________________
अष्टमः प्रस्तावः
१३४१ सच्चमेयं, परिहासो वा? | तेण भणियं-'सच्चं ।' कुमारेण जंपियं-'जइ एवं ता जहट्ठियं मूलाओ साहेसु। तओ तेण सिट्ठो नरिंदमंतिजणण्णुण्णुल्लाववुत्तंतो।' तं च सोच्चा समुप्पन्नलज्जो कुमारो परिचिंतिउं पवत्तो-'अहो अच्चंतमजुत्तमायरियं मए, जं तहाविहं कुलक्कमविरुद्धं कुणंतेण न गणिओ लोयप्पवाओ, न वीमंसिओ धम्मविरोहो, न य परिभावियं तायस्स लहुयत्तणं। एवं च ठिए कहं विसिठ्ठपुरिसाण निययवयणं दंसिंतो न लज्जामि, तम्हा न जुज्जइ इह निवसिउंति चिंतिऊण मज्झरत्तसमयंमि निब्भरपसुत्ते परियणे तोणीरं धणुदंडं च घेत्तूण पुव्वदेसाभिमुहं गंतुं पयट्टो।
इओ य-गयणवल्लहनयरे विज्जाहररन्ना महावेगनामेण पुट्ठो नाणसाराभिहाणो नेमित्तिओ, जहा 'एयाए मह धूयाए वसतंसेणाए को पई होहित्ति?।' तेण कहियं-'जो सावत्थीनयरीनाहं कुसुमसेहरनरिंदं नियभुयबलेण एगागी हयपरक्कम काहित्ति। एवं सोच्चा विज्जाहरेण कथितं 'अरे! किं सत्यमेतत्, परिहासः वा? ।' तेन भणितं 'सत्यम्।' कुमारेण जल्पितं 'यद्येवं ततः यथास्थितं मूलतः कथय। ततः तेन शिष्टः नरेन्द्र-मन्त्रिजनाऽन्योन्योल्लापवृत्तान्तः। तच्च श्रुत्वा समुत्पन्नलज्जा कुमारः परिचिन्तयितुं प्रवृत्तवान् 'अहो! अत्यन्तमयुक्तम् आचरितं मया, यत् तथाविधं कुलक्रमविरुद्धं कुर्वता न गणितः लोकप्रवादः, न विमर्षितः धर्मविरोधः, न च परिभावितं तातस्य लघुत्वम् । एवं च स्थिते कथं विशिष्टपुरुषाणां निजवदनं दर्शयन् न लजे?, तस्माद् न युज्यते इह निवस्तुम्' इति चिन्तयित्वा मध्यरात्रिसमये निर्भरप्रसुप्ते परिजने तूणीरं धनुष्कदण्डं च गृहीत्वा पूर्वदेशाभिमुखं गन्तुं प्रवृत्तवान्।
इतश्च गगनवल्लभनगरे विद्याधरराज्ञा महावेगनाम्ना पृष्टः ज्ञानसाराऽभिधानः नैमित्तिकः, यथा एतस्याः मम दुहितुः वसन्तसेनायाः कः पतिः भविष्यति?।' तेन कथितं 'यः श्रावस्तीनगरीनाथं कुसुमशेखरनरेन्द्रं निजभुजपराक्रमेण एकाकी हतपराक्रमं करिष्यति।' एवं श्रुत्वा विद्याधरेण भणिताः રાજા અને મંત્રીજનોનો પરસ્પર થયેલી વાતચીતનો વૃત્તાંત કહ્યો. તે સાંભળીને કુમારને લજ્જા ઉત્પન્ન થઈ, અને તેણે વિચાર કર્યો કે “અહો! મેં અત્યંત અયોગ્ય આચરણ કર્યું કે જેથી તથા પ્રકારનું કુળક્રમથી વિરુદ્ધ કાય કરતા મેં લોકનિંદા ગણી નહીં, ધર્મનો વિરોધ વિચાર્યો નહીં, અને પિતાના લઘુપણાનો પણ વિચાર ન કર્યો. આ પ્રમાણે થવાથી હવે હું ઉત્તમ પુરુષોને મારું મુખ દેખાડતાં કેમ ન લાજું? તેથી મારે અહીં રહેવું યોગ્ય નથી. આ પ્રમાણે વિચારીને મધ્ય રાત્રિને સમયે સર્વ પરિવાર ગાઢ નિદ્રામાં હતો ત્યારે ભાથું અને ધનુષ ગ્રહણ કરીને પૂર્વ દેશની સન્મુખ જવા લાગ્યો.
આ અવસરે ગગનવલ્લભ નામના નગરમાં મહાવેગ નામના વિદ્યાધર રાજાએ જ્ઞાનસાર નામના નૈમિત્તિકને પૂછયું કે-“આ મારી પુત્રી વસંતસેનાનો પતિ કોણ થશે?” તેણે કહ્યું-જે પુરુષ એકલો જ પોતાના ભુજબળવડે શ્રાવસ્તિ નગરીના સ્વામી કુસુમશેખર નામના રાજાને પરાક્રમ રહિત કરશે તે તમારી પુત્રીનો સ્વામી થશે. તે