________________
१२८३
अष्टमः प्रस्तावः
गहपीडा-मारी-दुन्निमित्त-दुस्सुमिणपमुहदोसगणा। देवाण पूयणाईहिं नूण सिग्धं उवसमंति ।।४।।
ता दढमणुचियमेयं कयं नरिंदेण धम्मपहवज्जं।
गरुयाणं गरुउच्चिय उप्पज्जइ अहव सम्मोहो ।।५।। इमं च सुयं कन्नपरंपराए राइणा । तओ पाउब्भूया अरई, उप्पन्नो पच्छायावो, पवडिओ महासोगो, चत्ता रज्जचिंता। इमं च परिभाविउं पवत्तो-'अहो महापावोऽहं जेण मए एवंविहमकज्जमायरंतेण न गणिओ धम्मो, नावेक्खिओ अजसो, न अंगीकयं पोरुसं, नावलंबिया खंती। ता किमियाणिं परिच्चयामि रज्जं?, पविसामि जलणं? पवज्जामि वा वणवासं?, केण वा कएण इमाओ पावाओ मोक्खो होहित्ति चिंतमाणस्स राइणो पडिहारेण
ग्रहपीडा-मारी-दुनिमित्त-दुःस्वप्नप्रमुखदोषगणाः। देवानां पूजनादिभिः नूनं शीघ्रं उपशाम्यन्ति ।।४।।
ततः दृढमनुचित्तमेतत् कृतं नरेन्द्रेण धर्मपथवर्जम् ।
गुरुकाणां गुरुः एव उत्पद्यते अथवा सम्मोहः ।।५।। इदं च श्रुतं कर्णपरम्परया राज्ञा। ततः प्रादुर्भूता अरतिः, उत्पन्नः पश्चात्तापः, प्रवर्धितः महाशोकः, त्यक्ता राज्यचिन्ता। इदं च परिभावयितुं प्रवृत्तः 'अहो! महापापोऽहम् येन मया एवंविधम् अकार्यमाचरता न गणितः धर्मः, नाऽपेक्षितम् अयशः, नाऽङ्गीकृतं पौरुषम्, नाऽवलम्बिता क्षान्तिः । ततः किमिदानी परित्यजामि राज्यम्?, प्रविशामि ज्वलनम्?, प्रपद्ये वा वनवासम्?, केन वा कार्येण अस्मात् पापात् मोक्षः भविष्यति?' इति चिन्तयतः राज्ञः प्रातिहार्येण गत्वा विज्ञप्तं 'देव! द्वारे
વળી બીજું એ કે-ગ્રહની પીડા, મરકી, દુષ્ટ નિમિત્ત, દુષ્ટ સ્વપ્ન, વિગેરે દોષના સમૂહો દેવોની પૂજા વિગેરે કરવાથી અવશ્ય શીધ્ર શાંત થઇ જાય છે, (૪).
તેથી રાજાએ આ ધર્મમાર્ગ વિનાનું અત્યંત અનુચિત કાર્ય કર્યું છે, અથવા તો મોટાને મોટો મોહ ઉત્પન્ન થાય छ. (५)
આ હકીકત રાજાએ કર્ણપરંપરાએ સાંભળી. તે વખતે તેને અરતિ ઉત્પન્ન થઈ, પશ્ચાત્તાપ થયો, મોટો શોક વૃદ્ધિ પામ્યો, રાજ્યચિંતા નાશ પામી અને આ પ્રમાણે તે વિચાર કરવા લાગ્યો કે-“અહો! હું મહાપાપી છું કે જે મેં આવા પ્રકારનું અકાર્ય કરતાં ધર્મને ગણ્યો નહીં, અપયશની અપેક્ષા કરી નહીં, પુરુષાર્થનો અંગીકાર કર્યો નહીં, તથા ક્ષમાનું અવલંબન કર્યું નહી; તો શું હવે હું આ રાજ્યનો ત્યાગ કરું? અગ્નિમાં પ્રવેશ કરું? અથવા વનમાં જઈ દીક્ષા ગ્રહણ કરું? શું કરવાથી આ મારા પાપનો મોક્ષ (નાશ) થાય?” આ પ્રમાણે રાજા વિચાર કરતો હતો તેવામાં પ્રતિહારે આવીને રાજાને વિનંતિ કરી કે હે દેવ! દ્વારમાં નંદન નામના ઉદ્યાનના પાલકો (માળીઓ) આવ્યા છે