________________
१२५२
चिरपव्वज्जापज्जायपालणं भावसारमह काउं । सो नंदिसेणसाहू मरिउं देवत्तणं पत्तो ।। ५१ ।।
श्रीमहावीरचरित्रम्
इओ य सो सुदाढनागकुमारदेवो नावारूढस्स भगवओ पुव्वं उवसग्गं काऊण आउयखयचुओ समाणो समुप्पन्नो एगंमि रोरकुले पुत्तत्तण, वुड्ढि गओ य संतो करसगवित्ती जीवइ। तंमि य पत्थावे सो जाव नियच्छेत्तं लंगलेण करिसिउमारद्धो ताव पत्तो तं गामं भुवणेक्कबंधवो जिणो। तओ भगवया तस्स अणुकंपाए पडिबोहणत्थं पेसिओ गोयमसामी, गओ य तदंतियं, भणिओ य गोयमेण एसो- 'भद्द! किमेयं कीरइ ? ।' करिसगेण भणियं-'जं कारवेइ एस हयविही, को वा अन्नो अम्हारिसाण कलाकोसल्लवज्जियाण जीवणोवाओ ? ।' गोयमसामिणा जंपियं
चिरप्रव्रज्यापर्यायपालनं भावसारमथ कृत्वा ।
सः नन्दिषेणसाधुः मृत्वा देवत्वं प्राप्तवान् ।। ५१ ।।
इतश्च सः सुदंष्ट्रनागकुमारदेवः नावारूढस्य भगवतः पूर्वम् उपसर्गं कृत्वा आयुष्कक्षयच्युतः सन् समुत्पन्नः एके रौरकुले पुत्रत्वेन, वृद्धिं गतः च सन् कर्षकवृत्त्या जीवति । तस्मिंश्च प्रस्तावे सः यावद् निजक्षेत्रं लाङ्गूलेन कर्षितुमारब्धवान् तावत्प्राप्तः तं ग्रामं भुवनैकबान्धवः जिनः । ततः भगवता तस्य अनुकम्पया प्रतिबोधनार्थं प्रेषितः गौतमस्वामी, गतश्च तदन्तिकम्, भणितश्च गौतमेन एषः 'भद्र! किमेतत् क्रियते?।' कर्षकेण भणितं 'यत्कारयति एषः हतविधिः, कः वा अन्यः अस्मादृशाणां कलाकौशल्यवर्जितानां जीवनोपायः? ।' गौतमस्वामिना जल्पितम् -
ત્યારબાદ ભાવ સહિત ચિરકાળ સુધી દીક્ષાપર્યાયનું પાલન કરી તે નંદિણ સાધુ કાળ કરીને દેવપણું પામ્યા. (49)
હવે અહીં તે સુદાઢ નામના નાગકુમાર દેવે પ્રથમ ભગવાન વહાણ ઉપર ચડ્યા હતા ત્યારે તેને ઉપસર્ગ કર્યા ં હતા, એ આયુષ્યનો ક્ષય થયે ચ્યવીને એક દરિદ્રીના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે વૃદ્ધિને પામ્યો (મોટો થયો) ત્યારે ખેડુતની વૃત્તિ (ધંધો) કરીને આજીવિકા કરવા લાગ્યો. તે અવસરે તે ખેડૂત જેટલામાં હળવડે પોતાના ક્ષેત્રને ખેડતો હતો તેવામાં તે ગામમાં ભુવનના એક બંધુરૂપ ભગવાન પધાર્યા. તે વખતે ભગવાને તેના પરની દયાને લીધે તેને પ્રતિબોધ કરવા માટે ગૌતમસ્વામીને મોકલ્યા. એટલે તે તેની પાસે ગયા. ગૌતમસ્વામીએ તેને કહ્યું કે-‘હે ભદ્ર! તું આ શું કરે છે?' ખેડૂતે કહ્યું-‘આ અધમ વિધાતા (નસીબ) જે કરાવે તે કરું છું, કળાની કુશળતા વિનાના અમારી જેવાને બીજો જીવવાનો ઉપાય ક્યાંથી હોય?' ગૌતમસ્વામીએ કહ્યું :