________________
१०८३
अष्टमः प्रस्तावः
तत्तो बाहिं पसरंतकिरणपब्भारभरियनहविवरो। जोइसिएहिं ठविज्जइ सुवण्णपागारपरिवेढो ।।४।।
तयणंतरं च दगरयधवलपहाहसियसारयमयंको।
भुवणवईहिं कीरइ निम्मलकलहोयपागारो ।।५।। पवरमणिरयणरुइरं वंतरदेवेहिं सालमज्झंमि । सिंहासणं ठविज्जइ सपायपीढं सुरमणिज्जं ।।६।।
तस्सोवरिं विउव्वइ सक्को उम्मिल्लपल्लवसिरिल्लं ।
जिणदेहाउ दुवालसगुणियं कंकेल्लिपवरतरुं |७|| ततः बहिः प्रसरत्किरणप्राग्भारभृतनभविवरः । ज्योतिष्कैः स्थाप्यते सुवर्णप्राकारपरिवेषः ।।४।।
तदनन्तरं च उदकरजधवलप्रभाहसितशारदमृगाङ्कः ।
भुवनपतिभिः क्रियते निर्मलकलधौतप्राकारः ।।५।। प्रवरमणि-रत्नरुचिरं व्यन्तरदेवैः सालमध्ये । सिंहासनं स्थाप्यते सपादपीठं सुरमणीयम् ।।६।।
तस्योपरि विकुर्वति शक्रः उन्मिलत्पल्लवश्रीकम् ।
जिनदेहाद् द्वादशगुणितं कङ्केलिप्रवरतरुम् ।।७।। ત્યારપછી જ્યોતિષી દેવોએ બહાર (ચોતરફ) પ્રસરતા કિરણોના સમૂહવડે આકાશના વિવરને ભરી દેતો सुवनिो श्रेष्ठ २ स्थापन र्यो (२थ्यो). (४)
ત્યારપછી ભુવનપતિ દેવોએ જળકણ જેવી શ્વેત કાંતિવડે શરદ ઋતુના ચંદ્રની હાંસી કરે તેવો નિર્મળ રૂપાનો १२ अयो. (५)
પછી ત્રણ પ્રકારની વચ્ચે (મધ્ય) વ્યંતરદેવોએ શ્રેષ્ઠ મણિ અને રત્નોવડે મનોહર અને પાદપીઠ સહિત સુંદર सिंहासन स्थापन उथु. (७)
તેના પર શકેંદ્ર વિકસ્વર પલ્લવોવડે સુશોભિત જિનેશ્વરના શરીરથી બારગણો મોટો અશોક નામનો શ્રેષ્ઠ वृक्ष विव्या. (७)