SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः १४१३ एत्तो च्चिय मुणिवसभा सुबुद्धिमाहप्पमुणियपरमत्था । पच्चक्खरक्खसीहि व महिलाहिं समं न जंपति ।।७।। ता ते च्चिय इह धन्ना सुलद्धनियजम्मजीवियफला य । जे उज्झिऊण महिला संजमसेलं समभिरूढा ।।८।। धन्नो सणंकुमारो जो पुरमंतेउरं सिरिं रज्जं । उज्झित्ता निक्खंतो परमप्पा मोक्खसोक्खकए ।।९।। एक्को अहं अधन्नो जो कुलडाए अणत्थमूलाए । दुट्ठमहिलाए कज्जे एवं वुत्थोऽम्हि घरवासे ।।१०।। अतः एव मुनिवृषभाः सुबुद्धिमाहात्म्यज्ञातपरमार्थाः । प्रत्यक्षराक्षसीभिः इव महिलाभिः समं न जल्पन्ति ।।७।। ततः ते एव इह धन्याः सुलब्धनिजजन्म-जीवितफलाः च । ये उज्झित्वा महिलां संयमशैलं समारूढाः ।।८।। धन्यः सनत्कुमारः यः पुरम्, अन्तःपुरं, श्रियम्, राज्यम्। उज्झित्वा निष्क्रान्तः परमात्मा मोक्षसौख्यकृते ।।९।। एकोऽहं अधन्यः यः कूटिलायाः अनर्थमूलाया। दुष्टमहिलायाः कार्येण एवम् उषितोऽहं गृहवासे ।।१०।। આ કારણથી જ પોતાની બુદ્ધિ(જ્ઞાન)ના માહાભ્યથી પરમાર્થને જાણનારા શ્રેષ્ઠ મુનિઓ પ્રત્યક્ષ રાક્ષસીના જેવી સ્ત્રીઓની સાથે બોલતાં જ નથી. (૭) તેથી કરીને જેઓ સ્ત્રીઓનો ત્યાગ કરી સંયમરૂપી પર્વત ઉપર આરૂઢ થયા છે તેઓ જ આ જગતમાં ધન્ય છે, અને તેઓએ જ જન્મ અને જીવિતનું ફળ સારી રીતે પ્રાપ્ત કર્યું છે. (૮). ઉત્કૃષ્ટ આત્માવાળો સનકુમાર ચક્રવર્તી જ ધન્ય છે કે જેણે પોતાનું નગર, અંતઃપુર, લક્ષ્મી અને રાજ્ય એ સર્વનો ત્યાગ કરી મોક્ષસુખને માટે દીક્ષા ગ્રહણ કરી (૯). હું જ એક અધન્ય છું કે જે હું કુલટા, અનર્થનું મૂળ અને અતિદુષ્ટ સ્ત્રીને માટે આ પ્રમાણે ગૃહવાસમાં રહ્યો छु. (१०)
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy