SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः १२८१ एगते सव्वो तव्वुत्तंतो। इमं च आयन्निऊण अच्चंतवल्लहयाए नियजीवियस्स, उदयाओ पुवकयदुच्चरियाणं संखुद्धो नराहिवो, वाहराविओ अमच्चो, पुच्छिओ सव्वं जहावट्ठियवइयरं, कहिओ य अणेण| तओ राइणा भणियं-'अमच्च! किमियाणिं कालोचियं?| अमच्चेण कहियं 'देव! तुम्हे च्चिय जाणह जमेत्थ उचियं, अहं पुण सयमेव सुणिऊण देवस्स भाविणिं विसमावत्थं न सव्वहा जीवियमुव्वहिस्सामि, जओ तुम्ह पायाण विरहे का अम्ह सोहा? का वा पहुभत्ती? किं वा सकज्जसाहणं? ता अणुमन्नउ देवो, न एत्थ अन्नं वोत्तुं जुज्जइ अम्हाणं ति। राइणा भणियं-'अलं मरणेण, समायरसु जमिह जुत्तं।' अमच्चेण कहियं-'देव! संकडमिमं, के तुब्भे? को वा तुम्ह पुत्तो?, अओ न किंपि काउं पारियइ ।' राइणा भणियं-'जो देवीहिं विणासकारित्ति सिट्ठो सो पुत्तोऽवि परमत्थओ सत्तू चेव, ता ममाएसेण तयणुरूवं करेज्जासु ।' अमच्चेण भणियं-'देव! एवंविहदुट्ठाण सासणे दंडवासियाण अत्यन्तवल्लभतया निजजीवितस्य, उदयतः पूर्वकृतश्चरितानां संक्षुब्धः नराधिपः, व्याहारितः अमात्यः, पृष्टः सर्वं यथावस्थितव्यतिकरम्, कथितश्चाऽनेन । ततः राज्ञा भणितं 'अमात्य! किमिदानीं कालोचितम्?।' अमात्येन कथितं ‘देव! त्वमेव जानीहि यदत्रोचितम्, अहं पुनः स्वयमेव श्रुत्वा देवस्य भाविनी विषमाऽवस्थां न सर्वथा जीवितमुद्वहिष्यामि, यतः तव पादयोः विरहे का अस्माकं शोभा?, का वा प्रभुभक्तिः?, किं वा स्वकार्यसाधनम्? ततः अनुमन्यस्व देव!, नात्र अन्यद् वक्तुं युज्यते अस्माकम् । राज्ञा भणितं 'अलं मरणेन, समाचर यदत्र युक्तम्।' अमात्येन कथितं 'देव! सङ्कटमिदम्, के यूयम्?, कः वा तव पुत्र?, अतः न किमपि कर्तुं पारयामि।' राज्ञा भणितं 'यः देवीभिः विनाशकारी इति शिष्टः सः पुत्रोऽपि परमार्थतः शत्रुः एव, तस्माद् मम आदेशेन तदनुरूपं कुरु ।' अमात्येन भणितं 'देव! एवंविधदुष्टानां शासने दण्डवासिकानामेव अधिकारः, ततः प्रसीद देव तेषामेव आदेशदानेन । અત્યંત વહાલું હોવાથી અને પૂર્વે કરેલા પાપકર્મનો ઉદય હોવાથી રાજા ક્ષોભ પામ્યો (વ્યાકુળ થયો). તેણે અમાત્યને પોતાની પાસે બોલાવ્યો અને સર્વ યથાર્થ વૃત્તાંત પૂક્યો. ત્યારે તેણે તે જ પ્રમાણે વૃત્તાંત કહ્યો. ત્યારપછી રાજાએ કહ્યું- હે અમાત્ય! અત્યારે કાળને ઉચિત શું છે?” અમાત્યે કહ્યું- હે દેવ! આ બાબતમાં જે ઉચિત હોય તે તમે જ જાણો. હું તો પોતે જ આપની થવાની વિષમ અવસ્થા સાંભળવાથી જીવિતને સર્વથા ધારણ કરીશ નહી; કેમકે તમારા ચરણનો વિયોગ થાય ત્યારે અમારી શી શોભા! શી પ્રભુ ભક્તિ? અને શું સ્વકાર્યનું સાધન? તેથી સ્વામી મને આજ્ઞા આપો. આ બાબત અમારે કાંઈ પણ બોલવું યોગ્ય નથી.' રાજાએ કહ્યું-“મરણ કરીને સર્યું. જે અહીં યોગ્ય હોય તે કર. અમાત્યે કહ્યું- હે દેવ! આ તો મહાસંકટ છે. તમે કોણ અથવા તમારો પુત્ર કોણ? (બન્ને એક જ છો.) તેથી કાંઈ પણ કરી શકાય તેમ નથી.' રાજાએ કહ્યું- “જેને દેવીઓએ વિનાશકારક કહ્યો તે પુત્ર છતાં પણ પરમાર્થપણે શત્રુ જ છે, તેથી મારા હુકમથી તેને યોગ્ય કાર્ય તું કર.' અમાત્યે કહ્યું- હે દેવ! આવા પ્રકારના દુષ્ટને શિક્ષા કરવા માટે દંડપાશિક(કોટવાળ)નો અધિકાર છે, તેથી આપ તેને જ હુકમ આપવા કૃપા કરો. તે
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy