________________
अष्टमः प्रस्ताव
११५७
अह भणइ इंदभूई-भयवं तारिस तवंपि काऊणं । किं कारणमुववन्नो किब्बिसियसुरेसु स जमाली? ।।१।।
ताहे भणियं भुवणेक्कभाणुणा मुणियसयलभावेण |
गोयम! सुणेसु एत्थं कारणमेगग्गचित्तेण ।।२।। धम्मायाररयाणं आयरिआणं विसुद्धसीलाणं। सुत्तप्पवत्तयाणं उज्झायाणं गुणनिहीणं ।।३।।
कुलगणसंघाणंपिय पडिणीया जे हवंति इह जीवा । विउलंपि तवं काउं ते किब्बिसिएसु जायंति ।।४।।
अथ भणति ईन्द्रभूतिः-भगवन् तादृशं तपः अपि कृत्वा । किं कारणम् उपपन्नः किल्बिषिकसुरेषु सः जमालिः ।।१।।
तदा भणितं भुवनैकभानुना ज्ञातसकलभावेन ।
गौतम! श्रुणु अत्र कारणम् एकाग्रचित्तेन ।।२।। धर्माचाररतानाम्, आचार्याणाम् विशुद्धशीलानाम्। सूत्रप्रवर्तकानाम् उपाध्यायानाम् गुणनिधीनाम् ।।३।।
कुल-गण-सङ्घानमपि च प्रत्यनीकाः ये भवन्ति इह जीवाः । विपुलमपि तपः कृत्वा ते किल्बिषिकेषु जायन्ते ।।४।।
ત્યારપછી ઇંદ્રભૂતિએ કહ્યું કે - “હે ભગવન! તેવા પ્રકારનો ઉગ્ર તપ કરીને પણ તે જમાલિ કિલ્બિષિક દેવમાં उत्पन यो तेनु शुं ॥२५॥?' (१)
ત્યારે સમગ્ર ભાવને જાણનારા અને ભુવનમાં એક સૂર્ય સમાન ભગવાને કહ્યું કે - “હે ગૌતમ! એકાગ્ર ચિત્તે मान २५तुं सामण. (२)
સાધુ-ધર્મના આચારમાં રહેલા અને વિશુદ્ધ શીલવાળા આચાર્યના તથા સૂત્રની પ્રવૃત્તિ કરનાર (ભણાવનાર) અને ગુણના નિધાનરૂપ ઉપાધ્યાયના તેમજ કુળ, ગણ અને સંઘના જેઓ પ્રત્યેનીક (શત્રુ) હોય છે તે જીવો મોટો त५ रीने ५१ मिषि वोमi 6त्पन्न थाय छ. (3/४)