________________
अष्टमः प्रस्तावः
१४०९
जइ तं विसयविरत्तो पढमं चिय ता न कीस पव्वइओ। जाओ? जमिण्हि मं परिणिऊण एवं विडंबेसि ।।३।।
अह तं ममनिरवेक्खी जहाभिरुइयं करेसि एवं च ।
अहमवि तुह निरवेक्खा जं भावइ तं करिस्सामि ||४|| एवं तीए मज्जायवज्जिए जंपियंमि जिणदासो। उवसमभावियचित्तो महुरगिराए इमं भणइ ।।५।।
भद्दे! सद्धम्मपरम्मुहासि निम्मेरमुल्लवसि तेण । तुच्छेऽवि विसयसोक्खे कहऽन्नहा होज्ज पडिबंधो! ||६||
यदि त्वं विषयविरक्तः प्रथममेव ततः न कस्मात् प्रव्रजितः । जातः? यद् इदानीं मां परिणीय एवं विडम्बयसि ।।३।।
अथ त्वं मम निरपेक्षी यथाऽभिरुचितम् करोषि एवञ्च ।
अहमपि तव निरपेक्षा यद् भावयामि तत्करिष्यामि ।।४।। एवं तया मर्यादावर्जितया जल्पिते जिनदासः। उपशमभावितचित्तः मधुरगिरा इदम् भणति ।।५।।
भद्रे! सद्धर्मपराङ्मुखा असि, निर्मर्यादम् उल्लपसि तेन । तुच्छेऽपि विषयसौख्ये कथमन्यथा भवेत् प्रतिबन्धः ।।६।।
જો તમે વિષયમાં વિરક્ત હતા, તો તમે પ્રથમથી જ કેમ પ્રવ્રજિત થયા નહીં કે જેથી હમણાં મને પરણીને भारी मा प्रभाए। विडंबना ४२ छो? (3)
હવે જો તમે મારી અપેક્ષા રાખ્યા વિના આ પ્રમાણે તમારી ઈચ્છા પ્રમાણે કરો છો, તો હું પણ તમારી અપેક્ષા २॥ध्या विनाले भने रामशेत जरीश. (४)
આ પ્રમાણે તેણીએ મર્યાદા રહિત કહ્યું ત્યારે ઉપશમવડે ભાવિત ચિત્તવાળા જિનદાસે તેણીને મધુર વાણીવડે मा प्रभाए। ४६ -(५)
“હે ભદ્ર! તું સદ્ધર્મથી પરામુખ છો, તેથી આવું મર્યાદા રહિત વચન બોલે છે. એમ ન હોય તો આ તુચ્છ विषयसुषमा माटो बधो हाड भडोय? (७)