SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः १३६७ सनयरं । तत्थ य जाव कइवि दिवसाणि अच्छइ ताव अन्नदिवस सा नरिंदभज्जा मयणमंजूसा वासभवणंमि सुहपसुत्ता खइया विसहरेण, तक्खणेण य निच्चिट्ठा जाया, समाऊलीहूओ विक्कमसेणो राया। वाहराविया गारुडिया, पउत्ता तेहिं मंततंतोवयारा, न य जाओ कोऽवि विसेसो। तओ पच्चक्खाया तेहिं । नरिंदेणवि गाढनेहमोहिएण नीणाविओ पडहगो, उग्घोसावियं च, जहा-'जो देविं उट्ठावेइ तस्स अद्धं गाम-नगरसमिद्धस्स रज्जस्स देमित्ति । इमं च पडहगताडणपुव्वयं उग्घोसिज्जमाणं सुणियं जिणपालिएण | तओ निवारिओ अणेण पडहगो, देवसमप्पियरयणं गहाय गओ नरिंदमंदिरं, रयणाभिसेग-सलिलपाणविहिणा विगयविसविगारा कया देवी, सुत्तपबुद्धव्व समुट्ठिया सयणीयाओ, तुठो राया, दाउमारद्धो य रज्जद्धं, जिणपालिएण जहोचियं घेत्तूण सेसं पडिसिद्धं, रायावि से निल्लोभयं दह्नण पडिबुद्धो देवीए समं सावगो जाओ। जिणपालिओऽवि संपुन्नधणवित्थारो चेइयसाहुपूयारओ सम्ममुभयलोगसफलं जीविय स्वनगरम्। तत्र च यावत् कतिपयानि अपि दिवसानि आस्ते तावद् अन्यदिवसे सा नरेन्द्रभार्या मदनमञ्जूषा वासभवने सुखप्रसुप्ता खादिता विषधरेण, तत्क्षणेन च निश्चेष्टा जाता, समाऽऽकुलीभूतः विक्रमसेनः राजा। व्याहृताः गारुडिकाः, प्रवृत्ताः तैः मन्त्र-तन्त्रोपचाराः, न च जातः कोऽपि विशेषः । ततः प्रत्याख्याता तैः। नरेन्द्रेणाऽपि गाढस्नेहमुग्धेन निर्णायितः पटहकः, उद्घोषापितं च यथा 'यः देवीम् उत्थापयति तस्य अर्धं ग्राम-नगरसमृद्धस्य राज्यस्य दास्ये' इति। इदं च पटहकताडनपूर्वकं उद्घष्यमानं श्रुतं जिनपालितेन । ततः निवारितः अनेन पटहः, देवसमर्पितरत्नं गृहीत्वा गतः नरेन्द्रमन्दिरम्, रत्नाऽभिषेक-सलिलपानविधिना विगतविषविकारा कृता देवी, सुप्तप्रबुद्धा इव समुत्थिता शय्यातः, तुष्टः राजा, दातुमारब्धवान् च राज्यार्धम् । जिनपालितेन यथोचितं गृहीत्वा शेषं प्रतिषिद्धम्। राजाऽपि तस्य निर्लोभतां दृष्ट्वा प्रतिबुद्धः देव्या सह श्रावकः जातः। जिनपालितः अपि सम्पूर्णधनविस्तारः વાણીયાઓને આપીને પોતાના નગરમાં ગયો. ત્યાં તે કેટલાક દિવસ રહ્યો તેટલામાં એક દિવસ તે રાજાની રાણી મદનમંજૂષા શયનગૃહમાં સુખે સૂતી હતી તેને સર્પ ડસ્યો, તેથી તે તત્કાળ ચેતના રહિત થઇ ગઈ. તે જોઈ વિક્રમસેન રાજા આકુળવ્યાકુળ થયો. ગાડિક મંત્રોના જાણનારાને બોલાવ્યા. તેઓએ મંત્ર-તંત્રના ઉપચારો કર્યા, પરંતુ તેણીને કાંઈ પણ અસર થઈ નહીં. ત્યારે તેઓએ તેણીનો ત્યાગ કર્યો. પછી તેણીના ગાઢ સ્નેહથી મોહ પામેલા રાજાએ પડહ વગડાવ્યો, અને આઘોષણા કરાવી કે જે માણસ રાણીને ઉઠાડે (જીવાડે) તેને હું ગામ અને નગરની સમૃદ્ધિવાળા અર્ધ રાજ્યને આપીશ.' આ પ્રમાણે પડહ વગાડવાપૂર્વક આ ઘોષણા થતી હતી તેને જિનપાલિતે સાંભળી ત્યારે તેણે પડહને નિવાર્યો. દેવે આપેલું રત્ન લઈને તે રાજમહેલમાં ગયો. રત્નના અભિષેકનું પાણી પાવાના વિધિએ કરીને દેવીને વિષના વિકાર રહિત કરી, તેથી તે સૂઇને જાગી હોય તેમ શય્યાથકી ઊભી થઈ. રાજા તુષ્ટમાન થયો, તેથી તેને અર્ધ રાજ્ય આપવા લાગ્યો. જિનપાલિતે ઉચિત હતું તેટલું લઇને બાકીનો નિષેધ કર્યો. રાજા પણ તેના નિર્લોભીપણાને જોઇને પ્રતિબોધ પામી રાણી સહિત શ્રાવક થયો. જિનપાલિત પણ સંપૂર્ણ ધનના વિસ્તારવાળો થઇ, ચૈત્ય અને સાધુની પૂજામાં રક્ત થઇ સમ્યક્ પ્રકારે બન્ને લોકનું જીવિત સફળ કરી,
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy