SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ १२२४ दुट्ठाण निग्गहो सिट्ठपालणं नियकुलक्कमायरणं । राया एत्तियं चि सलहिज्जइ किं थ सेसेहिं ? ।।७।। एक्कमकित्ती सव्वत्थ तिहुयणे उन्नमइ महापावं । अन्नं चिय रज्जखओ हीलिज्जतेसु समणेसु ||८|| अन्नं च-जइ देव! कहव कुप्पंति तुम्ह समणा इमे समियपावा । ता सयलंपिवि रट्टं दहंति हुंकारमेत्तेण ।।९।। एएसिं पभावेणं धरंति धरणिं सुहेण नरवइणो। तो च्चिय मज्जायं जलनिहिणोऽवि हु न लंघंति ||१०|| दुष्टानां निग्रहः शिष्टपालनं निजकुलक्रमाऽऽचरणम् । राजानां एतावदेव श्लाघ्यते किमथ शेषैः ।।७।। श्रीमहावीरचरित्रम् एवमकीर्तिः सर्वत्र त्रिभुवने उन्नमति महापापम्। अन्यच्च राज्यक्षयः हीलयत्सु श्रमणेषु ।।८।। अन्यच्च यदि देव! कथमपि कुप्यन्ति त्वयि श्रमणाः इमे शमितपापाः । तदा सकलमपि राष्ट्रं दहन्ति हुंकारमात्रेण ||९|| एतेषां प्रभावेण धारयति धरणिः सुखेन नरपतिम् एतेनैव मयादां जलनिधयः अपि खलु न लङ्घन्ते ||१०|| દુષ્ટોનો નિગ્રહ, શિષ્ટ (ઉત્તમ) જનોનું પાલન અને પોતાના કુળના ક્રમનું આચરણ, આ જ રાજાઓને श्लाघानुं स्थान छे. जीभ अर्थथी शुं इज ? (७) સાધુઓની હીલના કરવાથી સર્વત્ર ત્રણ ભુવનમાં અપકીર્તિ ઉત્પન્ન થાય એ મહાપાપ છે, અને બીજું રાજ્યનો क्षय थाय छे. (८) વળી બીજું હે દેવ! પાપને શમન કરનારા આ સાધુઓ કદાચ કોઇપણ પ્રકારે આપના ઉપર કોપ કરે તો તેઓ એક હુંકાર માત્રે કરીને જ આખું રાજ્ય બાળી નાંખે. (૯) એના જ પ્રભાવે કરીને રાજાઓ સુખે કરીને પૃથ્વીને ધારણ કરે છે (પાલન કરે છે), અને આ કારણથી જ સમુદ્રો પણ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી, (૧૦)
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy