________________
१४५६
श्रीमहावीरचरित्रम् तविहिंति खरं रविणो नो वरिसिस्संति समुचियं मेहा। रोगायंका मारी य विद्दविस्संति जणनिवहं ।।१०।।
उस्सिंखलखलजणहीलणाहिं अणिमित्तऽणत्थघडणाहिं।
पाविस्सइ खणमेत्तंपि नेव सोक्खं विसिट्ठजणो ।।११।। वाससहस्सा इह एक्कवीसइं जाव दोसपरिहीणं। दुप्पसहंतं चरणं पवित्तिही भरहखेत्तंमि ।।१२।।
इय एसो संखेवेण तुज्झ गोयम! मए समणुसिट्ठो। दूसमकालसमुत्थो वुत्तंतो भवभयजणगो ।।१३।।
तपिष्यन्ति खरं रविः नो वरिष्यन्ति समुचितं मेघाः । रोगाऽऽतङ्काः मारी च विद्रविष्यन्ति च जननिवहम् ।।१०।।
उच्छृङ्खलखलजनहीलनाभिः अनिमित्ताऽनर्थघटनाभिः ।
प्राप्स्यति क्षणमात्रमपि नैव सौख्यं विशिष्टजनः ।।११।। वर्षसहस्राणि इह एकविंशतिः यावद् दोषपरिहीणम्। दुप्पसहाऽन्तं चरणं प्रवर्तिष्यते भरतक्षेत्रे ।।१२।।
इत्येषः संक्षेपेण तव गौतम! मया समनुशिष्टः । दूषमकालसमुत्थः वृत्तान्तः भव्यभयजनकः ।।१३।।
સૂર્ય ઉગ્રપણે તપશે, મેધ યોગ્ય સમયે વરસશે નહીં, તથા રોગ, સંતાપ અને મારી મરકી) જનસમૂહને उपद्रव ४२. (१०)
ઉદ્ધત અને ખળપુરુષોની હીલનાવડે તથા કારણ વિના અનર્થના સંયોગવડે ઉત્તમ મનુષ્યો ક્ષણમાત્ર પણ સુખ पामशे नही. (११)
આ ભરતક્ષેત્રમાં એકવીશ હજાર વર્ષ સુધી એટલે દુપ્પસહ આચાર્ય સુધી નિર્દોષ ચારિત્ર પ્રવર્તશે. (૧૨)
આ પ્રમાણે છે ગૌતમ! ભવ્યજનોને ભય ઉત્પન્ન કરનાર આ દુષમકાળમાં થવાનો વૃત્તાંત મેં તમને સંક્ષેપથી त्यो. (१3)