________________
अष्टमः प्रस्तावः
१२३१ निसियखग्गधेणुनिद्दयनिद्दारियउदरा मरिऊण पुणोऽवि रायगिहस्संतो वेसित्थियत्ताए उववज्जिऊण विवज्जिही। तओ जंबुद्दीवे दीवे भारहे वासे विंझगिरिपायमूले बिभेलए सन्निवेसे माहणकुले दारियत्ताए पच्चायाही । तं च कालक्कमेण उम्मुक्कबालभावं अम्मापियरो समुचियस्स एगस्स माहणपुत्तस्स य भारियत्ताए पणामइस्संति, अन्नया य सा गुम्विणी ससुरकुलाओ पियहरं निज्जमाणी अंतरा समुच्छलियपबलदावानलजालाकलावकवलिया कालं काऊण अग्गिकुमारेसु देवेसु देवत्ताए उववज्जिही। तत्तो य चविऊण माणुसत्तणेण समुप्पन्नो समाणो तहाविहसुगुरुदंसणसमुवलद्धसव्वन्नुधम्मबोहो भववेरग्गमुव्वहंतो पव्वज्जं पडिवज्जिही, कहिवि पमायवसेण विराहियसामण्णो य असुरकुमारेसु देवेसु उववज्जिही। एवं कइवयभवगहणाइं पुणो पुणो विराहियसामन्नो असई भवणवासिदेवेसु जोइसिएसु य सुरसंपयं समणुभविऊण पुणो समुवलद्धमाणुसत्तो अइयारकलंकपरिहीणं पव्वज्जं समायरिऊण निर्दारितोदरा मृत्त्वा पुनरपि राजगृहस्य अन्तः वैश्यस्त्रीतया उपपद्य विपत्स्यते। ततः जम्बूद्वीपे द्वीपे भरते वर्षे विन्ध्यगिरिपादमूले विभेलके सन्निवेशे ब्राह्मणकुले दारिकातया प्रत्यायाति । तां च कालक्रमेण उन्मुक्तबालभावाम् अम्बापितरौ समुचितस्य एकस्य ब्राह्मणपुत्राय भार्यातया अर्पयिष्यतः। अन्यदा च सा गुर्वीणी श्वसुरकुलात् प्रियगृहं नीयमाना अन्तरा समुच्छलितप्रबलदावानलज्वालाकलापकवलिता कालं कृत्वा अग्निकुमारेषु, देवेषु देवतया उपपत्स्यते। तस्माच्च च्युत्वा मानुषत्वेन समुत्पन्नः सन् तथाविधसुगुरुदर्शनसमुपलब्धसर्वज्ञधर्मबोधः भववैराग्यमुद्वहन् प्रव्रज्यां प्रतिपत्स्यते, कथमपि प्रमादवशेन विराधितश्रामण्यः च असुरकुमारेषु देवेषु उपपत्स्यते । एवं कतिपयभवग्रहणानि पुनः पुनः विराधितश्रामण्यः असकृद् भवनवासिदेवेषु, ज्योतिष्केषु च सुरसम्पदं समनुभूय पुनः समुपलब्धमानुषत्वः अतिचारकलङ्कपरिहीणां प्रव्रज्यां समाचर्य सौधर्मे देवलोके देवः भविष्यति। एवं सप्त भवेषु यावन्निष्कलङ्क આભરણ લઈ લેવાની ઇચ્છાવાળો એક જાર પુરુષ નિર્દયપણે જ તીક્ષ્ણ અગવડે તેણીનું ઉદર ચીરી નાંખશે. ત્યાંથી તે મરીને ફરીથી રાજગૃહ નગરની અંદર વૈશ્યની સ્ત્રીપણે ઉત્પન્ન થઇને મરશે. ત્યારપછી આ જંબૂદીપના ભરતક્ષેત્રમાં વિંધ્ય પર્વતની તળેટીમાં બિભેલક નામના ગામમાં બ્રાહ્મણના કુળમાં પુત્રીપણે ઉત્પન્ન થશે. કાળક્રમે તે બાલ્યવયથી મુક્ત થશે ત્યારે તેણીના માતા-પિતા તેણીને એક લાયક બ્રાહ્મણપુત્રની સાથે ભાર્યપણે પરણાવશે એકદા તે ગર્ભિણી થશે ત્યારે સસરાના ઘરથી પિતાને ઘેર જતાં માર્ગમાં ઉછળતા પ્રબળ દાવાનળની જ્વાલાના સમૂહવડે કોળીયારૂપ કરાયેલી તે મરણ પામીને અગ્નિકુમાર નિકાયને વિષે દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મનુષ્યપણે ઉત્પન્ન થઇ, તથા પ્રકારના સદ્ગુરુના દર્શનથી સર્વજ્ઞ ધર્મનો બોધ પામીને ભવનો વૈરાગ્ય પામીને પ્રવ્રજ્યા ગ્રહણ કરશે. ત્યાં કોઇ કોઇ બાબતમાં પ્રમાદના વશથી ચારિત્રની વિરાધના કરી અસુરકુમાર દેવજાતિમાં ઉત્પન્ન થશે. આ પ્રમાણે કેટલાક ભવોમાં વારંવાર ચારિત્રની વિરાધના કરી, વારંવાર ભવનપતિ દેવમાં અને જ્યોતિષી દેવમાં દેવની સંપદા ભોગવીને, ફરીથી મનુષ્ય ભવ પામીને અતિચારના કલંક વિના ચારિત્રનું પાલન