Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
Catalog link: https://jainqq.org/explore/001114/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મળ્યાંક ૧૦૧ પૂર્વધા પરમ પૂજ્ય - 1 શ્રી ઉમાસ્વાતિવાચક પ્રણીત વલી સયોગી. કવલી. ક્ષીણતાહ ઉપરાંત, મk ૧ સૂક્ષ સંપાય | અનિવૃતિનાદર ડો. અપુર્વ ક્રાણ |ો અપ્રમત 5] સર્વ વિરત (પ્રયત). પિ|| દેશ વિરત * અવિરતસમ્યગ્દષ્ટિ, વાધ્યાત્મિક વિકાસ ક્રમ મિશ્રા વિવેચકેઃ સાસ્વાદળ સિયાવ પૂ.મુનિશ્રી રાજશૈખર વિજયજી – પ્રકાશક :શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જન શ્રેયસ્કર મંડળ-મહેસાણા: Jain E n ternational For Private & Personal wwwdainelibrare Page #2 -------------------------------------------------------------------------- ________________ 1 ક્યા-કાન-વિજ્ઞાન મોક્ષના ને ગ્રંથાંક-૧૦૧ વાચક્કર શ્રી ઉમાસ્વાતિ મહારાજ વિરચિત શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ( ગુજરાતી વિવેચન સાથે) -: વિવેચનાર :સ્વ. પૂ. આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના મુનિરાજ શ્રી રાજશેખરવિજયજી મહારાજ – સંશોધનકાર – પંડિત શ્રી પુખરાજજી અમીચંદજી કોઠારી વકીલ ચીમનલાલ અમૃતલાલ શાહ શ્રી બાબુલાલ જેસિંગલાલ મહેતા એ. સેક્રેટરીઓ શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ – મહેસાણા ને ૧૯૭૫ રે રાવત ૨૦૨૨} મૂલ્ય : રૂા. =૦૦ { નકલ ૫૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ દ્રવ્ય સહાયક પિંડવાડા (રાજસ્થાન) જૈન સંઘ જ્ઞાન ખાતામાંથી Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન પ્રસ્તુત ગ્રંથનું પઠન-પાઠન જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં ચિરકાળથી ચાલ્યું આવે છે. પરમ પૂ. પંન્યાસ શ્રી આનંદસાગરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય કરે વિજયજી મહારાજ સાહેબએ પ્રેસ કેપી આદિ તપાસી આપેલ તેનું પ્રથમ પ્રકાશન વિક્રમ સં. ૧૭૨ માં અને બીજું પ્રકાશન વિક્રમ સંવત્ ૧૯૮૦ માં આ સંસ્થાએ કરેલ છે. ત્યાર બાદ સંસ્થાના ભૂતપૂર્વ મેનેજર સ્વર્ગસ્થ પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે વિસ્તૃત વિવેચનમાં લખી તૈયાર કરી આપેલ. તેનું પ્રકાશન બે ભાગમાં વિક્રમ સંવત્ ૨૦૧૬ માં આ સંસ્થાએ કરેલ છે. તે નકલે પણ હવે લગભગ ખલાસ થવા આવેલ છે. તે સિવાય અન્ય સંસ્થાઓ દ્વારા અનેક મહારાજ સાહેબેએ અને અનેક પંડિતેએ આ ગ્રંથનાં નાનાં મોટાં અનેક પુસ્તકો બહાર પાડેલ છે. પરંતુ મધ્યમ ક્ષપશમવાળા પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબે તેમજ વિદ્યાર્થીઓ વગેરે સમજી શકે તેવા સરલ અને મધ્યમ વિવેચન વાળા પુસ્તકની અત્યંત આવશ્યકતા લાગવાથી અમે એ પરમ પૂજ્ય સ્વર્ગસ્થ પ્રેમ સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પ. પૂ. હીરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂ. લલિતશેખર Page #5 -------------------------------------------------------------------------- ________________ વિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન વિદ્વદર્ય પ. પૂ. રાજશેખર વિજયજી મહારાજ સાહેબને તત્વાથધિગમ સૂત્રનું વિવેચન લખી આપવા વિનંતિ કરેલ. અને અમારી વિનંતિને સ્વીકાર કરી તેઓશ્રીએ અથાગ પ્રયત્ન દ્વારા તે પ્રમાણે સુંદર વિવેચન તૈયાર કરી આપેલ. એને સંસ્થાના અધ્યાપક પુખરાજજી અમીચંદજીએ ઝીણવટ પૂર્વક અક્ષરશઃ તપાસેલ છે. અને તેમણે સૂચવેલા કેટલાક સ્થળોએ સુધારા વિધારા પણ કરવામાં આવેલ છે. તેથી આ પુસ્તકનું પ્રકાશન કરવાને લાભ આ સંસ્થાને મળે છે. પુસ્તક પ્રકાશનમાં સંપૂર્ણ સહકાર પરમ પૂજ્ય મુનિ ભગવંત શ્રી રાજશેખર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી પિંડવાડા (રાજસ્થાન) જૈન સંઘ જ્ઞાન ખાતામાંથી મળે છે તે બદલ અમે પૂજ્યશ્રીને તથા પિંડવાડા જૈન સંઘને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. લેખકશ્રીએ અત્યંત કાળજી રાખવા છતાં છવાસ્થતાઆદિના કારણે અગર પ્રેસષ આદિના કારણે કંઈ પણ ખલતા રહી ગઈ હોય તે અમને જણાવવા સુજ્ઞ મહાશયને નમ્ર વિનંતિ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ વિવેચકન વિવેચન .. પ્રસ્તુત વિવેચનમાં તરવાથૅ ભાષ્યના ઘણા ખરા પદાર્થાનું સ્પષ્ટીકરણુ કર્યું છે. મારી દષ્ટિએ ભાષ્યના જે પદાર્થોં તત્ત્વાના પ્રાથમિક કે મધ્યમ અભ્યાસીઓને વધારે સ્ટીન પડે તેવા લાગ્યા અને એ પદાર્થૉને વિવેચનમાં ન લેવાથી સૂત્રના વિષયને સમજવામાં વાંધે પશુ ન જણાયે તે પદાર્થોં આમાં લીધા નથી. આ સિવાયના ભાષ્યના લગભગ બધા પદાર્થĒનું મારી શક્તિ મુજબ સ્પષ્ટીકરણ કર્યુ છે. તથા તે તે સૂત્રના વિષયની વિશેષ સમજૂતી આપવા ભાષ્યમાં ન હાય તે વિષયે પણ કંથ, વિશેષાવશ્યક ભાષ્ય આદિ ગ્રંથાના આધારે અહી લીધા છે. આમાં ઉપદેશાત્મક વિવેચન જેટલું લખાય તેટલું ઓછું છે. છતાં પદાર્થાને જ વિશેષ સમજાવવાના ઈરાદો હાવાથી બે ત્રણ સ્થળે સામાન્ય ઉપદેશ સિવાય કાંય ઉપદેશાત્મક લખાણ લખ્યું નથી. ગ્રંથ છપાયા પહેલાં અને પછી પણ મહેસાણા પાઠશાલાના પ્રધાન પ્રાધ્યાપક પડિત વય શ્રી પુખરાજજી અમી ચંદ્રજીએ સંપૂર્ણ ગ્રંથનુ કાળજીથી સ ંશાધન કર્યુ છે. પદાર્થ ની હૃષ્ટિએ રહી ગયેલી ક્ષતિઓ અહીં' પાછળના ભાગમાં આર્થિક સ્પષ્ટીકરણ વિભાગમાં આપવામાં આવી છે. આ સિવાય બીજી ક્ષતિ જણાય તે એ તરફ મારું લક્ષ્ય દરવા વાંચકાને નમ્ર વિન ંતિ કરુ` છુ.. વાંચકા આ વિનતિના સ્વીકાર કરી મને પ્રોત્સાહન માપશે એવી આશા રાખુ’ છું. સહુ કાઈ આ ગ્રંથના પઠન-પાઠન અદિથી સ્વ-પરનું શ્રેય સાધે એ જ પરમ શુભેચ્છા, સુનિ રાજશેખર વિજયજી. Page #7 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતાભાવ જ્યારે હું એક તરફ મારી શક્તિના વિચાર કરું છું, અને બીજી તરફ આ ગ્રંથને જોઉં છું ત્યારે મારી સામે હું આ શી રીતે કરી શકો એ પ્રશ્નાર્થ ચિહ્ન ખડુ થાય છે. પણ મારા વિડલાની કૃપાદૃષ્ટિનું સ્મરણ થતાં જ એ પ્રશ્નાર્થ ચિહ્ન અલેપ થઈ જાય છે, સ્વ. ત્રિશતાષિક સુનિ ગણુના નેતા પરમાધ્યપાદ ૫. પૂ. પ્રપુરમ ગુરુદેવ આચાય વેશ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા પરમગીતા ૫. પૂ. પરમ ગુરુદેવ આચાય દેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજની કૃપાદ્રષ્ટિ વિના આવું સર્જન મારાથી ન થઈ શકે એમ મારું અંતઃકરણ સાક્ષી પૂરે છે. તથા પ. પૂ. પાથ પરાયણ ગુરુદેવ શ્રી લલિતરશેખર વિજય મહારાજે પ્રુફ્ સÀધન આદિમાં આપેલા સાદ્યંત. સહકારથી હું' આ ગ્રંથનું સંપાદન કાર્ય સુખ પૂર્વક કરી શકયો છું. આ સ્થળે આ ત્રણે મારા પૂજ્ય ડિવાને. નતમસ્તકે ભાવભરી અજલિ સમપુ છું. કયારેક કોઈ પદાર્થોમાં મહત્ત્વની ગૂંચ ઊભી થતી કે સશય જાગતે ત્યારે તત્ત્વા અને તત્ત્વા વિષયાને લગતા પ્રાચીન-અર્વા ચીન, પ્રાકૃત-સ ંસ્કૃત; હિંદી-ગુજરાતી ગ્ર ંથા મદદ રૂપ બન્યા છે. આથી મૂળ ગ્રંથના પ્રણેતા મહાપુરુષે અને તેના સપાકા વગેરે પ્રત્યે કૃતજ્ઞતા પ્રદર્શિત કરવાનું. મારા માટે અનિવાય અની જાય છે. મહેસાણા સંસ્થાની પાઠશાલાના પ્રધાન પ્રાધ્યાપક પંડિતવય શ્રી પુખરાજજી અમીચદજીએ તત્ત્વાર્થની વિસ્તૃત નાટ વગેરે આત્મીય ભાવે કાળજી પૂર્વક તપાસ્યા બાદ અનેક પત્રા દ્વારા પ્રશંસાના પુષ્પો વેરીને આપેલું પ્રાત્સાહન ચિરસ્મરણીય રહેશે. —મુનિ રાજશેખર વિજયજી Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન 8 હાઁ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ છે હી શ્રી ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામિને નમઃ શ્રી સ્વવિદ્યાગુરુ નમઃ શ્રી તત્વાર્થાધિગમ સૂત્રની મહત્તા જૈન દર્શનમાં અનુગ, એટલે કે સૂત્રનું વ્યાખ્યાન કરવાની પદ્ધતિ, ઘણી જ સુંદર છે. તેના ચરણુકરણનુગ, ગણિતાનુગ, ધર્મકથાનુગ, અને દ્રવ્યાનુગ એમ ચાર પ્રકાર છે. આ ચાર પ્રકારના અનુગ દ્વારા તે તે કક્ષાના બાલ, મધ્યમ કે પંડિત પુરુષે સુગમતાથી શાસનના હાર્દનેપામી, સાધનાની દિશામાં આગળ વધી, શીધ્ર સાધ્યની સિદ્ધિ હાંસલ કરી શકે છે. - પ. પૂ. યુગપ્રધાન શ્રી આર્યરક્ષિત સૂરીશ્વરજી મ. સા. ના કાળ સુધી આ ચારે અનુગ સંકલિત એટલે કે એકીસાથે જોડાયેલા હતા. પરંતુ તેઓશ્રીએ દુષમાનુભાવ આદિના પ્રભાવથી અલ્પબુદ્ધિવાળા શિષ્યને વ્યાહ ન થાય, અને તેઓ સારી રીતે સમજી શકે, તે ઉદ્દેશથી ચારે. Jain Educaઅનુયાગનું અલગ અલગ વિભાજન કરેલ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ તેમાં આચારની પ્રધાનતા જેમાં ખતાવેલ છે તેવાં આચારાંગ, દશવૈકાલિક સૂત્ર વગેરે આગમામાં અને ત્રણ -ભાષ્ય, શ્રાદ્ધવિધિ વગેરે પ્રણામાં મુખ્યત્વે ચરણકરણાનુ ચૈાગનુ વ્યાખ્યાન છે. ગણિતના વિષય જેમાં પ્રધાનતાએ દર્શાવેલ છે તેવાં ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રાપ્તિ જ ખૂદ્દીપ પ્રજ્ઞપ્તિ વગેરે આગમમાં અને ક્ષેત્રસમાસ, બૃહત્સગ્રહણી, છઠ્ઠો કમ ગ્રન્થ વગેરે પ્રકરણેામાં મુખ્યત્વે ગણિતાનુયેાગનું સુંદર વ્યાખ્યાન છે. સાધકોની શ્રદ્ધાને સુદૃઢ કરવા માટે પૂના મહાપુરૂષનાં દૃષ્ટાંત જેમાં દર્શાવવામાં આવ્યાં છે એવાં જ્ઞાતાધમ કથા, ઉપાસક દશાંગ વગેરે આગમામાં અને ઉપદેશમાલા, ઉપદેશ પ્રાસાદ વગેરે પ્રકરણેામાં ધમ કથાનું વ્યાખ્યાન છે. છ દ્રવ્યો અને તેમના ગુણુ-પર્યાયાની સુંદર અને સૂક્ષ્મતાભરી છણાવટ જેમાં જોવા મળે છે એવાં સૂયગડાંગ, સમવાયાંગ વગેરે આગમામાં અને સમ્મતિતક, તત્ત્વા સૂત્ર, દ્રવ્ય-ગુણુ-પર્યાયના રાસ, નવતત્ત્વ વગેરે પ્રકરણેામાં મુખ્યતયા દ્રવ્યાનુયાગનું વ્યાખ્યાન છે. આ ચાર અનુચેગામાં અપેક્ષાએ દ્રવ્યાનુયેાગ સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે જીવોને મેાક્ષપ્રાપ્તિ કેવળજ્ઞાનથી થાય છે. કેવળજ્ઞાન શુક્લ ધ્યાનથી પ્રગટે છે. શુક્લ યાન દ્રવ્યાનુયાગના ચિંતન-મનન-નિદિધ્યાસનથી સુલભ બને છે. આ જ વાત મહેાપાધ્યાય શ્રી યશેવિયજી મ. સાહેબે દ્રવ્ય-ગુણુ-પર્યાય રાસની પહેલી ઢાળની છઠ્ઠી ગાથામાં જણાવી છે. તેમજ સમ્મતિ તર્કમાં કહ્યુ છે કે: Jain Educatiort International Page #10 -------------------------------------------------------------------------- ________________ ચરણસિત્તરિ અને કરણસિરિમાં સંપૂર્ણ સમ્યમ્ આદરધરાવનાર મુનિએ પણ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના અભ્યાસ વિના નિશ્ચયથી શુદ્ધ સારને જાણી શકતા નથી. અને શ્રી મહોપાધ્યાયજી પણ એ જ વાતને પુષ્ટ કરતા જણાવે છે . કે દ્રવ્યાનુયેગની વિચારણ વિના ચરણ અને કરણને. કઈ સાર નથી. સાથે સાથે એ વાત પણ જણાવે છે કે - . આ દ્રવ્યાનુયેગમાં જેમને સતત ઉપગ છે એવા મહાપુરુષને આધાકર્માદિક દેશે પણ લાગતા નથી. આવી અનેક બાબતેને સાંકળી લેતી દ્રવ્યાનુ. યોગની પ્રશસ્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસની પ્રથમ ઢાળમાં મુક્ત કંઠે ગાઈ છે. વિશેષ જિજ્ઞાસુએ પ્રથમ ઢાળનું ચિંતન-. મનન કરવું અત્યંત આવશ્યક છે. આ ઉપરથી સહેજે ખ્યાલ આવી શકે છે કે શ્રી : જિનશાસનમાં દ્રવ્યાનુયોગ કેવું આગવું સ્થાન ધરાવે છે. જેમ મોક્ષપુરુષાર્થના અભાવમાં પ્રથમના ધર્માદિ ત્રણ. પુરુષાર્થો અને ધર્મપુરુષાર્થના અભાવમાં અર્થ અને કામ એ બે પુરુષાર્થે નિષ્ફળ છે, તેમ દ્રવ્યાનુયેગની વિચારણા વિના પ્રથમના ત્રણ અનુગે પણ નિષ્ફળ છે-સાધ્યની સિદ્ધિ કરાવી શક્તા નથી એમ અપેક્ષાએ જરૂર કહી શકાય. માટે જ આત્માથી એને દ્રવ્યાનુયેગની વિચારણું. અત્યંત આવશ્યક છે. ' આ સૂત્રમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગની વિચારણે છે, અમે સાથોસાથ ગણિતાનુગ તેમજે ચરણ કરણાગની. i' - - Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ - પણ સુંદર વિચારણા કરવામાં આવી છે. તેથી આ સૂત્ર -શ્રી જૈનશાસનમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. દિગમ્બર અને શ્વેતાંબર એમ બન્ને સંપ્રદાયમાં પ્રસ્તુત - સૂત્રનું પઠન-પાઠન ઘણા લાંબા સમયથી ચાલુ છે. તેમાં પણ દિગમ્બર સંપ્રદાયમાં તે કેટલાંક સૂત્રેના ફેરફાર સાથે આ સૂત્રને “ સર્વોપરિ મુખ્ય આગમ માક્ષશાસ્ત્ર” તરીકે માનવામાં આવે છે. તેઓ આ સૂત્રના ર્તા -“ઉમાસ્વાતિ” અથવા “ઉમાસ્વામીને શ્રી કુંદકુંદાચાર્યના શિષ્ય તરીકે માને છે. પરંતુ આ ગ્રન્થકર્તા શ્રી ઉમાસ્વાતિ દિગમ્બર સંપ્રદાયના નથી, પણ શ્વેતામ્બર સંપ્રદાયમાં (પરમ્પરામાં) જ થયેલા છે. તે માટે વિશેષ જિજ્ઞાસુઓએ પ. પૂ. આગમેદ્ધારક શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ. સાહેબે લખેલ “વાર્થવતન્મનિઃ ” નામનું પુસ્તક જેવું. શ્વેતાંબર સંપ્રદાયમાં પણ પ્રસ્તુત ગ્રન્થ ઘણા મહ- નવનું સ્થાન ધરાવે છે. આ ગ્રન્થ ઉપર બંને સંપ્રદાયના અનેક આચાર્ય મહારાજેએ અનેક ટીકાઓ તેમજ અનેક - પંડિતેઓ હિન્દી તથા ગુજરાતી ભાષામાં નાનાં–મેટાં અનેક પુસ્તક બહાર પાડેલ છે. આ ગ્રન્થ માત્ર ૨૦૦ થી પણ ઓછા પ્રમાણ - વાળ હોવા છતાં તેમાં લગભગ જૈન દર્શનના મૌલિક - બધા જ પદાર્થોને સંગ્રહ કરવામાં આવેલ છે. માટે જ -ઉમાસવાતિ જેવા કોઈ સંગ્રહકાર નથી.” એમ શ્રી સિદ્ધ Page #12 -------------------------------------------------------------------------- ________________ હમ વ્યાકરણમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મ. સાહેબને પણ કહેવું પડ્યું છે. અને એથી જ પૂર્વના મહાપુરુષેએ આ ગ્રન્થને “અસ્ત્રવચન સંગ્રહ” તરીકે પણ ઓળખાવ્યું છે. સંક્ષેપમાં ગ્રંથ પરિચય –આ ગ્રન્થના દશ અધ્યાય છે. શરૂઆતમાં પ્રસ્તાવના રૂપે ૩૧ ગાથા પ્રમાણુ સંબંધ કારિકા ગ્રન્થકારે પોતે જ રચેલ છે, જે ખાસ મનન કરવા લાયક છે. તે પછી પહેલા અધ્યાયમાં સમ્યફત્વ, જીવાદિ તત્ત, તત્તની વિચારણા કરવાનાં દ્વારે,જ્ઞાન અને સાત નયનું સ્વરૂપ વર્ણવેલ છે. બીજા અધ્યાયમાં જીનું લક્ષણ, ઔપશમિકાદિ ભાવેના ૫૩ ભેદ, જીવના ભેદ, ઇન્દ્રિય, ગતિ, શરીર, આયુષ્યની સ્થિતિ વિગેરે વર્ણવેલ છે. ત્રીજા અધ્યાયમાં સાત પૃથ્વી, નારક જીવોની વેદના તથા આયુષ્ય, મનુષ્ય ક્ષેત્રનું વર્ણન, તિર્યંચના ભેદે તથા સ્થિતિ વિગેરે આવે છે. ચોથા અધ્યાચમાં દેવલોક, દેવતાની અદ્ધિ અને જઘન્યત્કૃષ્ટ આયુષ્ય વગેરે બાબતો બતાવી છે. પાંચમા અધ્યાયમાં ધર્માસ્તિકાયાદિ અજીવનું તથા દ્રવ્યોનાં લક્ષણોનું, છઠ્ઠામાં આસવનું, સાતમામાં દેશવિરતિ અને સર્વવિરતિનું તથા તેમાં લાગતા અતિચારોનું, આઠમામાં મિથ્યાત્વાદિ હેતુથી થતા બંધનું, નવમામાં સંવર તથા નિર્જરાનું અને દશમા અધ્યાયમાં મોક્ષતત્ત્વનું વર્ણન છે. ઉપસંહારમાં ૩૨ લેટ પ્રમાણ અંતિમકારિકામાં સિદ્ધનું સ્વરૂપ વગેરે બહુ સારી રીતે નવર્ણવેલ છે. પ્રાન્ત ગ્રંથકારની પ્રશસ્તિ આપવામાં આવેલ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ આ સૂત્ર ઉપર અનેક વિદ્વાનાએ વિસ્તૃત વિવેચન લખ્યું છે. આ સૂત્ર ઉપર લખાયેલ સૌંસ્કૃત સાહિત્ય નીચે સુજમ છે. તત્ત્વાર્થસૂત્ર ઉપર વત માનમાં લભ્ય-મુદ્રિત સ'સ્કૃત-ગ્રંથા ૧૨ (૧) સ્વપજ્ઞભાષ્ય. (૨૨૦૦ શ્લાક પ્રમાણુ.) (૨) શ્રી સિદ્ધસેન ગણિકૃત ભાષ્યાનુસારિણી ટીકા(૧૮૨૦૨ શ્લોકપ્રમાણ) (૩) શ્રી હરિભદ્ર સૂકૃિત ટીકા.૧ (૧૧૦૦૦ શ્લોક પ્રમાણુ ). (૪) ચિરતન નામના મુનિરાજશ્રીએ કરેલું તત્ત્વા વિષ્ણુ. (૫) પ્રથમ અધ્યાય ઉપર મહાપાધ્યાય શ્રી યશોવિજયકૃત ભાષ્યતર્કોનુસારિણી ટીકા. (૬) ભાષ્યતŕનુસારિણી ટીકા ઉપર શ્રી દન સૂશ્તિ કૃત અતિવિસ્તૃત ટીકા. (૭) યશોવિજયજી ગણિકૃત ગુજરાતી ટો. ૧. શ્રી હરિભદ્રસૂરિજીએ પાા અધ્યાય સુધીની ટીકા બનાવી છે. અધૂરી રહેલી એ ટીકા શ્રી યશાભદ્રસૂરિજીએ પૂરી કરી છે. ૨. મ યશવિજયજી ગણી સુપ્રસિદ્ધ ન્યાયવિશારદ યોાનિ. મ નહિ, પણુ ‘ખીન્ન સમજવા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૭ (૮) સંબધકારિકા અને અંતિમ સારિકા ઉપર સૌ સિદ્ધસેન ગણિકૃત ટીકા. (૯) સંબંધ કારિયા ઉપર શ્રી દેવગુપ્તસૂરિષ્કૃત ટીકા. તત્ત્વાર્થસૂત્ર ઉપર લખાયેલ અલભ્ય ગ્રંથા (૧) શ્રી દેવ ગુપ્તસૂરિએ સબંધ કારિકાની પેાતાની ટીકાના અંતે-તીય રિાદીા, શાલટીાં વિઝીgના । મંદબ્બા ટ્રેનગુપ્તેન, પ્રીતિષર્માર્થિના સતા ॥ ? ।। એમ જણાવ્યું છે. આથી તેઓશ્રીએ કદાચ આ સૂત્ર ઉપર ટીકા લખી હાય. (૨) શ્રી મલયગિરિ સૂરિ મહારાજ પ્રજ્ઞાપના (પન્નવણા) સૂત્રની પેાતાની ટીકામાં કહે છે કે यथा च प्रमाणबाधितत्वं तथा तत्त्वार्थटीकायां भावित - मिति ततोऽवधार्यं ॥ આ ઉપરથી સભવિત છે કે શ્રી મલયગિરિસૂરિ મહારાજે પણ તત્ત્વા ઉપર ટીકા બનાવી હશે. (૩) મહેાપાધ્યાય શ્રી યશેોવિજયજી મહારાજની પ્રથમ અધ્યાય ઉપર લખાયેલી ટીકા ઉપલબ્ધ હાવાથી સતપૂર્ણ તત્ત્વાર્થી ઉપર ટીકા રચી હૈાય એવું અનુમાન થઈ શકે છે. દિગમ્બર આનાયમાં આ ગ્રેન્થ હે પ્રચલિત છે.. સૂત્રોના કેટલાક ફેશ સાથે આ અન્ય તેને પાતાના સપ્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દાયમાં થયેલા ઉમાસ્વામીજીને બનાવેલ માને છે. તેમનામાં પણ આ સૂત્ર ઉપર સર્વાર્થસિદ્ધિ, બ્લેકવાતિક, રાજવાતિક, મૃતસાગરી વિગેરે સંસ્કૃત ટીકાઓ તથા હિન્દી-ગુજરાતી અનુવાદ ઘણા રચાયેલા છે. આ ગ્રન્થકારે ૫૦૦ પ્રકરણ રચ્યા કહેવાય છે. તે પૈકી તવાધિગમ સૂત્ર, પ્રશમરતિ પ્રકરણ, જંબુદ્વીપ સમાસ પ્રકરણ, ક્ષેત્ર સમાસ, શ્રાવક પ્રજ્ઞપ્તિ અને પૂજા પ્રકરણ હાલમાં લભ્ય છે. કલકત્તાની રેયલ એસીયાટીક સોસાયટી મારફત છપાયેલ તત્વાર્થ ભાષ્યની એપેન્ડીક્ષ ડી. (પૃષ્ઠ ૪૪-૪૫) માં જણવેલાં બીજા ગ્રન્થોમાં સાક્ષીરૂપે લભ્ય થતાં ઉમાસ્વાતિ મહારાજનાં વચનેથી તેઓશ્રીની ૫૦૦ ગ્રંથના પ્રણેતા તરીકેની પ્રસિદ્ધિને પુષ્ટિ મળે છે. તદુપરાંત નીચેના ફકરાઓ પણ તેમના ગ્રન્થના હોય એમ જણાય છે. આ ફકરાઓમાં વાચક શબ્દ વાપર્યો છે, તેથી ઉમાસ્વાતિ મહારાજનાં આ વચન છે એમ માની આ ફકરા ઉતાર્યા છે. -ભાવવિજયજી વિરચિત ઉત્તરાધ્યયન સૂવની વૃત્તિમાં નીચે મુજબ લખાણ છે. અધ્યયન ૧૦, લેક ૧, પૃષ્ઠ ૨૪૪ બી ૩ વાવૈ – परिभवसि लिमिति लोकं, जरसा परिजर्जरीकृतशरीरम् । अमिताखमपि भरियसि, यौवनगर्व किमाइसि ॥१॥ - # ! Page #16 -------------------------------------------------------------------------- ________________ શાત્યાચાર્ય વિરચિત ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં નીચે મુજબ લખાણ છે – (१) अध्ययन २, as १3, पानु ८3 से सम्यक्त्वज्ञानशीलानि तपश्चेतीह सिद्धये । तेषामुपग्रहार्थाय, स्मृतं चीवरधारणम् ॥१॥ जटी कूर्ची शिखी मुण्डी, चीवरी नग्न एव च । तप्यन्नपि तपः कष्टं, मौढयाद्धि सो न सिद्धयति ॥२॥ सम्यग्ज्ञानी दयावांस्तु, ध्यानी यस्तप्यते तपः। नग्नश्चीवरधारी वा, स सिद्धयति महामुनिः ॥३॥ इति वाचकवचनम् । (२) अध्ययन २, 13 १३, पानु ८५ भी ८ उक्तं च वाचकैःशीतवातातपैर्दशै-मशकैश्चापि खेदितः। मा सम्यक्त्वादिषु ध्यानं न सम्यक् संविधास्यति ॥१॥ (3) अध्ययन ४, ५४ १८० (2) __ “सूरिभिरुक्तम्" धर्मोपकरणमेवैतत् न तु परिग्रहस्तथा ॥ जन्तवो बहवस्सन्ति दुर्दशा मांसचक्षुषाम् । तेभ्यः स्मृतं दयार्य तु रजोहरणधारणम् ॥१॥ Page #17 -------------------------------------------------------------------------- ________________ आसने शयने स्थाने निक्षेपे ग्रहणे तथा गात्रसङ्कोचने चेष्टं तेन पूर्व प्रमार्जनम् ॥२॥ तथा:- सन्ति सम्पातिमाः सत्त्वाः, सूक्ष्माश्च व्यापिनोऽपरे। तेषां रक्षानिमित्तं च विज्ञेया मुखवस्त्रिका ॥३॥ किंच:- भवन्ति जन्तवो यस्मा-दन्नपानेषु केषुचित् । तस्मात्तेषां परीक्षार्य पात्रग्रहणमिष्यते ॥४॥ अपरं चः-सम्यक्त्वज्ञानशीलानि तपश्चेतीह सिद्धये । तेषामुपग्रहार्थाय स्मृतं चीवरघारणम् ॥५॥ शीतवातातपैर्दशै - मंशकैश्चापि खेदितः। मा सम्यक्त्वादिषु ध्यानं न सम्यक् संविधास्यति ॥६॥ तस्य त्वग्रहणे यत् स्यात् , क्षुद्रप्राणिविनाशनम् । ज्ञानध्यानोपघातो वा, महान् दोषस्तदैव तु ॥७॥ (४) अध्ययन ४, at पानु १६१ में आह च वाचक :-इह चेन्द्रियप्रसक्ता निधनमुपजग्मुः, तद्यथा-गार्य: सत्यकि कर्चिगुणं प्राप्तोऽनेकशास्त्रकुशलोsनेकविद्याबलसम्पन्नोऽपि ॥ (५) २५ ययन ४, at १, पानु १६१ मी उक्तं च वाचकैःमङ्गलैः कौतुकैर्योगै-विद्यामन्त्रैस्तथौषधैः । न शक्ता मरणात् त्रातु, सेन्द्रा देवगणा अपि ।। Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજીએ, પ્રશમરતિમાં શ્રી હરિભદ્રસૂરિજીએ, અને પંચાશકની ટીકામાં શ્રી અભયદેવસૂરિએ, શ્રી ઉમાસ્વાતિ મહારાજે ૫૦૦ ગ્રંથની રચના કરી છે એ ઉલ્લેખ કર્યો છે. ગ્રન્થકર્તા તથા તેને સમય વગેરે –ઉમાસ્વાતિ મહારાજના સમયને ચોક્કસ નિર્ણય નથી. તસ્વાર્થ ભાષ્યની પ્રશસ્તિના પાંચ પ્લેક, જે આ ગ્રંથના પ્રાંતે અર્થ સાથે આપેલ છે, તેનો મતલબ એ છેકે–શિવશ્રી વાચકના પ્રશિષ્ય અને શેષનદિ ક્ષમણના શિષ્ય ઉચ્ચ નાગરી શાખામાં થયેલ ઉમાસ્વાતિ વાચકે તત્વાર્થાધિગમ શાસ્ત્ર રચ્યું. તેઓ વાચના ગુરુની અપેક્ષાએ ક્ષમણમુંડાદના પ્રશિષ્ય અને મૂળ વાચકાચાર્યના શિષ્ય હતા. તેમને જન્મ ન્યાધિકારમાં થયો હતો. વિહાર કરતાં કરતાં કુસુમપુર (પાટલીપુત્ર–પટના) નામના નગરમાં આ ગ્રંથ રચ્યો. તેમનું ગોત્ર કૌભીષણ અને તેમની માતાનું ગોત્ર વાત્સી હતું. તેમના પિતાનું નામ સ્વાતિ અને માતાનું નામ ઉમા હતું. - ઉમાસ્વાતિ મહારાજ કૃત જંબુદ્વીપ સમાસ પ્રકરણના ટીકાકાર વિજયસિંહસૂરિ તે ટીકાની આદિમાં જણાવે છે કે ઉમા માતા અને સ્વાતિ પિતાના સંબંધથી તેમનું ઉમાસ્વાતિ નામ પડયું. વાચકને અર્થ પૂર્વધર લે. કેમકે પન્નવણા સૂત્રની ટીકામાં કહે છે કે વાવ પૂર્વવિદા તેમજ “જૈન પરંપરાને ઈતિહાસ” ભાગ ૧ માં પૃષ્ટ ૩૬૨ થી ૩૬૮ માં નીચે પ્રમાણે જણાવેલ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કલ્પસૂત્રના ઉલ્લેખથી સમજી શકાય છે કે આય દ્વિસૂરિના મુખ્ય શિષ્ય આ શાંતિશ્રેણિકથી ઉચ્ચનાગર શાખા નીકળી છે. આ ઉચ્ચનાગર શાખામાં પૂર્વજ્ઞાનના ધારક અને વિખ્યાત એવા વાચનાચાય શિવશ્રી થયા હતા. તેમને ચેાષનદિ શ્રમણ નામના પટ્ટધર હતા. જેઓ પૂર્વધર ન હતા, કિન્તુ અગિયાર અંગના જાણનારા હતા. પડિત ઉમાસ્વાતિએ ઘાષનદિ પાસે દીક્ષા લીધી અને અગિયાર અંગનુ અધ્યયન કર્યુ. તેમની બુદ્ધિ તેજ હતી. તે પૂર્વનું જ્ઞાન ભણી શકે તેવી ચેાગ્યતાવાળા હતા. એટલે તેમણે ગુરુઆજ્ઞાથી વાચનાચાર્ય શ્રી મૂળ, કે જેએ મહાવાચનાચાય . શ્રી મુડપાદ ક્ષમાશ્રમસુના પટ્ટધર હતા,. તેમની પાસે જઈ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. શાખાના તત્ત્વાર્થાધિગમ ભાષ્યમાં ઉમાસ્વાતિ ઉચ્ચ નાગરી. હતા તેમ લખાણ છે. ઉચ્ચ નાગરી શાખા શ્રી મહાવીર પરમાત્માની પાટે થયેલા આદિનના શિષ્ય આય શાંતિ શ્રેણિકના વખતમાં નીકળી છે. આ ઉપરથી વાચકવર ઉમાસ્વાતિજી વિક્રમના પહેલાથી ચેથા સૈકા સુધીમાં થયા હૈાય તેમ લાગે છે. તે સિવાય એમને ચાક્કસ સમય હેજી સુધી ઉપલબ્ધ થયેલ નથી. તેઓશ્રીના સબધમાં ઘણા લેખકાએ ઘણું લખ્યું છે. તેથી વિશેષ હુ' લખી શકું તેમ નથી અને કદાચ કદાચ ધેડું-ઘણું લખુ તા પણ જૈન ઇતિહાસના જ્ઞાતાઓની આગળ માતાની આગળ મેાસાળની કથા કર્યાં જેવું જ ગણાય. Page #20 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક પ્રકાશનને પ્રસંગ-વિક્રમ સંવત્ ૨૦૧૮ માં સ્વર્ગસ્થ પંન્યાસ પ્રવર પ. પૂ. કાનિવિજ્યજી મ. સા.