SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ११५८ पुणरवि गोयमसामी पुच्छइ भयवं ! तओ सठाणाओ । चइउं कइहिं भवेहिं पाविस्सइ मोक्खपुरवासं ? ||५|| जिणनाहेणं भणियं सुरतिरियनरेसु पंच वेलाओ। भमिऊण पत्तबोही लहिही निव्वाणसोक्खाई ।।६।। ता भो देवाणुपिया! जमालिमुणिणो निसामिउं चरियं । धम्मगुरुप्पमुहाणं विणयपरा होज्जह सावि । । ७ ।। श्रीमहावीरचरित्रम् इय सिक्खविउं मुणिणो समत्थजियलोयवच्छलो वीरो । विहरइ पडिबोहिंतो भव्वजणं परमकरुणाए ||८|| पुनरपि गौतमस्वामी पृच्छति भगवन् ! ततः स्वस्थानतः । च्युत्वा कतिभिः भवैः प्राप्स्यति मोक्षपुरवासम् ? ।।५।। जिननाथेन भणितं सुर- तिर्यग्नरेषु पञ्च वेलाः । भ्रमित्वा प्राप्तबोधिः लप्स्यते निर्वाणसौख्यानि ।।६।। तस्माद् भोः देवानुप्रियाः! जमालिमुनेः निःशम्य चरित्रं । धर्मगुरुप्रमुखाणां विनयपराः भवन्तु सदाऽपि ॥ ७॥ इति शिक्षित्वा मुनीनां समस्तजीवलोकवत्सलः धीरः । विहरति प्रतिबोधयन् भव्यजनं परमकरुणया ||८|| ફરીથી ગૌતમસ્વામીએ પૂછ્યું કે - ‘હે ભગવન! તે પોતાના સ્થાનથી ચ્યવીને કેટલા ભવે તે મોક્ષપુરના निवासने पामशे?' (4) જિનેશ્વરે કહ્યું કે - ‘દેવ, તિર્યંચ અને મનુષ્યના ભવમાં પાંચ વાર ભમીને પછી બોધિ (સમતિ) પામીને भोक्षनुं सुज पाशे, (5) તેથી કરીને હે દેવાનુપ્રિયો! જમાલિ મુનિનું આ ચરિત્ર સાંભળીને ધર્મગુરુ વિગેરેના વિનયમાં નિરંતર તત્પર थभे.' (७) આ પ્રમાણે સર્વ મુનિઓને શિખામણ આપીને સમગ્ર જીવલોકના વત્સલ શ્રી મહાવીરસ્વામી મોટી દયાવડે ભવ્યજીવોને પ્રતિબોધ કરતા વિચરવા લાગ્યા. (૮)
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy