________________
अष्टमः प्रस्तावः
१४६१ अवि जोडिज्जइ सयखंडियंपि वयरागरुब्भवं रयणं । परिसडियमाउदलियं न उ तीरइ कहवि संघडिउं ।।७।।
ता जइ अच्चंतमभूयमत्थमम्हे न साहिमो एयं।
किं एत्तिएण नाणंतसत्तिणो? मुयसु ता मोहं' ||८|| इय बोहिऊण सक्कं सेलेसिं जयगुरू समारुहिउं । समगं चिय वेयणियाउ-नाम-गोत्ताई खविऊण ।।९।।
जस्सट्ठाए कीरइ पुर-मंदिर-रज्ज-लच्छिसंचागो। मुच्चइ सिणेहबंधुरबंधवजणगाढपडिबंधो ।।१०।।
अपि योज्यते शतखण्डितमपि वज्राऽऽकरोद्भवं रत्नं। परिशटितमायुष्कदलिकं न तु तीर्यते कथमपि सङ्घटयितुम् ।।७।।
ततः यदि अत्यन्तम् अभूतमर्थं वयं न साधयामः एतत् ।
किम् एतावता न अनन्तशक्तिमन्तः, मुञ्च ततः मोहम्' ।।८।। इति बोधयित्वा शक्रं शैलेषीं जगद्गुरुः समारूह्य । समकमेव वेदनीयाऽऽयुष्क-नाम-गोत्राणि क्षपयित्वा ।।९।।
यस्याऽर्थाय क्रियते पुर-मन्दिर-राज्य-लक्ष्मीसंत्यागः । मुच्यते स्नेहबन्धुरबान्धव-जनगाढप्रतिबन्धः ।।१०।।
વજની ખાણમાંથી ઉત્પન્ન થયેલા વજરત્નના સેંકડો કકડા કરીને પણ કદાચ તે કકડા સાંધીને રન બનાવી શકાય છે; પરંતુ વિલય પામેલા આયુષ્યના દળિયા કોઇ પણ પ્રકારે સાંધી શકાતા નથી; (૭)
તેથી જો કદાચ કોઇ પણ વખત બિલકુલ નહીં બનેલા આ અર્થને (કાર્યને) અમે ન સાધી શકીએ તો તેટલાથી समे शुं अनंत शतिनामे ?' तथा अरीन द्र! ॥ भोर तमे भूडी धो. (८)
આ પ્રમાણે શકેંદ્રને બોધ કરી જગદ્ગુરુ શૈલેશીકરણ ઉપર આરૂઢ થઇ, એકી સાથે જ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારે ઘાતી કર્મને ખપાવી (૯)
જેને માટે નગર, મહેલ, રાજ્ય અને લક્ષ્મીનો ત્યાગ કરાય છે; સ્નેહે કરીને વ્યાપ્ત એવા બંધુજનોનો ગાઢ २।२५ भूय छ; (१०) ૧. જિનશાસન “આત્મા સર્વશક્તિમાન છે' એવું નથી બતાવતું, પણ “આત્મા અનંતશક્તિશાળી છે' એવું બતાવે છે. - આની અહીં
नोपवी.