SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः १२१९ समणधम्मं व पच्चक्खं गिहंमि पविसमाणमवलोइऊण खिप्पामेव आसणाओ अब्भुट्टेइ, सत्तठ्ठ पाई सम्मुहमवसप्पइ, सविणयं वंदिऊण य एवं जंपइ- 'संदिसह भंते किमागमणकारणं? ।' सीहेण भणियं-’जं तुमए वद्धमाणसामीं पडुच्च कयं तं मोत्तूण जं अत्तट्ठा निप्फाइयं ओसहं तं पणामेहित्ति। तीए भणियं - 'भयवं! को एवंविहदिव्वनाणी जो रहसिकयंपि एवंविहं वइयरं परिजाणइ।' मुणिणा कहियं - 'सयलभावाभाव-निब्भासणसमत्थकेवलावलोयनिलयं भयवंतं वीरजिणं मोत्तूणं को अन्नो एवंविहं साहिउं पारइ ? ।' एवं सोच्चा सा पहिट्ठहियया सायरं तमोसहं मुणिणो पडिग्गहंमि पक्खिवइ । तओ सा तेण भावविसुद्धभेसहप्पयाणेण देवाउयं कम्मं निबंधइ, देवा य तीसे गिहंमि कणगरासिं निसिरंति, 'महादाणं महादाणं' ति घोसंति, सीहोवि साहू तं गहाय भयवओ समप्पेइ, तं च भयवं आहारेइ, आहारिए य हिं ववगयपित्तज्जरसमुत्थविगारो अमयपुन्नसरीरोव्व समहिगसमुम्मिल्लियजच्चकंचणसच्छहच्छवी रेवती तं अनगारम् इर्यासमितिप्रमुखचरणगुणसम्पन्नं श्रमणधर्ममिव प्रत्यक्षं गृहे प्रविशन् अवलोक्य क्षिप्रमेव आसनतः अभ्युतिष्ठति, सप्ताऽष्टौ पदानि सम्मुखमुपसर्पति, सविनयं वन्दित्वा च एवं जल्पति ‘सन्दिशत भदन्त ! किमागमनकारणम् ? ।' सिंहेण भणितं 'यत् त्वया वर्द्धमानस्वामिनं प्रतीत्य कृतं तन्मुक्त्वा यद् आत्मार्थं निष्पादितं औषधं तद् अर्पय ।' तया भणितं 'भगवन्! कः एवंविधदिव्यज्ञानी यः रहसिकृतमपि एवंविधं व्यतिकरं परिजानाति ।' मुनिना कथितं 'सकलभावाभावनिर्भासनसमस्तकेवलाऽवलोकनिलयं भगवन्तं वीरजिनं मुक्त्वा कः अन्यः एवंविधं कथयितुं पारयति ? ।' एवं श्रुत्वा सा प्रहृष्टहृदया सादरं तदौषधं मुनेः प्रतिग्रहे प्रक्षिपति । ततः सा तेन भावविशुद्धभेषजप्रदानेन देवायुष्कं कर्म निबध्नाति, देवाः च तस्याः गृहे कनकराशिं निस्सरन्ति, 'महादानं महादानम्' इति घोषयन्ति । सिंहः अपि साधुः तं गृहीत्वा भगवते समर्पयति, तच्च भगवान् आहारयति, आहारिते च तत्र व्यपगतपित्तज्वरसमुत्थविकारः अमृतपूर्णशरीरः इव समधिकसमुन्मिलितजात्यकञ्चनसदृशछविः वीरः શીઘ્રપણે આસન પરથી ઊભી થઈ, સાત આઠ પગલાં તેની સન્મુખ ગઈ, અને વિનય સહિત વંદના કરીને આ પ્રમાણે બોલી કે-‘હે પૂજ્ય! આજ્ઞા આપો. આવવાનું પ્રયોજન શું છે?' સિંહ સાધુએ કહ્યું કે-જે તમે શ્રી વર્ધમાનસ્વામીને ઉદ્દેશીને ઔષધ કર્યું છે તે મૂકીને જે તમારે માટે કર્યું છે તે ઔષધ આપો.' ત્યારે તે બોલી કે-‘હે ભગવન! એવા પ્રકારના દિવ્ય જ્ઞાની કોણ છે કે જે મેં ગુપ્ત રીતે કરેલા આવા પ્રકારના વૃત્તાંતને જાણે છે?' મુનિએ કહ્યું કે-‘સમગ્ર ભાવ અને અભાવને પ્રગટ કરવામાં સમર્થ એવા કેવળજ્ઞાનના સ્થાનરૂપ ભગવાન વીર જિનેશ્વરને મૂકીને બીજા કોણ આવા પ્રકારનું કહેવાને સમર્થ હોય?' આ પ્રમાણે સાંભળીને હર્ષિત હૃદયવાળી તેણીએ આદર સહિત તે ઔષધ મુનિના પાત્રમાં નાખ્યું. તે વખતે તેણીએ શુદ્ધ ભાવથી તે ઔષધ આપવાવડે દેવના આયુષ્યનું કર્મ બાંધ્યું. દેવોએ પણ તેણીના ઘ૨માં સુવર્ણરાશિની વૃષ્ટિ કરી, અને ‘અહો! મહાદાન, મહાદાન’ એમ ઉદ્ઘોષણા કરી. સિંહ સાધુએ પણ તે ઔષધ લઈ ભગવાનને આપ્યું. ભગવાને તે ખાધું. પછી તે ઔષધ ખાવાથી પિત્તજ્વરથી ઉત્પન્ન થયેલો વિકાર નાશ પામવાથી ભગવાનનું શરીર અમૃતથી પૂર્ણ થયું હોય તેમ અત્યંત તેજસ્વી જાતિયંત સુવર્ણના
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy