SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः १११३ गयणयलावलंबिणा समणिपायपीढेण सीहासणेणं रणज्झणिरकिंकिणीकुलकलकलमुहलेण, अणेगकुडुभियाभिरामेण पुरोगामिणा महिंदज्झएण य विरायंतो, सायरं अणुगच्छंतीसु सुरासुरकोडीसु, अणुकूलंतेसु वायंतेसु सुरहिसमीरणेसु, भत्तीएव्व नमंतेसु मग्गतरुवरेसु, मुणियवियारेसु खलेसु व हेट्ठओमुहं ठायंतेसु कंटगेसु, मणोरमेसु सव्वेसु उउसु निययमाहप्पेण तिलोयरज्जसिरिं एगत्थ मिलियमुवदंसयंतो दुब्मिक्ख-मारि-डमराइं उवसामिंतो, ठाणठाणेसु समोसरणमहिमं पडिच्छमाणो, परप्पवाए सुन्नीकुणमाणो, निव्वाणमग्गं पयासयंतो, विरइप्पयाणेण भव्वसत्तजणमणुगिण्हतो, पुर-गाम-खेड-कब्बडाइसु विहरमाणो कमेण संपत्तो पुव्वभणियं माहणकुंडग्गामं नयरं। ___ तहिं च नयरादूरवत्तिंमि नाणाविहतरुलयासंकुलंमि बहुसालयनामंमि चेइयंमि विरइयं गगनतलाऽवलम्बिना समणिपादपीठेन सिंहासनेन रणरणायमान-किङ्किणीकुलकलकलमुखरेण, अनेकलघुपताकाऽभिरामेण पुरोगामिना महेन्द्रध्वजेन च विराजमानः, सादरम् अनुगच्छतीषु सुरासुरकोटिषु, अनुकूलतया वात्सु सुरभिसमीरेषु, भक्त्या इव नमत्सु मार्गतरुवरेषु, ज्ञातविकारेषु खलेषु इव अधोमुखं स्थापयत्सु कण्टकेषु, मनोरमासु सर्वासु ऋतुषु निजमाहात्म्येन त्रिलोकराज्यश्रियम् एकत्र मिलितम् उपदर्शयन्, दुर्भिक्ष-मारी-डमराणि उपशामयन्, स्थानस्थानेषु समवसरणमहिमानं प्रतीच्छमानः, परप्रवादान् शून्यीकुर्वन्, निर्वाणमार्ग प्रकाशयन्, विरतिप्रदानेन भव्यसत्वजनम् अनुगृह्णन्, पुर-ग्राम-खेट-कर्बटादिषु विहरमाणः क्रमेण सम्प्राप्तः पूर्वभणितं ब्राह्मणकुण्डग्रामं नगरम् । तत्र च नगराऽदूरवर्ती नानाविधतरुलतासकुले बहुशालकनाम्नि चैत्ये विरचितं परमविच्छित्ति કિરણો જેવા મનોહર (ઉજ્જવળ) બે ચામરોએ કરીને, આકાશતળને અવલંબન કરનાર (રહેલા) અને મણિના પાદપીઠ સહિત સિંહાસને કરીને તથા શબ્દ કરતી ઘુઘરીઓના સમૂહના મધુર શબ્દવડે વાચાલ, અનેક નાની ધ્વજાઓથી મનોહર અને આકાશમાં રહેલા મહેંદ્રધ્વજે કરીને શોભતા શ્રી જિનેશ્વર વિહાર કરતા હતા તે વખતે કરોડો દેવો અને અસુરો આદર સહિત તેમને અનુસરતા હતા, સુગંધી વાયુ અનુકૂળપણે વાતો હતો, જાણે ભક્તિથી જ વંદના કરતા હોય તેમ માર્ગના વૃક્ષો નમતા હતા, વિકાર પામેલા ખલ પુરુષોની જેમ કાંટાઓ અધોમુખ કરીને રહેતા હતા અને સર્વ ઋતુઓ અનુકૂળ વર્તતી હતી. પ્રભુ પોતાના માતામ્યવડે ત્રણ લોકની રાજ્યલક્ષ્મી જાણે એક ઠેકાણે મળી હોય તેમ દેખાડતા, દુકાળ, મરકી અને ઉપદ્રવોને શાંત કરતા, સ્થાને સ્થાને સમવસરણના મહિમાને અંગીકાર કરતા, પરતીર્થિકોના પ્રવાદને શૂન્ય (અસાર) કરતા, મોક્ષમાર્ગને પ્રકાશ કરતા તથા ચારિત્ર આપવાવડે ભવ્ય પ્રાણીના સમૂહ ઉપર કૃપા કરતા અને પુર, ગ્રામ, ખેટ, કર્બટ વિગેરે સ્થાનોમાં વિહાર કરતા અનુક્રમે પૂર્વે કહેલા બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં આવ્યા. ત્યાં નગરની બહાર સમીપ ભાગમાં વિવિધ જાતિના વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત બહુશાળ નામના ચૈત્ય(ઉદ્યાન)માં
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy