________________
अष्टमः प्रस्तावः
अइभरियपोट्टत्तणेण अंतो अमायंते सलिलंमि अट्टज्झाणोवगओ मरिऊण इहेव नयरादूरवत्तिणीए पउरजलभरियाए वावीए दद्दुरो जाओ । तत्थ य जाव पज्जत्तीभावमुवागओ ताव निसामेइ जलवाहिविलयाणं परोप्परोल्लावं, जहा- 'हले! हले सिग्घं पयच्छसु मे मग्गं जेण कयकायव्वा झत्ति भयवंतं महावीरं वंदामि त्ति । एयं च सुणंतस्स 'कत्थवि मए एस सद्दो सुयपुव्वोत्त ईहापोहमग्गणं कुणंतस्स समुप्पन्नं से जाईसरणं, सुणिओ पुव्वजम्मो । तओ 'अहंपि तं भयवंतं वंदामि'त्ति चिंतिऊण भत्तीए नीहरिओ वावीओ, पयट्टो आगंतुं रायमग्गेण । तक्खणं च तुह तरलतुरयखरखुरप्पहारजज्जरियसरीरो सुहज्झवसायवसेण मओ समाणो दद्दुरंके विमाणे देवत्तणेणमुप्पन्नो, अवहिमुणियपुव्ववइयरो य मम वंदणत्थं आगओ। ता देवाणुप्पिया! न एस कुट्ठी, किंतु-सुरो त्ति ।।
१४३७
सेणिएण भणियं-'भयवं! कीस पुण इमेण मया छीए भणियं जीव, अभयकुमारेण आर्त्तध्यानोपगतः मृत्वा इहैव नगराऽदूरवर्तिन्यां प्रचुरजलभृतायां वाप्यां दर्दुरः जातः । तत्र च यावद् पर्याप्तिभावमुपागतः तावद् निश्रुणोति जलवाहिविलयानां परस्परोल्लापं यथा 'हले! हले! शीघ्रं प्रयच्छ मे मार्गं येन कृतकर्तव्या झटिति भगवन्तं महावीरं वन्दे ।' एतच्च श्रुण्वतः 'कुत्राऽपि मया एषः शब्दः श्रुतपूर्वः इति ईहापोहमार्गणं कुर्वतः समुत्पन्नं तस्य जातिस्मरणम्, श्रुतं पूर्वजन्म । ततः 'अहमपि तं भगवन्तं वन्दे इति चिन्तयित्वा भक्त्या निहृतः वापीतः, प्रवृत्तः आगन्तुं राजमार्गेण। तत्क्षणं च तव तरलतुरगखरक्षुरप्रहारजर्जरितशरीरः शुभाऽध्यवसायेन मृतः सन् दर्दुराङ्के विमाने देवत्वेन उत्पन्नः, अवधिज्ञातपूर्वव्यतिकरः च मम वन्दनार्थम् आगतवान् । तस्माद् देवानुप्रियाः ! नैषः कुष्ठी, किन्तु सुरः ।'
श्रेणिकेन भणितं ‘भगवन्! कस्मात् पुनः अनेन मया क्षुते भणितं 'जीव, अभयकुमारेण क्षुते - जीव
હોવાથી અંદર પાણી ન માવાથી આર્ત્તધ્યાનવડે મરીને અહીં જ નગરની સમીપે રહેલી ઘણા જળથી ભરેલી વાવમાં દર્દુર (દેડકો) થયો. ત્યાં જેટલામાં પર્યાપ્તિપણાને પામ્યો તેટલામાં તેણે પાણી ભરનારી સ્ત્રીઓની પરસ્પર વાત આ પ્રમાણે સાંભળી કે- ‘હે સખી! હે સખી! મને જલદી માર્ગ આપ કે જેથી ઘરનું કામ કરી શીવ્રપણે ભગવાન મહાવીરસ્વામીને હું વાંદું.' આ પ્રમાણે સાંભળીને ‘મેં પૂર્વે કોઇ પણ ઠેકાણે આ શબ્દ સાંભળ્યો છે.' એમ ઊહાપોહ કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વ ભવ યાદ આવ્યો ત્યારે ‘હું પણ તે ભગવાનને વાંદું.' એમ ભક્તિથી વિચારી વાવમાંથી બહાર નીકળ્યો અને રાજમાર્ગે ચાલવા લાગ્યો. તે અવસરે હે શ્રેણિક રાજા! તમારા ચપળ અશ્વની તીક્ષ્ણ ખરીના પ્રહારવડે તેનું શરીર જર્જરિત થયું. તે વખતે શુભ અધ્યવસાયના વશથી તે મરીને દર્દુરાંક નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં અવધિજ્ઞાનવર્ડ પૂર્વનો વૃત્તાંત જાણી મને વાંદવા અહીં આવ્યો તેથી હે દેવાનુપ્રિય! તે કુષ્મી નથી પણ દેવ છે.
તે સાંભળી શ્રેણિક રાજાએ કહ્યું કે-‘હે ભગવન! મેં છીંક ખાધી ત્યારે તેણે કેમ એમ કહ્યું કે-જીવ, અભયકુમારે