ની સાથે આ પુસ્તકના લેખક પ. પૂ. શ્રી રાજશેખર વિ. મ. સાહેબે મહેસાણા પધારી બે માસની સ્થિરતા કરી હતી. તે દરમિયાન અહીંથી કાશીના પંડિતજી છુટા થયા હતા અને ભાઈ શ્રી રતિલાલ તથા પુનમચંદ એ મને વિદ્યાર્થીઓને સિદ્ધહેમ શબ્દાનુશાસન બૃહદુવૃત્તિના છેલ્લા ૩ અધ્યાયને અભ્યાસ બાકી હતું. બાકી રહેલ તે અભ્યાસ તેમણે પૂજ્યશ્રી પાસે કર્યો. તે વખતે તેઓશ્રીને સામાન્ય પરિચય થયેલ. ત્યારબાદ તેઓશ્રીને તેમજ મને તત્વજ્ઞાનને શોખ હેવાથી અવાર-નવાર પ્રસંગોપાત્ત પત્ર વ્યવહાર ચાલુ રહેવાથી વિશેષ ગાઢ પરિચય થયો. વિ. સંવત્ ૨૦૨૩ના અમદાવાદ શાન્તિનગરના ચોમાસા દરમિયાન તેઓશ્રીએ પોતાના દ્રવ્યાનુયેગના વિષયને વિશેષ રીતે દઢ કરવા તેમ જ પદ્ધવ્યાદિકના જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને સરળતાથી સારી રીતે સમજાવી શકાય તે માટે તત્વાર્થસૂત્ર ઉપર એક નેટ તૈયાર કરેલ. અને પછી તે સૂરત જિલ્લામાં તેઓશ્રીના પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં બે સ્થળે યોજાએલ શિક્ષાયતન માં (ગ્રીષ્મકાલીન ધાર્મિક શિબિરમાં વિદ્યાર્થીઓને તે વિષય સમજાવેલ. પછી ૨૦૧૬ માં મુંબઈ દાદરના ચાર્તુમાસ દરમ્યાન તેઓશ્રીએ સવારના તત્વજ્ઞાનના વર્ગમાં આરાધના ભવનના આરાધકેની આગ્રહ ભરી વિનંતિથી તત્ત્વાર્થસૂત્ર રાખેલ. અનુપગ આદિથી કઈ સ્થળે અશુદ્ધ પદાર્થ લખાઈ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ગયે હાથ અને એથી જિજ્ઞાસુઓને અશુદ્ધ સમજાવી દેવાય એ સુસંભવિત છે, આમ બને તે મહા દોષ લાગે. આવા આશયથી તરવાથની નેટ તપાસવા મને મોકલેલ. મેં તે નેટને ભાઈશ્રી રતિલાલ પાસે વંચાવી તેમાં રહેલ કેટલીક અલનાએ તેઓશ્રીને જણાવેલ. આ બાજુ તત્વાર્થાધિગમ સત્રનું અત્યંત મહત્તવ હેવાથી જૈન વેતાંબર સંપ્રઢાયમાં ઘણાં વર્ષોથી તેનું પઠન પાઠન તે ચાલું જ હતું. વિશિષ્ટ ક્ષપશમવાળા સાધકે ટીકાઓ વિગેરેથી તેનું જ્ઞાન કરી શકતા હતા. પરંતુ મધ્યમ ક્ષાપશમવાળા સાધકને માટે તવાર્થ સૂત્ર ઉપર લખાયેલ વિવેચનનાં કઈ પુસ્તક છપાયેલાં ન હોવાથી અને જે છપાયેલાં હતાં તે પણ ઉપલબ્ધ થતાં ન હોવાથી મધ્યમ કક્ષાવાળા દરેક તત્વ જિજ્ઞાસુએ આ સૂત્રના અભ્યાસ દ્વારા ષડ્રદ્રવ્યાદિકનું સ્વરૂપ સારી રીતે સમજી આત્મતત્વને સમજી શકે તે માટે તત્વાર્થ સૂત્રના અર્થના પુસ્તકની સંસ્થાને પ્રકાશન કરવાની આવશ્યકતા જણાઈ. પરંતુ સંસ્થામાં તે દરમિયાન લખીને તૈયાર કરી શકે તેવા વિદ્વાને ન હોવાથી તેમ જ જે હતા તેઓને પણ સમયને અભાવ હોવાથી પ્રસંગોપાત્ત મેં સંસ્થાના કાર્યવાહકને પૂજ્ય શ્રીની તવાની નેટ સંબંધી વિગત જણાવેલ અને તેથી અમારી સંસ્થાના કાર્યવાહકોએ પૂજ્યશ્રીને વ્યવસ્થિત રીતે સુંદર શૈલીમાં તરવાર્થનું વિવેચન લખી આપવા વિનંતી કરેલ. અને તે ને પણ આ વિષયને રસ હોવાથી તેમજ ઉપર જણાવ્યા મુજબ તેઓશ્રી પાસે અમુક લખાણ તૈયાર હોવાથી કાર્યવાહકેની વિનંતીને સ્વીકાર કરી Page #22 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીએ સતત અથાગ પ્રયત્ન કરી ફરીથી તે નેટ તપાસી પુનઃ સરળ અને સુંદર ભાષામાં લખી પ્રેસકોપી તૈયાર કરાવી છપાવવાની રજા આપેલ. તેથી આ પુસ્તક પ્રકાશનનો લાભ આ સંસ્થાને મળેલી છે. પ્રફ જોવાનું કામ પણ તેઓશ્રીએ તેમના ગુરુદેવ પ. પૂ. શ્રી લલિતશેખર વિ. મ. ની સંપૂર્ણ સહાયથી કાળજી પૂર્વક કરી આપેલ છે. પ્રેસ કેપી તેમજ છપાયેલ ફરમાએ પણ બરાબર સૂરમતા પૂર્વક તપાસી તેમાં રહેલ ખલનાઓ પશ પૂજ્ય શ્રીને જણાવી સુધારેલ છે. મેં જણાવેલી તથા તેઓશ્રીને પણ પાછળથી ખ્યાલમાં આવેલી ખલના પાછળના ભાગમાં આર્થિક સ્પષ્ટીકરણ વિભાગમાં આપી છે. છતાં છદ્મસ્થતા અગર સદોષાદિના કારણે ખલનાઓ રહેલી જણાય તે સંસ્થાને તથા લેખકશ્રીને જણાવવા સુજ્ઞ મહાશયોને મારી વિનંતી છે. . આ પુસ્તકના પ્રકાશન દ્વારા આ ગ્રન્યના મધ્યમ ક્ષપશમવાળા અભ્યાસકેને ઘણી જ સુગમતા અને સરળતા રહેશે એમ મારું માનવું છે. - વિવેચનકારને પરિચય –આ ગ્રન્થના લેખક ૫, પૂ. શ્રી રાજશેખર વિ. મ. સા. સિદ્ધાન્ત મહોદધિ વર્ગસ્થ પ. પૂ. પ્રેમસુરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પ. પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મસા. ના પ્રશિષ્ય અને પ. ૫. લલિતશેખર વિ. મ સા. ના શિષ્ય છે તેઓશ્રી સાથે મારે ક્યારે પરિચય થયેલ અને કે પરિચય છે તે હકીકત ઉપર આવી ગયેલ છે. તેઓશ્રીની વ્યાકરણ આદિ તેમજ આધ્યાત્મિક ગ્રન્થના વિષયની કેવી વિદ્વતા Page #23 -------------------------------------------------------------------------- ________________ છે, અને સાથે સાથે તેઓશ્રીનું શ્રમણજીવન પણ કેટલી ઉચ્ચ કક્ષાનું છે તે પાઠક મહાશયને જણાવવાનું તે ખૂબ જ મન થાય છે. કારણ કે ઉત્તમપુરુષના ગુણગાન કરવાથી. આપણામાં પણ ઉત્તમ ગુણે પ્રાપ્ત થાય...છતાં પૂજ્યશ્રીએ મને પ્રસ્તાવના લખવાનું જણાવતાં પહેલાં જ “તેમાં મારા ઉત્કર્ષની વાત ન જ આવવી જોઈએ” એમ જણાવેલ હોવાથી તેઓ શ્રીની આજ્ઞાનું પાલન કરવા તે વિશે હું કશું ય લખતું નથી. પરંતુ આજ સુધીમાં તેઓશ્રીની કલમથી આલેખાઈને બહાર પડેલ જ્ઞાનસાર, પ્રશમરતિ પ્રકરણ, હારિદ્રીય અષ્ટક, વીતરાગ સ્તોત્ર વગેરેના તથા પ્રસ્તુત પુસ્તકના પઠન-પાઠન દ્વારા ચિંતન અને મનન કરનાર સાધકે તેમજ વિદ્વાને તેઓશ્રીની વિદ્વત્તા સ્વયમેવ સમજી શકશે. તેમજ આ વિવેચન લખવામાં તેઓશ્રીએ ધર્મરત્ન પ્રકરણ, યેગશાસ્ત્ર, શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની અર્થ દીપિકા ટીકા, તત્વાર્થ ભાષ્ય, તત્વાર્થ હરિભદ્રોય ટીકા, તવાર્થ સિદ્ધર્ષિ ગણિકૃત ટીકા, પંડિત પ્રભુદાસ બેચરદાસભાઈ પારેખે લખેલ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અને દિગમ્બરીય કાર્તિક, રાજવાર્તિક, સર્વાર્થસિદ્ધિ વગેરે અનેક ગ્રન્થને આધાર લીધેલ છે તે ઉપરથી પણ તેઓશ્રીની વિદ્વત્તાને વાચકવર્ગને અવશ્ય ખ્યાલ આવશે જ.... વીર સંવત ૨૫૦૨ શ્રીપુખરાજ અમીચંદજી કેકારી વિક્રમ સંવત્ ૨૦૩૨ ના શ્રી યશોવિજયજી જૈન માગસર વદ-૧૦ સંસ્કૃત પાઠશાલા અને શનિવાર તા. ૨૭૧૨-૭૫. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણુ...(ઉ. ગુ.) Page #24 -------------------------------------------------------------------------- ________________ ધરણે’દ્વપદ્માવતી સપૂજિતાય ૐ હ્રીં શ્રી’ શ્રી શ'ખેશ્વરપાશ્વનાથાય નમઃ ગુરુભ્યા નમઃ એ નમઃ આધ્યાત્મિક વિકાસ ક્રમ આત્માના વિકાસ કેવી રીતે થાય છે, તેની શરૂઆત કચારથી થાય છે અને અત કયારે આવે છે, એનુ સ્પષ્ટીકણુ જૈનશાસ્ત્રામાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. જૈનશાસ્ત્રમાં પ્રતિપાદિત ગુણસ્થાનાને ખરાબર સમજવાથી આ વિષયના સ્પષ્ટ એધ થઈ જાય છે. આધ્યાત્મિક વિકાસના બેધ માટે ગુણસ્થાનાની સમજ અનિવાય છે. ગુણુસ્થાન શબ્દજ આધ્યાત્મિક વિકાસનું સૂચન કરે છે. ગુણાનું સ્થાન તે ગુરુસ્થાન, અર્થાત્ આત્મામાં ગુણે પ્રગટવાથી થતા આધ્યાત્મિક વિકાસની ભૂમિકા. આત્મામાં જ્ઞાનાદિ ગુણે રહેલા જ છે, પણ આવાયેલા-દબાયેલા છે. જ્ઞાનાદિ ગુણા ઉપર કાંનું આવરણ છે. જેમ જેમ કર્મોનુ આવરણુ ખસતુ જાય છે, તેમ તેમ આત્મામાં જ્ઞાનાદિ ગુણૢા પ્રગટતા જાય છે, અને આત્મા વિકાસના પંથે. આગળ વધતા જાય છે. કર્મોથી આવરિત આત્માના ગુણાનુ પ્રગટીકણુ એ જ આધ્યાત્મિક વિકાસ છે. કાઈ પણ જીવના આધ્યાત્મિક વિકાસ ક્રમિક થાય છે. આથી તેની અનેક Page #25 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકાઓ(–અવસ્થાઓ) છે. એ ભૂમિકાઓનું જૈનશાશ્વેમાં સંક્ષેપથી ચૌદ વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. એને ચૌદ ગુણસ્થાન કહેવામાં આવે છે. તેમનાં નામ આ પ્રમાણે છે. ૧ મિથ્યાત્વ + દેશવિરતિ ૧૦ સૂમ-સંપાય ૨ સાસ્વાદન ૬ સર્વવિરતિ પ્રમત્ત ૧૧ ઉપશાંત-મહ ૩ મિશ્ર ૭ અપ્રમત્ત સંવત ૧૨ ક્ષીણ-મોહ ૪ અવિરત- ૮ અપૂર્વકરણ ૧૩ સાગી કેવલી સમ્યગ્દષ્ટિ ૯ અનિવૃત્તિ બાદ સંપાય ૧૪ અગી કેવલી (૧) મિથ્યાત્વ–આત્મામાં રહેલા ગુણે ઉપર આઠ કર્મોનું આવરણ છે. તેમાં મેહ કર્મનું આવરણ મુખ્ય છે. મોહ કર્મનું આવરણ પ્રબળ હોય તે બાકીના કર્મોનું આવરણ પણ પ્રબળ હોય છે. મેહ કર્મનું આવરણ નિર્બળ હોય તે બાકીના કર્મોનું આવરણ પણ નિર્બળ હોય છે. મેહ કર્મનું આવરણું દૂર થતાં બાકીના કર્મોનું આવરણ અવશ્ય દૂર થાય છે. આમાનું સંસારમાં પરિભ્રમણ મેહ કર્મથી જ થાય છે. મહ કર્મનું આવરણ જેમ જેમ ઘટે છે તેમ તેમ ઉત્થાન-વિકાસ થાય છે. મેહના મુખ્ય બે ભેદ છે. (૧) દર્શન મેહ અને (૨) ચારિત્રમેહદર્શન મેહનું કાર્ય અશુદ્ધ માન્યતા છે. ચારિત્રમેહનું કાર્ય અશુદ્ધ(–હિંસાદિ પાપવાળી) પ્રવૃત્તિ છે. જ્યાં સુધી જીવ શુદ્ધ માન્યતાવાળે ૧. મિથ્યાત્વ. ૨. અવિરતિ. Page #26 -------------------------------------------------------------------------- ________________ ન બને ત્યાં સુધી વિકાસને પ્રારંભ થતું નથી, અને જ્યાં. સુધી શુદ્ધ પ્રવૃત્તિવાળું બનતું નથી ત્યાં સુધી વિકાસના પંથે આગળ વધી શક્તિ નથી. ગુણે પ્રગટવાથી વિકાસ થાય છે. માન્યતા શુદ્ધ ન બને ત્યાં સુધી એક પણ વાસ્તવિક ગુણ પ્રગટતું નથી. માન્યતા શુદ્ધ ત્યારે જ બને કે જ્યારે દર્શન મેહ મરે અથવા નિર્બળ બને. જેમને દર્શન મેહ મર્યો નથી કે નબળે પણ પડ્યો નથી તેવા ની માન્યતા અશુદ્ધ હોય છે. જેમની માન્યતા અશુદ્ધ હોય તેમની પ્રવૃત્તિ પણ અશુદ્ધ હોય છે. આવા જ મિથ્યાત્વ "ગુણસ્થાને રહેલા છે. મિથ્યાત્વ એટલે અશુદ્ધ માન્યતા. અશુદ્ધ માન્યતા ધરાવનારા છ બે પ્રકારના હોય છે. (૧) ક્યારે પણ દર્શનમહ નિર્બળ બન્યું નથી તેવા. (૨) દર્શનમોહને નિર્બળ બનાવીને શુદ્ધ માન્યતા ધરાવનારા ૩. શુદ્ધ માન્યતા આવે એ પહેલાં માર્ગાનુસારીપણું, અપુનબધપણું, શુકલપાક્ષિકપણું વગેરે ગુણ આવે છે. એ ગુણો શુદ્ધ માન્યતાને પ્રગટાવવામાં સહાયક બને છે. આ દષ્ટિએ શુદ્ધ માન્યતા આવ્યા પહેલાં પણ માર્ગાનુસારીપણું વગેરે ગુણોથી કંઈક આધ્યાત્મિક વિકાસ થાય છે. પણ તે અતિ અલ્પ હોય છે. એટલે મુખ્ય તયા તે શુદ્ધમાન્યતા આવ્યા પછી જ આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ થાય છે. ૪. દર્શનમોહને ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમ થાય. ૫. અહીં દર્શનમેહનીય (કે મિથ્યાત્વમેહનીય) કમને ઉદય - હેાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ બન્યા પછી પતન પામીને પુનઃ અશુદ્ધ માન્યતા ધરાવનારા મનેલા. પ્રશ્ન-જ્યાં સુધી માન્યતા શુદ્ધ ન અને ત્યાં સુધી કાઈ ગુણુ પ્રગટતા નથી એમ અહી કહેવામાં આવ્યું છે. હવે પ્રશ્ન થાય છે કે મિથ્યાત્વદશામાં માન્યતા અશુદ્ધ હાવાથી એક પણ ગુણ પ્રગટેલા નહાવાથી મિથ્યાત્વદશાને ગુણુસ્થાન કેમ કહેવાય ? ઉત્તરઃ-મિથ્યાત્વદશામાં એક પણ વાસ્તવિક ગુણુ પ્રગટેલા ન હાવા છતાં તેને બે અપેક્ષાથી ગુરુસ્થાન કહેવામાં આવે છે. (૧) જીવની સૌથી નચલી કક્ષા પતાવવાની અપેક્ષાથી. અશુદ્ધ માન્યતાવાળા સૌથી નીચી કક્ષાએ રહેલા છે. પહેલુ ગુણસ્થાન સૌથી નીચલી કક્ષા છે. (૨) જે છત્રોમાં માન્યતાની અશુદ્ધિ (–મિથ્યાત્વ) અતિ અલ્પ હાવાથી દયા, દાન, પરોપકાર, ભવોદ્વેગ, મેક્ષા ભિાષ આઢિ પ્રાથમિક કક્ષાના ગુણેા રહેલા છે તેવા જીવાની અપેક્ષાએ મિથ્યાત્વદશાને ગુરુસ્થાન કહેવામાં આવે છે. પ્રશ્નઃ-આ એ અપેક્ષાઓમાંથી કયા જીવોને કઈ અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાન હાય ઉત્તરઃ-એકેદ્રિય, વિલે દ્રિય, અસી પચેન્દ્રિય અને ભવાભિની સ ́જ્ઞીપંચેન્દ્રિય જીવોને પડેલી અપેક્ષાએ ૧. સંસારમાં રાચનારા. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પ્રથમ ગુણસ્થાન હોય છે. આ અપુનબંધક વગેરે જીવોને બીજી અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાન હોય છે. પ્રશ્ન-કેવી માન્યતાને શુદ્ધ કહેવાય ? ઉત્તર-જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી માન્યતા શુદ્ધ છે. પ્રશ્ન –આનું શું કારણ? ઉત્તર–જગતમાં સામાન્ય નિયમ છે કે જેને જે બાબતમાં જ્ઞાન ન હોય તે તે બાબ. તમાં જેને એ બાબતનું જ્ઞાન હોય અને વિશ્વાસપાત્ર હોય તેનું કહેલ માને છે તે જ સફળ બને છે. હિત–અહિતની બાબતમાં આપણે અજ્ઞાન છીએ. આથી આ વિષયમાં જે સંપૂર્ણ જ્ઞાતા હોય અને વિશ્વાસપાત્ર હોય તેનું જ વચન સ્વીકારવું જોઈએ. જિનેશ્વર ભગવાન સર્વજ્ઞ હોવાથી આ "વિષયમાં પૂર્ણ જ્ઞાન ધરાવે છે અને વીતરાગ હોવાથી વિશ્વાસપાત્ર છે. જિનેશ્વર ભગવાને જે કંઈ કહ્યું છે તે બધું જ આપણું હિત માટે જ કહ્યું છેઆથી જિનેશ્વર - ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી માન્યતા શુદ્ધ છે. જેનું કથન જિનેશ્વર ભગવાનના વચનને અનુ- સતું ન હોય કે તેનાથી વિપરીત હોય તેને માનવું એ અશુદ્ધ માન્યતા છે. પ્રશ્નઃ-જિનેશ્વર ભગવાને શું કહ્યું છે ? ઉત્તર-(૧) પરક છે. દરેક જીવ પિતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખદુઃખ અનુભવે છે. (૨) સંસાર દુખ રૂપ છે. સંસારનું ૧. હવે કયારે પણ મોહનીય કમને અંતઃ કોકાકડિ સાગર- પમથી વધારે સ્થિતિબંધ ન કરનાર. Page #29 -------------------------------------------------------------------------- ________________ સુખ પણ ક્ષણિક અને પરિણામે દુઃખ આપનારું છે. આથી સંસારમાં સાચું સુખ નથી.' સાચું સુખ મેક્ષમાં જ છે. (૩) મોક્ષ મેળવવા જિનતા પાંચ મહાવ્રતને સ્વીકાર કરીને ત્યાગમય જીવન જીવવું જોઈએ. જિનેશ્વર ભગવાને મુખ્યતયા આ ત્રણ બાબતે કહી છે, બીજુ જે કંઈ કહ્યું છે તે આ ત્રણ બાબતેને અનુસરીને જ કહ્યું છે. મોટા ભાગના જીવે આ ત્રણ બાબતો માનતા નથી. કેટલાક જીવે પરલેક છે, જી પિતાપિતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખ-દુઃખ અનુભવે છે, એ બાબતને માને છે, પણ બીજી બે બાબતેને સવીકાર કરતા નથી. કેટલાક જીવે પહેલી બાબત ઉપરાંત સંસાર દુઃખરૂપ છે.....મેક્ષમાં જ સાચું સુખ છે એ બીજી બાબતને પણ માને છે. પણ ત્રીજી બાબતને માનતા નથી. આ ત્રણેય બાબતેને જે માને તે જ “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” એવું માનનારો છે. પ્રશ્ન-જિનેશ્વરદેવે કહેલી દર્શન-પૂજન આદિ ધર્મ ક્રિયા કરનાર “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે”એમ માનનારા હોય ને? ઉત્તર-એકાંતે તેમ ન કહેવાય. જિનેશ્વરદેવે કહેલી ધર્મક્રિયા કરનારા બધા જ તેવું માનના ૧. આની વિશેષ સમજણ માટે આ ગ્રંથમાં પહેલા અધ્યાયના પહેલા સૂત્રનું વિવેચન જુઓ. - ૨. પાંચ મહાવ્રતની માહિતી માટે આ પ્રથમ સાત અધ્યાયના પહેલા વગેરે સૂત્રનું વિવેચન જુઓ * * Page #30 -------------------------------------------------------------------------- ________________ હોય એવું ન કહેવાય. તેવા માં પણ ઉપર કહ્યું તેમ કેઈ જી પહેલી એક બાબતને જ સ્વીકારના હોય છે, તે કંઈ જી પહેલી બે બાબતેને જ સ્વીકારનારા હોય છે. ત્રણેય બાબતેને સ્વીકારનારા તે બહુ જ ચેડા હોય છે. પ્રશ્ન–એને અર્થ એ થયો કે જિનેશ્વરદેવે કહેલી ધર્મક્રિયા કરનારા પણ પહેલા ગુણસ્થાને હોઈ શકે છે. આ સમજણ બરાબર છે? ઉત્તર-હા. ગુણસ્થાનને આધાર બાહ્ય ધર્મક્રિયા નથી, કિંતુ અંતરના પરિણામ છે. ચોથા, પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાનની ક્રિયા કરતે હોવા છતાં પહેલાં ગુણસ્થાને હોઈ શકે છે. ત્યારે કેઈક જીવ માટે એવું પણ બને કે ચોથા કે પાંચમા ગુણસ્થાનની ક્રિયા કરતે હેય, પણ એ ખરેખર તે છઠ્ઠા ગુણસ્થાને હેય. પ્રશ્ન -આ રીતે તે ક્રિયાનું મહત્વ રહેતું નથી, અંતરના પરિણામનું જ મહત્વ રહે છે. ઉત્તર–અહીં ભૂલ થાય છે. ક્રિયા અંતરના પરિણામને જગાડવામાં, ટકાવવામાં અને વધારવામાં મહત્ત્વને ભાગ ભજવે છે. ઘણા જીને માટે એવું બને છે કે તેઓ પહેલા ગુણસ્થાને હોવા છતાં ચેથા વગેરે ગુણસ્થાનની ક્રિયા કરતાં કરતાં તે તે ગુણસ્થાન પામી જાય છે. પ્રશ્ન ગુણસ્થાનને આધાર અંતરના પરિણામ છે. અંતરના પરિણામ આપણે જાણી શકતા નથી. આથી કસો. જીવે કયા ગુણસ્થાને રહેલી છે તે કેવી રીતે જાણી શકીએ ઉત્તર -કયા છે કયાં ગુણસ્થાને રહેલા છે તેં સાક્ષાત તે છે . * * * * Page #31 -------------------------------------------------------------------------- ________________ * ૩૦ સજ્ઞ ભગવંતા જાણી શકે. આપણે તે તે તે ગુણુસ્થાનની ક્રિયા કરતા જોઈને અમુક જીવા અમુક ગુણસ્થાને છે એમ અનુમાન કરી શકીએ. S પ્રશ્ન:-કયા ગુણસ્થાનની કઈ ક્રિયા છે? ઉત્તરઃ-દેવ, ગુરુ અને ધને માને – પૂજે નહિં, રાગી દેવને માને – પૂજે, પરિગ્રહી ગુરુને માને – પૂજે, હું સાહિઁથી દોષિત ધર્મોને માને કરે, આવા જીવા પહેલા ગુણસ્થાને રહેલા છે એમ કહેનાય. જિનેશ્વર દેવે કહેલી જિનપૂજાદિ ધ ક્રિયા કરે પણ ત્રતાનુ પાલન ન કરે તેવા જીવા ચાથા ગુણસ્થાને રહેલા છે એમ હેવાય. જિનેશ્વર દેવે કહેલી ધમક્રિયા કરે અને અણુવ્રતાનું પાલન કરે તે પાંચમા ગુગુસ્થાને રહેલા છે એમ કહેવાય. પાંચ મહાવ્રતેનું પાલન કરે તે છઠ્ઠા ગુગુસ્થાને રહેલા છે એમ કહેવાય. બીજું, ત્રીજુ વગેરે ગુરુસ્થાનાના કાળ અતિ અલ્પ હોવાથી તેની ખાસ કાઈ ક્રિયા નથી. પ્રશ્ન :–જ્યાં સુધી માન્યતા શુદ્ધ ન અને ત્યાં સુધી એક પણ વાસ્તવિક ગુણ પ્રગટતા નથી એમ કહેવામાં આવ્યુ છે. તથા જિનેશ્વર ભગવાને જે કહ્યું છેતે જ સાચુ છે ” આવી માન્યતા શુદ્ધ છે. આના અથ એ થયા કે જિનેશ્વર ભગવાને જે કહ્યુ છે તે જ સાચુ છે. આવી માન્યતા આવ્યા વિભાગ પણ 'ગુલ' પ્રગટે નહિ. પણ આ વિષયમાં અનુ હવે જુની ચાય છે. ધમક આવામાં જિનેશ્વર ભગવાને જે • સર માન્યતા ન હોવા છતાં 2334X* pr {s{ - Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શમ, દયા, દાન, ભાગ, મોક્ષાભિલાષ વગેરે ગુણે દેખાય છે. આનું શું કારણ? ઉત્તર–આ વિષયને સૂમ દક્ષિણી વિચારવાની જરૂર છે. શુદ્ધ માન્યતા વિના દેખાતા ગુણ એ વાસ્તવિક ગુણે જ નથી. પ્રશ્ન- આનું શું કારણ? ઉત્તર–મેક્ષની પ્રાપ્તિ ગુણેનું ફળ છે. શુદ્ધ માન્યતા વિના શમ આદિ ગુણેથી મેક્ષની પ્રાપ્તિ થતી નથી. આથી જ પ. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે કહ્યું છે કે-“દાનાદિક કિશિયા ન દિયે સમકિત વિણ શિવશર્મ.” જે વસ્તુનું જે ફળ હોય તે ફળ ન મળે તે તે વસ્તુ શા કામની? ઘડપણમાં સેવા થાય એ સંતાન પ્રાપ્તિનું ફળ છે એમ માનનાર પિતા જે છોકરો ઘડપણમાં પિતાની સેવા ન કરે તે આવે છે કરો શા કામને? એના કરતાં છોકરો ન હોત તે સારું એમ કહે છે. જાણે મારે કરો ! ન હતું એમ વિચારીને આશ્વાસન મેળવે છે. તેમ અહીં શુદ્ધ માન્યતા વિના દેખાતા ગુણે એ વાસ્તવિક ગુણે જ નથી. આથી જ સમ્યક્ત્વના પાંચ લક્ષણોના ઉત્પત્તિકમમાં પહેલું આસ્તિક્ય જણાવ્યું. પછી બીજા ગુણે જણાવ્યા. અર્થાત્ પહેલાં આતિય ગુણ પ્રગટે, પછી ક્રમશઃ અનુકંપા, નિવેદ, સંવેગ અને શમ પ્રગટે એમ જણાવ્યું છે. આતિફય એટલે “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સત્ય છે” એવી દઢ શ્રદ્ધા-માન્યતા. . ૧. જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી શક માન્યતા સમકિત સમ્યકત્વ છે. . Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન –શુદ્ધ માન્યતા વિના ગુણેથી મોક્ષપ્રાપ્તિ કેમ થતી નથી? ઉત્તર-દ્ધ માન્યતા વિના ગુણેના સ્વરૂપનું અરેખર જ્ઞાન થતું નથી, તથા એને જે રીતે ઉપગ કર જોઈએ તે રીતે ઉપયોગ થતું નથી. કઈ પણ વસ્તુને ઉપયોગ કરતાં ન આવડે તે તેનાથી ફળ ન મળે. જેમ કે લક્ષમીથી લક્ષમી વધારી શકાય છે, થેડી લહમીથી શ્રીમંત બની શકાય છે, પણ શેડી લક્ષમીને ઉપયોગ કરતાં આવડે તે. જેને લક્ષમીને વેપાર આદિમાં ઉપયોગ કરવાની આવડત ન હોય અને અનુભવીની સલાહ માનવી ન હોય તે લક્ષમી વધારી શકે નહિ, બલ્ક રહેલી સંપત્તિ પણ ગુમાવી બેશે. એ બનવા જોગ છે. એ જ પ્રમાણે પ્રસ્તુતમાં દયા આદિ ગુણેના સ્વરૂપ આદિનું જ્ઞાન ન હોય તે તેનાથી યથાર્થ લાભ થતું નથી. ગુણેના સ્વરૂપ આદિનું યથાર્થ જ્ઞાન જિનેશ્વર ભગવંતના ઉપદેશથી જ કરી શકાય છે. જિનેશ્વર, ભગવાનને ઉપદેશ ત્યારે જ ચે કે જ્યારે “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” એવી શ્રદ્ધા જાગે. આમ, જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” એવી શુદ્ધ માન્યતા આવ્યા વિના ગુણેથી યથાર્થ લાભ થતું નથી. જે ગુણેથી યથાર્થ લાભ ન થાય તે ગુણે પરમાર્થથી નથી એમ કહેવાય. માટે જ્યાં સુધી શુદ્ધ માન્યતા ન આવે ત્યાં સુધી એક પણ વાસ્તવિક ગુણ પ્રગટતે નથી એમ અહીં કહેવામાં આવ્યું છે. હા, એક વાત છે. કેટલાક (અપુનર્ણધક, માર્ગાનુસારી Page #34 -------------------------------------------------------------------------- ________________ 33 વગેરે) જીવાને દયા, દાન આદિ ગુણે “ જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” એવી શુદ્ધ માન્યતા થવામાં કારણરૂપ બને છે. અર્થાત ગુણાથી કાલાંતરે શુદ્ધ માન્યતા પામી જાય છે. આથી તેમના ગુણોને પ્રાથમિક કક્ષામાં ગણીને તે જીવાનુ પહેલુ ગુણસ્થાન માનવામાં આવે છે. આ વાત પહેલાં કહેવાઈ ગઈ છે. (૪) અવિરત-સમ્યગ્દષ્ટિઃ-જે જીવા દનમેહુને મારીને કે નબળા પાડીને જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” આવી શુદ્ધ માન્યતા ધરાવે છે, પણ ચારિત્રમેહને મારી શક્યા નથી કે નમળેા પણ પાડી શકયા નથી તેવા જીવો અવિરત સમ્યગ્દષ્ટિ છે, અર્થાત્ ચાથા ગુણસ્થાને રહેલા છે. આ ગુણુસ્થાનના નામમાં અવિરત અને સમ્યગ્દષ્ટિ એમ એ શબ્દે છે. આ ગુણુસ્થાને રહેલા જીવો ચારિત્રમેહથી અશુદ્ધ (હિંસાદિ પાપવાળી ) પ્રવૃત્તિવાળા હાવાથી અવિરત છે, અને શુદ્ધ માન્યતાવાળા હાવાથી સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્ એટલે શુદ્ધ. દૃષ્ટિ એટલે માન્યતા. આમ સમ્યગ્દષ્ટિ એટલે શુદ્ધ માન્યતાવાળે એવો અર્થ થાય. એકવાર પણ આ ગુણસ્થાનને પામેàા આત્મા વધારેમાં વધારે દેશાનઅ પુદ્ગલપરાવર્તન જેટલા કાળમાં ૧. દર્શીનમેહને મારવો એટલે અનંત'નુબધી કષાયા અને દૃનમેહને સંપૂર્ણુ ક્ષય કરવો અને નબળા પાડવે એટલે ઉપશમ કે ક્ષયેાપક્ષમ ભાવ પ્રગટાવવા. (ક્ષયેાશમભાવમાં અનંતાનુબંધી કષાયાને ઉદય ન હોય અને સમ્યક્ત્વ મોહનીય કનેક ઉદય હાય ) ૨. આવી માન્યતાને સમ્યક્ત્વ કે સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ પડે છે. આ સિન કમી નેતા આત્માને અવશ્ય મેક્ષમાં જાય છે. આ ગુણસ્થાને રહેલા જીવો અરિ હતને-જિનેશ્વરને જ સુદેવ, પંચમહાવ્રતધારી સાધુને જ સુગુરુ, અને જિનેશ્વરે કહેલા ધર્મને જ સુધર્મ માને છે. પ્રથના-દર્શન મેહને મારવા કે નબળો પાડવા શું કરવું પડે? ઉત્તર-રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિને ભેદ કર પડે છે. રાગ-દ્વેષની ગ્રંથિ એટલે શું? તેને ભેદ કેવી રીતે થાય વગેરે સમજવા આ ગ્રંથના પહેલા અધ્યાયના ત્રીજા સૂત્રમાં સમ્યકત્વ પ્રાપ્તિના કમને સમજવાની જરૂર છે. (૨) સાસ્વાદન-સમ્યકત્વથી પતિત બનેલા આત્માને મિથ્યાત્વદશા પામતાં પહેલાં તે સમ્યકૃત્વને કંઈક ઝાંખે અનુભવ બીજું ગુણસ્થાન છે. આસ્વાદનથી (=સ્વાદથી સહિત તે સાસ્વાદન. જેમ કે ઈ માણસ ખીરનું ભજન કર્યા પછી ઊલટી થતાં અસલ ખીરના જેવો મધુર સ્વાદ અનુભવતો નથી, તથા ખરાબ સ્વાદ પણ અનુભવ નથી, પણ ખીરના જે કંઈક અવ્યક્ત સ્વાદ અનુભવે છે તેમ અહીં સાસ્વાદન ગુણસ્થાને રહેલે જીવ સમ્યકત્વને અનુભવ કરતે નથી, તથા મિથ્યાત્વને પણ અનુભવ કરતો નથી, કિંતુ સમ્યક્ત્વની ઝાંખી અનુભવે છે. ત્યાર પછી તુરત એ આત્મા અવશ્ય મિથ્યાત્વદશાને પામે છે. . . (૩) મિશ્ર:-શુદ્ધ માન્યતા નહિ, અશુદ્ધ માન્યતા પણ નહિ, કિંતુ તે બેની વચલી અવસ્થા. તે મિશ્ર ૧. અહીં અનંતાનુબંધી કષાયને ઉદય હોય છે, પણ મિથ્યાત્વને ઉદય હેતું નથી. અનંતાનુબંધી કષાયને ઉદય ડી. જ વારમાં અવશ્ય મિથ્યાત્વનો ઉદય કરાવે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ગુણસ્થાનક છે. જેમ જેણે કરી? એવો શબ્દ પણ સાંભળે નથી તે જીવમાં કેરીના પુષ્ટિ, મધુરતા, પાચકતા વગેરે ગુણે સંબંધી સાચી માન્યતા હતી નથી, તેમ એટી માન્યતા પણ હેતી નથી, તેમ મિશ્ર ગુણસ્થાને રહેલા જીવમાં શુદ્ધ અને અશુદ્ધ એ બેમાંથી એક પણ માન્યતા રહેતી નથી. પ્રઃ-ગુણસ્થાનના વર્ણનમાં પહેલા ગુણસ્થાન પછી બીજા-ત્રીજા ગુણસ્થાનનું વર્ણન કર્યા વિના ચેથા ગુણસ્થાનનું વર્ણન કર્યું, પછી બીજા-ત્રીજા ગુણસ્થાનનું વર્ણન કર્યું. આવું શું કારણ? ઉત્તર-જીવ જ્યારે સૌથી પહેલી વાર પહેલા ગુણસ્થાનથી આગળ વધે છે ત્યારે સીધે ચેાથો ગુણસ્થાને આવે છે. ચોથા ગુણથાનથી પતન પામે ત્યારે જ બીજા ગુણસ્થાને આવે છે. બીજું ગુણસ્થાન પતન પામનારને જ હોય છે. ચઢતા જીવને બીજું ગુણસ્થાન મે હેય. ત્રીજું ગુણસ્થાન ચઢતા-પડતા બંને પ્રકારના જીવોને હેય છે. અર્થાત્ પહેલા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાને આવે અને ચેથા ગુણસ્થાનેથી પણ ત્રીજા ગુણસ્થાને આવે. પણ એકવાર ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થયા પછી જ ત્રીજું ગુણ સ્થાન આવે. આમ, બીજું અને ત્રીજું એ બે ગુણસ્થાન એક વાર ચિોથું ગુણસ્થાન પ્રાપ્ત થયા પછી જ પ્રાપ્ત થતાં હોવાથી અહીં ચેથા ગુણસ્થાન પછી એ એનું વર્ણન કર્યું છે. ૧. અહીં અનંતાનુબંધી કષાયોને ઉદય ન હોય, પણ મિશ મેહનીય કમને ઉદય હોય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ (૫) દેશવિરતિ – (૬) સર્વવિરતિ પ્રમત્ત – પહેલાં આપણે વિચારી ગયા છીએ કે દર્શનમેહ અને ચારિત્રમેહ જેમ જેમ નિર્બળ બને તેમ તેમ આત્મા વિકાસ સાધતે ઉપરના ગુણસ્થાને ચઢે છે. તથા એ પણ વિચારી ગયા કે દર્શનમોહને (મારીને કે) નિર્બળ બનાવીને ચોથા અણુસ્થાને આવે છે. ચેથા ગુણસ્થાનકથી આગળ વધવા ચારિત્રહને નિર્બળ બનાવવાની જરૂર પડે છે. ચારિત્રમાં નિર્બળ બનતાં હિંસાદિ પાપથી નિવૃત્તિ કરી શકાય છે. ચારિત્રમોહ દેશથી(–થોડા પ્રમાણમાં) નિર્બળ બને છે ત્યારે દેશથી (થોડા પ્રમાણમાં) હિંસાદિ પાપોથી નિવૃત્તિ થાય છે. ચારિત્રહ સર્વથા નિર્બળ બને છે ત્યારે સર્વથા પાપથી નિવૃત્તિ થાય છે. દેશથી –થોડા પ્રમાણમાં હિંસાદિ પાપોથી નિવૃત્તિ તે દેશવિરત. સર્વથા હિંસાદિ પાપથી નિવૃત્તિ તે સર્વવિરતિ. દેશવિરતિ ગુણસ્થાને રહેલા જીવોને હિંસાદિ પાપથી આંશિક નિવૃત્તિ હોય છે. સર્વવિરતિ ગુણસ્થાને રહેલા જીવોને હિંસાદિ પાપથી સર્વથા નિવૃત્તિ હોય છે.ચોથા ગુણસ્થાને રહેલા છવામાં હિંસાદિ પાપથી નિવૃત્તિ આંશિક પણ ન હોય. ચેાથા–પાંચમા ગુણસ્થાને રહેલા જીવો સંસાર લાગી ન હોય. છઠ્ઠા ગુણસ્થાને પહેલા સંસારત્યાગી હોય છે. અર્થાત્ ગૃહસ્થ વધારેમાં વધારે પાંચમાં ગુણસ્થાનક સુધી આવી શકે છે. સંસારત્યાગી સાધુ છઠ્ઠા ગુણસ્થાને સાવીને આગળ પણ વધી શકે છે. છઠ્ઠા ગુરુસ્થાને પ્રમાદ હોવાથી તેનું “સર્વવિરતિ પ્રમત્ત” એવું નામ છે. તેનું ૧. અપ્રત્યાખ્યાન કષાયને ક્ષયોપશમ થાય છે ત્યારે. ૨. પ્રત્યાખ્યાનાવરણીય કષાયોને ક્ષયે પશમ થાય છે ત્યારે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ‘પ્રમત્ત સંચત’ એવું પણ નામ છે. પ્રમત્ત એટલે પ્રમાદ ચુત. સંયત એટલે સાધુ, પ્રમાદ યુક્ત સાધુનું ગુયુસ્થાન તે પ્રમત્ત સંયત. (૭) અપ્રમત્તસંયતા–જેમાં સંયત-સાધુ અપ્રમત્તછે–પ્રમાદ રહિત છે તે અપ્રમત્તસંયત ગુણસ્થાન. સંત-સાધુ અપ્રમત્ત બને છે ત્યારે સાતમા ગુણસ્થાને આવે છે. છઠ્ઠા ગુણસ્થાને રહેલે આત્મા વિકાસના પંથે આગળ વધવા બાધક ને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. છઠ્ઠા ગુણસથાને આવ્યા પછી આગળ વધવામાં સૂક્ષ્મ પ્રમાદ બાધક બને છે. જે કે સ્થૂલ પ્રમાદ ઉપર વિજય મેળવી લીધો છે, પણ હજી સૂમ (વિમૃતિ, અનુપયોગ વગેરે) પ્રમાદ નડે છે. આથી તે તેના ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરે છે. વિજય મેળવીને સાતમાં ગુણસ્થાને ચઢે છે. પણ થોડી જ વારમાં પતન પામીને છઠ્ઠા ગુણસ્થાને આવે છે. ફરી સવ ફેરવીને સાતમા ગુણસ્થાને ચઢે છે. ફરી પડીને છઠ્ઠા ગુણસ્થાને આવે છે. ફરી સાતમા ગુણસ્થાને આવે છે, ફરી છઠ્ઠા ગુણસ્થાને આવે છે. જેમ લડવૈયો સંપૂર્ણ વિજય મેળવતાં પહેલાં યુદ્ધમાં છેડે વિજય પ્રાપ્ત કરે છે, પછી શેડો પરાજય પણ પામે છે, ફરી થડ જય પામે છે, તે ફરી ડે પરાજય પામે છે, એમ જય-પરાજયને ક્રમ ચાલ્યા કરે છે. તેમ અહીં સાધુરૂપ લડવૈયાને પ્રમાદ રૂપ શત્રુ સાથે લડાઈ કરવામાં જય-પરાજય થયા કરે છે. (૮) અપૂર્વકરણ-છઠ્ઠાથી સાતમે, સાતમાથી છો એમ ઝેલા ખાતે આત્મા જે સાવધાન ન રહે તે નીચે ફેંકાઈ જાય છે. જે સાવધાન રહે-અધિક અપ્રમત્ત બને તે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩. Pak PHIL h ૧ 繁 ઉપર, આઠમા ગુણસ્થાને આવે છે. અપૂર્વ ન કર્યો હૈય તેવા, રણુ=પરિણામ કે અધ્યવસાય. આ ગુણસ્થાને રહેલા આત્મામાં પૂર્વ કદી ન થયા હાય તેવા વિશુદ્ધ અધ્યવસાયે થાય છે. અહી સમકાળે પ્રવેશેલા જીવાના અધ્યવસાચેમાં વિક્ષિત, કાઈ પણ સમયે પરસ્પર વિશુદ્ધિમાં નિવૃત્તિ તłાવત હેાવાથી આ ગુરુસ્થાનનું ‘ નિવૃત્તિકરણ એવું પણ નામ છે. (૯) અનિવૃત્તિ ભાદર સ‘પરાયઃ-મહીંથી જીવાના ક્ષપક અને ઉપશમક એવા બે વિભાગ પડેર છે. કેાઈ જીવા અહી થી માહેને મારતા મારતા આગળ વધે છે, તે ફાઈ જીવા માઢને દબાવતા દબાવતા અાગળ વધે છે. માહને ૩ ૧. અથવા અપૂર્વ=પૂર્વ ન કયુ હોય તેવુ કરણુ=કરવુ તે અપૂર્વ કહ્યુ. આ ગુણુસ્થાને રહેલા આત્મા વિશુદ્ધ અધ્યવસાયે ના અળે સ્થિતિધાત. રસધાત, ગુણશ્રેષ્ટિ, ગુણસક્રમ અને સ્થિતિબ`ધ એ પાંચ અપૂર્વ પૂર્વ ન કર્યાં હેાય તેવા કરે છે. ૨. યપિ માં ગુણસ્થાનકથી પણ ક્ષપક અને ઉપશમક એવા ભેદ પડે છે, પશુ તે ચેાગ્મતાની અપેક્ષાએ છે, કાયની અપેક્ષાએ નહિ. કારણ કે ત્યાં મેાહની એકપણ પ્રકૃતિના સ ́પૂર્ણ ક્ષય કે ઉપશમ કર્તા નથી. આ ગુરુસ્થાને આવનાર જીવ અવશ્ય ઉપરના ગુણસ્થાને ચઢીને મેહતા ક્ષય કે ઉપશમ કરતા હૈાવાથી, જેમ રાજ્યને યેાગ્ય કુમારને રાજા–યુવરાજ કહેવામાં આવે છે તેમ, ઉપચારથી તેને ક્ષક કે ઉપશમક્ર કહેવામાં આવે છે. મુખ્યતયા તા નવમા ગુણુસ્થાનથી ક્ષપક ઉપશમક એવા એ ભેદ પડે છે. ૩ ક્ષપક અને ઉપશમ એમ એ શ્રેણિ છે. ક્ષેપક શ્રેણિથી ચઢનાર મેાહને મારે છે, ઉપશમ શ્રેણિથી ચઢતાર મોહને આવે છે. ક્ષપક શ્રેણિથી ચઢનારને ‘ક્ષેપક ’ અને ઉપરામ શ્રેણિથી ચઢનારને ઉપશમક ′ કહેવામાં આવે છે. " Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ માવતા દબાવતા ચઢનાર જીવા ઉપશમ કહેવાય તે જીવા અગિયારમા ગુણસ્થાન સુધી ચઢે છે, પછી અવશ્ય પતન પામે છે, છે, માહુને મારતા મારતા જનારા જીવે ક્ષપક કહેવાય છે. તે જીવે દશમા ગુણસ્થાનકથી સીધા ખારમા ગુણસ્થાને જાય છે. હવે આપણે. નવમા ગુરુસ્થાનની વાત કરીએ. નવમા ગુણસ્થાને રહેલા આત્મા (સૂક્ષ્મ લાભ સિવાય) માહને મારી નાખે છે કે દબાવી નાખે છે. આ ગુણસ્થાનના નામમાં અનિવૃત્તિ અને આદરસ પાય એવા બે વિભાગ છે. આ ગુણસ્થાને એક સમયે ચઢેલા બધા જ જીવેાના અધ્યવસાયાની શુદ્ધિમાં નિવૃત્તિ-તરતમતા ન હાય, અર્થાત્ બધાના અધ્યવસાયે સમાન ડેાય છે. આથી તેના નામમાં અનિવૃત્તિ શબ્દ તેડવામાં આવ્યા છે. ખાદર એટલે સ્થૂલ, સ'પરાય એટલે. કષાય. આ ગુણુસ્થાને સ્થૂલ કષાય હાય છે માટે તેના નામમાં માદર સપરાય શબ્દ જોડવામાં આન્યા છે. (૧૦) સૂક્ષ્મ સપરાયઃ-સપરાય એટલે ક્ષમ્ય. નવમા ગુણસ્થાને બાકી રહી ગયેલા સૂક્ષ્મ લેાભ કષાયને આ ગુણસ્થાનના અંતે દબાવી દે છે કે મારી નાખે છે. (૧૧) ઉપશાંતમેાહઃ-દશમાં ગુણસ્થાનના અંતે સહુને સ પૂર્ણ દખાવીને આત્મા અગિયારમા ગુણસ્થાને આવે છે. અહીં માઠું (દખાયેલા શત્રુની જેમ) તદ્ન શાંત હાય છે. મેહની જરાય પજવણી હાતી નથી. આથી જ આ ગુણુ ૩. નવમાને અ ંતે આદર(-સ્થૂલ) કષાયાના ક્ષય કે ઉપશમ ચાય છે. આથી આ ગુસ્થાને બાદર કષાયેા હાય છે એમ કહી શકાય. Page #41 -------------------------------------------------------------------------- ________________ -સ્થાનનું ઉપશાંતમાહ નામ છે. ઉપશાંત-શાંત થઈ ગયે -છે મેહ જેમાં તે ઉપશાંત મેહ. મહિને મારીને નહિ, પણ દબાવીને અગિયારમા ગુણસ્થાને આવે છે. આથી દબાવેલ શત્રુ જેમ બળ મળતાં પુનઃ આક્રમણ કરે છે, તેમ દબાયેલે મેહ ડી જ વારમાં પોતાનું બળ બતાવે છે. આથી આત્મા અગિયારમા ગુણસ્થાનથી પડે છે. (૧૨) ક્ષીણુમેહ –દશમા ગુણસ્થાને મેહને મારી નાખનાર આત્મા દશમા ગુસ્થાનથી સીધે બારમા ગુણ સ્થાને આવે છે. અહીં મેહની જરાય પજવણી હોતી નથી. આથી જ આ ગુણસ્થાનને ક્ષીણમેહ કહેવામાં આવે છે. - ક્ષીણુ–ક્ષય પામે છે મેહ જેમાં તે ક્ષીણમેહ. આ ગુણ સ્થાનના અંતે બાકી રહેલા ત્રણ ઘાતી કર્મોને મારી - નાખે છે. ૧. અગિયારમાં ગુણસ્થાનથી પતન કાળક્ષયથી એટલે કે ગુણસ્થાનને કાળ પૂર્ણ થવાથી અને વિક્ષયથી એટલે કે આયુષ્યને - ક્ષય થવાથી એમ બે રીતે થાય છે. (૧) જે કાળક્ષયથી પડે તે ક્રમશ: પડીને સાતમા ગુસ્થાને આવે છે, એટલે કે અગિયારમાથી દશમે, દશમાથી નવમે, નવમાથી આઠમે અને આઠમાથી સાતમે આવે છે. પછી છઠે-સાતમે ચડ-ઉતર કરે કે તેનાથી પણ નીચે ઉતરીને છેક પહેલા ગુણસ્થાને પણ આવે. વધારે નીચે ન આવે તો પણ છ-સાતમા ગુણસ્થાને તે અવશ્ય આવે છે. (૨) હવે જે (ગુણસ્થાનને કાળ પૂર્ણ થયા વિના પણ) ભવક્ષયથી પડે તે દેવલમાં ઉત્પન્ન થવાથી અગિયારમાથી સીધે એથે આવે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સયોગી કેવલી-ઘાતી કર્મોને સર્વથા ક્ષયઃ થઈ ગયા બાદ તુરત કેવલજ્ઞાન પ્રગટે છે. આ અવસ્થા તેરમું ગુણસ્થાન છે. અર્થાત કેવલજ્ઞાન તેરમા ગુણસ્થાને હોય છે. કેવલજ્ઞાન એટલે ત્રણ કાળના સર્વ પદાર્થોનું જ્ઞાન કેવલજ્ઞાની જીવ પિતાનું આયુષ્ય પાંચ હQાક્ષર : પ્રમાણુ બાકી રહે ત્યાં સુધી તેરમાં ગુણસ્થાને રહે છે. આ ગુણસ્થાને ઉપદેશ, વિહાર આદિથી મન-વચન-કાયા એ. ત્રણ ગની પ્રવૃત્તિ ચાલુ હોવાથી તેનું સગી નામ છે. ગથી સહિત તે સગી. કેવલજ્ઞાન હોવાથી કેવળી કહેવામાં આવે છે. (૧૪) અગી કેવલી-પાંચ હસ્વાક્ષર કાળ પ્રમા આયુષ્ય બાકી રહે ત્યારે આત્મા તેરમાં ગુણસ્થાનના અંતે વિશિષ્ટ પ્રક્રિયા કરીને ગરહિત બને છે. ગણિત અવસ્થા ચૌદમું ગુણસ્થાન છે. ચૌદમા ગુણસ્થાને આત્મા મેરુપર્વતની જેમ નિષ્પકંપ બનીને બાકી રહેલાં ચાર કર્મોને ક્ષય થતાં દેહને ત્યાગ કરી મેક્ષમાં ચાલ્યા જાય છે. આત્માને આ અંતિમ વિકાસ છે. હવે તે કૃતકૃત્ય છે. હવે એને કદી દુખને અંશ પણ નહિ આવે, એકલું સુખ જ રહેશે ચૌદમા ગુણસ્થાને એ નથી હતા, પણ કેવલજ્ઞાન હોય છે. આથી તેને અગી કેવળી: કહેવામાં આવે છે. ૧. ગનિધિ. ૨. શેલેશીકરણ કરીને. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪ ગુણસ્થાનના કાળ ૧ મિથ્યાત્વ (૧) અનાધિ-અનત અસત્યને હોય. (૨) અનાદિમાંત ભને હાય. (૩) સાક્રિ-સાંત સમ્યક્ત્વી પડેલાને હાય. સાહિ-સાંત કાળ જન્યથી અંતમુ હૂ, ઉત્કૃષ્ટથી કેશન અને પુટ્ટુગલ પરાવર્તન. ખીજાથી ચૌદમા સુધી ગુણુસ્થાનાના કાળ નીચે મુજબ છે. ગુરુ. જઘન્ય ઉત્કૃષ્ટ ૨ ૧ સમય. ૬ આલિકા, ૩ 'અંતમુ હૂ . અંતમુહૂત. સાધિક ૩૩ સાગ. ,, દેશેાન પૂવ ક્રેડિટ. 77 ગુણ. જયન્ય ઉત્કૃષ્ટ ૬ થી ૧૧ સમય. અંતમુહૂ. ૧૨ 'ત''. » દેશેાનપૂર્વી કેડિટ. પાંચ હાક્ષર. ૧૩ ૧૪ ܕ Page #44 -------------------------------------------------------------------------- ________________ ક વિષયાનુક્રમ - વિષય પ્રઠ | વિષય પૃષ્ઠ | સંબંધકારિકા ૫૩-૬૦ સમ્યત્વના પાંચ ભેદ પ્રથમ અધ્યાય પશમિક સમ્યફ વની સવ પ્રથમ મોક્ષનું પ્રતિપાદન પ્રાપ્તિને ક્રમ ન કરતાં મોક્ષમાર્ગનું પ્રતિ સર્વ પ્રથમ કયું સમ્યક્ત્વ પાદન શા માટે ? ૧ પામે તે વિષે બે મત ૨૪ મોક્ષમાર્ગ સર્વપ્રથમ એપ. સ. પામે સમ્યગદર્શન – સમ્યજ્ઞાનની તે એપ. સ. પછીની સ્થિતિ સહત્પત્તિના કથનનતત્વાર્થ અંગે બે મત * ૨૫ ભાષ્યના અનિયત લાભના સમ્યક્ત્વથી પતિત થયા પછી કથનની સાથે અવિરાધ ૪ ઉત્કૃષ્ટ સ્થિતિ–રસના બંધ મોસિદ્ધિ અંગે બે મત " ૨૫ ચાર પુરુષાર્થોમાં મોક્ષ ફરીવાર સમ્યકત્વ પામવામાં ' પુરુષાર્થ શ્રેષ્ઠ કેમ? ૬ પ્રક્રિયા અને બે મત ૨૬ સમ્યગ્દર્શન પ્રકરણ ૧-૨૬ સાત તનું પ્રકરણ ૨૬-૩૭ સમ્યગ્દર્શનનું લક્ષણ ૧૬ અપાંતરાલ ગતિમાં મન ન જીવાદિ સાત તાનું સ્વરૂપ ૨૬ હોવા છતા સમફત્વ હાય ૧૬ તમાં સંખ્યા ભેદ રહે સમ્યક્ત્વને જાણવાનાં પાંચ તત્વજ્ઞાનનું પ્રયજન ૨૦ લક્ષણે તોનો પરસ્પર સંબંધ ૩૧ સમ્પર્વની ઉત્પત્તિનાં પ્રકારો ૧૮ તરોનું સ્વરૂપ વિચરવાના " * * સમ્યગ્દશનની ઉત્પત્તિ બે " | ચાર નિક્ષેપ * * * * ૩૧ મકર થવામાં કારણભૂત *D. | તને જાણવાનાં સાધનો , તથા ભવ્યત્વનું વહન : ૧૮ | તરવવિચારણાનાં છ દ્વારા જ ૧૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ વિષય તત્ત્વવિચારણાનાં ૮ ધાર જ્ઞાન પ્રકષ્ણુ ૪૧ મત્યાદિ પાંચ જ્ઞાન પાંચ જ્ઞાનની પ્રમાણુને આાશ્રયીને વિચારા મતિજ્ઞાનના પાઁમવાચી શબ્દો ૪૨ મતિજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તો ૪૩ મતિજ્ઞાનના ભેદા ૪૪ ૪ ૪૮ અવગ્રહાદિના ભેદો અવગ્રહ આદિને વિષય ભજનના અવગ્રહે જ થાય ૪૯ ચક્ષુ-મનથી વ્યંજનાવગ્રહ પૃષ્ઠ ૩૭ ૪૦-૭૭ ૪૦ ન થાય મતિજ્ઞાનના ભેદોનું કાષ્ટક શ્રુતનું લક્ષણુ અને ભેદે માનસિક ચિંતનમાં મતિ– શ્રુતને ભેદ કેવી રીતે પડે? ૫૬ મતિ-શ્રુત ક્રમશઃ પ્રવર્તે છે ૫૭ મતિજ્ઞાન થયા પછી જ શ્રુત જ્ઞાન થાય, પણ શ્રુતજ્ઞાન પછી મતિજ્ઞાન થાય જ એવા નિયમ નહિ શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અને તેના ભેા શ્રુતના અગપ્રવિષ્ટ– અંગ ૧૮ ૫૧ ૫૩ ૫૫ ૪૪ ૫૯ વિષય પૃષ્ઠ ખાદ્ય એ એ ભેનુ કારણ ૫૯ આચાર્યોએ શ્રુત રચના કેમ કરી ? }॰ અધિજ્ઞાનના ભેદો અને સ્વામી ૬૦-૬૨ મન:પ વના એ ભેદ્ય અને તેનાં કારણો મન:પર્યં વ–અવધિના ભેદનાં કારણા મતિ–શ્રુતના વિષય અવધિના વિષય મનઃપ વના વિષય કેવલજ્ઞાનનેા વિષય સર્વસિદ્ધિ એક જીવતે એકી સાથે કેટલાં નાન હાઈ શકે ? પ્રથમનાં ત્રણ જ્ઞાન અજ્ઞાન નય પ્રકરણ નગમ નય સંગ્રહ નય વ્યવહાર નય ઋનુસૂત્ર નય પણ હાય. મિથ્યાદષ્ટિનુ જ્ઞાન અજ્ઞાન ક્રમ ? ૬૩ ૬૪ }૭ e ૬૮ ૬૯ હ ga. ૭ર. ૭૬ ૭૭=૯૭ ૮૪. ૮૮ ૩૯. * ૯ × Page #46 -------------------------------------------------------------------------- ________________ વિષય શબ્દ ય સમભરૂઢ નય એવભૂત નય દ્રવ્યાયિક-પર્યાયાધિક નય નિશ્ચય-વ્યવહાર નય શબ્દ-અર્થ નય જ્ઞાન—ક્રિયા નય બીજો અધ્યાય જીવના ભાવે આપમિક ભાવના ભેદે ક્ષાયિક ભાવના ભેદા સિદ્ધોમાં ક્ષાયિક સમ્યગ્દર્શન ૧૦૪ ચારિત્રની ઘટના સિદ્ધોમાં ક્ષાયિક દાનાદિનું ફળ ૧૦પ ક્ષાયે પમિક ભાવના ભેદો ૧૦૬ ઐયિક ભાવના ભેદો પારિામિક ભાવના ભેદો ૧૦૮ ૧૦૭ ૧૦૯ ૧૧૦ ૧૧૧ જીવના મુખ્ય બે ભેદા સસારી જીવના બે ભેદ્ય શ્રીજી રીતે જીવના બે ભેદો ૧૧૩ ૧૧૧ સ્થિતિ—ગતિશીલ જીવે : ૧૧૪ ઈંદ્રિય પ્રકરણ ૧૧૫–૧૨૬ જીવનું લક્ષણ ઉપયાગના ભેદો પુષ્પ ૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૯૫ ૯૬ ૪ ૯૯–૧૦૮ ૧૦૩ ૧૦૪ ૪૫ વિષય Ye મનને વિષય ૧૨૪ કયા જીવને મન હાય ૧૨૬ અંતરાલગતિ પ્રકરણ ૧૧૮-૧૩૬ વિગ્રહગતિમાં કયા ચેગ હાય ૧૨૮ અવિગ્રહતિમાં ચા યાગ હાય આકાશમાં વ–પુદ્ગલની ગતિ સિદ્ધ વાની ગતિ સસારી જીવાની ગતિ તથા વિગ્રહ ગતિને કાળ અવિગ્રહ ગતિને કાળ અંતરાલ ગતિમાં આહારના વિચાર જન્મ પ્રક૨ણ જન્મના પ્રકારા ચેાતિના ભેદો કોને કયા પ્રકારના જન્મ હાય ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૧ ૧૩૪ ૧૩૬ ૧૩-૧૪૨ ૧૩૭ ૧૩૮ ૧૪૦૨ ૧૪૩–૧૫૩ શરીર પ્રકરણ શરીરના ભે ૧૪૩ શરીરમાં સૂક્ષ્મતાને વિચાર ૧૪૫ શરીરમાં પ્રદેશાના વિચાર ૧૪૬ Page #47 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ પૃષ્ઠ | વિષય તૈજસકામણની ત્રણવિશેષતા ૧૪૭ !! સુધી જાય ૧૭૯ એક જીવમાં એકીસાથે કેટલા કયી નરકમાંથી આવેલ છવ શરીર હોય ૧૪૮ કઈ લબ્ધિ પામી શકે ૧૭૯ શરીરનું પ્રોજન ૧૫૦ કયા પદાર્થો નરકમાં ન હોય ૧૮૦ દારિક શરીરનાં કારણે ૧૫૦ દેવ કયી નરક સુધી જાય ૧૮૦ વૈક્રિય શરીરનાં કારણો ઉપર નારકેની ગતિ ૧૮૦ આહારક શરીરના સ્વામી ૧૫૩ નરકની સાબિતી ૧૮૧ વેદની વિચારણું ૧૫૩-૪ તિયક પ્રકરણ ૧૮૨-૧૯૩ આયુષ્યના ભેદ અને તેના તિર્યશ્લેકમાં દીપ–સમુદ્રો ૧૮૨ સ્વામી વિષે વિચારણા ૧૫૫ દીપ-સમુદ્રની પહોળાઈ - ત્રીજો અધ્યાય આકૃતિ ૧૮૩ નરકગતિ (અધલક) પ્રકરણ જબૂદીપનું વર્ણન ૧૮૪ સાત પૃથ્વીનાં નામ વગેરે ૧૬૨ જ બુદ્વીપમાં આવેલા ક્ષેત્રે ૧૮૫ નરકાવાસેનું વર્ણન ૧૬ ૬ જ બુદ્દીપમાં આવેલા પર્વત ૧૮૬ ધાતકીખંડમાં ક્ષેત્ર–પર્વત ૧૮૭ નરકમાં લેશ્યાદિને વિચાર ૧૬૭ નરકમાં પરસ્પરદરિત વેદના ૧૭૩ પુષ્પરાર્ધમાં ક્ષેત્ર–પર્વત ૧૮૭ મનુષ્યોના નિવાસની મર્યાદા ૧૮૮ નરકમાં પરમાધામીકૃત વેદના ૧૭૪ મનુષ્યના ભેદ ૧૮૯ નરકેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૭૮ કર્મભૂમિની સંખ્યા ૧૦૦ કણું કઈ નરક સુધી મનુષ્ય– તિનું આયુષ્ય ૧૯૧ ઉત્પન્ન થાય ૧૭૮ મનુષ્ય–-તિયોની નરકનું આયુષ્ય ક્યા જી બાંધે ૧૭૯ કાયસ્થિતિ કયા છે નરકમાંથી આવેલા ચોથે અધ્યાય છે, અને પુનઃ નરકમાં જાય ૧૭૯ | દેવગતિ (ઊધવલોક) કયા સંધયણુવાળા જીવ પ્રકરણ ૧૯૪–૨૩૯ ૧૯૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૧ ૧૯૮ વિષય પૃષ્ઠ 3 વિષય દેના ભેદો સૂર્યાદિ વિમાનનું પ્રમાણ ૨૧૦ તિષ્ક દેના શરીરને જ્યોતિષ્ક વિમાનને કેટલા ' ૧૯૫ દેવો કેવી રીતે વહન કરે છે ૨૧૧ દેવોના અવાંતર ભેદો ૧૯૫ તિષ્ક ગતિથી થતો કાળ ૨૧૨ દેના ઈન્દ્રાદિ દશ ભેદ ૧૯૬ મનુષ્ય લેકની બહારના વ્યંતર-જ્યોતિષ્કમાં ત્રાય તિષ્કનું વર્ણન અિંશ–લેકપાલનો અભાવ ૧૯૮ વૈમાનિક દેવને ભવનપતિ-અંતરમાં અધિકાર ૨૧૩-૨૨૨ ઈન્દ્રોની સંખ્યા ૬૪ ઈન્દ્રોની ગણતરી ૧૮૮ વૈમાનિકના મુખ્ય બે ભેદ ૨૧૪ ભવનપતિ–વંતરમાં વૈમાનિકદેવકનું અવસ્થાન ૨૧૪ શારીરિક વર્ણ ૧૯૯ વૈમાનિક ભેદોનાં નામ ૨૧૫ દેવમાં મિથુન ૨૦૦-૨૦૨ સૂત્રમાં જુદા જુદા સમાસે ભવનપતિનાં દશ ભેદોનાં નામ ર૦૪ કેમ ? ૨૧૬ ભવનપતિના ભવનની બ્રહ્મ શબ્દની સાથે લેકશબ્દને સંખ્યા વગેરેનું કેષ્ટક ૨૦૫ પ્રયોગ શા માટે? ૨૧૭ વંતરના આઠ ભેદોનાં નામ ૨૦૬ ૧૨ દેવલે પછીના ૯ ભેદોને વ્યંતરના અવાંતર ભેદો શૈવેયક કેમ કહેવામાં આવે છે? ૨૧૭ વગેરેનું કોષ્ટક २०७ સ્થિતિ આદિ સાત બાબતે ૨૧૮ તિષ્કના પાંચ ભેદના ગતિ આદિ ચાર બાબતો ૨૨૧ નામ ૨૦૮ દેવામાં શ્વાસોશ્વાસ–આહાર ૨૨૩ તિષ્કનું સ્થાન ૨૦૮ આહારના ભેદ ૨૨૩ જ્યોતિષ્કનું પરિભ્રમણ ક્ષેત્ર ૨૦૮ દેવમાં વેદના ૨૨૪ અનુષ્યલેકમાં તિષ્કની દવેલેકમાં ઉપપાત વગેરે, રર૫ સંખ્યા ૨૦૯ | વૈમાનિક દેવને શારીરિક વર્ણ રર૬ . Page #49 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૨૬ ૨૫૬ ૨૫૯ વિષય વિષય કલ્પની અવધિ સિદ્ધની અવગાહના ? કાંતિક દેવેનું સ્થાન ૨૨૭ ભાગ કેમ ? ધર્મ-અધર્મી.