SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ १३१८ श्रीमहावीरचरित्रम अह तं निसामिऊणं पलयानलभीमकोवरत्तच्छो । आबद्धुब्भडभिउडी राया एवं विचिंतेइ ।।६।। अहह! महंतमकज्जं पावेण सुएण मज्झ आयरियं । हरिणंकनिम्मलंपि हु कुलमेवं मइलियं जेण ।।७।। ता किं अहुणच्चिय कंधराए धरिऊण तं महापावं । निद्धाडेमि पुराओ? किं दुव्वयणेहिं तज्जेमि? ||८|| अहवा मंतीहिं समं सम्मं वीमंसिऊण तस्सुचियं । पकरेमि जेण सहसा कयाइं दूमेंति कज्जाइं ।।९।। इय चिंतिऊण राया गओ निययभवणं, पसुत्तो सुहसेज्जाए | जाए य पभायसमए अथ तं निःशम्य प्रलयाऽनलभीमकोपरक्ताक्षः। आबद्धोद्भटभृकुटिः राजा एवं विचिन्तयति ।।६।। अहह! महदकार्यं पापेन सुतेन मम आचरितम् । हरिणाङ्कनिर्मलमपि खलु कुलमेवं मलिनीकृतं येन ।।७।। ततः किम् अधुनैव कन्धरया धृत्वा तं महापापम्। निर्धाटयामि पुरतः? किं दुर्वचनैः तर्जयामि? ।।८।। अथवा मन्त्रिभिः समं सम्यग् विमर्श्य तस्योचितम् । प्रकरोमि येन सहसा कदाचिद् दून्वन्ति कार्याणि ।।९।। इति चिन्तयित्वा राजा गतः निजभवनम्, प्रसुप्तः सुखशय्यायाम् । जाते च प्रभातसमये व्याऽऽहारिताः તે સાંભળીને રાજાના નેત્ર પ્રલયકાળના અગ્નિ જેવા ભયંકર કોપવડે રક્ત થયા, અને ઉત્કટ ભૃકુટી ચડાવીને ते मा प्रभारी चिंता पायो -(७) ‘અહહ! મારા પાપી પુત્રે મોટું અકાર્ય કર્યું કે જેણે ચંદ્ર જેવા નિર્મળ મારા કુળને આ પ્રમાણે મલિન કર્યું, (૭) તો શું હમણાં જ તે મહાપાપીને ગળાથી પકડીને નગરમાંથી કાઢી મૂકું કે દુર્વચનવડે તેની તર્જના કરું? (2) અથવા તો મંત્રીઓ સાથે સારી રીતે વિચાર કરીને તેને ઉચિત કરું; કેમકે સહસા કરેલા કાર્ય પરિણામે हु: या छ: (C) આ પ્રમાણે વિચારીને રાજા પોતાના ભવનમાં ગયો અને સુખશયામાં સૂતો. પછી પ્રભાત સમય થયો ત્યારે
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy