________________
अष्टमः प्रस्तावः
किं तं जणप्पवायं निसामिउं कुणसि चित्तसंतावं ? । नेवावयाए कइयवि विउक्कमंतीह तित्थयरा ||१||
अन्नह संगमयविमुक्कचक्ककडपूयणाइजणिएहिं । मरणं हविज्ज तइयावि मज्झं तिक्खेहि दुक्खेहिं ।।२।।
जो पुण तणुतणुयत्तणरुहिरइसाराइओ विगारो मे । निरुवक्कमत्तणेणं सोऽवि न दोसं समावहइ ||३||
सीहेण तओ भणियं जइवि हु एवं तहावि जयनाह ! | तुम्हावयाए तप्पइ सयलं ससुरासुरं भुवणं ||४||
किं त्वं जनप्रवादं निःशम्य करोषि चित्तसन्तापम् ? । नैव आपदि कदाऽपि व्युत्क्रामन्ति तीर्थकराः ।।१।।
अन्यथा सङ्गमविमुक्तचक्र-कटपुतनादिजनितैः। मरणं भवेत् तदाऽपि मम तीक्ष्णैः दुःखैः ||२||
यः पुनः तनुतनुत्व- रुधिरातिसारादिकः विकारः मम । निरूपक्रमत्वेन सोऽपि न दोषं समावहति || ३ ||
१२१७
सिंहेण ततः भणितं 'यद्यपि खलु एवं तथाऽपि जगन्नाथ ! | तव आपदि तपति सकलं ससुरासुरं भुवनम् ||४||
પોતાની પાસે બોલાવીને કહ્યું કે
‘હે સિંહ! લોકપ્રવાદ સાંભળીને તું ચિત્તમાં સંતાપ શા માટે કરે છે? કોઈ પણ વખત તીર્થંકરો આપદાએ કરીને વ્યુત્ક્રમણ કરતા નથી એટલે કે વિપરીતપણાને પામતા નથી. (૧)
જો કદાચ પામતા હોય તો તે વખતે (પહેલાં છદ્મસ્થ અવસ્થામાં) સંગમક દેવે મૂકેલા ચક્રવડે અને કટપૂતના વિગેરેએ ઉત્પન્ન કરેલા તીક્ષ્ણ દુ:ખોવડે મારું મરણ થયું હોત. (૨)
વળી મને જે આ શરીરને કૃશપણું કરનાર રુધિરનો અતિસારાદિક વિકાર થયો છે તે પણ 'નિરુપક્રમપણાને લીધે દોષને કરનાર નથી.' (૩)
તે સાંભળી સિંહ સાધુએ કહ્યું કે-‘જો કે આપ કહો છો તેમજ છે, તો પણ હે જગતનાથ! આપની આ આપદાને લીધે સુર અસુર સહિત સમગ્ર ભુવન તાપ પામે છે, (૪)
૧. નિરુપક્રમ એટલે આઘાત ન લાગે તે.