નું લક્ષણ ૨૫૬. લકાંતિક દેનાં નામ ૨૨૮ આકાશનું લક્ષણ ૨૫૯ વિજયાદિ ચાર વિમાનના ને સંસારકાળ ૨૨૯ પુદ્ગલના ઉપકાર એકવાર સાંભળેલા શબ્દો તિય સંજ્ઞાવાળા પ્રાણીઓ ૨૩૦ ફરી કેમ ન સંભળાય ? ૨૬૦ દેનું ઉજ. આયુષ્ય ૨૩૦-૯ ગ્રામોફેનની રેકર્ડમાં એના પાંચમો અધ્યાય એજ શબ્દ વારંવાર કેમ અજીવ તવના ભેદે ૨૪૦ સંભળાય છે ? ૨૬૧ પ્રદેશ–પરમાણુમાં તફાવત ૨૪૨ પુગલને ઉપકાર જણાવવા નવતત્ત્વ પ્રકરણ ગ્રંથમાં બે સૂત્રોની રચના કેમ ? ૨૬૪ અછવકાયના ૧૪ ભેદ કેમ ? ૨૪૩ જીવોને પરસ્પર ઉપકાર ૨૬૫ કાળને ઉપકાર ધર્માસ્તિકાયાદિની વિશેષ ૨૬૬ સંજ્ઞા ૨૪૩ પુદ્ગલનું લક્ષણ २१८ પાંચ દ્રવ્યોમાં સાધમ્ય २७० પુદ્ગલ પરિણામ ૨૪૪ તીડે અને વનસ્પતિ વગેરે રૂપી દ્રવ્યો ૨૪૫ ઉપર શબ્દની અસર ૨૭૨ આકાશ સુધીનાં દ્રવ્યોની પૃષ્ટાદિ ચાર પ્રકારને બંધ ૨૭૩ સંખ્યા ૨૪૫ ૨૩–૨૪ સૂત્રોના સ્થાને આકાશ સુધીનાં દ્રવ્ય એક જ સૂત્ર કેમ ન કર્યું ? ૨૭૮ નિષ્ક્રિય છે. २४६ પદગલના બે ભેદ ૨૭૮ વ્યોમાં પ્રદેશનું પ્રમાણ ૨૪૬-૮ સ્કંધની ઉત્પત્તિનાં કારણો ૨૮૧ પરમાણમાં પ્રદેશાભાવ ૨૪૯ પરમાણુની ઉત્પત્તિનું કારણ ૨૮૩ દ્રનું આધારક્ષેત્ર ૨૫૦ કયા સ્કંધો ચાક્ષુષ બને? ૨૮૫ દ્રવ્યના સ્થિતિક્ષેત્રની મર્યાદા સતુનું લક્ષણ - ૨૫૧-૪ નિત્યનું લક્ષણ જીવની વિવિધ અવગાહ- એ જ વસ્તુમાં નિત્યત્વ—નાનું કારણ ૨૫૫ ' અનિત્યત્વ વગેરે વિરુદ્ધ in ૨૮૮ Ag Page #50 -------------------------------------------------------------------------- ________________ ર૯૦ ૨૯૪ ૩૨૬ વિષય પૃષ્ઠ | વિષય ધર્મોની સિદ્ધિ તપ-ત્યાગથી થતું દુઃખ સપ્તભંગી, આસાતાનું કારણ નથી ૩૫૧ બંધ પ્રકરણ ૨૯૮-૩૦૮ સાતાના આસ્રવ ' ૩૫૪ દ્રવ્યનું લક્ષણ દર્શનમોહન આ ૩૫૦ કાળનું નિરૂપણ. ચારિત્રમોહના આસ્ત્ર ૩૫૯ આયુષ્યના આસ્ત્ર ૩૬૦-૩૬૨ કાળનું વિશેષ સ્વરૂપ ૩૧૪ ગુણનું લક્ષણ અશુભનામકર્મના આસ ૩૬૩ ૩૧૭ આદિમાન પરિણામ ૩૨૦-૩૨૨ શુભનામકર્મના આસ્ત્રો ૩ ૬૪ તીર્થકરનામના આ ૩૬૫ છો અધ્યાય નીચગેત્રના આવો ૩૭૦ યોગનું સ્વરૂપ ૩૨૩ ઉચ્ચગેત્રના આસ્ત્ર ૩૭૧ આમ્રવનું નિરૂપણ અંતરાયકર્મના આસ્ત્ર ૩૭૨ પુણ્યને આઢવ કોઈ એક કર્મના આસ્રવ પાપને આસ્રવ વખતે બીજાં કર્મો પણ આમ્રવના બે ભેદ ૩૩૦ બંધાય ૩૬૭ સાંપરાયિક આસવના ભેદો ૩૩૧ સંયમ વગેરે દેવગતિના કારણો સમાન છતાં કર્મ આવ હોવાથી તેમને ધર્મ બંધમાં ભેદ કેમ? કેમ કહેવાય ? એ પ્રશ્નનું ૩૩૭ સમાધાન અધિકરણના ભેદે ૩૪૧ સાતમે અધ્યાય છવઅધિકરણના ભેદે ૩૪૨ વ્રત પ્રકરણ અજીવઅધિકરણના ભેદ ૩૪૩ વ્રતની વ્યાખ્યા ૩૯ જ્ઞાનાવરણ–દશનાવરણના દુઃખનું મૂળ રાગ-દ્વેષ આમ્ર ३४६ હોવાથી વ્રતીએ રાગ-દ્વેષ વર્તમાન કાળમાં થતી નહિ કરવાને નિયમ લે જ્ઞાનની આશાતના જોઈએ એવા કથનનું અસાતાના માસ્ટર ૩૪૯ | સમાધાન સમાધાન ૩૮ ૩૨૮ ૩૨૯ ૩૭૬ ३४८ Page #51 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ વિષય પૃષ્ઠ | વિષય વ્રતના બે ભેદ : ૩૮૩ સાત વ્રતોના બે વિભાગ ૪૩૫ પાંચ અણુવ્રતનું સ્વરૂપ ૩૮૩ સાત વ્રતના નામમાં અને મહાવ્રત–અણુવ્રતમાં ભેદ ૩૮૮ ક્રમમાં ફેરફાર ૫૩૬ અણુવ્રત શબ્દનો અર્થ ૩૮૮ સંખના ૪૩૭ મહાવ્રતની સ્થિરતા માટે સમ્યગ્દર્શન–બારવ્રત જુદી જુદી ભાવનાઓ ૩૮૯-૪૦૬ સંલેખનાના અતિચારે ૪૩૮-૪૭ર હિંસાની વ્યાખ્યા ૪૦૬ દાનની વ્યાખ્યા દ્રવ્ય–ભાવ હિંસા ૪૦૭ દાનની ક્રિયા સમાન છતાં પરદ્રવ્ય હિંસાના ભેદો ૪૦૮ ફળમાં તફાવત ૪૭૪ જ્યારે કોને કઈ હિંસા લાગે ૪૦૯ મદયાય અસત્યની વ્યાખ્યા ૪૧૧ કમબંધના હેતુઓ ૪૭૭ હિંસાનું કારણ સત્ય વચન બંધની વ્યાખ્યા ૪૮૫ પણ અસત્ય છે ૪૧૩ બંધના ભેદે ૪૮૫ ચોરીની વ્યાખ્યા ૪૧૪ પ્રકૃતિબંધના મૂળ ભેદે ૪૮૧ અહાની વ્યાખ્યા આઠ કર્મોની આત્મા ઉપર પરિગ્રહની વ્યાખ્યા અસર ૪૯ર અનિષ્ટ વસ્તુને રવીકાર જ્ઞાનાવરણના ઉત્તર ભેદ ૪૯૫ શા માટે કરે એ પ્રશ્નનો ઉત્તર ૪૧૮ દર્શનાવરણના , , મહાવ્રતના પાલન માટે સ્વ વેદનીયના ભેદો ૪૯૯ કક્ષા પ્રમાણે વસ્ત્રાદિના મેહનીયના ભેદો ૫૦૦ અસ્વીકારમાં દોષ ૪૨૦ આયુષ્યના ભેદો વ્રતીની વ્યાખ્યા ૪૨૦ નામકર્મના ભેદે ૫૧૩ વતીના બે ભેદ ૪૨૨ ગોત્રકમના ભેદો અગારી વ્રતીની વ્યાખ્યા ૪૨૩ અંતરાયના ભેદ ५२७ “ગુણવત-શિક્ષાવ્રત ૪૨૪ જધ. ઉ. સ્થિતિબંધ ૪૧૭ ૫૧૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ વિષય રસબંધ આ કર્મોનુ ફળ પ્રદેશમ ધ પુણ્ય પ્રકૃતિ નવમા અધ્યાય સવરની વ્યાખ્યા સવરના ઉપાય નિર્જરાને ઉપાય ગુપ્તિની વ્યાખ્યા સમિતિનુ વણુ ન ધર્માંના પ્રકારા પૃષ્ઠ ૧૩૧ ૫૩૧ ૫૩૫ ૫૪૧ ૫૪૮-૫૬ ક્ષમાની સાધનાના ૫ મુદ્દા ૫૪૯ ક્રાવથી બાહ્ય જીવનમાં નુકસાન ૫૫૦ ક્રાથી શારીરિક નુકશાન ૫૫૧ ક્રાધથી આધ્યાત્મિક નુકશાન ૫૫૧ ૫૪૪ ૫૪૪ ૫૪૫ ૧૪૫ ૫૪૬ ક્રાવતે રાવા ખાલસ્વભાવ સ્વહૃદય – ક્ષમાગુની વિચારણા યેાગશાસ્ત્રમાં બતાવેલા ક્રાધને દૂર કરવાના ઉપાયો ૧૫૪ ૫૫૨-૫૫૩ ૫૫૬ ક્રોધને રાક્ષસની ઉપમા ક્ષમાદેવીને પરણવાની યાગ્ય તાના સૂચક નવ મુદ્દા ક્ષમાના પાંચ પ્રકાર પી વિષય પૃષ્ઠ માદવ ગુણનું વર્ણન પપટ આજ વ–શૌચ—સત્ય–સંયમ પર તપ-સામ ૫૬૩ ૫૪ આા'િચન્ય-બ્રહ્મચય ખાર ભાવનાઓનું વન પરિષહાનું વન ચારિત્રનું વર્ણન તપનું વર્ણન ખાદ્ય તપના ભેદો અભ્યતર તપના ભેદો પ્રાયશ્ચિત્તના ભેદો વિનયના ભેદો વાવચ્ચના ભેદા સ્વાધ્યાયના ભેદો નૃત્સગના ભેદો ધ્યાનનું લક્ષણ ધ્યાનના કાળનું પ્રમાણ ધ્યાનના ભેદો ધ્યાનનું ફળ આ ધ્યાન રૌદ્રધ્યાન ધર્મધ્યાન શુકલધ્યાનના સ્વામી શુકલધ્યાનના ભેદો ૫}} ૫૭૯ ૫૫૭ ૫૫૮ ૫૯—૨૮૯ ૧૮૯-૫૯૬ ૧૯૭–૬૩૫ ૫૯૭ }* ૦૬ ૦૮ }૦૯ ૬૧૦ ૧૧ ૬૧૧ ૬૧૩ ૬૧૪ ૬૧૫ }૧૬-૧૮ ૬૧૮ ૬૨૦-૨૨ ૬૨૩-૨૪ ૨૫-૩૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ ६४७ વિષય પૃષ્ઠ | વિષય પૃષ્ઠ કાને કેટલી નિર્જરા થાય ૬૩૫ મેક્ષની વ્યાખ્યા નિગ્રંથના ભેદે ૬૩૭–૪૦ મોક્ષમાં કયા ભાવે ન હેય? ૬૪૮ નિગ્રંથિ સંબંધી વિશેષ સર્વ કર્મ ક્ષય થતાં આત્મા વિચારણનાં દ્વારે ૬૪૦-૪૪ શું કરે છે? ૬૪૯ - દસમે અધ્યાય સવ કર્મ ક્ષય થતાં આત્મા કેવલજ્ઞાન ક્યારે પ્રગટે ? ૬૪૬ | 2ધ્વગતિ કેમ કરે છે? ૬૫૧ કર્મક્ષયનાં કારણે ૬૪૭ | સિદ્ધોની વિચારણાનાં દ્વારે ૬૫૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ पूर्वधरश्रीमदुमास्वातिवाचकविरचितम् श्रीतत्त्वार्थाधिगमशास्त्रम् ॥ મંત્રન્યારિવ | सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेन चाप्नोति । દુ:નિમિત્તમપીવું, તેન સુન્ધ મત્તિ કાશ્મ રા जन्मनि कर्मक्लेश-रनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । મેહેરમાવો ચથા મવચ્ચેષ પરમાર્થઃ ॥૨॥ परमार्थालामे वा दोषेष्वारम्भकस्वभावेषु । कुशलानुबन्धमेव, स्थादनवद्यं यथा कर्म ॥ ३ ॥ (૧) જે સમ્યગ્દÖનથી શુદ્ધ જ્ઞાન અને ચારિત્ર પ્રાપ્ત કરે છે, તેના દુ:ખનું કારણ પણુ આ (મનુષ્ય) જન્મ સફળ બને છે. (૨) ૪ અને કષાયના અનુબ ધવાળા આ જન્મમાં ક્ર અને કષાયને સવથા અભાવ થાય તેવા પ્રયત્ન કરવા એ જ પરમાથ છે. (૩) આર્ભમાં પ્રવર્તાવવાના સ્વભાવવાળા વિદ્યમાનતાના કારણે પરમાર્થ (=ક્રમ અને કષાયેાને ન થઈ શકે તેા કુશળકમ ના=પુણ્યાનુબંધી પુણ્યના પ્રમાણે નિરવઘ કાર્યો કરવાં જોઇએ. કષાયાદિ દોષાની સથા અભાવ) અનુબંધ થાય તે : * Page #55 -------------------------------------------------------------------------- ________________ પર कर्माहितमिह चामुत्र, चाधमतमो नरः समारभते । इह फलमेव त्वधमो, विमध्यमस्तूभयफलार्थम् ॥४॥ परलोकहितायैव प्रवर्तते, मध्यमः क्रियासु सदा । मोक्षायेव तु घटते, विशिष्टमतिरुत्तमपुरुषः ॥५॥ यस्तु कृतार्थोऽप्युत्तम.-मवाप्य धर्म परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्यो,-प्युत्तम इति पूज्यतम एव ॥६॥ तस्मादहति पूजा,-महन्नेवोत्तमोत्तमो लोके । देवर्षि-नरेन्द्रेभ्यः, पूज्येभ्योऽप्यन्यसत्त्वानाम् ॥७॥ अभ्यर्चनादर्हतां, मनःप्रसादस्ततः समाधिश्च । तस्मादपि निःश्रेयस,-मतो हि तत्पूजनं न्याय्यम् ॥८॥ . છ પ્રકારના મનુષ્યો: (૪-૫–૨) અધમતમ મનુષ્ય આ લોક અને પરલોકમાં દુઃખ આપનારાં કાર્યો કરે છે. અધમ મનુષ્ય કેવળ આ લોકમાં સુખ આપનારાં કાર્યો કરે છે. વિમધ્યમ મનુષ્ય ઉભયલોકમાં સુખ આપનારાં કાર્યો કરે છે. મધ્યમ મનુષ્ય કેવળ પરલોકના સુખ માટે સદા ક્લિાઓમાં પ્રવર્તે છે. વિશિષ્ટ મતિમાન ઉત્તમ પુરુષ મોક્ષ માટે જ પ્રયત્ન કરે છે. પણ જે મનુષ્ય ઉત્તમ ધર્મ પામીને કૃતકૃત્ય બનવા છતાં અન્ય જીવોને સદા ઉત્તમ ધર્મને ઉપદેશ આપે છે, તે ઉત્તમ પુરુષોથી પણ ઉત્તમ ઉત્તમોત્તમ છે. આથી જ તે જગતમાં સવથી અધિક પૂજનીય છે. () આથી ઉત્તમોત્તમ અરિહંત જ લેકમાં અન્ય પ્રાણીઓને પૂજ્ય ગણાતા દેવેંદ્રો અને નરેંકોથી પણ પૂજનીય છે. અરિહંત પૂજાને લાલ – (૮) અરિહંતોની પૂજાથી મન પ્રસન્ન બને છે. મનની પ્રસન્નતાથી સમાધિ પ્રાપ્ત થાય છે. સમાધિથી=સમતાથી મોક્ષ મળે છે. આથી અરિહંતની પૂજા યોગ્ય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પપ તીર્થકર્તનકારું, જો હા તથા નાબૂ तस्योदयात् कृतार्थो-ऽप्यहस्तीर्थ प्रवर्तयति ॥९॥ तत्स्वाभाव्यादेव, प्रकाशयति भास्करो यथा लोकम् । तीर्थप्रवर्तनाय, प्रवर्तते तीर्थकर एवम् ॥१०॥ यः शुभकर्मासेवन,-भावितभावो भवेष्वनेकेषु । जज्ञे मातेश्वाकुषु, सिद्धार्थनरेन्द्रकुलदीपकः ॥११॥ शानैः पूर्वाधिगते,-रप्रतिपतितैर्मतिश्रुतावधिभिः । त्रिभिरपि शुद्धयुक्तः, शैत्यद्युतिकान्तिभिरिवेन्दुः ॥ १२॥ (૯-૧૦) તીર્થંકર નામકર્મનું ફળ (કાર્ય) તીર્થપ્રવતન છે એમ (શાસ્ત્રમાં કહ્યું છે. આથી અરિહંત કૃતકૃત્ય હોવા છતાં, તીર્થકર નામકર્મના ઉદયથી તીર્થ પ્રવર્તાવે છે=ધમતીથની સ્થાપના કરીને પ્રતિદિન ધમને ઉપદેશ આપે છે. જેમ સૂર્ય તેના સ્વભાવથી ? જ લેકને પ્રકાશિત કરે છે, તેમ તીર્થકર સ્વભાવથી જ તીર્થને પ્રવર્તાવવાની પ્રવૃત્તિ કરે છે. (૧૧) પૂર્વકાળમાં અનેક ભવમાં શુભક્રિયાના અભ્યાસથી આત્માને (શુભ ભાવથી) ભાવિત કરનાર ભગવાન મહાવીર અંતિમ ભવમાં જ્ઞાત ઈવાકુવંશમાં ઉત્પન્ન થયા અને સિદ્ધાર્થ રાજાના કુળને દીપાવ્યું. (૧૨) જેમ ચંદ્ર સદા ત્ય, ધૃતિ અને કાંતિ એ ત્રણ ગુણેથી યુક્ત હોય છે, તેમ ભગવાન મહાવીર જન્મ વખતે પૂર્વે (-દેવભવમાં) પ્રાપ્ત કરેલાં અપ્રતિપાતી મતિ, મૃત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. ___x शाता नाम क्षत्रियविशेषाः, तेषामपि विशेष लक्षा इक्ष्वाकवः । Jair Education International Page #57 -------------------------------------------------------------------------- ________________ 'शुभसारसत्वसंहनम,-वीयमात्म्यरूपगुणयुक्तः । . जगति महावीर इति, त्रिदशैर्गुणतः कवाभिख्यः ॥१३॥ स्वयमेव बुद्धतरवः, सत्त्वहिताभ्युद्यताचलितसत्त्वः। अभिनन्दितशुभसत्त्वः, सेन्ट्रैलोकान्तिकैर्देवैः ॥ १४ ॥ કશ્મકામ, કાવાનળનમિસમીક્ય શિક્ષા स्फीतमपहाय राज्यं शमाय धीमान् प्रवव्राज। १५ ॥ प्रतिपद्याशुभशमनं, निःश्रेयससाधकं श्रमणलिङ्गम् । कृतसामायिककर्मा, व्रतानि विधिमा समारोप्य ॥ १६ ॥ (શુદ્ધ ) (૧૩) શુભ (-હિતકર) ઉત્તમ સત્વ, શ્રેષ્ઠ સંધયણ, કાત્તરવીર્ય, અનુપમ માહામ્ય, અદ્ભુત રૂપ અને દાક્ષિણ્ય આદિ વિશિષ્ટ ગુણોથી યુક્ત હતા. (અહીં શુભ શબ્દ સર્વ આદિ દરેક શબ્દની -સાથે જોડવો.) . (૧૪) સ્વયમેવ તરાના જ્ઞાતા હતા. પ્રાણીઓના હિત માટે તત્પર નિશ્ચલ સવવાળા હતા. દેત્રોએ અને કાંતિક દેવોએ તેઓશ્રીના શુભસવની પ્રશંસા કરી હતી. (૧૫-૧૬) જન્મ, જરા અને મરણથી પીડાતા જગતને અશરણ અને અસાર જોઈને જ્ઞાની મહાવીરે વિશાળ રાજ્યનો ત્યાગ કરી, અશુભ કર્મોને વિનાશ કરનાર અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર સાધુવેષને ગ્રહણ કરી, સામાયિકને સ્વીકાર કરવા દ્વારા વિધિપૂર્વક વ્રતને સ્વીકારી, મેક્ષ માટે પ્રત્રજિત બન્યા. , ૧ દીક્ષા થતાં જ પ્રગટ થતા મન પર્યવ જ્ઞાનની અપેક્ષાએ અહીં -રામાન વિશેષણ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૭ સમ્યકવાન-ચારિત્ર, સંચ-સત્રઃ-સમાધિયયુત્ત: 1 मोहादीनि निहत्या, -ऽशुभानि चत्वारि कर्माणि ॥ १७ ॥ केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनन्तम् । लोकहिताय कृतार्थो, -ऽपि देशयामास तीर्थमिदम् ॥१८॥ द्विविधमनेकद्वादश, विध महाविषयममितगमयुक्तम् । संसारार्णवपारगमनाय, दुःखक्षयायालम् ॥ १९ ॥ ग्रन्थार्थवचनपटुभिः, प्रयत्नवद्भिरपि वादिभिर्निपुणैः । अनभिभवनीयमन्यै, -र्भास्कर इव सर्वतेजोभिः २० कलापकम् (૧૭–૧૮) [પ્રવ્રુજિત થયા પછી] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સભ્યશ્ર્ચારિત્ર, સંવર, તપ અને સમાધિરૂપી સૈન્યથી સ્વય’( કેાઈની સહાય વિના) માહાદિ ચાર અશુભકર્માંતા ક્ષય કરી, અન ંત કેવળજ્ઞાનવળદર્શન ગુણ પ્રાપ્ત કરીને સન બનવાથી કૃતકૃત્ય થવા છતાં Àકહિત માટે આ ( વત માનમાં પ્રવર્તે છે તે) તીના ઉપદેશ આપ્યા—તીને પ્રકાશિત કર્યું. (૧૯–૨૦) આ તીય' ( અંગબાહ્ય-અંગપ્રવિષ્ટ) એ પ્રકારે, (અગબાહ્ય) અનેક પ્રકારે, અને (અગપ્રવિષ્ટ) ખાર પ્રકારે છે, તથા . મહાવિષયવાળુ –સવ દ્રવ્યાને પ્રકાશિત કરનારું, અનેક નયેાથી યુક્ત, સંસાર રૂપી સમુદ્રને પાર પામવા અને દુઃખને ક્ષમ કરવા. સમય છે. જેમ મણિ આદિ સર્વ પદાર્થીના પ્રકાશા એકઠા થાય તે પણુ તેમનાથી સૂર્ય પરાભવ પામતા નથી. તેમ, પ્રથાને અથ કહેવામાં નિપુણ અને ન્યાયકુશલ વાદી તીથના પરાભવ માટે પ્રયત્ન કરતા હોવા છતાં તેમનાથી તીય પરાભવ પામતું નથી. *# Page #59 -------------------------------------------------------------------------- ________________ “कृत्वा त्रिकरणशुद्धं, तस्मैं परमर्षये नमस्कारम् । पूज्यतमाय भगवते, वीराय विलीनमोहाय ॥ २१ ॥ तत्त्वार्थाधिगमाख्यं बह्वर्थ संग्रहं लघुग्रन्थम् । वक्ष्यामि शिष्यहित,-मिममर्हद्वचनैकदेशस्य ॥२२॥ युग्मम् ।। महतोऽतिमहाविषयस्य, दुर्गमग्रन्थभाष्यपारस्य । कः शक्तः प्रत्यासं, जिनवचनमहोदधेः कर्तुम् ॥ २३ ॥ शिरसा गिरि बिभित्से-दुञ्चिक्षिप्लेच्च स क्षितिं दोभ्या॑म् । प्रतितीर्षेच्च समुद्रं, मित्सेच्च पुनः कुशाग्रेण ॥ २४ ॥ व्योम्नीन्, चिक्रमिषेन्मेरुगिरि पाणिना चिकम्पयिषेत् । गत्यानिलं जिगमिषे-चरमसमुद्रं पिपासेच्च ॥ २५॥ खद्योतकप्रभाभिः, सोऽभिबुभूषेच्च भास्करं मोहात् । सोऽतिमहाग्रन्थार्थ, जिनवयनं संजिघृक्षेत ॥२६।। विशेषकम् । (૨૧–૨૨) મોહરહિત હેવાથી મહર્ષિ અને સાથી અધિક પૂજનીય તે વીર ભગવાનને (મન-વચન-કાયારૂપ) ત્રિકરણથી શુદ્ધ નમસ્કાર કરીને, શિષ્યના હિત માટે, અરિહંત વચનના એકદેશના સંગ્રહરૂપ અને વિશાળ અર્થવાળા આ તત્વાર્થાધિગમ નામના લઘુ ગ્રંથને કહીશ. | (૨૩) જેના ગ્રંથને અને અર્થને પાર બહુ કષ્ટથી પામી શકાય છે, અને જેમાં અતિશય ઘણા વિષયો રહેલા છે, તે મહાન જિનવચનરૂપ મહાસમુદ્રને સંગ્રહ કરવા કહ્યું સમર્થ છે? કોઈ १ नथी. . (२४-२५-२१) के पुरुष अतिशय या अयो अने माथा - પરિપૂર્ણ જિનવચનને સંગ્રહ કરવાની ઈચ્છા રાખે છે, તે મેહના ચિગે મસ્તકથી પર્વતને ભેદવાની ઈચછા રાખે છે, બે હાથેથી Page #60 -------------------------------------------------------------------------- ________________ एकमपि तु जिनवचनाट्, यस्मान्निर्वाहकं पदं भवति । થયો ચાન તા:, સામાવિશ્વમાત્રવાઃ ॥૨૭॥ પ . तस्मात् तत्प्रामाण्यात्, समासतो व्यासतश्च जिनवचनम् । श्रेय इति निर्विचारं ग्राह्यं धार्यं च वाच्यं च ॥ २८ ॥ न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो निश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्धया वक्तुस्त्वेकान्ततो भवति ॥ २९ ॥ પૃથ્વીને ખેચવાતે ઈચ્છે છે, ભુજાએ વડે સમુદ્ર તરવાને ઈચ્છે છે, #ભની અણીથી સમુદ્રને માપવાની ઈચ્છા રાખે છે, આકાશમાં ચંદ્રને એળ ગવાતી ઇચ્છા રાખે છે, હાથથી મેરુપર્યંતને કપાવવાને ઈચ્છે છે, ગતિથી પવનને જીતવાને ઈચ્છે છે, સ્વયંભૂરમણ સમુદ્રને પીવાની ઈચ્છા રાખે છે, ખદ્યોતના તેજથી સૂર્યને પરાભવ કવાને ઈચ્છે છે. (અહીં “ મેાહના યેગે' એ શબ્દો દરેક વાકષ સાથે જોડવા.) " (૨૭–૨૮) જિનપ્રવચનનું એક પણ પદ ઉત્તરેત્તર જ્ઞાન પ્રાપ્તિ દ્વારા સંસારથી તારનારું બને છે. કેવળ ‘સામાયિક' પદથી અનતકાળમાં અનતા જીવા સિદ્ધ થયા છે એમ શાસ્ત્રમાં સંભળાય છે. આથી આગમ ઉપર વિશ્વાસ રાખીને સક્ષેપથી કે વિસ્તારથી ગ્રહેણ કરેલું જિનવચન જ કલ્યાણકારી છે એવી શ્રદ્ધા પૂર્વક જિનવચન ગ્રહણ કરવું ( =જિનવચનનું ચિંતનાદિ કરવુ'), અને અન્યને કહેવુ. (૨૯) હિતકર વચનના શ્રવણથી સાંભળનાર બધાને લાભ થાય જ એવેશ નિયમ નથી. પણ અનુગ્રહ બુદ્ધિથી કહેનારને ઉપદેશકને તે અવશ્ય લાભ થાય છે. १. एकमपि पदं, किं पुनरियान् सप्तपदार्थसंग्रह इति तुशब्दो विशेषयति, जिनवचनादित्यवच्छेदे पञ्चमी, यथा समूहाच्छुक्लं प्रकाशते । यस्मादिति कारणे पञ्चमी । Page #61 -------------------------------------------------------------------------- ________________ to श्रममविचिन्त्यात्मगतं; तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परं च (हि), हितोपदेष्टानुगृह्णाति ॥ ३० ॥ नर्ते च मोक्षमार्गाद्, हितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात् परमिदमेवे, ति मोक्षमार्ग प्रवक्ष्यामि ॥ ३१ ॥ (૩૦) આથી પોતાના શ્રમના વિચાર કર્યાં વિના સદા કલ્યાણકારી (મેાક્ષમાને) ઉપદેશ આપા જોઈ એ. કલ્યાારી ઉપદેશ આપનાર સ્વ-પર ઉભય ઉપર અનુગ્રહ કરે છે. (૩૧) આ સમસ્ત વિશ્વમાં મેાક્ષમાગ સિવાય બીજો કાઈ જ્યાણકારી ઉપદેશ ની. આથી મેાક્ષમા` એ જ શ્રેષ્ઠ ઉપદેશ છે એવા નિય કરીને હું (ઉમાસ્વાતિવાચક) મેાક્ષમાગ ને કહીશ. મુદ્રકઃ મણિલાલ ગનલાલ શાહે, નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રા, અમદાવાદ. Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: પૂર્વધર પ. પૂ. વાચકવર શ્રી ઉમાસ્વાતિ નમ: સ્વ, પ. પૂ. આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિભ્ય નમ: પ. પૂ. આચાર્ય શ્રી વિજયહીરસૂરિભ્યો નમ: પૂર્વધર વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રત શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર [ ગુજરાતી વિવેચન સહિત ] પ્રથમ અધ્યાય જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો છે. ચાર પ્રકારના પુરુષાર્થોમાં મેક્ષ પુરુષાર્થ જ ઉત્તમ છે. આથી મહાપુરુષે ભવ્ય જીને મેક્ષમાર્ગને જ ઉપદેશ આપે છે. આથી અહીં પૂર્વધર કરુણસિંધુ પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રથમ મેક્ષમાર્ગનું પ્રતિપાદન કરે છે. યદ્યપિ, સર્વ પ્રથમ મેક્ષને ઉપદેશ આપવો જોઈએ. કારણ કે જેને મેક્ષનું જ જ્ઞાન નથી તેને મોક્ષ મેળવવાની ઈચ્છા ન થાય. જેને મેક્ષ મેળવવાની ઈચ્છા ન થાય તેને મેક્ષમાર્ગને જાણવાની ઈચ્છા ન થાય. મોક્ષમાર્ગની જિજ્ઞાસા વિના મોક્ષમાર્ગને ઉપદેશ નિરર્થક છે. જેને મુંબઈનું જ જ્ઞાન નથી તેને મુંબઈ જવાની Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઈચ્છા નહિ થાય. જેને મુંબઈ જવાની ઈચ્છાના અભાવે મુંબઈના માર્ગની જિજ્ઞાસા નથી તેને મુંબઈના માર્ગને ઉપદેશ આપ નિરર્થક છે. પ્રથમ મુંબઈનું સ્વરૂપ, મુંબઈ જવાથી થતા લાભે વગેરે દષ્ટિએ મુંબઈનું જ્ઞાન કરાવવું જોઈએ. મુંબઈનું જ્ઞાન થયા પછી મુંબઈ જવાની ઈચ્છા પ્રગટે અને તેના માર્ગની જિજ્ઞાસા જાગે તે તેને ઉપદેશ સાર્થક બને. તેમ પ્રસ્તુતમાં સર્વ પ્રથમ મેક્ષનું સ્વરૂપ, મોક્ષની પ્રાપ્તિથી થતા લાભ વગેરે દષ્ટિએ મોક્ષને ઉપદેશ આપ જોઈએ. મેક્ષના જ્ઞાનથી મેક્ષ મેળવવાની ઈચ્છા પ્રગટે છે. મોક્ષ મેળવવાની ઈચ્છાથી તેના માર્ગની જિજ્ઞાસા થાય છે. મોક્ષ માર્ગની જિજ્ઞાસા થતાં તેના ઉપદેશની અસર થાય છે. આમ પ્રથમ મેક્ષને ઉપદેશ આપવું જોઈએ, છતાં અહીં ગ્રંથકાર મહર્ષિ પ્રથમ મેક્ષમાર્ગને ઉપદેશ આપે છે તેમાં હેતુ એ છે કે–પ્રેક્ષાપૂર્વકારી-બુદ્ધિમાન પુરુષે કાર્યની અપેક્ષાએ કારણને પ્રધાન માને છે. કારણ કે–કારણ વિના કાર્ય ન જ થાય. કાર્ય કરવાની ઈચ્છા હોય, કાર્ય કરવા માટે પ્રવૃત્તિ પણ શરૂ કરી હોય, છતાં જે કારણ ન મળે તે કાર્ય પણ ન જ થાય. વાત પણ સત્ય છે. જેમ મુંબઈનું જ્ઞાન હોય, મુંબઈ જવાની ઈચ્છા હોય, પણ મુંબ ઈના માર્ગનું જ્ઞાન ન હોય અગર વિપરીત જ્ઞાન હોય તે મુંબઈ પહોંચી શકાતું નથી. તેમ મેક્ષનું જ્ઞાન હોય, મેક્ષ મેળવવાની ઈચ્છા પણ હય, છતાં જો મોક્ષમાર્ગનું યથાર્થ જ્ઞાન ન હોય તે મેક્ષ મેળવી શકાય નહિ. બૃહ Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય સ્પતિની બુદ્ધિને ઝાંખી કરનારા પંડિતેને પણ મોક્ષ મેળવવા અથાગ પ્રયત્ન કરવા છતાં મોક્ષમાર્ગના વિપરીત જ્ઞાનથી અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. સર્વ દશનકારે સામાન્યતઃ મેક્ષ વિષે એક્યતા ધરાવે છે, મોક્ષમાં દુઃખની આત્યન્તિક નિવૃત્તિ થાય છે એમ સર્વ દર્શનકારે માને છે, પણ મેક્ષમાગ અંગે સર્વ દર્શનકારેની માન્યતા ભિન્ન ભિન્ન છે. આથી ભવ્ય જીવે વિપરીત માર્ગમાં ન ચાલ્યા જાય, અથવા ગયેલા પાછા વળી જાય એ માટે તેમને સત્ય મેક્ષમાર્ગથી વાકેફ કરવા એ મહાપુરુષની ફરજ છે. આથી અહીં પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ ભગવંત સર્વ પ્રથમ મોક્ષમાર્ગને ઉપદેશ આપે છે – મેક્ષમાર્ગ सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः ॥ १-१ ।। સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્ય ચારિ એ ત્રણે ભેગા મેક્ષમાર્ગ છે. આ ત્રણમાંથી એકને પણ અભાવ હોય તે મોક્ષની પ્રાપ્તિ ન થાય. જેમ આરોગ્ય મેળવવા ઔષધનું જ્ઞાન, ઔષધ વિષે શ્રદ્ધા અને ઔષધનું વિધિપૂર્વક સેવન એ ત્રણે જરૂરી છે. આ ત્રણમાંથી એકના પણ અભાવે આરોગ્યની પ્રાપ્તિ થતી નથી, તેમ આત્માને આરોગ્ય–મેક્ષ મેળવવા સમ્યગ્દર્શન આદિ ત્રણેની જરૂર છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બંને યુગલિક મનુષ્યની જેમ સદા સાથે જ ઉત્પન્ન થાય છે, સાથે રહે છે અને Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી તાર્યાધિગમ સૂત્ર નાશ પામે તો સાથે જ નાશ પામે છે. આથી જ્યારે સમ્યજ્ઞાન હોય ત્યારે સમ્યગ્દર્શન અવશ્ય હોય તેમ સમ્યગ્દર્શન હોય ત્યારે સમ્યજ્ઞાન અવશ્ય હાય, પણ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન હોય ત્યારે સમ્યફ ચારિત્ર હોય જ એ નિયમ નથી; હેય અથવા ન પણ હોય. જ્યારે સમ્યફ ચારિત્ર હોય ત્યારે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન અવશ્ય હોય. સમ્યગ્ન એટલે પ્રશસ્ત અથવા સંગત. સમ્યગ્દશન એટલે તત્ત્વભૂત છવાદિ પદાર્થો વિશે શ્રદ્ધા. સમ્યજ્ઞાન એટલે જીવાદિ પદાર્થોનું યથાર્થ જ્ઞાન, સમ્યક ચારિત્ર એટલે યથાર્થ જ્ઞાનપૂર્વક અસતક્રિયાથી નિવૃત્તિ અને સ&િયામાં પ્રવૃત્તિ મોક્ષ એટલે સર્વ કર્મોને ક્ષય. માગ એટલે સાધન. પ્રશ્ન –અહીં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન અને એકી સાથે ઉત્પન્ન થાય છે એમ કહ્યું, પણ તત્ત્વાર્થ ભાષ્યમાં પણ ર પૂર્વચ ઢામ મનનીયમુત્તરમ્, “ઉત્તરાજે તુ નિયતઃ પૂર્વસ્ટામા !