________________
११३७
अष्टमः प्रस्तावः
जमालिणा कहियं-'अम्मो! एए माणुस्सया कामभोगा उच्चार-पासवण-वंत-पूय-सुक्कसोणियसमुब्भवा, मयकलेवरनिस्सरंतविस्सगंधा, असुहउस्सासुव्वेयजणगा, बीभच्छा, तुच्छकालिया, बहुकिलेससज्झा य अबुहजणजणियचित्तपरितोसा साहुगरहणिज्जा, अणंतचाउरंतसंसारवद्धणा, करयलकलियद्धदड्ढकटुं व अमुच्चमाणा असंखतिक्खदुक्खाणुबंधिणो सुगइगमणविग्घकारिणो कहं कुसलाण खणमेत्तंपि उवभोत्तुं जुत्ता हवंति? । अविय
को णाम जीवियत्थी तालउडविसं कयावि भुंजेज्जा?। उग्गाढदाढकेसरिमुहकंदरमहव घट्टेज्जा? ।।१।।
जालाकलावभीसणवज्जानलमज्झमहव पविसेज्जा ।
निसियग्गखग्गधारासु वावि को वा परिभमेज्जा? ||२|| ___ जमालिना कथितं 'अम्बे! एते मनुष्यकाः कामभोगाः उच्चार-प्रश्रवण-वान्त-पूय-शुक्र-शोणितसमुद्भवाः मृतकलेवरनिस्सरद्विस्रगन्धाः, अशुभोच्छ्वासोद्वेगजनकाः, बीभत्साः, तुच्छकालिकाः, बहुक्लेशसाध्याः च अबुधजनजनितचित्तपरितोषाः, साधुगर्हणीयाः, अनन्तचातुरन्तसंसारवर्धकाः, करतलकलिताऽर्धदग्धकाष्ठमिव अमुच्यमाणाः असङ्ख्यतीक्ष्णदुःखानुबन्धिनः सुगतिगमन-विघ्नकारिणः कथं कुशलानां क्षणमात्रमपि उपभोक्तुं युक्ताः भवन्ति? | अपि च
का नाम जीवितार्थी तालपुटविषं कदापि भुञ्जीत?। उद्गाढदंष्ट्रा केसरिमुखकन्दराम् अथवा घट्टेत? ||१||
ज्वालाकलापभीषणवज्राऽनलमध्ये अथवा प्रविशेत्?।
निशिताऽग्रखड्गधारासु वापि कः वा परिभ्रमेत् ।।२।। જમાલિએ કહ્યું – “હે માતા! આ મનુષ્ય સંબંધી કામભોગો તો મૂત્ર, વિષ્ટા, વમન, પરૂ, શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલા, મૃત કલેવર(મડદા)માંથી નીકળતા માંસની દુર્ગધ જેવા, અશુભ ઉચ્છવાસવડે ઉદ્વેગને ઉત્પન્ન કરનાર, બીભત્સ, અલ્પ કાળ રહેનારા અને ઘણા ફ્લેશથી સાધવા લાયક છે. તે કામભોગો અજ્ઞાની જનના ચિત્તને આનંદ ઉત્પન્ન કરનારા છે, પણ પુરુષોને તો નિંદા કરવા લાયક છે તથા ચતુર્ગતિરૂપ અનંત સંસારને વધારનાર છે. હાથમાં રહેલા અર્ધ બળેલા કાષ્ઠની જેવા તે કામભોગો જો મૂકી દેવામાં ન આવે તો અસંખ્ય તીક્ષ્ણ દુઃખોનો અનુબંધ (સંબંધ) કરનારા છે અને સુગતિમાં જવાના વિદ્ધ કરનારા છે; તેથી તે કુશળ પુરુષોને ક્ષણમાત્ર પણ भोगवा योग्य उम होय? वजी :
જીવિતનો અર્થી કયો પુરુષ કોઇપણ વખત તાલપુટ નામનું વિષ ખાય? અથવા કોણ તીક્ષ્ણ દાઢવાળા સિંહના भु५३पी गुडानो स्पश ४२.? (१)
અથવા કોણ વાળાના સમૂહવડે ભયંકર વજના અગ્નિની મધ્યે પ્રવેશ કરે? અથવા તીક્ષ્ણ અગ્રભાગવાળા पानी पा२। ७५२ ओए। य? (२.)