________________
१४२३
अष्टमः प्रस्तावः
कह पोसहोववासो कओ मए? कह व विहरिया गुरुणो?। अन्नं चिंतियमन्नं च निवडियं मंदभग्गस्स ।।१।।
अहवा मरुत्थलीए किं कप्पतरू कयावि उग्गमई।
मायंगमंदिरे वा छज्जइ अइरावणो हत्थी? ||२|| आजम्मरोरगेहे विसट्टकंदोट्टदलविसालच्छी। लच्छी कयावि पविसइ करयलरेहंतसरसिरुहा? ।।३।।
अम्हारिसस्स किं वा पुन्नविहीणस्स एत्थ पत्थावे । अधरियचिंतामणिणो मुणिणो भिक्खट्ठया इंति? ||४||
कथं पौषधोपवासः कृतः मया? कथं वा विहृताः गुरवः?। अन्यत् चिन्तितम् अन्यच्च निपतितं मन्दभाग्यस्य ।।१।।
अथवा मरुस्थलौ किं कल्पतरुः कदापि उद्गच्छति।
मातङ्गमन्दिरे वा राजते ऐरावणः हस्ती? ।।२।। आजन्मरौरगहे विश्लिष्टनीलकमलदलविशालाक्षीः। लक्ष्मीः कदापि प्रविशति करतलराजमानसरोरुहा ।।३।।
अस्मादृशस्य किं वा पुण्यविहीनस्य अत्र प्रस्तावे। अधृतचिन्तामणयः मुनयः भिक्षार्थम् एन्ति? ।।४।।
“મેં કેમ પૌષધ ઉપવાસ કર્યો? અને ગુરુમહારાજે કેમ વિહાર કર્યો? મેં અન્ય ચિંતવ્યું અને મંદભાગ્યવાળા भने अन्य भावी ५ऽयुं. (१)
અથવા મારવાડ દેશમાં શું કદાપિ કલ્પવૃક્ષ ઊગે? અથવા ચંડાળને ઘેર શું ઐરાવણ હાથી શોભે? (૨) અથવા વિકસ્વર નીલકમળના પત્ર જેવા વિશાલ નેત્રવાળી અને કમળવડે શોભતા હસ્તતલવાળી લક્ષ્મી શું पि ४न्मथा ४ सामान हरिद्रयवाणाने ३२ प्रवेश ४३.? (3)
તેમ અમારી જેવા પુણ્ય રહિતને ઘેર આવા અવસરે શું ચિંતામણિશનો તિરસ્કાર કરનાર મુનિઓ ભિક્ષાને માટે मावे? (४)