પૂર્વના ગુણની પ્રાપ્તિ થતાં પછીના ગુણની પ્રાપ્તિ થાય કે ન પણ થાય; પણ પછીના ગુણની પ્રાપ્તિ થતાં પૂર્વના ગુણની પ્રાપ્તિ અવશ્ય થાય છે,” એમ કહેવામાં આવ્યું છે. આ કથનના આધારે તે સમ્ય Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય નની પ્રાપ્તિ થાય ત્યારે સભ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય કે ન પશુ થાય. આથી સમ્યગ્દન તથા સભ્યજ્ઞાનની સહા ત્પત્તિના કથનના તત્ત્વા ભાષ્યના અનિયતલાભના કથનની સાથે વિરોધ આવે છે. ઉત્તર :-સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની સહેાત્પત્તિના કથનના તત્ત્વા ભાષ્યના અનિયત લાભના કથનની સાથે જરા ય વિરોધ નથી. અપેક્ષાએ મને કથન સત્ય છે. સહેાત્પત્તિનું કથન સામાન્યથી સમ્યક્ત્તાનની અપેક્ષાએ છે. એટલે કે સમ્યગ્દર્શન પ્રગટ થતાંની સાથે જ જીવનું જ્ઞાન સમ્યગ્ બની જાય છે. અનિયત લાભનું કથન આચારાંગ આદિ વિષયક વિશિષ્ટ જ્ઞાનની અપેક્ષાએ છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ આચારાંગ આદ્ઘિ સંબધી વિશિષ્ટ જ્ઞાન થાય જ એવા નિયમ નથી. આથી સમ્યગ્દર્શનની સાથે સભ્યજ્ઞાન અવશ્ય હાય, પણ વિશિષ્ટ ( આચારાંગાદૅિ સંબંધી ) જ્ઞાન હોય જ એવે નિયમ નથી. આમ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન સંબંધી સહેત્પત્તિના કથનના ભાષ્યના અનિયત લાભના કથનની સાથે વિરોધ નથી. મેાક્ષ સાધ્ય છે. સમ્યગ્દર્શન આદિ ત્રણ તેનાં સાધન છે. સમ્યગ્દર્શન આદિ ત્રણનુ વિશેષ વર્ણન સૂત્રકાર ભગવત સ્વયમેવ આગળ કરવાના છે. આથી અહી આપણે એ ત્રણની વિશેષ વિચારણા કરવાની નથી. * પ્રસ્તુત સૂત્રના ભાબ્વેની ટીકાના આધારે આ સમાધાન લખ્યું છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર પ્રશ્ન –મોક્ષ કેઈપણ પ્રમાણથી સિદ્ધ થતો ન. હેવાથી તેના માર્ગનું નિરૂપણ આકાશ-કુસુમને મેળવવાના ઉપાયના વર્ણનની જેમ નિરર્થક છે. ઉત્તર :–સર્વજ્ઞ–સંપૂર્ણ જ્ઞાની ભગવંતે મોક્ષને પ્રત્યક્ષ નિહાળી રહ્યા છે એટલે મોક્ષ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. અપૂર્ણ જ્ઞાનવાળા અને મોક્ષ પ્રત્યક્ષ સિદ્ધ ન. હેવા છતાં યુક્તિથી–અનુમાનથી તે સિદ્ધ થઈ શકે છે. સંસારી જીવમાં દેખાતી સુખની તરતમતા મોક્ષને દ્ધિ કરે છે. સંસારી જીમાં દેખાતા તરતમતાવાળા સુખની પરાકાષ્ઠા અવશ્ય હોવી જોઈએ. એગી આત્માઓ પાસે ભોગનાં . સાધનો ન હોવા છતાં તેઓ ભેગી જી કરતાં અધિક સુખને અનુભવ કરે છે. યોગીઓમાં પણ સુખની તરતમતા હોય છે. સુખની આ તરતમાતાની પરાકાષ્ઠા અવશ્ય હોવી જોઈએ. જ્યાં જ્યાં તરતમતા હોય છે ત્યાં ત્યાં પરાકાષ્ઠા અવશ્ય હાય છે. ચંદ્રના પ્રકાશમાં બીજ, ત્રીજ વગેરે દિવસામાં તરતમતા છે તે પૂનમના દિવસે તે પરાકાષ્ઠાએ પહોંચે છે, તેમ આત્મસુખની પણ પરાકાષ્ઠા હેવી જોઈએ. આત્મસુખની પરાકાષ્ઠા તે જ મોક્ષ. આત્મસુખની પરાકાષ્ટાને અનેક જીવ પામેલા છે અને હજી પામશે. આતપ્રણીત આગામે માં મેક્ષનું વિધાન હોવાથી આગમ–પ્રમાણથી પણ મેક્ષ સિદ્ધ છે. આ પ્રમાણે પ્રત્યક્ષ, યુક્તિ-અનુમાન અને આગમ પ્રમાણથી મેક્ષની સિદ્ધિ થાય છે. પ્રશ્ન –ચાર પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ શ્રેષ્ઠ કેમ? ઉત્તર:–સંસારના સર્વ જી સુખને ઈરછે છે અને Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અદયાય દુઃખને ઈચ્છતા નથી. આથી તેઓ સુખ મેળવવા અને દુઃખ દૂર કરવા અર્થ અને કામ એ બે પુરુષાર્થોનું સેવન કરે છે. છતાં તેઓ દુઃખ દૂર કરી શકતા નથી અને સંપૂર્ણ સુખને મેળવી શકતા નથી. કારણ કે અર્થ અને કામથી મળતું સુખ ક્ષણિક અને દુઃખમિશ્રિત હોવાથી અપૂર્ણ છે. આથી જ તત્ત્વજ્ઞ મહાપુરુષની દૃષ્ટિએ અર્થ અને કામ એ બે પુરુષાર્થો નામના જ પુરુષાર્થો છે. ધર્મ અને મેક્ષ પુરુષાર્થના સેવનથી અક્ષણિક અને દુઃખથી રહિત સંપૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. આથી આ બે પુરુષાર્થો જ મુખ્ય છે. આ બેમાં પણ મેક્ષપુરુષાર્થ મુખ્ય છે. ધર્મ તો મોક્ષનું કારણ હોવાથી ઉપચારથી પુરુષાર્થ છે. આથી ચાર પુરુષાર્થોમાં મેક્ષ પુરુષાર્થ જ મુખ્ય છે. સંસારનું સુખ દુઃખસ્વરૂપ જ છે. પ્રશ્નઃ-મેક્ષમાં અન્ન-પાન, રેડિયે, સ્ત્રી, મોટર, બંગલે વગેરે સુખનાં સાધનો ન હોવાથી સુખ કેવી રીતે? ઉત્તર અહીં જ તમે ભૂલે છે. અન્ન-પાન, સ્ત્રી આદિ સુખનાં સાધન છે જ નહિ. કારણ કે સુખ તે છે કે, જે સદા રહે, જેને અનુભવ કરવામાં જરા ય ભય ન હોય, જે ઈચ્છા કર્યા વિના પ્રાપ્ત થાય, જેના માટે બાહ્ય કેઈ સાધનની જરૂર ન પડે. આવું સુખ આત્મામાં રહેલું છે. આથી મેક્ષમાં તે સુખને અનુભવ થાય છે. બાહ્ય સાધનથી પ્રાપ્ત થતું સુખ આનાથી વિપરીત છે. બાહા સાધનથી થતું સુખ કૃત્રિમ સાંયોગિક છે. આથી જ બાહ્ય Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી તરવાથધિગમ સૂત્ર સાધને કેટલીક વખત સુખ તે નથી આપતા, બલકે દુઃખને અનુભવ કરાવે છે. જેમ કે એક કન્યાએ પિતાના પિતાની પાસે સુંદરમાં સુંદર સાડી મંગાવી. પિતાએ તેને લાવી આપી. આથી સાડી જોઈ તે ખુશ ખુશ થઈ ગઈ. સાડીના દર્શન માત્રથી એને અત્યંત સુખને અનુભવ થયે. બાદ તેણે એ સાડી પિતાની સખીને બતાવી. સખીએ તે સાડી જોઈ અને સાથે સાથે પિતાની એક નવીન સુંદર સાડી તેને બતાવી, તેણીએ સખીની સાડીનું નિરીક્ષણ કર્યું તે તેને જાત, ભાત, રંગ વગેરે અનેક દષ્ટિએ સખીની સાડી પિતાની સાડીની અપેક્ષાએ કઈ ગળું સુંદર લાગી. આથી તેના હૃદય ગગન ઉપર નિરાશાનાં દુઃખનાં વાદળોએ આક્રમણ કર્યું. હવે તેની દષ્ટિમાં પોતાની સાડી સામાન્ય ભાસવા લાગી. વાંચક ! હવે એ સાડી તેને હદયને આનંદ આપશે? જ્યારે જ્યારે એ પહેરશે અને પિતાની સખીની સાડીનું સ્મરણ થશે ત્યારે શું તેને દુઃખ ઉત્પન્ન નહિ થાય? ક્ષણ પહેલાં જે વસ્તુ અત્યંત આનંદ આપતી હતી, એથી પિતાને કેઈ અપૂર્વ વસ્તુ પ્રાપ્ત થઈ છે એવું લાગતું હતું, તે જ વસ્તુ ક્ષણ બાદ અત્યંત નિરાશા ઉત્પન્ન કરે છે. આની પાછળ શું કારણ છે? જે બાહ્ય પદાર્થોમાં સ્વાભાવિક સુખ હોય તે આમ બને? ન બને. આથી બાહ્ય પદાર્થોમાં સુખ છે જ નહિ. પ્રશ્ન –જે બાહા-ભૌતિક વસ્તુઓમાં સુખ નથી તો 0 Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય તે તે વસ્તુના ભાગ--ઉપભોગથી સુખને-આનંદના અનુભવ કેમ થાય છે? ઉત્તર :-મેહવશ જીવાને વિષચેપલેગની ઉત્સુકતા જાગે છે, એથી જ્યાં સુધી વિષયેાપભેગ નથી થતા ત્યાં સુધી મનમાં અતિ રહ્યા કરે છે, જ્યારે વિષયાપભાગ થાય છે ત્યારે વિષયાપભાગની ઉત્સુક્તાના કારણે જાગેલી અરિતના ઘેાડા ટાઈમ માટે અભાવ થાય છે. આમ શબ્દાદિ સાધના સુખ નથી આપતા, કિંતુ જાગેલી અરતિના માત્ર પ્રતિકાર કરે છે. એથી જીવાને અતિ રૂપ દુઃખના અભાવ થાય છે. આ દુઃખાભાવમાં સુખને ઉપચાર કરવામાં આવે છે. દા. ત. ખૂજલીવાળા મનુષ્યને ચળ આવે છે, એથી શરીરને ખણવાની ઇચ્છા થાય છે. જો એ પેાતાના શરીરને ખણે નહિં, તે તેના મનમાં અતિ-ઉદ્વેગ ઉત્પન્ન થાય છે. આથી તે શરીરને ખણીને અતિના પ્રતીકાર કરે છે. છતાં તે કહે છે કે શરીરને ખણવાથી મને સુખના અનુભવ થાય છે. તમે જ કહેા કે એક નીરેગી માણસ શરીરને ખંજવાળત નથી, જ્યારે ખૂજલીવાળા માણસ પેાતાના શરીરને ખંજવાળે છે–તે આ એમાં કાણુ સુખી ? જો ખંજવાળવાથી વાસ્તવિક સુખ ઉત્પન્ન થતુ હાય તેા જે નથી ખંજવાળતા તે દુઃખી હાવા જોઇએ. પણ તેમ છે નહિ. એટલે કહેવુ જ પડશે કે ખૂજલીવાળાને ખંજવાળથી ઉત્પન્ન થતું સુખ વાસ્તવિક સુખ નથી, કિન્તુ અરતિના પ્રતિકાર હાઈ દુ:ખાભાવમાં સુખના ઉપચાર થવાથી ઔપચારિક સુખ છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સુત્ર તે જ પ્રમાણે એક અશક્ત-નખળે માણસ પુષ્ટિ લાવવા ચ્યવનપ્રાશાલેહકેશરીયા દૂધ આદિ વાપરીને સુખ મેળવે છે. જ્યારે એક માણસ અત્યંત નીરાગી હોવાથી કુદરતી જ ભૃષ્ટ-પુષ્ટ છે, તેથી ચાલુ ખેારાક વાપરે છે. આ એમાં કાણુ સુખી? અહીં નખળા માણસને નવુ સુખ મળે. છે કે દુઃખ દૂર થાય છે? અહી નબળાઈનું ઉપાધિજન્ય દુઃખ દૂર થાય છે. એમાં કયા વિદ્વાન ના કહી શકે? એ જ પ્રમાણે વૈષયિક સુખના શમ્દાદિ સાધનાથી વિષચેપભાગની ઉત્સુક્તા રૂપ ઉપાધિથી થતુ અતિ રૂપ દુઃખ દૂર થાય છે, તેથી તેમાં સુખના ઉપચાર કરવામાં આવે છે. આથી શબ્દાદિથી ઉત્પન્ન થતું સુખ એ ઔપચારિક સુખ છે, વાસ્તવિક તા એ દુઃખ રૂપ જ છે. આથી જ પૂજ્ય મહેપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ અધ્યાત્મસાર ગ્રંથમાં કહે છે કે ૧૦ सर्व पुण्यफलं दुखं कर्मोदयकृतत्वतः । तत्र दुःखप्रतीकारे विमूढानां सुखत्वध: ॥ ધ્રુવલય ( આત્મ૰ Àાક-૬૩ ) સુખથી પ્રાપ્ત થતું સવ પ્રકારનું સુખ કમેય જનિત હાવાથી પરમાથી દુઃખ જ છે. તે સુખ દુઃખના પ્રતીકાર રૂપ હોવા છતાં મૂઢ જીવે તેને સુખરૂપ માને છે. પુણ્યથી પ્રાપ્ત થતું સુખ એ પરમાથી દુઃખરૂપ કેમ છે એ વિશે પૂજ્ય મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ શુ કહે છે તે જોઈ એ. Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય परिणामाच्च तापाच्च संस्काराच्च बुधैर्मतम् । गुणवृत्तिविरोधाच्च दुःखं पुण्यभवं सुखम् ॥ (અધ્યા. આત્મા શ્લોક-૬૬) પુણ્યથી પ્રાપ્ત થતું સુખ પણ પરિણામ, તાપ, સંસ્કાર અને ગુણવૃત્તિ વિરોધ એ ચાર હેતુઓથી દુઃખરૂપ જ છે. પરિણુમથી દુઃખ :-અતિથિના ભેજન માટે પુષ્ટ થતા બકરાની શી દશા થાય છે એ જાણે છે? એ બકરાને પુષ્ટિકારક રાક આપીને એવો તે હૃષ્ટપુષ્ટ બનાવવામાં આવે છે કે એને જોઈને અન્ય પશુઓને ઈર્ષ્યા થાય છે. પણ અતિથિ આવતાં તેની કરુણ દશા થાય છે. તેના સંપૂર્ણ શરીરના ટુકડે ટુકડા કરીને તેના માંસમાંથી અતિથિ માટે ભેજન તૈયાર થાય છે. પુષ્ટિકારક ખેરાકના ભેજનથી મળેલા ક્ષણિક સુખનું પરિણામ કેવું ભયંકર છે. કસાઈને ત્યાં પુષ્ટ થતા પાડાની પરિણામે થતી કરુણ સ્થિતિને કેણ, નથી જાણતું ? શરીરના ખરાબ લેહીનું પાન કરીને પુષ્ટ બનેલ જળની કેવી કરુણ દશા? શરીરનું લેહી પીને પુષ્ટ બનેલ જળોને જ્યારે નીચેાવવામાં આવે છે ત્યારે કેટલું દુઃખ ? દર્દીના શરીરમાંથી અશુદ્ધ લેહીને કાઢવા વૈદ્યો જળને ઉપયોગ કરે છે. શરીર પર જળો મૂકવાથી તે શરીરના અશુદ્ધ લેહીનું પાન કરીને પુષ્ટ બને છે. પણ જ્યારે તેના શરીરમાંથી લેહી કાઢી નાખવા તેને નીચેાવવામાં આવે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ત્યારે તેની દુઃખમય સ્થિતિ જોઈને કયા સહૃદય વિદ્વાનનું હૃદય કરુણાથી નથી છલકાઈ જતું? બસ એ જ પ્રમાણે જીવ ક્ષણિક વિષય સુખના આહૂલાદથી પરિણામે અનંત દુઃખના દરિયામાં ડુબી જાય છે. આથી ક્ષણિક વિષય સુખના આનંદથી પરિણામે દુઃખ જ મળે છે. કારણ કે (૧) જેમ જેમ ભૌતિક સુખનાં સાધનોનો ભંગ ઉપભેગ થાય છે તેમ તેમ તૃષ્ણા વધતી જાય છે. વધતી તૃષ્ણને સંતેષવા પુણ્યના અભાવે સુખનાં સાધને ન મળવાથી દુઃખ વધતું જ જાય છે. (૨) ભેગ-ઉપગ કાળે રાગ થવાથી અશુભ કર્મોને - બંધ થાય છે. એ અશુભ કર્મોના ઉદય કાળે અત્યંત દુઃખને - અનુભવ થાય છે. (૩) વસ્તુને મેળવવા હિંસા આદિ પાપનાં કાર્યો કરવાં પડે છે. એ પાપનાં કાર્યોથી અશુભ કર્મોને બંધ, એ કર્મોના વિપાક કાળે દુખ. (૪) લેભથી વધારે ભેગા કરવાથી વ્યાધિ, અપકીર્તિ આદિનું દુઃખ. (૫) ભેગમય જીવન બની જવાથી પરલેકની સાધના ન થઈ શકે એથી પરલોકમાં દુઃખ. તાપથી દુઃખ –-વિષય સુખને અનુભવ તે તેના સાધન મળે ત્યારે થાય, પણ તે પહેલાં જ એ વિષય For Private Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૧૩ , સુખની ઝંખનાથી અને વિષય સુખનાં સાધને મેળવવામાં ઉત્પન્ન થતી અરતિના સંતાપનું દુઃખ કેટલું? વિષય સુખના સાધને મેળવવામાં માનસિક અને શારીરિક તાપને કઈ પાર નથી હોતે. વિષય સુખને અનુભવ કર્યા પછી પણ તૃષ્ણા ઉભી જ રહે છે. એથી ભૌતિક સાધનનો વિગ ન થાય તેની ચિંતાને તાપ–સંતાપ શું છે હોય છે? આ પ્રમાણે વિષય સુખ પામ્યા પહેલાં અને પછી પણ તાપદુઃખ રહ્યા જ કરે છે. અરે ! વિષય સુખના અનુભવ વખતે પણ તાપ ચાલુ જ હોય છે. કારણ કે – (૧) ભેગ-ઉપભેગ કાળે ઈષ્ટ સુખના વિરોધી પ્રત્યે દ્વેષભાવ હોવાથી મનમાં શ્રેષનો તાપ રહ્યા કરે છે. (૨) ભેગ-ઉપભેગ કાળે તે સાધના વિયેગની ચિંતા તથા ગાદિકના ભયને તાપ. (૩) ગમે તેટલું વિષય સુખ પ્રાપ્ત થવા છતાં ઈન્દ્રિયોને તૃપ્તિ નહિ થવાથી વિયેને મેળવવા ઈન્દ્રિયે સદા ઉત્સુક રહે છે. એથી તપેલા લેઢાના ગેળાની જેમ ઈન્દ્રિય સદા અતૃપ્ત જ રહે છે. અત્યંત તપેલા લેઢાના ગેળા ઉપર જેમ જેમ પાણીના ટીપા નાખતાં જઈએ તેમ તેમ પાણીના ટીપા ચૂસાતા જાય છે, અને લેઢાને ગોળે તપેલે જ રહે છે. એ પ્રમાણે ઈન્દ્રિયે ગમે તેટલું વિષય સુખ પ્રાપ્ત થવા છતાં અતૃપ્ત રહે છે. - સંસ્કારથી દુઃખ:-સંસ્કારના કારણે પણ વિષય Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર સુખ દુઃખ સ્વરૂપ જ છે. કારણ કે વિષય સુખનો અનુભવ કરવા છતાં દુઃખના સંસ્કારની નિવૃત્તિ નથી થતી, બલ્ક તેની વૃદ્ધિ થાય છે. મજૂર થાક લાગવાથી એક ખભા ઉપર રહેલા ભારને અન્ય ખભા ઉપર નાખે છે, તે શું તેને ભાર દૂર થાય છે? બસ એ જ પ્રમાણે વિષય સુખના ઉપભેગથી દુઃખ દૂર થયાને આભાસ થાય છે, પણ વાસ્તવિક રીતે દુઃખ દૂર થતું જ નથી. આથી વિષયસુખ એ દુઃખ રૂપ જ છે. ગુણવૃત્તિ વિરોધથી દુઃખ –ગુણવૃત્તિ એટલે ગુણેની વૃત્તિ, ગુણોનું પરિણામ-કાર્ય. સત્વ, રજસ્ અને તમસૂ એ ત્રણ ગુણે છે. સુખ, દુઃખ અને મેહ એ ત્રણ અનુક્રમે સત્વ, રજસ્ અને તમસૂ એ ત્રણે ગુણના પરિણામ –વૃત્તિ છે. આથી સુખ, દુઃખ અને મોહ એ ત્રણ ગુણવૃત્તિ છે. સત્ત્વગુણનું પરિણામ-કાય સુખ છે. રજોગુણનું પરિણામ દુઃખ છે. તમે ગુણનું પરિણામ મેહ છે. સુખ, દુઃખ અને મેહ એ ત્રણ ગુણવૃત્તિઓ પરસ્પર વિરુદ્ધ હોવા છતાં સાથે જ રહે છે. આ ત્રણે ગુણવૃત્તિઓ પરસ્પર વિરુદ્ધ છે, એટલે કે પરસ્પર અભિભાવ્ય-અભિભાવક ભાવ છે. આથી જ્યારે જે ગુણવૃત્તિ ઉદુભૂત-પ્રગટ બને છે તે ગુણવૃત્તિ અન્ય ગુણવૃત્તિને અભિભવ કરે છે. જ્યારે પુણ્યની પ્રબળતાથી સુખ રૂ૫ ગુણવૃત્તિ ઉભૂત બને છે, ત્યારે દુઃખરૂપ ગુણવૃત્તિને અભિભવ-તિભાવ થાય છે, પણ દુઃખવૃત્તિને સર્વથા નાશ - નથી થતા. આથી સુખરૂપ ગુણવૃત્તિ વખતે દુઃખરૂપ - ગુણવૃત્તિ પણ રહેલી જ હોય છે, માત્ર અભિભૂત Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રમ અધ્યાય ૧૫ હોય છે. જ્યારે પાપનો ઉદય થાય છે ત્યારે દુઃખરૂપ ગુણવૃત્તિ ઉદ્ભૂત બને છે અને સુખરૂપ ગુણવૃત્તિને અભિવ થાય છે. આ પ્રમાણે સુખવૃત્તિ એટલે કે સુખ દુઃખાત્મક રજોગુણથી મિશ્રિત સત્વગુણનું પરિણામ હોવાથી દુઃખ રૂપ જ છે. આ પ્રમાણે “ભૌતિક વસ્તુઓથી પ્રગટ થતું સુખ એ દુઃખ રૂપ જ છે.” એ સિદ્ધ થાય છે. દરેક વ્યક્તિ આ વિશે પિતાને જે અનુભવ થાય છે તે અનુભવેનું શાંતિથી ચિંતન -મનન કરે તે પણ “ભૌતિક વસ્તુઓથી પ્રાપ્ત થતું સુખ એ દુઃખરૂપ જ છે.” એ મહાન સત્ય હાથમાં આવ્યા વિના ન રહે. હવે બીજી વાત. મેક્ષમાં અન્નાદિન ભેગની કે વિષયસેવનની જરૂર પણ શી છે? કારણ કે અનાદિને પરિભોગ કે વિષયસેવન ઉત્પન્ન થયેલ સુધાદિ દુઃખની નિવૃત્તિ દ્વારા સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે છે. જ્યારે મેક્ષમાં સ્વાભાવિક સ્વસ્થતા રહેલી છે. કારણ કે ત્યાં અસ્વસ્થતાના -સુધાદિ દુઃખના કારણે કર્મ કે ઈછાદિનો અભાવ છે. આથી ત્યાં અન્નદિના ઉપગની જરૂર જ નથી. ઔષધ સેવનની જરૂર કેને હેય ? જે રોગી હોય તેને જ ને? બસ એ જ પ્રમાણે જેને કર્મરૂપ રોગ હેય તેને જ અન્નદિના ભેગ રૂપ ઔષધ સેવનની જરૂર પડે છે. ખણુજ કોને આવે? જેને ખણુજને રેગ હોય તેને આવે. તે જ પ્રમાણે જેને વિષયની ઈચ્છારૂપ ખણુજને રેગ હોય તેને જ વિષયસેવનરૂપ Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાથધિંગમ સૂત્ર ખંજવાળની જરૂર પડે છે. મેક્ષમાં નથી કર્મને રેગ કે નથી ઈચ્છાને રે, આથી મેક્ષમાં અન્નાદિના પરિભેગની કે વિષયસેવન આદિની જરૂર જ નથી. જેમ જ્ઞાન આત્માને ગુણ છે તેમ સુખ પણ આત્માને ગુણ છે. આથી મેક્ષમાં અનંતજ્ઞાનની જેમ સ્વાભાવિક અનંત સુખ હોય છે. [૧] સમ્યગ્દર્શનનું લક્ષણ तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ॥१-२॥ તત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન.. તત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા એટલે જીવાદિ પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે માનવા. પ્રશ્ન:–“તત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા એ સમ્યકુત્વ” એ પ્રમાણે સમ્યકત્વની વ્યાખ્યા કરવાથી એક વિરોધ આવે છે. શ્રદ્ધા-વિશ્વાસ એ મનના પરિણામરૂપ છે. એક ભવમાંથી બીજા ભવમાં જતાં અપાંતરાલ ગતિમાં મન ન હોવાથી સમ્યક્ત્વ નહિ રહે. જ્યારે આગમમાં અપાંતરાલ ગતિમાં પણ સમ્યક્ત્વ હોય છે એમ જણાવ્યું છે. ઉત્તર:–મિથ્યાત્વ મેહનીય કર્મના ક્ષય-ઉપશમ કે ક્ષપશમથી પ્રગટ થયેલ શુદ્ધ આત્મપરિણામ એ મુખ્ય સમ્યક્ત્વ છે. આ પરિણામ એક ભવથી બીજા ભવમાં જતાં અપાંતરાલ ગતિમાં પણ હોય છે. માટે ત્યાં પણ સમ્યક્ત્વ ઘટી શકવાથી આગમ સાથે વિરોધ આવતો નથી. તત્વાર્થશ્રદ્ધા પ્રગટે ત્યારે મેહનીય કર્મના ક્ષપશમ આદિથી પ્રગટ Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય થતા શુભ આત્મ પરિણામ અવશ્ય હોય છે. તાવાર્થ શ્રદ્ધા કાર્ય છે અને શુભ આત્મપરિણામ કારણ છે. કાર્ય વખતે કારણ અવશ્ય હોય છે. આથી કાર્યમાં કારણને ઉપચાર કરીને તવાઈશ્રદ્ધાને સમ્યકત્વ કહેવામાં આવેલ છે. મેહનીય કર્મના પશમ આદિથી થતા શુદ્ધ આત્મપરિણામ મુખ્ય સમ્યકત્વ છે. તેનાથી થતી તત્વાર્થશ્રદ્ધા એ ઔપચારિક સમ્યક્ત્વ છે. મતલબ કે મિથ્યાત્વ મેહનીયને ક્ષય, ઉપશમ કે લાપશમ થતાં જે જીને મન હોય તેમને તવાર્ધશ્રદ્ધા અવશ્ય હોય છે. પ્રશ્ન –અમુક જીવમાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થયો છે કે નહિ તે શી રીતે જાણી શકાય? ઉત્તર :-સમ્યકત્વના= સમ્યગ્દર્શનના શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિ એ પાંચ લક્ષણે-ચિહ્યું છે. આ પાંચ લક્ષણે જે જીવમાં હોય તે જીવમાં અવશ્ય સમ્યગ્દર્શન હેય છે. શમ=શાન્તિ, કોને નિગ્રહ. સંવેગ=મક્ષ પ્રત્યે રાગ. નિર્વેદ=સંસાર પ્રત્યે ઉદ્વેગ. અનુકંપા-કઈપણ જાતના સ્વાર્થ વિના દુઃખી છ પ્રત્યે કરુણાભાવ. આસ્તિક્ય વીતરાગદેવે જે કહ્યું તે જ સત્ય” એવી અટલ શ્રદ્ધા. [૨] સમ્યગ્દર્શનની ઉત્પત્તિના પ્રકારો તનિધિનામાર્ વા – . નિસગ અથવા અધિગમ એ બે હેતુથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે. નિસર્ગ =બાહા નિમિત્ત વિના સ્વાભાવિક ત Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર અધિગમગુરુ-ઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત. કઈ જીવને બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક રીતે અને કેઈ જીવને ગુરુ-ઉપદેશ આદિ બાહા નિમિત્તથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિ અંતરંગ અને બાહ્ય એમ બે નિમિત્તથી થાય છે. વિશિષ્ટ શુભ આત્મપરિણામ અંતરંગ નિમિત્ત છે. ગુરુ–ઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત છે. આ બે નિમિત્તોમાં કેટલાક જીવને બાહ્યનિમિત્ત વિના કેવળ અંતરંગ નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રગટે છે. કેટલાક ઇવેને બાહા નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી સમ્યદર્શન પ્રગટે છે. આમ સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્ત વિના પ્રગટે, પણ અંતરંગ નિમિત્ત વિના તે કેઈને પણ ન પ્રગટે. કેવળ અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે નિસર્ગ સમ્યગ્દર્શન. બાહો નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે અધિગમ સમ્યગ્દર્શન. આમ થવામાં તે તે જીવનું તથાભવ્યત્વ કારણ છે. આગળ બીજા અધ્યાયના પ્રથમ સૂત્રમાં જીના ભાવેનું સ્વરૂપનું વર્ણન આવશે. તેમાં જીવના પાંચ ભાવેનું વર્ણન છે. આ પાંચ ભાવમાં પરિણામિક નામને એક ભાવ છે. તેના ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે ભેદે છે. ભવ્ય અને અભિવ્ય એમ બે પ્રકારના જીવે છે. ભવ્ય એટલે મેક્ષ પામવાને યોગ્ય. મેક્ષની સામગ્રી મળતાં જે જે જીવે મોક્ષ પામી શકે તે ભવ્ય. અભવ્ય એટલે મોક્ષ Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૧૯ પામવાને અયોગ્ય. મેક્ષ પામવાની સામગ્રી મળવા છતાં અભવ્ય જીવે કદી મેાક્ષ ન પામે. ભવ્ય જીવમાં ભવ્યત્વ નામના પારિામિક ભાવ છે. અભવ્ય જીવમાં અભવ્યત્વ નામના પારિણામિક ભાવ છે. અભવ્યત્વ એટલે મેક્ષ પામવાની અયોગ્યતા, ભવ્યત્વ એટલે મેક્ષ પામવાની યોગ્યતા. જીવરૂપે બધા સમાન હાવા છતાં મેક્ષગમનની યોગ્યતા— અયોગ્યતાના કારણે ભવ્ય અને અભવ્ય એવા ભેદો પડે છે. ગાયનું અને આકડાનું દૂધ ધરૂપે સમાન હાવા છતાં એ એમાં ભેદ છે. એકમાં દહીં-ધી રૂપે મનવાની યોગ્યતા છે અને અન્યમાં દહીં ઘી રૂપે બનવાની યોગ્યતા નથી. સ્ત્રીરૂપે મધી સ્રીએ સમાન છતાં એક વધ્યા અને અન્ય અવધ્યા એવા ભેદો પડે છે. કારણ કે એકમાં પુત્રાત્પત્તિની યોગ્યતા છે અને એકમાં તે યોગ્યતા નથી. અભવ્ય જીવમાં અભવ્યત્વભાવ-મેક્ષ પામવાની અયેાગ્યતા હાવાથી પ્રસ્તુતમાં તેની વિચારણા કરવાની આવશ્યકતા નથી. કારણકે અભવ્ય જીવાને સમ્યગ્દન આદિ ગુણાની પ્રાપ્તિ થતી નથી. ભવ્ય જીવેામાં પણ કેટલાક જાતિભવ્ય હોય છે. જાતિભવ્ય એટલે મેાક્ષ પામવાની ચૈાગ્યતા હોવા છતાં જેમને કયારે ય મેાક્ષ પામવાની સામગ્રી મળવાની જ નથી તેવા જીવે. જાતિભવ્ય જીવેામાં મેક્ષ પામવાની ચેગ્યતા હોય છે પણ તેમને મેાક્ષની સામગ્રી જ ન મળે. જેમકે ગામડાના ઘણા જીવામાં જ્ઞાન મેળવવાની— બુદ્ધિના વિકાસ સાધવાની ગ્યતા હોય છે, પણ તેમને Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી તરવાથધિગમ સૂત્ર બુદ્ધિના વિકાસની સામગ્રી જ મળતી નથી. એ જ પ્રમાણે જાતિભવ્ય જીવમાં મેક્ષ પામવાની યેગ્યતા હોવા છતાં તેમને મોક્ષ પામવાની સામગ્રી ક્યારે ય મળતી નથી. આથી અહીં આપણે જાતિભવ્ય જીવે અંગે પણ વિચાર કરવાની આવશ્યક્તા નથી. અભવ્ય જ સામગ્રી મળવા છતાં મેક્ષ ન પામે, જ્યારે જાતિભવ્ય જીને મોક્ષ પામવાની સામગ્રી જ ન મળે. હવે આપણે ભવ્ય જે અંગે વિચારણા કરીએ. દરેક ભવ્ય જીવમાં ભવ્યત્વ–મેક્ષ પામવાની ચેગ્યતા હોવા છતાં સમાન–એક જ સરખી નથી હોતી. દરેક જીવમાં યોગ્યતા ભિન્ન-ભિન્ન હોય છે. દરેક જીવની વ્યક્તિગત યેગ્યતા જુદી જુદી