________________
१०८५
अष्टमः प्रस्तावः
पवणुद्धयखीरोयहिमहल्लकल्लोलविब्भमेहिं नहं। छाइज्जइ धयनिवहेहिं वेजयंतीसएहिं च ।।१२।।
मयरंदुद्दामसहस्सपत्तकीलंतहंसमिहणाओ।
पडिगोउरं वराओ पोखरिणीओ य कीरंति ।।१३।। मिच्छत्तसत्तुविक्खोभदक्खमक्खंडभाणुबिंबसमं । जंतूण य कमलोवरि ठाविज्जइ धम्मवरचक्कं ।।१४।।
देवच्छंदयपमुहं अन्नपि जमेत्थ होइ कायव्वं । वंतरसुरेहिं कीरइ पहिट्ठहियएहिं तं सव्वं ।।१५।।
पवनोद्भूतक्षीरोदधिमहत्कल्लोलविभ्रमैः नभम् । छाद्यते ध्वजनिवहै: वैजयन्तीशतैः च ।।१२।।
मकरन्दोद्दामसहस्रपत्रक्रीडन्हंसमिथुनाः।
प्रतिगोपुरं वराः पुष्करण्यः च कुर्वन्ति ।।१३।। मिथ्यात्वशत्रुक्षोभदक्षम् अखण्डभानुबिम्बसमम् । जन्तुकस्य (? अर्जुनस्य सुवर्णस्य) च कमलोपरि स्थाप्यते धर्मवरचक्रम् ।।१४।।
देवच्छन्दकप्रमुखम् अन्यदपि यदत्र भवति कर्तव्यम् । व्यन्तरसुरैः क्रियते प्रहृष्टहृदयैः तत्सर्वम् ।।१५।।
વાયુવડે ઉછાળેલા ક્ષીરસાગરના મોટા કલ્લોલોના વિલાસવાળા ધ્વજના સમૂહવર્ડ અને સેંકડો પતાકાઓવડે माश व्याप्त थयु. (१२)
મકરંદ સહિત સહસ્ત્રપત્ર (કમળ) ઉપર હંસના મિથુનો જેમાં ક્રીડા કરતા હતા એવી શ્રેષ્ઠ વાવડીઓ દરેક ४२वा४ १२वाम मावी. (१3) - મિથ્યાત્વરૂપી શત્રુને ક્ષોભ પમાડવામાં નિપુણ અને અખંડ (સંપૂર્ણ) સૂર્યબિંબ જેવું શ્રેષ્ઠ ધર્મચક્ર સુવર્ણના કમળ ઉપર સ્થાપન કરવામાં આવ્યું; (૧૪)
તેમજ દેવચ્છેદક વિગેરે બીજું જે કાંઇ અહીં કરવા લાયક હોય છે તે સર્વ હર્ષિત હૃદયવાળા વ્યંતરદેવો કરે छ. (१५)
૧. જન્તુક એક ઘાસનું નામ છે. અહીં તે અર્થ બેસતો નથી. માટે ભાષાંતરના આધારે અર્થપત્તિથી સુવર્ણ અર્થ છાયામાં કરેલ છે.