ્યો અને શ્રેષ્ઠ રત્નના આભરણ અને વસ્ત્રો આપવાવડે તેની પૂજા કરી. તથા તેમના પગમાં નવી વહુ સહિત સાધુરક્ષિતને નમાડ્યો. તેને દેવીએ હાસ્ય સહિત કહ્યું કે-“હે વત્સ! તે તેવા પ્રકારનું અને આ આવા પ્રકારનું તું જો. તે સાંભળી સાધુરક્ષિતે કહ્યું- હે માતા! એનો અર્થ હું કાંઇ સમજ્યો નથી.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાણી અને શેઠાણી પરસ્પર હસ્તની તાળીઓ આપવાપૂર્વક હતી. ત્યારે રાજાએ કહ્યું- હે શ્રેષ્ઠી! આ બે જણી કેમ હસે છે?” શ્રેષ્ઠીએ કહ્યું- હે દેવ! હું પણ બરાબર જાણતો નથી તેથી મને પણ આશ્ચર્ય થાય છે; માટે આપ પૂછો.' ત્યારે રાજાએ પૂછ્યું- હે દેવી! આ પ્રમાણે તમે શું કહ્યું? તે સર્વથા પ્રકારે કહો.' એમ રાજાએ કહ્યું ત્યારે તેણીએ પૂર્વોક્ત કુષ્ઠીનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી સાધુરક્ષિતને પૂર્વ ભવ સાંભર્યો, અને તેથી સંસારવાસ ઉપર અત્યંત વૈરાગ્ય પામ્યો. એકદા તેના પુણ્યના સમૂહથી જાણે ખેંચાયા હોય તેમ વિજયઘોષ નામના સૂરિમહારાજ ત્યાં પધાર્યા. નગરના લોકોની સાથે તે સાધુરક્ષિત તેમને વાંચવા માટે ગયો. વિનય સહિત