હોય છે. દરેક જીવની મેક્ષ પામવાની વ્યક્તિગત ગ્યતા એટલે જ તથાભવ્યત્વ. દરેક જીવની મેક્ષ પામવાની વ્યક્તિગત ગ્યતા જુદી જુદી હેવાથી દરેકનું તથાભવ્યત્વ પણ જુદું જુદું હોય છે. આંબાના ઝાડમાં ૫૦૦ કેરીઓ છે. તે દરેક કેરીમાં પાકવાની યેગ્યતા છે. છતાં તે બધી કેરીઓ એક સાથે પાકતી નથી. અમુક કેરીઓ પાંચ દિવસે પાકે છે. અમુક કેરીઓ છ દિવસે પાકે છે, તે કઈ કેરીઓને પાકતાં તેથી પણ વધારે દિવસે લાગે છે. કેઈ કેરીઓ ઝાડ ઉપર જ પાકી જાય છે. તે અમુક કેરીએ ઘાસમાં પાકે છે. તે જ પ્રમાણે દરેક જીવમાં તથાભવ્યત્વ–મેક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. કેઈ જીવ આદિનાથ ભગવાનના Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય શાસનમાં મેક્ષ પામે છે. તે કઈ જીવ અન્ય તીર્થકરના શાસનમાં મેક્ષ પામે છે. કેઈ જીવ ઉત્સર્પિણી કાલમાં, તે કઈ જીવ અવસર્પિણી કાલમાં મોક્ષ પામે છે. કેઈઆલેચના લેતાં, કેઈ ભક્તિ કરતાં, કેઈ પશ્ચાત્તાપ કરતાં, કઈ અનિત્યાદિ ભાવનાનું ચિંતન કરતાં કેવળજ્ઞાન પામી મોક્ષ સાધે છે. કોઈ તીર્થકર રૂપે, કોઈ ગણધર રૂપે, કેઈ સામાન્ય કેવળી રૂપે મેક્ષ પામે છે, આમ ભિન્ન ભિન્ન રીતે મેક્ષ પામવામાં કારણ તે તે જેનું પિતાનું આગવું તથાભવ્યત્વ છે. દરેક જીવમાં તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન હોવાથી સમ્યગ્દર્શન -આદિ ગુણો પણ ભિન્નભિન્ન રીતે ભિન્નભિન્ન હેતુઓથી પ્રાપ્ત થાય છે. આથી કઈ જીવને નિસર્ગથી અને કેઈ જીવને અધિગમથી સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. જે જીવનું જેવા પ્રકારનું તથાભવ્યત્વ હોય તે જીવને તે રીતે મોક્ષના સાધનભૂત સમ્યગ્દર્શન આદિ ગુણની અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વના ભેદ–ઔપથમિક, ક્ષાયિક, લાયોપશમિક, વેદક અને સાસ્વાદન–એમ સમ્યકત્વના પાંચ ભેદે છે. જીવ જ્યારે પહેલી વાર સમ્યકત્વ પામે છે ત્યારે ઔપથમિક સમ્યકત્વ પામે છે. ઔપથમિક સમ્યકત્વની પ્રાપ્તિનો ક્રમ સંસારસમુદ્રમાં અનંત પુદ્ગલપરાવર્તી સુધી અનંત દુઃખ Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સહન કર્યા બાદ જીવના તથાભવ્યત્વને પરિપાક થવાથી નદીલપાષાણુન્યાયે એટલે કે ઘડવાના કેઈપણ જાતના પ્રયત્ન વિના માત્ર વારંવાર આમ-તેમ અથડાવાથી નદીને પત્થર એની મેળે જ ગેળ બની જાય છે, તેમ અનાગથી ઉત્પન્ન થયેલ આત્માના વિશિષ્ટ શુભ અધ્યવસાય રૂપ યથાપ્રવૃત્તિકરણ વડે આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ ઘટીને માત્ર અંતઃકડાકેડી સાગરોપમ પ્રમાણ (૫૫મને અસંખ્યાત ભાગ ન્યૂન એક કેડીકેડી સાઇ પ્રમાણુ) થાય છે. આ પ્રમાણે જ્યારે આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ અંત કેડાર્કડિ સાવ પ્રમાણ થાય છે ત્યારે જીવ રાગદ્વેષની ગ્રંથી (રાગ-દ્વેષને તીવ્ર પરિણામ) પાસે–ગ્રંથદેશે આ કહેવાય છે. અહીંથી– રાગદ્વેષની દુધ ગ્રંથિને ભેદીને આગળ વધવા માટે ઘણુ જ વીલ્લાસની જરૂર પડે છે. ઘણું અહીં સુધી (–રાગદ્વેષની નિબીડ ગ્રંથી સુધી) આવીને પાછા ફરે છે, અર્થાત્ સાત કર્મોની દીર્ઘ સ્થિતિ બાંધે છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. અભવ્ય અને દૂરભવ્ય છે આ રાગ-દ્વેષની દુર્ભેદ્ય ગ્રંથિ સુધી આવીને ગ્રંથિને ભેદ ન કરી શકવાથી પાછા ફરે છે. પણ જે આસન્નભવ્ય જીવે છે-જે જીવોમાં આધ્યાત્મિક વિકાસ સાધવાની ગ્યતા પ્રગટી છે તે ગ્રંથિભેદ માટે જરૂરી અપૂર્વ વિલાસરૂય અપૂર્વકરણ વડે રાગ-દ્વેષની ગ્રંથિને ભેદી નાખે છે. ત્યારબાદ ઉત્તરોત્તર વિશુદ્ધ આત્મ-અધ્યવસાય રૂપ અનિવૃત્તિકરણ વડે જીવ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય મિથ્યાત્વની સ્થિતિની ઉપર અંતર્મુહૂર્ત કાલ પ્રમાણ અંતરકરણ કરે છે. અંતરકરણ એટલે મિથ્યાત્વના કર્મલિક વિનાની સ્થિતિ, અર્થાત્ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિ થી ઉપરની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિજેને ત્યાંથી લઈ લે છે અને એ સ્થિતિને ઘાસ વિનાની ઉખર ભૂમિની જેમ મિથ્યાત્વકર્મના દલિક વિનાની કરે છે. મિથ્યાત્વકર્મના દલિકથી રહિત અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિને અંતરકરણું કહેવામાં આવે છે. અંતરકરણ થતાં મિથ્યાત્વ કર્મની સ્થિતિના બે વિભાગ થાય છે. એક વિભાગ અંતરકરણની નીચેની સ્થિતિને અને બીજો વિભાગ અંતરકરણની ઉપરની સ્થિતિને. તેમાં પ્રથમ સ્થિતિમાં-અંતરકરણની નીચેની સ્થિતિમાં મિથ્યાત્વનો ઉદય હોવાથી જીવ મિચ્છાદષ્ટિ છે. આ સ્થિતિને કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અંતમુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિ સમાપ્ત થતાં અંતરકરણ શરૂ થાય છે. અંતરકરણના પ્રથમ સમયથી જ જીવ ઓપશમિક સમ્યક્ત્વ પામે છે. કારણ કે અંતરકરણમાં મિથ્યાત્વનાં દલિકે ન હોવાથી મિથ્યાત્વકર્મના ઉદયને અભાવ છે. જેમ દાવાનલ સળગતાં સળગતાં ઉખર ભૂમિ પાસે આવે છે ત્યારે શાંત થઈ જાય છે તેમ મિથ્યાત્વકર્મ અંતરકરણ પાસે આવતાં શાંત થઈ જાય છે. અંતરકરણમાં રહેલે જીવ મિથ્યાત્વ મેહનીયના Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર કમંદલિકોને શુદ્ધ કરે છે. આથી તે દલિકેના ત્રણ પુંજે બને છેક ૧ શુદ્ધપુંજ, ૨ અર્ધશુદ્ધપુંજ, ૩ અવિશુદ્ધપુંજ. આ ત્રણ પુંજનાં ત્રણ નામ પડે છે. શુદ્ધપુંજનું સમ્યક્ત્વ મોહનીય કર્મ, અર્ધશુદ્ધપુંજનું મિશ્ર મેહનીય કર્મ અને અવિશુદ્ધપુંજનું મિથ્યાત્વ મેહનીય કર્મ નામ છે. જેમ નશે પેદા કરનાર કેદરાને શુદ્ધ કરતાં તેમાંથી કેટલેક ભાગ શુદ્ધ થાય છે, કેટલેક ભાગ અર્ધશુદ્ધ થાય છે અને કેટલેક ભાગ અશુદ્ધ જ રહે છે, તેમ અહીં મિથ્યાત્વના દલિતેને શુદ્ધ કરતાં કેટલાક દલિકે શુદ્ધ થાય છે, કેટલાક અર્ધશુદ્ધ થાય છે અને કેટલાક અશુદ્ધ જ રહે છે. શુદ્ધ દલિકે એ શુદ્ધપુંજ, અશુદ્ધ દલિકે એ અર્ધશુદ્ધપુંજ અને અશુદ્ધ દલિકે એ અશુદ્ધપુંજ. અંતરકરણને કાળ સમાપ્ત થતાં જે શુદ્ધ પુજન અર્થાત્ સમ્યક્ત્વ મેહનીયને ઉદય થાય તે જીવ ક્ષાયોપથમિક સમ્યક્ત્વ પામે છે. અશુદ્ધપુંજને અર્થાત્ મિશ્રમેહનીયન ઉદય થાય તે મિશ્ર સમ્યક્ત્વ પામે છે અને અશુદ્ધપુંજને અર્થાત મિથ્યાત્વ મોહનીયને ઉદય થાય તે મિથ્યાત્વ પામે છે. સમ્યકૃત્વ મેહનીય આદિ ત્રણ કર્મોને અર્થ આઠમા અધ્યાયના દશમા સૂત્રમાં સમજાવવામાં આવશે. સમ્યકત્વપ્રાપ્તિ અંગે અહીં બે મત છેઃ કાર્મગ્રંથિક અને સૈદ્ધાતિક કાર્મગ્રંથિક મતે જીવ સૌથી પ્રથમવાર જ્યારે સમ્યકત્વ પામે ત્યારે પથમિક સમ્યકત્વ જ પામે. Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૨૫ જ્યારે સૈદ્ધાન્તિક મતે પરામિક કે ક્ષાપશમિક એ બેમાંથી ગમે તે એક સમ્યકત્વ પામે છે. સર્વ પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પામે તે તેની પ્રક્રિયા તે અહીં છે તે પ્રમાણે જ છે. પણ જે ક્ષાયોપશમિક સમ્યકત્વ પામે તે અપૂર્વ કરણવડે અંતર્મુહૂર્ત પછીના (અપૂર્વકરણ કાલથી ઉપરના) કર્માદલિકાના પૂર્વે કહ્યા મુજબ શુદ્ધ આદિ ત્રણ પુંજ કરે છે તથા અંતમુહૂર્ત બાદ શુદ્ધ પુજના દલિકને જ ઉદયમાં લાવે છે. પ્રથમવાર ઔપશમિક સમ્યકત્વ પામે તે ઔપથમિક સમ્યક્ત્વ પછીની સ્થિતિ અંગે પણ બે મટે છે. સૈદ્ધાતિક મતે પછી અવશ્ય મિથ્યાત્વ જ પામે, કાર્મગ્રંથિક મતે અહીં કહ્યા મુજબ ત્રણ પુજેમાંથી જે શુદ્ધ પુજને ઉદય થાય તે ક્ષાયોપથમિક સમ્યકત્વ, અર્ધશુદ્ધ પુંજને ઉદય થાય તે મિશ્ર સમ્યક્ત્વ અને અશુદ્ધપુંજને ઉદય થાય તો મિથ્યાત્વ પામે છે. કાન્વિક મતે સભ્યત્વથી પતિત થઈ મિથ્યાત્વે આવ્યા પછી સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પુનઃ બાંધી શકે, ઉત્કૃષ્ટ રસ ન બંધાય, સૈદ્ધાતિક મતે ઉત્કૃષ્ટ સ્થિતિ પણ ન બંધાય. ક કાર્મગ્રંથિક અને સૈદ્ધાંતિક એ બંનેના મતે મિથ્યાષ્ટિ જીવ ક્ષાયિક સમ્યક્ત્વ પામતો નથી, ક્ષાપશમિક સમી જીવ જ ક્ષાયિક સમ્યક્ત્વ પામે છે. આ માટે જુઓ ક. પ્ર. માં ઉપશમના કરણ. Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાર્થાધિગમ સૂત્ર. ફરી વાર સમ્યક્ત્વ પામે ત્યારે કામલ્થિક મતે ત્રણ. પુંજ આદિ પ્રક્રિયા કરે નહિ, જ્યારે સૈદ્ધાતિક મતે ત્રણે, પુંજની પ્રક્રિયા કરે. [૩] તોની સંખ્યા जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥ १-४॥ જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજ રા અને મોક્ષ એ સાત તત્ત્વ છે. આ ગ્રન્થમાં આ સાત તનું જુદી જુદી દષ્ટિએ. વર્ણન કરવામાં આવેલ છે. (૧) જીવ –જે જીવે, પ્રાણેને ધારણ કરે તે જીવ.. પ્રાણુના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. પાંચ ઈન્દ્રિયે ત્રણ યોગ (મનવચન-કાયા), શ્વાસે છૂવાસ અને આયુષ્ય એ દશ દ્રવ્યપ્રાણ છે. આત્માના જ્ઞાન-દર્શન આદિ સ્વાભાવિક ગુણે એ ભાવપ્રાણ છે. સંસારી જીને બંને પ્રકારના પ્રાણુ હોય છે. મુક્ત (સિદ્ધ) જીવોને કેવળ ભાવપ્રાણ હેય છે. આ ગ્રંથમાં બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયમાં જુદી જુદી દષ્ટિએ મુખ્યપણે જીવતત્વનું વર્ણન કરવામાં આવશે. (૨) અજીવ –જે પ્રાણરહિત હોય, અર્થાત્ જડ હોય તે અજીવ.અજીવ-તત્વના ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ એમ પાંચ ભેદ છે. તેમાં પુદ્ગલરૂપી છે–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત છે. જ્યારે ધર્માસ્તિકાય આદિ અરૂપી છે–વર્ણાદિ રહિત છે. રૂપી દ્રવ્ય Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય જે સ્થૂલ પરિણમી હોય તે ચક્ષુ આદિ ઇક્રિયેથી જાણ શકાય છે. સૂક્ષ્મ પરિણામી હોય તે ઈદ્રિયથી જાણી શકાય નહિ. અરૂપી પદાર્થો ઇદ્રિથી જાણી શકાય નહિ. આપણને આંખેથી જે કાંઇ દેખાય છે તે સર્વ યુગલરૂપ અજીવતત્વ છે. આ ગ્રંથમાં પાંચમા અધ્યાયમાં મુખ્યપણે પુદ્ગલ આદિ સર્વ અજીવ તનું તથા પ્રાસંગિક જીવતત્વનું નિરૂપણ કરવામાં આવશે. (૩) આસવ –કર્મોને આત્મામાં આવવાનું દ્વાર એ આસવ છે. મન-વચન અને કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ (ગ)એ દ્રવ્ય આસવ છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં કારણભૂત જીવના શુભ-અશુભ પરિણામ અથવા મન-વચન -કાયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા જીવના શુભ-અશુભ. પરિણામ તે ભાવ આસવ છે અથવા આસવ એટલે કર્મોનું આત્મામાં આવવું. કર્મોનું આત્મામાં આગમન એ દ્રવ્ય આસવ અને દ્રવ્ય આસ્રવમાં કારણભૂત મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ તે ભાવ આસવ છે. છઠ્ઠા અધ્યાયમાં વિવિધ દષ્ટિએ આસવતત્વનું વર્ણન આવશે. સાતમા અધ્યાયમાં વ્રતમાં લાગતા અતિચારનું વર્ણન આવશે. અતિચારનું સ્વરૂપ સમજાવવા પ્રથમ તેનું સ્વરૂપ બતાવશે. વ્રતમાં લાગતા અતિચારે આશ્રવરૂપ હેવાથી સાતમા અધ્યાયમાં પણ આસવનું જ વર્ણન આવશે. () બંધ –કર્મ પુદ્ગલેને આત્માની સાથે ક્ષીરનીરવત્ એકમેકરૂપે સંબંધ તે દ્રવ્યબંધ. દ્રવ્યબંધમાં કારણ Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાધિગમ સૂત્ર ભૂત આત્માને પરિણામ તે ભાવબંધ. બંધનું વિવેચન આ ગ્રંથમાં આઠમા અધ્યાયમાં આવશે. (૫) સંવર:–આત્મામાં આવતા કર્મોને જે રેકે તે સંવર. સમિતિ, ગુપ્તિ આદિ દ્રવ્યસંવર છે. દ્રવ્યસંવરથી ઉત્પન્ન થતા આત્માના પરિણામ અથવા દ્રવ્યસંવરના કારણભૂત આત્માના પરિણામ તે ભાવસંવર છે. અથવા કર્મોનું આત્મામાં ન આવવું તે દ્રવ્યસંવર અને દ્રવ્યસંવરમાં કારણરૂપ સમિતિ-ગુપ્તિ વગેરે ભાવસંવર છે. સંવરનું વર્ણન આ ગ્રંથમાં નવમા અધ્યાયમાં આવશે. (૬) નિજ રાઃ–કર્મ પુદગલેનું આત્મપ્રદેશથી છૂટા પડવું એ દ્રવ્ય નિર્જરા ૯ અને દ્રવ્ય નિર્જરામાં કારણભૂત આત્માના શુદ્ધ પરિણામ અથવા દ્રવ્ય નિર્જરાથી ઉત્પન્ન થતા આત્માના શુદ્ધ પરિણામ તે ભાવ નિર્જરા છે. નિર્જરાતત્વનું વિશેષ વર્ણન આ ગ્રંથમાં નવમા અધ્યાયમાં આવશે. (૭) મેક્ષ –સઘળા કર્મોને ક્ષય એ દ્રવ્યમેક્ષ. દ્રવ્યમેક્ષમાં કારણભૂત આત્માના નિર્મળ પરિણામ અથવા દ્રવ્યમોક્ષથી થતા આત્માના નિર્મળ પરિણામ તે ભાવમોક્ષ છે. * * દ્રવ્યનિર્જરાના આંશિક અને સંપૂર્ણ એમ બે ભેદો છે. અમુક-ડા કર્મોને ક્ષય તે આંશિક કે દેa નિર્જરા છે. સઘળ કને ક્ષય એ સંપૂર્ણ કે સર્વ નિર્જરા છે. અહીં નિર્જરાતત્વમાં આંશિક નિર્જરાનો સમાવેશ થાય છે. સંપૂર્ણ નિર્જરાનો મેક્ષિતત્ત્વમાં સમાવેશ થાય છે. કારણ કે સઘળા કર્મોને ક્ષય એ મોક્ષ છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય મેક્ષતત્વનું વર્ણન દશમા અધ્યાયમાં આવશે. તત્તમાં સંખ્યાલેદ અન્યત્ર નવતત્ત્વ વગેરે ગ્રંથમાં પુણ્ય અને પાપસહિત નવ તત્વોને નિર્દેશ છે. પુણ્યતત્વના દ્રવ્ય અને ભાવ એ બે ભેદ છે. જે કર્મના ઉદયથી જીવને સુખને અનુભવ થાય તે દ્રવ્યપુણ્ય અને દ્રવ્યપુણ્યના બંધમાં કારણભૂત દયા–દાન આદિના અભ પરિણામ તે ભાવપુણ્ય. પાપતત્ત્વના પણ દ્રવ્ય અને ભાવ એ બે ભેદ છેઃ જે કર્મના ઉદયથી જીવને દુઃખને અનુભવ થાય તે દ્રવ્યપાપ. અને દ્રવ્યપાપના બંધમાં કારણભૂત હિંસા આદિને અશુભ પરિણામ તે ભાવપાપ. અહીં પુણ્ય અને પાપ એ બે તને આસવતત્વમાં સમાવેશ કરીને સાત તને નિર્દેશ કરવામાં આવ્યું છે. પુણ્ય શુભાસવરૂપ હેવાથી તેને શુભ આસવમાં અને પાપ અશુભ આસવરૂપ હેવાથી તેને અશુભ આસવમાં સમાવેશ થઈ જાય છે. આ પ્રમાણે અન્ય તને પણ જુદા જુદા તત્વમાં સમાવેશ કરવામાં આવે તે પાંચ કે બે તત્ત થાય છે. આસવ થતાં બંધ અવશ્ય થાય છે આથી આસવને બંધમાં સમાવેશ કરવામાં આવે, અને નિર્જરા એ મેક્ષનું Page #91 -------------------------------------------------------------------------- ________________ -૩૦ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર કારણ છે, જેટલે અંશે નિર્જરા તેટલે અંશે મેક્ષ થાય છે; આથી નિર્જરાને મેક્ષમાં સમાવેશ કરવામાં આવે, તે પાંચ તો રહે છે. અથવા સંવર, નિર્જર અને મેક્ષ એ ત્રણ ત જીવસ્વરૂપ છે કારણ કે જેટલે અંશે સંવર આદિ થાય તેટલે અંશે જીવ સ્વ–સ્વરૂપમાં આવે છે. આથી એ ત્રણ - તને જીવમાં સમાવેશ કરવામાં આવે તથા પુણ્ય, પાપ, આસવ અને બંધ એ ચાર તો અજીવ સ્વરૂપ–કમસ્વરૂપ છે આથી એ ચાર તને અજીવમાં સમાવેશ કરવામાં આવે તે જીવ અને અજીવ એ બે તા રહે છે. તત્ત્વજ્ઞાનનું પ્રજન તને જાણીને હેય તને ત્યાગ કરે જોઈએ અને ઉપાદેય તેનું સેવન કરવું જોઈએ. હેય તને - ત્યાગ અને ઉપાદેય તેનું સેવન–ગ્રહણ એ જ તત્વજ્ઞાનનું પ્રયજન છે. ય સર્વ ત છે. જીવ, સંવર, નિર્જર અને મેક્ષ એ ચાર ત ઉપાદેય છે. અજીવ, આસવ અને બંધ એ ત્રણ ત હેય છે. નવ તત્ત્વોની અપેક્ષાએ પાપ સર્વથા હેય છે, પુણ્ય અપેક્ષાએ હેય પણ છે અને અપેક્ષાએ ઉપાદેય પણ છે. અશુદ્ધ પુણ્ય સવથા હેય છે. શુદ્ધ પુણ્ય વ્યવહારથી અમુક કક્ષા સુધી ઉપાદેય છે. શુદ્ધ પુણ્ય ભેમીયાની ગરજ સારે છે. જેમાં મુસાફરોને વિકટ પંથે જવામાં ભેમીયો મદદ કરે છે અને પછી પાછું વળી વળી જાય છે તેમ શુદ્ધ પુણ્ય જીવને આધ્યાત્મિક વિકાસ - સાધવામાં મદદ કરે છે અને કાર્ય પૂર્ણ થતાં વિદાય લે Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૩૧ છે. આથી અપેક્ષાએ પુણ્ય ઉપાદેય છે. પણ નિશ્ચયથી તે શુદ્ધ પુણ્ય પણ હેય છે. કારણ કે તે જીવની સ્વતંત્રતાને રેકે છે. કર્મમાત્ર જીવની સ્વતંત્રતાને રેકતા હોવાથી બેડી સમાન છે. પાપ કર્મ લોખંડની બેડી સમાન છે, તે પુણ્ય કર્મ સુવર્ણની બેડી સમાન છે. તને પરસ્પર સંબંધ જીવતત્વમાં અજીવ(-કર્મ) તત્વને આસવ-પ્રવેશ થાય છે. જીવતત્વમાં અજીવ-કર્મ તત્વને આસ્ત્રવ થવાથી બંધ થાય છે એટલે કે જીવની સાથે અજીવ-કર્મ પુદ્ગલે ક્ષીરનીરવત્ એકમેક બની જાય છે. કર્મને બંધ થવાથી કર્મને ઉદય થાય છે. કર્મના ઉદયથી સંસારમાં પરિભ્રમણ અને દુઃખને અનુભવ થાય છે. આમ દુઃખનું મૂળ કારણ આસ્રવતત્ત્વ છે. આથી દુઃખ દૂર કરવા આસવને નિરોધ કરવું જોઈએ. આશ્વવને નિરોધ એટલે સંવર. પૂર્વે બંધાચેલ કર્મોનો નાશ કરવા નિર્જરાતત્ત્વ જરૂરી છે. સંવરથી કર્મોને બંધ થતા નથી અને નિર્જરાથી પૂર્વે બંધાયેલા કને ક્ષય થાય છે. આથી સંવર અને નિર્જરાથી આત્મા સર્વથા કર્મરહિત બને છે. આત્માની સર્વથા કર્મરહિત અવસ્થા એ જ મોક્ષ. [૪] તના નિક્ષેપનો નિર્દેશ નામ-થાપના-દ્રશ્ય-માવતર્તાન્યાસઃ +-. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર Aનિર્જ તર્જ હિત Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી તત્વાર્થાધિગમ સત્ર દ્વાર વડે જીવાદિ તને ન્યાસ-નિક્ષેપ થઈ શકે છે, અર્થાત્ નામ આદિ ચાર દ્વારે વડે જીવાદિ તનું સ્વરૂપ વિચારી શકાય છે. દરેક વસ્તુ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર સ્વરૂપે અવશ્ય હેય છે. નામ નિક્ષેપ –વસ્તુનું નામ તે નામનિક્ષેપ. જે. વસ્તુનું નામ ન હોય તો વ્યવહાર જ ન ચાલે. જેમ વસ્તુને સાક્ષાત્ જેવાથી તે વસ્તુની ઈચ્છા કે વસ્તુ ઉપર પ્રેમ યા છેષ થાય છે તેમ વસ્તુનું નામ સાંભળવાથી પણ ઈચ્છા કે પ્રેમ યા દ્વેષ પ્રગટ થાય છે. સ્થાપના નિક્ષેપ–સ્થાપના એટલે આકૃતિપ્રતિબિંબ. વસ્તુની સ્થાપના–આકૃતિ (પ્રતિબિંબ) જેવાથી પણ ઈચ્છા કે પ્રેમ યા દ્વેષ પ્રગટે છે. આથી નામ અને સ્થાપના વસ્તુ સ્વરૂપ છે. ઘટનું નામ નામઘટ છે. ઘટની આકૃતિ સ્થાપના ઘટ છે. દ્રવ્યનિક્ષેપ –વસ્તુની ભૂતકાળની કે ભવિષ્યકાળની અવસ્થા. જેમકે ઘટની ભૂતકાળની અવસ્થા મુસ્પિડ છે. અને ભવિષ્યકાળની અવસ્થા ઠીકરા છે. આથી મૃતિંડ અને ઠીકરા દ્રવ્યઘટ છે. મૃપિંડ અને ઠીકરા ઘડાનું જ સ્વરૂપ છે. ભાવનિક્ષેપ –વસ્તુની વર્તમાન અવસ્થા. તૈયાર થયેલ ઘટ ભાવ ઘટ છે. દ્રવ્ય અને ભાવ એ બે નિપા સાપેક્ષ છે. એટલે Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૩૩ કે એક જ વસ્તુને અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપમાં અને અપેક્ષાએ ભાવ નિક્ષેપમાં સમાવેશ થાય છે. જેમકે-દહીં શિખંડની અપેક્ષાએ દ્રવ્ય શિખંડ છે, દૂધની અપેક્ષાએ દ્રવ્ય દૂધ છે, દહીની અપેક્ષાએ ભાવ દહી છે. મૃત્પિડ અને ઠીકરાં દ્રવ્યઘટ છે અને સાક્ષાત્ ઘટ ભાવઘટ છે. અહીં એટલું અવશ્ય ખ્યાલ રાખવા જેવુ છે કે જે વસ્તુ ભાવનિક્ષેપે પૂજ્ય કે ત્યાજ્ય છે, ત્રણ નિક્ષેપ પણ પૂજ્ય કે ત્યાજ્ય છે. [૫] વસ્તુના અન્ય તત્ત્વાને જાણવાનાં સાધના પ્રમાણનવૈધિનમઃ ।। ?-૬ || પ્રમાણેા અને નયાથી તત્ત્વાના અધિગમમેધ થાય છે. પ્રમાણુ અને નય એ અને જ્ઞાનસ્વરૂપ છે. જેનાથી વસ્તુના નિર્ણયાત્મક એધ થાય તે જ્ઞાન. કોઈપણ વસ્તુના નિયાત્મક એધ પ્રમાણુ અને નય દ્વારા થાય છે. આથી પ્રમાણુ અને નય જ્ઞાનસ્વરૂપ જ છે. પ્રમાણુ અને નય અને જ્ઞાનસ્વરૂપ હાવા છતાં એ મનેમાં ભેદ છે. જેનાથી વસ્તુના નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મોના નિર્ણયાત્મક એધ થાય તે પ્રમાણુ. જેનાથી વસ્તુના નિત્ય આદિ કેઈ એક ધના નિર્ણયાત્મક એધ થાય તે નય. પ્રમાણથી વસ્તુના પૂર્ણ આધ થાય છે, જ્યારે નયથી અપૂર્ણ આંશિક એધ થાય છે. આથી નય પ્રમાણના એક અંશ છે. amp Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૪. શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર નય અને પ્રમાણ વચ્ચે અંગગીભાવ છે. પ્રમાણ અંગી છે, જ્યારે નયે તેના અંગે છે. પ્રમાણ કેઈ પણ બાબતને પૂર્ણ પણે બોધ કરાવે છે, જ્યારે નય આંશિક બંધ કરાવે છે. જેમકે-આત્મા નિત્ય છે કે અનિત્ય એ બાબતમાં “આત્મા નિત્યાનિત્ય છે”—આ વાક્ય પ્રમાણુવાક્ય છે. “આત્મા નિત્ય છે અથવા “આત્મા અનિત્ય છે આ વાક્ય નયવાક્ય છે. કારણ કે “આત્મા નિત્યનિય છે એ વાયથી નિત્યસ્વ-અનિત્યત્વ ધર્મની દષ્ટિએ આત્માને પૂર્ણ રૂપે બંધ થાય છે. જ્યારે “આત્મા નિત્ય છે” એ વાક્યથી આત્માને કેવળ નિત્યરૂપે બંધ થાય છે. આત્મા અનિત્ય પણ છે એ બંધ થતું નથી. એ જ પ્રમાણે “આમાં અનિત્ય છે” એ વાક્યથી આત્માને અનિત્યરૂપે બોધ થાય છે પણ આત્મા નિત્ય પણ છે એ બાધ નથી થતું. જ્ઞાનક્રિચાખ્યાં મોટા જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે–આ વાક્ય પ્રમાણ વાક્ય છે. જ્ઞાનેન મોક્ષ જ્ઞાનથી મોક્ષ થાય છે આ વાક્ય નયવાય છે. ચિયા મોક્ષ ક્રિયાથી મોક્ષ થાય છે એ વાક્ય નયવાક્ય છે. [૬] તનું જ્ઞાન પ્રમાણ અને નયથી થાય છે એમ સામાન્યથી જણાવ્યું. હવે વિશેષરૂપે તવ સંબંધી અધિગમ-જ્ઞાન કરવાના દ્વારેને નિર્દેશ કરે છે– નિરા હવામિ-સાધના ધિકાર–સ્થિતિ-વિધાનતા છે –૭ | નિદેશ, સ્વામિત્વ, સાધના, અધિકરણ, સ્થિતિ Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૩૫ અને વિધાન એ છ દ્વારાથી તત્ત્વાનુ જ્ઞાન થઈ શકે છે. (૧) નિર્દેશ એટલે સ્વરૂપ. (ર) સ્વામિત્વ એટલે સ્વામી–માલિક. (૩) સાધન એટલે ઉત્પન્ન થવાના નિમિત્તે. (૪) અધિકરણ એટલે રહેવાનુ સ્થાન. (૫) સ્થિતિ એટલે કાળ. (૬) વિધાન એટલે પ્રકાર. પ્રથમ આપણે પ્રસિદ્ધ એક દૃષ્ટાંત લઈ ને અનુક્રમે આ છ દ્વારાથી વિચારણા કરીએ. જેથી તત્ત્વની વિચારામાં આ છ દ્વારાના અર્થો શીઘ્ર સમજમાં આવી જાય. ૬. ત. કેરી. (૧) કેરી સ્વાદિષ્ટ, મધુર, પાચક અને પુષ્ટિ આપનાર એક જાતનું ફળ છે. આ કેરીના સ્વરૂપની વિચારણા થઈ. (૨) જે લેાકેાની વાડીમાં કેરીએ ઉત્પન્ન થાય છે તે લેાકેા કેરીના માલિક-સ્વામી હૈાય છે. (૩) કેરીના ઝાડમાંથી કેરી ઉત્પન્ન થાય છે. (૪) કેરી ભારત, આફ્રિકા, અમેરિકા વગેરે દેશામાં ઉત્પન્ન થાય છે. (પ) કેરી પાકી ગયા બાદ લગભગ એક મહિના સુધી ટકે. (૬) કેરીના આફૂસ, પાયરી વગેરે અનેક પ્રકારે હાય છે. હવે સમ્યગ્દન ગુણુની આ છ દ્વારાથી વિચારણા કરીએ. (૧) સમ્યગ્દન આત્માના ગુણ છે. તેનાથી જીવ વિવેકી અને છે, પારમાર્થિક જ્ઞાનવાળા બને છે, હૈય-ઉપાદેયના વિવેક કરી શકે છે, તેની પ્રાપ્તિ થતાં જીવને સંસાર પરિમિત બની જાય છે. (૨) સમ્યગ્દર્શન આત્માને Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાથધિંગમ * ગુણ છે. માટે તેને સ્વામી જીવ છે, અજીવ નથી. (૩) સમ્યગ્દર્શનની ઉત્પત્તિ નિસર્ગથી-સ્વાભાવિક રીતે અને અધિગમથી-પપદેશથી થાય છે. અથવા મિથ્યાત્વ મેહનીય અને અનંતાનુબંધી ચાર કષાયના ક્ષપશમ–ઉપશમા આદિથી થાય છે. (૪) સમ્યગ્દશન જીવમાં પ્રગટે છે માટે તેનું અધિકરણ જીવ છે. (૫) ક્ષાયિક સમ્યગ્દર્શનને. કળ સાદિ-અનંત છે. અર્થાત્ પ્રગટ થયા પછી સદા રહે છે, ક્યારેય પણ તેને નાશ થતું નથી. પથમિક સભ્યફત્વને કાળ જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. ક્ષાપશમિક સમ્યકત્વને કાળ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ છે. * (૬) સમ્યગ્દર્શનના ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાપશમિક એમ મુખ્ય ત્રણ ભેદે છે. [૭] શાસ્ત્રીય પદ્ધતિથી તને વિશેષરૂપે જાણુવાના પ્રકારે– * મનુષ્યભવમાં સમ્યકત્વ પામી વિજ્ય નામના અનુત્તર દેવ. લોકમાં ઉત્પન્ન થાય. ત્યાંથી આવી મનુષ્યભવમાં આવીને પુનઃ વિજયમાં ઉત્પન્ન થાય. ત્યાંથી એવી પુનઃ મનુષ્યગતિમાં આવે. વિજય વિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. આથી બે વાર વિજયમાં ઉત્પન્ન થતાં ૬૬ સાગરોપમ થાય છે. મનુષ્યભવને કાળ અલિંક. અથવા ત્રણ વાર અય્યત દેવ કે ઉત્પન્ન થાય તો પણ ૬૬ સાગરોપમ થાય છે. મનુષ્યભવને કાળ અધિક. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૩૭ સ-સંધ્યા-ક્ષેત્ર-સ્પર્શના-જાગતા-માવા-પદુચૈત્ર | ૨-૮ છે. સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પશના, કાલ, અંતર, ભાવ અને અહ૫બહત્વ એ આઠે દ્વારેથી પણ તરનું જ્ઞાન થઈ શકે છે. જેમ નિર્દેશ આદિ છ દ્વારેથી તેનું જ્ઞાન થાય છે, તેમ આ સત્ આદિ આઠ દ્વારેથી પણ તેનું જ્ઞાન થાય છે. (૧) સત એટલે સત્તા–વિદ્યમાનતા. વિવક્ષિત વસ્તુ જગતમાં વિદ્યમાન છે કે નહિ ? તેની વિચારણે આ દ્વારથી થાય છે. (૨) સંખ્યા-વિવક્ષિત વસ્તુની અથવા તેના માલિકની સંખ્યા. વિવક્ષિત વસ્તુની કે તેના માલિકની સંખ્યા કેટલી છે? તેની વિચારણા કરવી એ આ દ્વારનું પ્રજન છે. (૩) ક્ષેત્ર-વિવક્ષિત તત્તર અથવા તેના સ્વામી કેટલા ક્ષેત્રમાં હોઈ શકે ? તે આ દ્વારથી જણાય છે. () સ્પર્શનાવિવક્ષિત તત્ત્વ અથવા તેના માલિક કેટલા ક્ષેત્રને સ્પશે ? તેને બંધ આ દ્વારથી થાય છે. (૫) કાળવિવક્ષિત તત્વ કેટલા કાળ સુધી રહે? તેની વિચારણ(૬) અંતર–વિવક્ષિત તત્વની પ્રાપ્તિ થયા બાદ તેને વિયોગ થાય તે કેટલા કાળ સુધી વિગ રહે? તેનું જ્ઞાન આ દ્વારથી થાય છે. (૭) ભાવ-ઔદયિક આદિ પાંચ ભામાંથી કયા ભાવે વિવક્ષિત તવ હોય તેની વિચારણા. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી તરવાર્થાધિગમ ૩૮ (૮) અલ્પમહત્વ-સમ્યગ્દર્શન આદિ તત્ત્વાના સ્વામીને આશ્રયીને ન્યૂન-અધિકના વિચાર. હવે આપણે સમ્યગ્દર્શન ગુણની આદ્વારેથી વિચારણા કરીએ. (૧) સત્-સમ્યગ્દર્શન જગમાં વિદ્યમાન છે. તે ચેતનના ગુણહાવાથી ચેતનમાં હોય છે, જડમાં નહિં. ચેતનમાં પણ દરેક જીવમાં હૈાય એવા નિયમ નહિ. (૨) સખ્યા-સમ્યગ્દર્શન જેમનામાં હૈાય તેવા જીવે। અસ - ખ્યાતા છે. સિદ્ધ જીવાની અપેક્ષાએ તેવા જીવે અનંત છે. (૩) ક્ષેત્ર-સમ્યગ્દર્શનવાળા એક જીવનુ કે સવજીવાનુ ક્ષેત્ર લાકના અસંખ્યાતમા ભાગ જ છે. ' આ માપ ઘનક્ષેત્રની અપેક્ષાએ છે. સૂચિક્ષેત્રની અપેક્ષાએ એક જીવને કે અનેક જીવાને આશ્રયીને ૮ રાજ ક્ષેત્ર થાય છે. આઠમા દેલેકના દેવ ૧૨ મા ધ્રુવલેાકે જઈ ત્યાંથી ઉત્તર વૈક્રિય શરીરથી ત્રીજી નરકમાં જાય એ અપેક્ષાએ ૮ રાજ થાય. ૧૨ મા દેવલાકથી ત્રીજી નરક સુધી આત્મપ્રદેશે સંલગ્ન હેાય છે. ૧૨ મા ધ્રુવલેાકથી ત્રીજી નરક સુધી ૮ રાજ થાય. કૈવળી સમુદૃઘાતની અપેક્ષાએ ચૌઢ રાજ લેાક ક્ષેત્ર છે. (૪) સ્પશના-સમ્યગ્દનવાળા જીવ જઘન્યથી લેકના અસ ખ્યાતમા ભાગને સ્પર્શે છે, ઉત્કૃષ્ટથી એક જીવને કે અનેક જીવેાને આશ્રયીને ચૌદ રત્તુ પ્રમાણ લેાકના કાંઈક ન્યૂન આઠ ભાગને સ્પર્શે છે. આ માપ ઘનની અપેક્ષાએ છે. સૂચિની અપેક્ષાએ એક જીવને આશ્રયીને ૮ રાજ અને અનેક જીવાને. Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય આશ્રયીને ૧૨ રાજ સ્પર્શન થાય. કેવળી સમુદ્યાતની અપેક્ષાએ સંપૂર્ણ લેકની સ્પર્શના છે. ક્ષેત્ર-સ્પનામાં તફાવત -કેવળ વર્તમાનકાળને આશ્રયીને ક્ષેત્રની વિચારણા કરવામાં આવે છે, જ્યારે સ્પ નાની વિચારણા ત્રણે કાળને આશ્રયીને કરવામાં આવે છે. ત્રણે કાળમાં કેટલા ક્ષેત્રને સ્પર્શે છે તેની વિચારણા તે સ્પર્શના ક્ષેત્ર અને સ્પશનામાં ભેદ કાળની અપેક્ષાઓ જ છે. (૫) કાલ–સમ્યગ્દર્શનને કાળ એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક ૬૬ સાગરોપમ છે. અનેક જીવેની અપેક્ષાએ સર્વ કાળ છે. અર્થાત્ સમ્યગ્દર્શન સદા વિદ્યમાન હોય છે. (૬) અંતર– એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂર્ત સુધી, ઉત્કછથી અર્ધ પુદ્ગલ પરાવર્ત સુધી સમ્યગ્દર્શનને વિરહ પડે છે. અનેક જીવને આશ્રયીને સમ્યગ્દર્શનનું અંતર પડતું જ નથી. (૭) ભાવ-ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિક ભાવે, ક્ષાપથમિક સમ્યકત્વ ક્ષાપશમિક ભાવે અને પથમિક સમ્યક્ત્વ ઔપશમિક ભાવે હોય છે. (૮) અલપબહુત્વઔપથમિક સમ્યગ્દર્શનવાળા જ સર્વથી અલ્પ હોય છે, તેમનાથી ક્ષાપશમિક સમ્યગ્દર્શનવાળા જી અસંખ્યાતગુણ હોય છે. તેમનાથી ક્ષાયિક સમ્યગ્દર્શનવાળા જ અનંતગુણ હોય છે. કારણ કે સિદ્ધના ને ક્ષાયિક સમ્યગ્દર્શન હોય છે, અને તે અનંત છે. [૮]. Page #101 -------------------------------------------------------------------------- ________________ - So શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર જ્ઞાનના પ્રકારે નતિ-સુત-safષ-મરાપર-વાનિ જ્ઞાનકું ? મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન છે. (૧) મતિજ્ઞાન-મન અને ઇન્દ્રિયની સહાયથી થત બોધ. શ્રુતજ્ઞાન-મન અને ઇન્દ્રિયની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલચનપૂર્વક થતે બેધ. મતિ-શ્રુતમાં ભેદ –(૧) મતિ અને શ્રુત એ બંને જ્ઞાન મન અને ઇંદ્રિાની સહાયથી થતા હોવા છતાં શ્રુતમાં શબ્દ અને અર્થનું પર્યાલચન હોય છે, જ્યારે મતિજ્ઞાનમાં તેને અભાવ હોય છે. (૨) મતિજ્ઞાન વર્તમાન કાળના વિષયને ગ્રહણ કરે છે. જ્યારે શ્રુતજ્ઞાન ત્રણે કાળના વિષયને ગ્રહણ કરે છે. (૩) મતિજ્ઞાનની અપેક્ષાએ શ્રુતજ્ઞાન વિશુદ્ધ છે. આથી શ્રુતજ્ઞાન વડે દૂર રહેલા અને વ્યવહિત અનેક સૂક્ષ્મ અર્થોને બંધ થઈ શકે છે. (૪) શ્રુતજ્ઞાનમાં મન અને ઈદ્રિયેની સહાયતા ઉપરાંત આપ્તપદેશની પણ જરૂર પડે છે. (૫) શ્રત મતિજ્ઞાન વિના ન જ થાય. જ્યારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વિના પણ હોઈ શકે. (તસ્વાર્થભાષ્યના આધારે) (૩) અવધિજ્ઞાનઃ-ઈદ્રિય અને મનની અપેક્ષા વિના આત્મશક્તિથી થતા રૂપી દ્રવ્યોને બેધ. (૪) મન:પર્યાવ __ Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય જ્ઞાન -સંજ્ઞ પંચંદ્રિય જીવોના મનના વિચારોન-પર્યાને એ. (૫) કેવળ જ્ઞાન –ત્રણે કાળના સર્વ દ્રવ્ય તથા સર્વ પર્યાનું જ્ઞાન. [૯] પાંચ જ્ઞાનની પ્રમાણને આશ્રયીને વિચારણું– તમાને છે ?-૨૦ છે. મા પરોક્ષ છે ? ? | प्रत्यक्षमन्यद् ॥१-१२ ॥ પાંચ પ્રકારનું જ્ઞાન બે પ્રમાણરૂપ છે. (૧૦) પ્રથમનાં મતિ અને શ્રત એ બે જ્ઞાન પક્ષ પ્રમાણુરૂપ છે. (૧૧). બાકીનાં અવધિ, મન:પર્યવ અને કેવળ એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણુરૂપ છે. (૧૨) પ્રમાણુનું વર્ણન આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં આવી ગયું છે. પ્રશ્નઃ-ન્યાય આદિ દશન ગ્રંથોમાં તેમજ લેકમાં ચક્ષુ આદિ ઈદ્રિ દ્વારા થતા બેધને–મતિજ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણુ કહેવામાં આવે છે, જ્યારે અહીં મતિજ્ઞાનને પરેશ પ્રમાણ કહેવામાં આવ્યું છે તેનું શું કારણ? ઉત્તર:–અહીં દરેક વિષયની વિચારણું આધ્યાત્મિક દષ્ટિએ કરવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ મતિજ્ઞાન પણ પરોક્ષ જ્ઞાન છે. અક્ષ શબ્દનો અર્થ જેમ ઇંદ્રિય થાય છે, તેમ આત્મા પણ થાય છે. આથી આધ્યાત્િમક દષ્ટિએ પ્રત્યક્ષ જ્ઞાન તે જ છે કે જે જ્ઞાન ઇન્દ્રિયની સહાય Page #103 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર વિના કેવળ આત્મા દ્વારા થાય. જે જ્ઞાન ઇંદ્રિયાની સહાચથી થાય છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ પરાક્ષ છે. અક્ષ એટલે આત્મા. ઇંદ્રિયાની સહાય વિના સાક્ષાત્ આત્માને થતું જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન. આત્માથી પર એટલે કે ઇન્દ્રિયાની સહાયથી થતુ જ્ઞાન પરાક્ષ જ્ઞાન. જ્ઞાન એ જ પ્રમાણ છે, આથી પ્રત્યક્ષ જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણ રૂપ છે અને પરાક્ષ જ્ઞાન એ પરાક્ષ પ્રમાણુરૂપ છે. મતિજ્ઞાન ઇંદ્રિયાની સહાયથી થતુ હેાવાથી પરેાક્ષજ્ઞાન છે. ન્યાયદર્શીન આદિ દન ગ્રંથામાં અને લેાકમાં અક્ષ શબ્દના અ ઇંદ્રિય સ્વીકારીને મતિજ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. આ દૃષ્ટિએ જૈનદશન પણ મતિજ્ઞાનને ન્યાયગ્રંથામાં પ્રત્યક્ષ જ્ઞાન તરીકે સ્વીકારે છે, જૈન ન્યાયગ્ર થામાં. મતિજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવેલ છે. શ્રુતજ્ઞાનને તે આધ્યાત્મિક દૃષ્ટિએ કે વ્યાવહારિક દૃષ્ટિએ એ બંને રીતે પરાક્ષ કહેવામાં આવે છે. [ ૧૦–૧૧–૧૨ ] મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દે— मतिः स्मृति: संज्ञा चिन्ताभिनिबोध इत्यनर्थान्तरम् ॥ १-१३॥ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબાધ એ પાંચે શબ્દે એકાક છે. અર્થાત્ એ પાંચે શબ્દોના અર્થ મતિ (જ્ઞાન) થાય છે. અભિનિષેધ શબ્દ કેવળ જૈન શાસ્ત્રામાં પ્રસિદ્ધ છે. જ્યારે મતિ આદિ શબ્દો લેકમાં પણ પ્રસિદ્ધ છે. અભિનિમેાધના સ્થાને આભિનિષેાધિક શબ્દ પણ જૈન શાસ્ત્રામાં આવે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૪૩. મતિ આદિ શબ્દ સામાન્યથી–સ્થલ દષ્ટિએ એકાર્થક હોવા છતાં સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરતાં તે દરેક શબ્દમાં સામાન્ય અર્થભેદ છે. તે આ પ્રમાણે મતિ વર્તમાન વિષયને ગ્રહણ કરે છે, અર્થાત ઇઢિયે કે મન દ્વારા વર્તમાનમાં વિદ્યમાન વિષયને બંધ તે મતિજ્ઞાન. સ્મૃતિ ભૂતકાળના વિષયને ગ્રહણ કરે છે. પૂર્વે અનુભૂત વસ્તુનું મરણ તે સમૃતિજ્ઞાન. સંજ્ઞા ભૂતકાળના વિષયને વર્તમાન કાળને વિષય બનાવે છે. પૂર્વે અનુભૂત વસ્તુને વર્તમાનમાં જોતાં તે જ આ વસ્તુ છે (જે મેં પૂર્વે જેઈ હતી) એ પ્રમાણે થતું જ્ઞાન તે સંજ્ઞાજ્ઞાન. અન્ય ગ્રંથમાં આ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. ચિન્તા ભવિષ્યકાળના વિષયને ગ્રહણ કરે છે. ભવિષ્ય માટેની વિચારણું તે ચિત્તા જ્ઞાન. આભિનિબોધ શબ્દ મતિ આદિ દરેક જ્ઞાન માટે સર્વસામાન્ય છે. આથી મતિ આદિ શબ્દ જ્ઞાનવિશેષ માટે છે. જેમ રોકડ નાણું, વેપારને માલ, ઘર, ઘરનું ફર્નીચર વગેરે સામાન્યથી મિલકત શબ્દથી ઓળખાવા છતાં દરેક પ્રકારની મિલક્ત. માટે જુદા જુદા શબ્દ છે. આથી મિલકત માટે મિલકત એ સામાન્ય શબ્દ છે, જ્યારે રોકડ નાણાં વગેરે વિશેષ શબ્દો છે, તેમ પ્રસ્તુતમાં આભિનિબંધ શબ્દ સર્વ પ્રકારના મતિજ્ઞાન માટે છે અને વિશેષ પ્રકારના તે તે જ્ઞાન માટે મતિ આદિ શબ્દ છે. [૧૩] મતિજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તો तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ॥ १-१४ ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાથધિગમ સૂત્ર તે મતિજ્ઞાન ઇદ્રિ અને અનિન્દ્રિય (મન)ની સહાયથી ઉત્પન્ન થાય છે. વચા, રસના, નાક, આંખ અને કાન એ પાંચ ઇન્દ્રિયે છે. એ પાંચ ઇદ્રિ દ્વારા અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દનું મતિજ્ઞાન થાય છે. અનિંદ્રિય એટલે મન. જ્યારે સ્પર્શ આદિ વિષયનું મતિજ્ઞાન થાય છે ત્યારે સર્વ પ્રથમ વિષયની-વસ્તુની સાથે ઇન્દ્રિયને સંબંધ થાય છે. બાદ તુરત ઇદ્રિય સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ મનને ખબર આપે છે. મન આત્માને ખબર આપે છે. આથી આત્મામાં તે વિષયનું મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ મતિજ્ઞાન ઇદ્રિ અને મનની સહાયથી ઉત્પન્ન થાય છે. [૧૪] મતિજ્ઞાનના ભેદ अवनहेहापायधारणाः ॥१-१५॥ મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણું એમ મુખ્ય ચાર ભેદે છે. અવગ્રહ -ઈદ્રિય સાથે વિષયને સંબંધ થતાં “કંઈક છે એ અવ્યક્ત બંધ થાય છે. આ અવ્યક્ત બેધને અવગ્રહ કહેવામાં આવે છે. ઈહા -કંઈક છે એ બેધ થયા બાદ તે શું છે?” એવી જિજ્ઞાસા થાય છે. “તે શું છે?” એવી જિજ્ઞાસાને સંતોષવા અર્થાત્ “તે વસ્તુ શું છે?” એને નિર્ણય કરવા માટે થતી વિચારણું તે હા. અપાયા-વિચારણા થયા બાદ “આ અમુક વસ્તુ છે” Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૪૫. એવા જે નિણૅય તે અપાય. ધારણા :-નિÇય થયા માદ તેના ઉપયાગ ટકી રહે તે ધારણા. અવગ્રાદિ ક્રમશઃ પ્રવર્તે છે. પ રસ્તામાં ચાલતાં કઈ વસ્તુના થતાં જ અહીં કંઈક છે' એમ થાય છે. ત્યાર પછી · આ ઢોરડું છે કે સાપ છે' એમ શકા થવાથી તેના નિર્ણય કરવાના પ્રયત્ન થાય છે. પ્રયત્નથી ‘ આ દોરડુ હોવુ જોઈએ” એમ અનિણુયાત્મક-સંભાવનાત્મક જ્ઞાન થાય છે. માદ આ દારડું જ છે, સ` નથી ’ એમ નિર્ણયાત્મક જ્ઞાન થાય છે. અહીં પ્રથમ કંઈક છે ’એવુ' જે અવ્યક્ત જ્ઞાન થયુ' તે અવગ્રહ. ' 6 " આ દારડ હાવુ જોઈએ' એવુ જે સ'ભાવનારૂપ જ્ઞાન તે ઈહા. અને ‘ આ દ્વારડુ' જ છે' એવું નિયાત્મક જ્ઞાન તે અપાય. આમ અવગ્રહ આદિ ક્રમશઃ પ્રવર્તાતા હૈાવા . છતાં, ઉત્પલશતપત્રભેદની જેમ અતિશીવ્રતાથી પ્રવતા હાવાથી, આપણને તેનેા ખ્યાલ નથી આવતા. એથી જાણે સીધે અપાય જ થાય છે એમ લાગે છે. અપાય બાદ ધારણા થાય છે. ધારણાના અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ ભેદ છે. અવિચ્યુતિ = નિર્ણય થયા બાદ તે વસ્તુના ઉપયેગ ટકી રહે તે અવિચ્યુતિ ધારણા. વાસના=અવિચ્યુતિ ધારણાથી આત્મામાં તે વિષયના સંસ્કાર પડે છે. આ વાસના ધારણા, સ્મૃતિઆત્મામાં પડેલા જ્ઞાનના સંસ્કારો નિમિત્ત મળતાં જાગૃત બને છે.. સસ્કાર એ જ Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર એથી આપણે પૂર્વાનુભૂત વસ્તુ કે પ્રસંગને યાદ કરી શકીએ છીએ. પૂર્વાનુભૂત વસ્તુનું કે પ્રસંગનું સમરણ તે સ્મૃતિધારણા. સ્મૃતિમાં કારણ વાસના (સંસ્કાર) ધારણું છે. જેના સંસ્કાર આત્મામાં ન પડ્યા હોય તેનું કદી મરણ થતું - નથી. વાસના (સંસ્કાર) ઉપગાત્મક અવિસ્મૃતિ ધારણાથી ઉત્પન્ન થાય છે. [૧૫] વિષયભેદથી અને પશમના ભેદથી અવગ્રહાદિના ભેદે. ___बहु-बहुविध-क्षिप-निश्रिता-ऽसंदिग्ध-ध्रुवाणां सेतराणाम् બહુ, બહુવિધ, ક્ષિપ્રા નિશ્રિત, અસંદિગ્ધ અને પ્રવ એ છે અને એ છથી ઈતર-વિપરીત અબહુ, . અબહુવિધ, અક્ષિક, અનિશ્ચિત, સંદિગ્ધ અને અધ્રુવ એ છ મળી બાર પ્રકારે અવગ્રહાદિ પ્રવર્તે છે. (૧) બહુ-અબહુ-બહ એટલે વધારે અને અબહુ એટલે અલ્પ. દા.ત. કેઈ વ્યક્તિ તત, વિતત, ઘન, સુષિર આદિ ઘણું શબ્દને એકી સાથે જાણે, જ્યારે કે એક, બે એમ અ૫ શબ્દને જાણી શકે. જે એકી સાથે અનેક શબ્દોને જાણે તેના અવગ્રહ આદિ અનેક શબ્દના થાય છે અને જે એકાદ બે શબ્દને જાણે કે તેના અવગ્રહાદિ એકાદ - બે શબ્દના જ થાય છે. આ પ્રમાણે આગળ ક્ષિપ્ર આદિ - ભેદમાં પણ સમજવું. Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૪૭ (૨) બહુવિધ-અબહુવિધ:-મહુવિધ એટલે ઘણા પ્રકારો અને અબહુવિધ એટલે આછા પ્રકારો. દા. ત. કાઈ તત શબ્દના અનેક ભેદને જાણી શકે, વિતત શબ્દના પશુ અનેક ભેઢાને જાણી શકે, એમ ઘણા પ્રકારો જાણી શકે, કાઈ એકાદ બે પ્રકારાને જ જાણી શકે. બહુ અને બહુવિધમાં તફાવત ઃ-કોઈ વ્યક્તિ ઘણાં શાસ્ત્રાને સમજાવી શકે છે, પણ તે દરેક શાસ્ત્રનું તલસ્પશી વ્યાખ્યાન કરી શકતી નથી. જ્યારે કાઈ વ્યક્તિ ઘણાં શાસ્ત્રાને ભણાવવા સાથે દરેક શાસ્ત્રનું તલસ્પશી વિવિધ વ્યાખ્યાન કરી શકે છે. અહીં પ્રથમ વ્યક્તિ બહુ વ્યાખ્યાન કરે છે, પણ બહુવિધ વ્યાખ્યાન કરવાની તેનામાં શક્તિ નથી. બીજી વ્યક્તિ બહુ વ્યાખ્યાન કરવા સાથે અહુવિધ વ્યાખ્યાન પણ કરી શકે છે. તેમ પ્રસ્તુતમાં તત આદિ શબ્દોનું સામાન્ય જ્ઞાન તે બહુ અને અનેક પ્રકારે જ્ઞાન તે હુવિધ છે. (૩) ક્ષિપ્ર-અક્ષિપ્રઃ-ક્ષિપ્ર એટલે જલદી. અક્ષિપ્ર એટલે વિલ ખથી. કેાઈ અમુક વસ્તુનું જ્ઞાન જલદી કરી લે છે તા કાઈ વિલંબથી કરે છે. (૪) નિશ્રિત-અનિશ્રિતઃ-નિશ્રિત એટલે નિશાની (−ચિહ્ન) સહિત. અનિશ્ચિત એટલે નિશાની વિના, કાઈ વ્યક્તિ અમુક પ્રકારની નિશાનીથી આ અમુક વસ્તુ છે એમ જાણી લે છે, જ્યારે કોઈ વ્યક્તિ નિશાની વિના જાણી લે છે. જેમકે કાઈ ધ્વજાને જોઈને આ જૈન મ ંદિર છે એમ જાણી લે. જ્યારે કાઈ ધ્વજા વિના જ આ જૈનમંદિર છે એમ જાણી લે. Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૫) અસ’દિગ્ધ-સદિગ્ધ * : કોઈ અસંદિગ્ધ-ફ્રાઈ જાતના સંદેહ વિના ચાક્કસપણે સમજી લે, જ્યારે કેાઈ સંદિગ્ધ-સદેહ સહિત સમજે. se (૬) ધ્રુવ-અધ્રુવઃ-ધ્રુવ એટલે નિશ્ચિત, અધ્રુવ એટલે અનિશ્ચિત. એક પદાર્થોને એક વખત જે સ્વરૂપે જાણ્યા હાય તે પદાર્થોને ફરી જ્યારે જાણે ત્યારે તે જ સ્વરૂપે જાણે તે ધ્રુવ. એક પદાર્થને પ્રથમ જે સ્વરૂપે જાણ્યા હાય, તે પદાર્થને ફરી તે સ્વરૂપે જાણી ન શકે તે અત્ર, જેમકે કાઈ ના અવાજ સાંભળીને આ અવાજ અમુક વ્યક્તિના છે. એમ ખબર પડી. પછી ફરી વાર જ્યારે તે અવાજ સંભળાય છે ત્યારે પણ આ અવાજ અમુક વ્યક્તિના જ છે. એમ નિશ્ચિતરૂપે જાણે, પણુ કાઈ વખત તે જ અવાજ સાંભળતાં. આ અવાજ અમુક વ્યક્તિના જ છે એમ જાણી ન શકે. [૧૬] અવગ્રહ આદિના વિષય ગ્રંથસ્ય || o-૧૭ || અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા અર્થના છે. * કેટલાંક પુસ્તકામાં અસંધિને ખલે અનુત્ત એવા પાડ જોવા મળે છે. વક્તાના શરૂઆતના એકાદ શબ્દને સાંભળી અથવા અસ્પષ્ટ અધુરા શબ્દને સાંભળી તેના કહેવાને સંપૂર્ણ અભિપ્રાય સમજી શકાય તે અનુક્ત કહેવાય છે. અને તેનાથી વિપરીત-અર્થાત વક્તા સંપૂ` ખેાલી રહે ત્યારે જ તેના અભિપ્રાય સમાય તેવું જ્ઞાન તે ઉક્ત છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પ્રથમ અધ્યાય અર્થાત્ સ્પશદિ ગુણ રૂપ અર્થના અને સ્પર્શાદિ ગુણયુક્ત દ્રવ્ય રૂપ અર્થના અવગ્રહ આદિ થાય છે. પ્રશ્ન:-ઇંદ્રિય અને મન ગુણ–પર્યાને જ ગ્રહણ કરી શકે છે તે દ્રવ્યરૂપ અર્થના અવહાદિ શી રીતે પ્રવતે? દ્રવ્યને બોધ પર્યાયના બધ દ્વારા જ થાય છે. જેમકે આંખને વિષય રૂપ કે આકૃતિ આદિ છે. આંખ દ્રવ્યના રૂપને–આકૃતિને જુએ, દ્રવ્યને નહિ, દ્રવ્યના રૂપાદિને જાણુને આ અમુક દ્રવ્ય છે એમ દ્રવ્યનો બોધ કરે છે. એ પ્રમાણે અન્ય ઇકિયે પણ દ્રવ્યના રસ આદિ ગુણ–પર્યાયને જાણ શકે છે. મન પણ પર્યાયને જ જાણી શકે છે. આથી દ્રવ્ય રૂપ અર્થના અવગ્રહાદિ કેમ પ્રવર્તે? ઉત્તર-પદ્યપિ ઇદ્રિ અને મનને વિષય પર્યાય છે, છતાં પર્યાય દ્રવ્યથી અભિન્ન હોવાથી પર્યાયના જ્ઞાન સાથે દ્રવ્યનું જ્ઞાન અવશ્ય થઈ જાય છે. આંખથી રૂપનું જ્ઞાન થતાંની સાથે જ આ અમુક દ્રવ્ય છે એમ દ્રવ્યને પણ બધ અવશ્ય થઈ જાય છે. આથી અવગ્રહાદિ દ્રવ્યરૂપ અર્થના પણ થાય છે એમ સામાન્યથી–સ્થલ દષિએ કહી શકાય. પણ તાત્વિક દષ્ટિએ તે ગુણ-પર્યાયના જ અવ– ગ્રહાદિ થાય. [૧૭]. પ્રકારાન્તરથી અવગ્રહને વિષય નચાવગ્રહ છે ?-૨૮ Jain Education Internation Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર વ્યંજનને અવગ્રહ જ થાય છે. અર્થાત્ વ્યંજન અવગ્રહને (-અર્થાવગ્રહને) જ વિષય બને છે, ઈહા આદિને નહિ. જેનાથી અર્થનું જ્ઞાન થાય તે વ્યંજન. ઉપકરણે દ્રિય અને વિષયના સંબંધ–સંગ વિના અર્થનું જ્ઞાન ન થઈ શકે. * ઉપકરણે દ્રિય અને વિષયનો પરસ્પર સંબંધ-સંગ થાય તે જ અર્થનું જ્ઞાન થાય છે. માટે ઉપકરણે દ્રિય અને વિષયના પરસ્પર સંબંધને–સંગને વ્યંજન કહેવામાં આવે છે. ઉપકરણેન્દ્રિય અને વિજ્યને પરસ્પર સંબંધ થતાં અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય છે, તે વ્યંજનાવગ્રહ. વ્યંજનાવગ્રહ થયા બાદ “કંઈક છે” એમ સામાન્ય જ્ઞાન રૂપ અર્થાવગ્રહ થાય. શકરાના દષ્ટાંતથી આ વિષય બરોબર સમજાશે. અત્યંત તપેલા શકેરામાં પાણીનાં ટીપાં નાખતાં શકેરું તેને ચૂસી લે છે. એથી તેમાં જરા ય પાછું દેખાતું નથી. લગાતાર થોડીવાર પાણીનાં ટીપાં નાખવામાં આવે તે ડા સમય બાદ તેમાં જરા પણ દેખાય છે. અહીં જ્યાં સુધી શકેરું પાછું ચૂસે છે ત્યાં સુધી તેમાં પાણી દેખાતું * અર્થાત્ ઈહા આદિ જ્ઞાનવ્યાપારમાં દિય-વિષયને સંગ અપેક્ષિત નથી. તેમાં મુખ્યતયા માનસિક એકાગ્રતા અપેક્ષિત છે. અવગ્રહમાં-અવ્યક્ત જ્ઞાનમાં જ એ સંગ અપેક્ષિત છે. ૪ આ કથન ચહ્યું અને મન સિવાયની ઈદ્રિ દ્વારા થતા મતિજ્ઞાન માટે સમજવું Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય નથી, છતાં તેમાં પાણી નથી એમ ન કહી શકાય. પાણી હોય છે પણ તે અવ્યક્ત હોય છે. કેરું ભીનું થયા બાદ પાણી વ્યક્ત થાય છે. તેમ પ્રસ્તુતમાં વ્યંજનાવગ્રહમાં જ્ઞાન અવ્યક્ત હોય છે અને અર્થાવગ્રહમાં સામાન્યરૂપે વ્યક્ત હોય છે. યદ્યપિ અપાયની દષ્ટિએ અર્થાવગ્રહ પણ અવ્યક્ત જ્ઞાન છે, પણ વ્યંજનાવગ્રહની દ્રષ્ટિએ અર્થાવગ્રહ વ્યક્તજ્ઞાન છે. વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની જરા પણ અભિવ્યક્તિ નથી થતી. અર્થાવગ્રહમાં “કંઈક છે” એમ સામાન્ય જ્ઞાનની અભિવ્યક્તિ થાય છે. અહીં એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે– વ્યંજનાવગ્રહ થાય તે જ અર્થાવગ્રહ થાય એ નિયમ છે, પણ વ્યંજનાવગ્રહ થાય તે અર્થાવગ્રહ થાય જ એ નિયમ નથી. આપણે જ્યારે વિચારમાં મશગુલ હેઈએ ત્યારે કાને અનેક શબ્દ અથડાવા છતાં–કણેન્દ્રિય અને શબ્દના સંગરૂપ વ્યંજનાવગ્રહ થવા છતાં અર્થાવગ્રહ નથી થતું. એથી આપણને એ શબ્દોને જરા પણ બંધ થતું નથી. [૧૮]. - ચક્ષુ અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહનો અભાવ. વધુરનિન્દ્રિામ્યો છે ?