________________
११३२
श्रीमहावीरचरित्रम् पणमिऊण भणिउमारद्धो-'हहो अम्मताया! अज्ज मए भयवओ महावीरस्स अंतिए धम्मो निसामिओ, सो य अमयंपिव अभिरुइओत्ति । अम्मापिऊहिं भणियं-'धन्नो कयलक्खणो उवलद्धजम्मजीवियफलोऽसि तुमं, नहु अकयपुन्नाण कइयावि सवणगोयरमुवगच्छइ जिणिंदवयणं ।' जमालिणा संलत्तं-'अम्मताया! तदायन्नणाणंतरमेव संसारभउव्विग्गो भीओऽहं जम्मणमरणाणं ता इच्छामि तुब्भेहिं समणुण्णाओ समाणो समणभावं पडिवज्जिउं।' इमं च अस्सुयपुव्वं निसामिऊण जमालिस्स जणणी तक्खणुप्पन्नसंताववसविसप्पमाणसेयसलिला, सोगभरवेविरंगी, पयंडमायंगकराहयकुमुयं व मिलाणलायन्नं वयणमुव्वहंती तक्खणकिसीभूयबाहुवल्लरीगलंतकणयवलया, धरणिवठ्ठपब्भट्ठउत्तरिल्ला, विकिण्णकेसहत्था, सिढिलसंधिबंधणा, मुच्छावसनट्ठचेयणा धसत्ति कोट्टिमतलंमि निवडिया। अह ससंभमपधाविएण परियणेण निम्मलसलिलसीयरसंवलिएण तालियंटपवणेण आसासिया समाणी सुचिरं विलविऊण 'भोः अम्बातातौ! अद्यः मया भगवतः महावीरस्य अन्तिके धर्मः निश्रुतः, सश्च अमृतमिव अभिरुचितः। अम्बापितृभ्यां भणितं' धन्यः, कृतलक्षणः, उपलब्धजन्मजीवितफलः असि त्वम्, न खलु अकृतपुण्यानां कदाऽपि श्रवणगोचरमुपगच्छति जिनेन्द्रवचनम्।' जमालिना संलप्तं 'अम्बातातौ! तदाऽऽकर्णनाऽनन्तरमेव संसारभयोद्विग्नः भीतः अहं जन्म-मरणाभ्याम्, ततः इच्छामि युवाभ्यां समनुज्ञातः सन् श्रमणभावं प्रत्तिपत्तुम्। इदं च अश्रुतपूर्वं निःशम्य जमालेः जननी तत्क्षणोत्पन्नसन्तापवशविसर्पमाणस्वेदसलिला, शोकभरवेपमानाङ्गी, प्रचण्डमातङ्गकराऽऽहतकुमुदमिव म्लनलावण्यं वदनुद्वहन्ती तत्क्षणकृशीभूतबाहुवल्लीगलत्कनकवलया, धरणीपृष्ठप्रभ्रष्टोत्तरीया, विकीर्णकेशहस्ता, शिथिलसन्धिबन्धना, मूर्छावशनष्टचेतना धस् इति कुट्टिमतले निपतिता। अथ ससम्भ्रमधावितेन परिजनेन निर्मलसलिलशीतसंवलितेन, तालीवृन्तपवनेन आश्वासिता समाना सुचिर विलप्य विमुक्तदीर्घनिःसासा પગને પ્રણામ કરી તે કહેવા લાગ્યો કે - “હે માતા-પિતા! આજ મેં ભગવાન મહાવીરસ્વામીની પાસે ધર્મ સાંભળ્યો. તે મને અમૃતની જેમ રુચ્યો.' તે સાંભળી માતા-પિતાએ કહ્યું કે - “તું ધન્ય છે, સારા લક્ષણવાળો છે, તારા જન્મ અને જીવિતના ફળને તું પામ્યો છે; કેમકે જેઓએ પુણ્ય કર્યું ન હોય તેમને કદાપિ જિનેશ્વરનું વચન શ્રવણના ([) विषयने पामतुं नथी.' पछी ४ भासिने सयुं - 3 भाता-पितu! ते भगवाननु वयन समणी तरत°४ હું સંસારના ભયથી ઉદ્વેગ પામ્યો અને જન્મ તથા મરણથી ભય પામ્યો છું; તેથી તમારી આજ્ઞાથી હું ચારિત્ર ગ્રહણ કરવાને ઇચ્છું છું.' આ પ્રમાણે પૂર્વે કોઇ વખત નહીં સાંભળેલું તેવું જમાલિનું વચન સાંભળીને તેની માતાના શરીરમાં તત્કાળ ઉત્પન્ન થયેલા સંતાપના વશથી પરસેવાનું જળ પ્રસરી ગયું, શોકના ભાર (સમૂહ)થી તેણીનું શરીર કંપવા લાગ્યું, પ્રચંડ હાથીની સૂંઢથી હણાયેલા કમળની જેમ તેણીએ કરમાઇ ગયેલા લાવણ્યવાળું મુખ ધારણ કર્યું (તેણીનું મુખ કરમાઈ ગયું), તત્કાળ કૃશ (પાતળા) થયેલા હાથરૂપી લતામાંથી સુવર્ણના વલય (બલોયાં) નીકળી પડ્યાં, તેણીનું ઉત્તરીય ઓઢેલું) વસ્ત્ર પૃથ્વી પર પડી ગયું, તેણીના કેશનો અંબોડો વીખરાઇ ગયો, તેણીના શરીરના સાંધાઓના બંધન શિથિલ થઇ ગયા, મૂચ્છના વશથી તેણીનું ચેતન નાશ પામ્યું અને તે ધસ દઇને પૃથ્વીતળ પર પડી ગઇ. તે વખતે સંભ્રમ સહિત દોડી આવેલા પરિજનોએ નિર્મળ જળના બિંદુ સહિત