–?? .. ચક્ષુ અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજન - નાવગ્રહનો અભાવ છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રી તત્ત્વાધિગમ સૂત્ર અર્થાત્ ચહ્યું અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ વિના જ સીધે જ અર્થાવગ્રહ થાય છે. કારણ કે તેમાં ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધની-સંગની જરૂર નથી રહેતી. ચક્ષુ અને મન સંગ વિના જ પિતાના વિષયને બંધ કરી લે છે. જ્યારે સ્પર્શનેન્દ્રિય આદિ ચાર ઈન્દ્રિયે તેની સાથે પિતાના વિષયને સંગ થાય તે જ તેને બંધ કરી શકે છે. આંખથી દૂર રહેલી વસ્તુને આંખ. જઈ શકે છે, હજારે માઈલ દૂર રહેલ વસ્તુનું મન ચિંતન કરી શકે છે, પણ સ્પર્શનેન્દ્રિય આદિ ચાર ઇદ્રિ સ્પર્શ આદિ પિતાના વિષયની સાથે સંબંધ થાય તે જ તેને બંધ કરી શકે છે. આથી જ ચહ્યું અને મનને અપ્રાપ્યકારી તથા સ્પર્શનેન્દ્રિય આદિ ચારને પ્રાપ્યકારી કહેવામાં આવે છે. આથી ફલિતાર્થ એ થયે કે-મન અને ચક્ષુથી તથા મતિજ્ઞાનમાં અર્થાવગ્રહ આદિ ચાર ભેદ થાય છે. સ્પેશનેન્દ્રિય આદિ ચાર ઇદ્રિથી થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહાદિ પાંચ ભેદે થાય છે. આથી ૨૪૪=૮, ૪૪૫=૦૦, ૮૧૨૦=૨૮. આમ મતિજ્ઞાનના ૨૮ ભેદે થયા. આ પ્રત્યેક ભેદના બહુ આદિ ૧૨ ભેદ થાય છે. એટલે મતિજ્ઞાનના કુલ ૨૮ ૮ ૧૨ = ૩૩૬ ભેદ. થાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રથમ અધ્યાય શ્રતનિશ્ચિત મતિજ્ઞાનના ૩૩૬ ભેદનું કેષ્ટક | મન ચક્ષુ સ્પર્શન રસન પ્રાણ શ્રેત્ર કુલ ભેદ - | બહે - - અબહુ બહુવિધ 1 અબહુવિધ - ક્ષિપ્ર - - અક્ષિપ્ર નિશ્રિત અનિશ્ચિત અસંદિગ્ધ સંદિગ્ધ - ૪ - ૪ ધ્રુવ - અધુર કુલ ૧૩૩૬ મતિજ્ઞાનના કૃતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત એમ બે ભેદે છે. અહીં શ્રુત એટલે કેવળ આગમગ્રંથ એ અર્થ નથી, પરંતુ પપદેશ, આગમગ્રંથ વગેરેથી કઈ પણ Jasn Education International Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થાધિગમ સત્ર રીતે જે સાંભળવામાં–જાણવામાં આવે તે મૃત. આ શ્રુતથી સંસ્કારિત બનેલ મતિજ્ઞાન શ્રુતનિશ્ચિત છે. અર્થાત્ પૂર્વે . ઉપદેશ આદિ દ્વારા જાણ્યું હોય પણ વ્યવહાર કાળ-શ્રુતને ઉપગ કરવાના સમયે ઉપદેશ આદિના ઉપયોગ વિના થતી મતિ કૃતનિશ્ચિત છે. જેમકે-ઘડે લાવવાનું કહેતાં અમુક વસ્તુને ઘડે કહેવાય, લાવવું એટલે અમુક સ્થાને પડેલા ઘડા નામની વસ્તુને અમુક સ્થળે મૂકવું એમ વિચાર કર્યા વિના જ ઘડે લાવીને મૂકી દે. અહીં ઘડે લાવવાનું કહેતાં જે મતિજ્ઞાન થયું-ઘડો લાવ એટલે શું કરવું એવું જ્ઞાન થયું તે કૃતનિશ્ચિત છે. કૃતનિશ્રિતમાં પૂર્વે જાણેલું હોય છે, પણ કાર્યસમયે તેને (પૂર્વે જાણેલ) ઉપગ હોતું નથી. ઘડે લાવે એટલે શું એ પૂર્વે જાણી લીધું છે, પણ “ઘડે લાવ” એમ કહેવામાં આવે ત્યારે ઘડે લાવ એટલે શું એ વિચાર કર્યા વિના ઘડે લાવવામાં આવે છે. આમ પૂર્વે જાણેલ હોય, પણ વ્યવહારકાળે તેને ઉપયોગ કર્યા વિના ઉત્પન્ન થતી મતિ કૃતનિશ્રિત છે. પૂર્વે ક્યારે પણ જાણ્યું જ ન હોવા છતાં વિશિષ્ટ પ્રકારના મતિજ્ઞાનના ઉપશમથી ઉત્પન્ન થતી મતિ અમૃતનિશ્ચિત છે. જેમકે અભયકુમાર, બીરબલ આદિની બુદ્ધિ. પૂર્વે બતાવેલ ૩૩૬ ભેદે કૃતનિશ્ચિત મતિના છે. અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ચાર ભેદ છે. (૧) ઐત્પાતિકી, (૨) વૈનાયિકી, (૩) કાર્મિકી અને (૪) પરિણામિકી. (૧) ઔપાતિકી -વિશિષ્ટ પ્રસંગે ઉપસ્થિત થતાં તે પ્રસંગને પાર પાડવામાં એકાએક ઉત્પન્ન થતી મતિ. Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૫૫ જેમકે–બીરબલ, અભયકુમાર, રાક વગેરેની મતિ. (૨) નયિકીઃ-ગુરુ આદિની સેવાથી પ્રાપ્ત થતી મતિ. જેમકેનિમિત્તજ્ઞ શિષ્ય. (૩) કામિકી –અભ્યાસ કરતાં કરતાં પ્રાપ્ત થતી બુદ્ધિ. જેમકે–ચાર અને ખેડૂતની મતિ. (૪) પારિણુમિકી –સમય જતાં અનુભવથી પ્રાપ્ત થતી બુદ્ધિ. જેમકે–વજસ્વામીની મતિ. આ પ્રમાણે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ૪ ભેદ સહિત મતિજ્ઞાનના કુલ ૩૪૦ ભેદ થાય છે. [૧] શ્રુતનું લક્ષણ અને ભેદશ્રુતં મતિપૂર્વ દૂચનેશિમે છે ?–૨૦ શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે. તેના બે (અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ) ભેદ છે. તે બે ભેદના (અંગબાહ્યના) અનેક અને (અંગપ્રવિષ્ટના) બાર ભેદે છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વિના થાય જ નહિ. કઈ પણ વિષયનું શ્રુતજ્ઞાન મતિજ્ઞાન થયા પછી જ થાય. જેમકે – (૧) પ્રથમ કણેન્દ્રિય દ્વારા શબ્દ સંભળાય છે. બાદ તે શબ્દ જે અર્થ માટે વપરાયો હોય તે અર્થનું–પદાર્થનું જ્ઞાન થાય છે. અહીં પ્રથમ કન્દ્રિયથી શબ્દનું શ્રવણ થયું તે મતિજ્ઞાન થયું અને બાદ શબ્દ શ્રવણ દ્વારા અર્થને બોધ થયો તે શ્રુતજ્ઞાન થયું. જે પ્રથમ શબ્દશ્રવણરૂપ મતિજ્ઞાન ન થાય તે અર્થબોધરૂપ શ્રુતજ્ઞાન ન થાય. Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાર્થાધિગમ સત્ર (૨) પ્રથમ આંખથી સામે રહેલી વસ્તુ દેખાય છે. બાદ આ વસ્તુનું અમુક નામ છે, આ વસ્તુને અમુક શબ્દથી ઓળખવામાં આવે છે, એવું જ્ઞાન થાય છે. અહીં વસ્તુનું દર્શન થયું તે મતિજ્ઞાન અને ત્યારબાદ વસ્તુવાચક શબ્દનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. (૩) મન દ્વારા પણ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન થાય છે. જેમકે-કેરીનું સમરણ દ્વારા શ્રુતજ્ઞાન થાય છે ત્યારે પ્રથમ કેરીની સ્મૃતિ થવાથી આકૃતિ, રૂપ વગેરે આંખ સામે આવે છે. બાદ આ આકૃતિવાળે પદાર્થ કેરી છે એમ જ્ઞાન થાય છે. અહીં કેરીની આકૃતિ આંખ સામે આવી તે મતિજ્ઞાન અને આકૃતિવાળો પદાર્થ કરી છે એ ધ તે શ્રુતજ્ઞાન. પ્રશ્ન –મનથી-માનસિક ચિંતનથી થતા મતિ-શ્રત જ્ઞાનમાં આ મતિજ્ઞાન છે અને આ ચિંતન શ્રુતજ્ઞાન છે એવો ભેદ શાના આધારે પડે છે? ઉત્તર–શબ્દ, આસ્તેપદેશ કે શ્રુતથી એ બેમાં ભેદ પડે છે. શબ્દ, આપ્તપદેશ કે મૃતથી રહિત માનસિક ચિંતન મતિજ્ઞાન છે. શબ્દ, આપ્તપદેશ કે મૃતથી સહિત માનસિક ચિંતન શ્રુતજ્ઞાન છે. શ્રુતકેવળી જ્યારે શ્રુતજ્ઞાનથી જાણેલા પદાર્થોનું ચિંતન શ્રતગ્રંથની સહાય વિના કરે તે મતિ જ્ઞાન છે, અને શ્રતગ્રંથની સહાયથી કરે ત્યારે તે શ્રુતજ્ઞાન છે. (આ અધ્યાયના ર૭ મા સૂત્રની ભાષ્યટકા જુએ.) તે પ્રમાણે સામાન્ય જીવનું ચિંતન શબ્દાદિ રહિત હોય તે તે મતિજ્ઞાન છે, અને શબ્દાદિ સહિત હય તે શ્રુતજ્ઞાન છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય પક પ્રશ્ન:-ઘટને જોતાંની સાથે જ આ ઘટ છે એમ બંધ થઈ જાય છે, આથી મતિ અને શ્રત એ બંને સાથે જ ઉત્પન્ન થતા હોય એમ લાગે છે, જ્યારે અહીં પ્રથમ મતિ અને પછી શ્રુત થાય એમ કહ્યું છે, તે આમાં રહસ્ય શું છે? ઉત્તર:–મતિ અને શ્રુત ક્રમશઃ જ પ્રવર્તે છે. છતાં બંને એટલી ઝડપથી પ્રવર્તે છે કે જેથી આપણને એમ જ થાય છે કે બંને સાથે જ પ્રવર્તે છે. આપણને આંખ સામે ઘડો આવતાંની સાથે જ આ ઘટ છે એ ખ્યાલ આવે છે. પણ આ વસ્તુ છે, એને ઘટ કહેવાય એમ જુદે બેધ થાય છે એવો ખ્યાલ નથી આવતે. આનું કારણ જ્ઞાનની ગતિની શીવ્રતા છે. કમળના સે પાંદડાની થપ્પી કરીને ઝડપથી છેરવામાં આવે તે ક્રમશઃ એક એક પાંદડાને છેદ થયે હેવા છતાં બધાં પાંદડાં એકી સાથે છેદાઈ ગયાં એમ લાગે છે. મતિ અને શ્રત એ બે જ્ઞાન એકેન્દ્રિયથી પંચેંદ્રિય સુધીના દરેક જીવને હોય છે. જેમકે કીડી. કીડીને સાકરની ગંધના અણુઓની સાથે ઘણે દ્રિયને સંબંધ થતાં “અહીં કંઈક છે” એમ સ્થૂલ મતિજ્ઞાન થાય છે. પછી તેને “આ વસ્તુ મારે ખાવા લાયક છે” એવું જ્ઞાન તુરત થઈ જાય છે. યદ્યપિ તેને શબ્દોનું જ્ઞાન નથી તથા આ વસ્તુ ખાવા લાયક છે એમ કેઈએ કહ્યું નથી, છતાં પૂર્વભવમાં થયેલ તથાપ્રકારના કૃતના બળે “આ મારે ખાવા લાયક છે” એવું શ્રુતજ્ઞાન થાય છે. પછી તે તુરત સાકરના ટુકડા Page #119 -------------------------------------------------------------------------- ________________ પ૮ શ્રી તત્વાર્થાધિગમ સત્ર તરફ ધસે છે અને તેના ઉપર ચૂંટે છે. જે કીડીને મતિશ્રુત જ્ઞાન ન હોય તે તે આ પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે નહિ. એ જ પ્રમાણે અન્ય જી વિશે પણ જાણવું. હા, એટલું છે કે–જેમ જેમ ઈ દ્વિ એછી તેમ તેમ મતિશ્રત સૂમરૂપે હોય છે. પંચેન્દ્રિયનાં મતિ-શ્રુતની અપેક્ષાએ. ચઉરિંદ્રિય જીવનાં મતિ-શ્રુત સૂક્ષમ હોય છે. ચઉરિંદ્રિયની અપેક્ષાએ તે દ્રિયનાં મતિ-શ્રુત વધારે સક્ષમ હોય છે. એકેન્દ્રિયનાં મતિ-શ્રુત સૌથી વધારે સૂક્ષમ હોય છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે એમ કહેવાથી તાત્પર્ય એ આવ્યું કે જ્યારે શ્રુતજ્ઞાન થાય ત્યારે તેની પૂર્વે મતિજ્ઞાન અવશ્ય હોય છે. આથી પૂવે મતિજ્ઞાન થાય તે જ શ્રુતજ્ઞાન થાય એ નિયમ થયો. પણ મતિજ્ઞાન થયા. પછી શ્રુતજ્ઞાન ન પણ થાય છે જેમકે કઈ ગામડિયે માણસ શહેરમાં આવીને રેડીયાને જુએ તે તેને “આ અમુક આકારવાળી અમુક સાઈઝની વસ્તુ છે.” એમ મતિજ્ઞાન થાય છે. તેને શું કહેવાય? તેને વાચક ક શબ્દ છે એ ખ્યાલ ન હોવાથી તેને શ્રુતજ્ઞાન થતું નથી. પછી જ્યારે તેને કેઈ આ વસ્તુને રેડીઓ કહેવાય એમ કહે ત્યારે તેને શ્રુતજ્ઞાન થાય છે. પણ તે પહેલાં તે “આ અમુક આકાર * કારણ કે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું બાહ્ય કારણ છે. એનું અત્યંતર કારણ શ્રુતજ્ઞાનાવરણયને ક્ષયે પશમ છે. આથી જે વિષયનું અતિજ્ઞાન થાય તે વિષયને શ્રુતજ્ઞાનાવરણીય ક્ષયોપશમ ન હોય તો તેનું શ્રુતજ્ઞાન ન થાય. Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય પટ વાળી અમુક સાઈઝની વસ્તુ છે એ પ્રમાણે મતિજ્ઞાન જ થાય છે. શ્રુત જ્ઞાનનું સ્વરૂપ:-શબ્દ–અર્થના સંબંધ વિના જ વિષયનું જ્ઞાન તે મતિજ્ઞાન વિષયના જ્ઞાન પછી આ વિષયને અમુક શબ્દથી ઓળખવામાં આવે છે, આ વિષયથી અમુક લાભ, અમુક નુકશાન, આ વિષયને અમુક રીતે ઉપગ થાય, અમુક રીતે ન થાય વગેરે અનેક પ્રકારનું જ્ઞાન થાય છે. આ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે શ્રુત એટલે સાંભળેલું. આ વસ્તુને અમુક શબ્દથી એાળખવામાં આવે છે, આનાથી અમુક લાભ વગેરે જ્ઞાન આપણને બીજા પાસેથી સાંભળીને અથવા વાંચીને મેળવેલું હોય છે. માટે તે જ્ઞાન શ્રત–સાંભળેલું કહેવામાં આવે છે. શ્રુત જ્ઞાનના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ મુખ્ય બે ભેદ છે. અંગબાહ્યના અનેક ભેદે છે. અંગપ્રવિણના આચારાંગ આદિ બાર અંગ (દ્વાદશાંગી) રૂપ બાર ભેદે છે. ચૌદ પૂર્વેને બારમા દષ્ટિવાદ અંગમાં સમાવેશ થાય છે.. યદ્યપિ અંગબાહ્યના કાલિક અને ઉત્કાલિક એમ બે ભેદ છે, તે બંનેને અનેક ભેદ છે, છતાં અહીં કાલિક અને. ઉલ્કાલિક એ બે ભેદની વિવક્ષા ન કરી હોવાથી અંગબાહ્યના અનેક ભેદે છે, એમ જણાવ્યું છે. [૨૦] પ્રશ્ન –સઘળું શ્રુત મૃતરૂપે સમાન હોવા છતાં તેના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા ભેદ કઈ અપેક્ષાએ છે? ઉત્તર :–શ્રુતજ્ઞાનના બે ભેદ વક્તાના ભેદની અપે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર -ક્ષાએ છે. ગણધર ભગવંતોએ જેની રચના કરી તે અંગપ્રવિણ. શ્રુતના વિશુદ્ધ બાધવાળા આચાર્યએ જેની રચના કરી તે અંગબાહ્ય. પ્રશ્ન:-આચાર્યોએ શ્રુતની રચના કેમ કરી? શું -ગણુધરેની વ્યુહરચના ખામીવાળી કે અલ્પ હતી? ઉત્તર –ગણુધરે અતિશય સંપન્ન હોવાથી તેમની રચના ખામીરહિત અને સંપૂર્ણ હતી. પણ કાલદંષથી બુદ્ધિ, બળ, આયુષ્ય વગેરેનો હાસ થતે જોઈ અલ૫શક્તિવાળા અને અલ્પ આયુષ્યવાળા શિષ્ય પણુ જલદી સારી રીતે સમજી શકે એ આશયથી આચાર્યોએ તે તે કાલ પ્રમાણે તે તે શ્રતની રચના કરી. અર્થાત્ મંદમતિ વગેરે શિષ્યના અનુગ્રહ માટે આચાર્યોએ બીજા કૃતની રચના કરી છે. ૨િ૦] અવધિજ્ઞાનના ભેદે વિધિ | ૨–૨? અવધિના બે ભેદ છે. (૧) ભવ પ્રત્યય (૨) ક્ષપશમ પ્રત્યય. પ્રત્યય એટલે નિમિત્ત. ભવના નિમિત્તે અવશ્ય થાય તે ભવપ્રત્યય. અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી થાય તે પશમ પ્રત્યય. [૨૧] ભવપ્રત્યય અવધિજ્ઞાનના સ્વામી भवप्रत्ययो नारकदेवानाम् ॥ १-२२ નારક અને દેવેને ભવ પ્રત્યય અવધિજ્ઞાન હોય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૬૧. યદ્યપિ ભવપ્રત્યય અવધિજ્ઞાનમાં પણ કર્મને ક્ષાપશમ જરૂરી છે, છતાં નારક અને દેવને ભવ મળતાં અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયે પશમ અવશ્ય થાય છે. આથી ક્ષયોપશમની અપેક્ષાએ ભવની પ્રધાનતા હોવાથી નાક અને દેવભવમાં થતું અવધિજ્ઞાન ભવપ્રત્યય છે. જેમ પક્ષીના ભાવમાં પાંખે અવશ્ય હોય છે, ચક્રવતી આદિના ભવમાં વિશિષ્ટ બળ આદિની પ્રાપ્તિ અવશ્ય હોય છે, તેમ નારક અને દેવભવમાં અવધિજ્ઞાન અવશ્ય ઉત્પન્ન થાય છે. [૨૨]; ક્ષપશમ પ્રત્યય અવધિજ્ઞાનના સ્વામી यथोक्तनिमित्तः षविकल्पः शेषाणाम् ॥१-२३॥ શેષ અને શાસ્ત્રોક્ત ચોપશમરૂપ નિમિ-- તથી ઉત્પન્ન થનાર પશમ પ્રત્યય અવધિજ્ઞાન છ પ્રકારનું હોય છે. અહીં શેષ જીવોથી મનુષ્ય અને તિર્યંચ છ સમજવાના છે. કારણ કે મનુષ્ય તિર્યંચ, નારક અને દેવ એમ ચાર પ્રકારના જીવે છે, તેમાં નારક અને દેવેને ભવ પ્રત્યય અવધિજ્ઞાન હોય છે એટલે શેષ–બાકી તિર્યંચા, અને મનુષ્ય જ રહે છે. ક્ષપશમ પ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદે છે. (૧) અનુગામી, (૨) અનનુગામી, (૩) વર્ધમાન, (૪) હીયમાન, (૫) પ્રતિપાતી, (૬) અપ્રતિપાતી. (૧) અનુગામી–ફાનસના દીવાની જેમ સાથે આવ Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર કર નાર. અનુગામી અવિધ જ્ઞાનવાળા છત્ર ગમે ત્યાં જાય તે પણ તેને અવધિજ્ઞાનના ઉપચેગ પ્રવર્તે. (૨) અનનુગામીઇલેકટ્રીક ખલ્મના પ્રકાશની જેમ સાથે ન આવનાર. અનનુગામી અવધિજ્ઞાન જે સ્થળે ઉત્પન્ન થયું હાય તે સ્થળે જ તેના ઉપયાગ પ્રવર્તે. જીવ ખીજા સ્થળે જાય તે તેના ઉપયેગ ન પ્રવર્તે. (૩) વધુ માન-ઉત્પન્ન થયા ખાદ્ય પ્રદીપ્ત અગ્નિની જેમ અનુક્રમે વધતુ જાય. (૪) હીયમાન-ઉત્પન્ન થયા બાદ અનુક્રમે ઘટતું જાય. (૫) પ્રતિપાતી-વીજળીના ઝમકારાની જેમ ઉત્પન્ન થઈને ચાલ્યું જાય. અવધિજ્ઞાનના પ્રતિપાતી ભેદને સ્થાને અનવસ્થિત ભેદ પણ આવે છે. અનવસ્થિત એટલે અનિયત. ઓછું થાય, વધે, ચાલ્યું પશુ જાય, શ્રી ઉત્પન્ન થાય એમ અનિયત હાય. (૬) અપ્રતિપાતી-અપ્રતિપાતી એટલે કાયમ રહેનાર.આ અવધિજ્ઞાન જીવનપર્યંત રહે, કઈ જીવને ભવાંતરમાં પણ સાથે જાય.અથવા કેાઈ ને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધી પણ રહે. પરમાધિજ્ઞાન કે જેના પછી અંતર્મુહ માં અવશ્ય કેવળજ્ઞાન થાય, તેને સમાવેશ આ અપ્રતિપાતી અવધિજ્ઞાનમાં છે. અપ્રતિપાતી અવધિજ્ઞાનનું ખીજું નામ અવસ્થિત છે. [૨૩] * એ જ્ઞાનમાં અલેાકમાં પણ લેાકપ્રમાણુ અસંખ્યાત ખાતે એવાનુ સામર્થ્ય હામ છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય મન:પર્યવજ્ઞાનના ભેદે – ऋजु-विपुलमती मनःपर्यायः ॥१-२४॥ મન:પર્યવજ્ઞાનના જુમતિ અને વિપુલમતિ એમ બે ભેદે છે. મનઃ પર્યાય એટલે મનના વિચારે. મનઃ પર્યવ અને મનઃ પર્યાય એ બંને શબ્દો એકર્થક છે. મન:પર્યવ જ્ઞાનવડે અઢી દ્વિીપમાં રહેલા સંક્ષિપચંદ્રિય જીના વિચારે જાણી શકાય છે. અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે, મન:પર્યવજ્ઞાનથી મનને પર્યા–વિચારે જ પ્રત્યક્ષ દેખાય છે, વિચારણીય વસ્તુ નહિ. જેના સંબંધી વિચાર કરવામાં એ વસતુ અનુમાનથી જણાય છે. મન જ્યારે વિચાર કરે છે ત્યારે વિચારણીય વસ્તુ પ્રમાણે મનેવગણા પુદ્ગલેના જુદા જુદા આકારો ગોઠવાય છે. આ આકારે એ જ મનના પર્યાયે કે વિચારે છે. મન:પર્યવજ્ઞાની એ વિચારેને પ્રત્યક્ષ દેખે છે. પછી એ આકારોથી અનુમાન કરી લે છે કે અમુક વસ્તુને વિચાર કર્યો. કુશળ વૈદ્ય મુખાકૃતિ વગેરે પ્રત્યક્ષ જોઈને શરીરમાં રહેલા રોગને અનુમાનથી જાણે છે. તેમ. [૨૪] જુમતિ અને વિપુલમતિમાં વિશેષતાના હેતુઓવિશુદ્ધચરિતામ્યાં તો મે -૨ .. વિશુદ્ધિ અને અપ્રતિપાત (કાયમ ટકવું તે Dolce only Page #125 -------------------------------------------------------------------------- ________________ RE શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર વડે રાજુમતિ અને વિપુલમતિમાં વિશેષતા ચવાળા છે, આ થી જ અજીમતિ મન:પર્યવજ્ઞાન અવિશુદ્ધ અને પ્રતિપાતી છે, જ્યારે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન વિશુદ્ધ અને અપ્રતિપાતી છે. અજુગતિ મન:પર્યાયવાળે જીવ અમુક વ્યક્તિએ ઘડાને વિચાર કર્યો” એમ સામાન્યથી જાણે, જ્યારે વિપુલમતિ મન:પર્યાયવાળે જીવ અમુક વ્યક્તિએ અમદાવાદના, અમુક રંગના, અમુક આકારના, અમુક સ્થળે રહેલા ઘડાને વિચાર કર્યો ” ઈત્યાદિ વિશેષથી જાણે. બાજુમતિ જ્ઞાન જતું પણ રહે, જ્યારે વિપુલમતિ ન જ જાય. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયા બાદ અવશ્ય કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. તે જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ. થાય. [૨૫] અવધિ-મન પર્યવમાં ભેદના હેતુઓ – વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિવેચવનિનઃપયો?-૨દ્દા વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય એ ચાર હિતુઓથી અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાનમાં વિશેષતા-ભેદ છે. (૧) વિશુદ્ધિ-અવધિજ્ઞાનથી મન:પર્યવજ્ઞાન વધારે વિશુદ્ધ હોય છે. આથી અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાન પિતાના વિષયને વધારે સ્પષ્ટ જાણી શકે છે. (૨) ક્ષેત્ર –મન ૫ર્યાવજ્ઞાનના ક્ષેત્રથી અવધિજ્ઞાનનું ક્ષેત્ર વિશાળ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય અવધિજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી સંપૂર્ણ લેક પર્યત છે. મનઃ પર્યાવજ્ઞાનનું ક્ષેત્ર માત્ર અઢી દ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ છે. મન:પર્યવજ્ઞાની માત્ર અઢી દ્વીપ અને બે સમુદ્ર પ્રમાણુ મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંજ્ઞા પંચેંદ્રિય (મનુષ્ય, તિર્યંચ અને દેવીના મનના વિચારને જાણી શકે છે. (૩) સ્વામી -અવધિજ્ઞાન ચારે ય ગતિમાં રહેલા સમ્યગ્દષ્ટિ કે મિથ્યાષ્ટિ અને ઉત્પન્ન થાય છે. મન:પર્યવ જ્ઞાન મનુષ્ય ગતિમાં સાતમા ગુણસ્થાને રહેલા સંયમી જીવેને જ ઉત્પન્ન થાય છે. અને ૬ થી ૧૨ ગુણસ્થાન સુધી હોય છે. (૪) વિષય:-અવધિજ્ઞાનને વિષય સવ રૂપી દ્રવ્ય અને તેના અલ્પ પર્યા છે. આમાં મનના સ્થૂલ પર્યાને પણ સમાવેશ થાય છે. મન:પર્યવજ્ઞાનને વિષય ફક્ત મનેવગણાના પુદ્ગલે અને તેના પર્યાયે હવાથી અવધિજ્ઞાનના વિષયથી અનંતમાં ભાગ પ્રમાણે છે. પ્રશ્ન-મનના પર્યાયે પણ અવધિજ્ઞાનને વિષય છે તે તેનાથી મનના વિચારો જાણે શકાય? ઉત્તર-હા, વિશુદ્ધ અવધિજ્ઞાનથી મનના વિચારે પણ જાણી શકાય છે. અનુત્તર દેવ ભગવાને દ્રવ્ય મનથી આપેલા ઉત્તરને અવધિજ્ઞાનથી જ જાણી શકે છે. પ્રશ્ન –તે અવધિ અને મન:પર્યવજ્ઞાનમાં વિશુદ્ધિની દષ્ટિએ ભેદ કયાં રહ્યો? ઉત્તર-વિશુદ્ધ અવધિજ્ઞાની પણ ઉપર તિષ્ક (૯૦૦ પેજન) સુધી અને નીચે હજાર યજન સુધી જાણી શકે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૬૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર મનના વિચારને મન:પર્યવજ્ઞાની જેટલી સૂક્ષમતાથી જાણી શકે છે તેટલી સૂમતાથી જાણી શકે નહિ. અવધિજ્ઞાન રૂપી સર્વ દ્રવ્યોને અને થડા પર્યાને (વધારેમાં વધારે અસંખ્ય પર્યાને) જાણું શકે છે. મનઃપર્યાવજ્ઞાની માત્ર મનેવગણાના પુદ્ગલેને જ જાણી શકે છે, તેમાં પણ, માત્ર અઢીદ્વીપ-બે સમુદ્રપ્રમાણ મનુષ્યક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય એ વિચાર કરવા વાપરેલા મને વર્ગણાના પુદ્ગલેને જ જાણે શકે છે. અવવિજ્ઞાન માં ક્ષેત્ર, સ્વામી, અને વિષયની બાબતમાં અધિક વિશેષતા હોવા છતાં વિશુદ્ધિની બાબતમાં તે અત્યંત પાછળ પડી જાય છે. આથી અવધિજ્ઞાનની અપેક્ષાએ મનઃપર્યાવજ્ઞાનનું અધિક મહત્વ છે. એક શિક્ષક અનેક શાળાઓમાં અનેક વિષયેનું શિક્ષણ આપે છે, પણ સ્કૂલ ભૂલ સમજાવે છે, જ્યારે બીજો શિક્ષક એક જ શાળામાં એક જ વિષયનું શિક્ષણ આપે છે, છતાં એ વિષયને અત્યંત સૂક્ષ્મતાથી એવી રીતે સમજાવે છે કે-જેથી વિદ્યાર્થીઓ એ વિષયને તલસ્પર્શી બંધ કરી શકે છે. અહીં પ્રથમ શિક્ષક કરતાં બીજા શિક્ષકનું મહત્ત્વ વધારે ગણાય. જેમ અહીં બીજા શિક્ષકનું પ્રથમ શિક્ષકની અપેક્ષાએ ક્ષેત્ર અને વિષયની બાબતમાં અલ્પતા હોવા છતાં બંધની વિશુદ્ધિની અધિકતાથી મહત્વ વધી જાય છે, તેમ અવધિજ્ઞાનની અપેક્ષાએ મનઃ૫ર્યવજ્ઞાનમાં ક્ષેત્ર આદિમાં અલપતા હોવા છતાં વિશુદ્ધિ અધિક હોવાથી તેનું મહત્વ વધી જાય છે. ૨૬] Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય મતિ અને શ્રુતના વિષય :-मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ॥ १-२७॥ મતિ અને શ્રતજ્ઞાનના વિષય સત્ર કચે અને થાડા એટલે કે કેટલાક પર્ચાયા છે. ૬૭ મતિ અને શ્રુતજ્ઞાનથી જગતમાં રહેલા રૂપી-અરૂપી સઘળા દ્રવ્યેાને જાણી શકાય છે. પણ પર્યાયે તે થાડાપરિમિત જાણી શકાય છે. કારણ કે-આ જગતમાં વધારેમાં વધારે મતિ–શ્રુત ગણધરાદિને કે ચૌઢપૂર્વી ને જ હાય છે. તેઓના જ્ઞાનનું મૂળ તીર્થંકર ભગવતા છે. તીર્થંકરા જગતના ત્રણે કાળના સદ્રવ્ય અને સ પર્યંચાને સાક્ષાત્ જુએ છે, જાણે છે. પણ તે દરેક ભાવાને-પર્યાયાને કહી શકાય તેટલા શબ્દો જ નથી. ભાવાના અનંતમા ભાગ જેટલા જ શબ્દો છે. જેટલા શબ્દો છે તેટલા બધા શબ્દે આખી જીંદગી ખેલ્યા કરે તો પણ ન ખેાલી શકાય. આથી તીર્થંકરા જેટલા ઉપદેશ આપે છે તેના અન'તમે ભાગ જ ગણુધરા દ્વાદશાંગીમાં શબ્દો દ્વારા ગુંથી શકે છે, આથી આ દ્વાદશાંગીના અભ્યાસી પૂર્વધર પણ સદ્રવ્યના અનંતમા ભાગના જ પર્યાયાને જાણી શકે છે. ચૌદ પૂર્વપરા પણ જે ભાવેા-પર્યાય દ્વાદશાંગીમાં નથી ગુંથાયા, તથા જે ભાવા માટે શબ્દે નથી, તે અનંત ભાવેાને જાણી નથી શકતા. તેએ જે જાણે છે, તેનાથી અનંતગુણા ભાવેને નથી જાણુતા. આથી મતિ-શ્રુતના વિષય સ` દ્રયૈ છે, પણ સ` પર્યાય નથી. Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની શ્રુતકેવળી કહેવાય છે. કારણ કે કેવળ ભગવંત જેટલું કહી શકે છે તેટલું શ્રુતદ્વારા ઉત્કૃષ્ટ કૃતજ્ઞાની પણ કહી શકે છે. આથી ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની મૃત વડે કેવળી સમાન હોવાથી શ્રુતકેવળી કહેવાય છે. પ્રશ્ન : –મતિજ્ઞાન ઈદ્રિ વડે ઉત્પન્ન થાય છે. ઇદ્રિ તે માત્ર રૂપી દ્રવ્યને જ ગ્રહણ કરે છે તે મતિજ્ઞાનને વિષય સર્વ દ્રવ્ય શી રીતે હોઈ શકે? ઉત્તર –મતિજ્ઞાન જેમ ઈદ્રિયેથી ઉત્પન્ન થાય છે તેમ મનદ્વારા પણ ઉત્પન્ન થાય છે. મન પૂર્વે અનુભૂત વિષય ઉપરાંત શ્રુતવડે જાણેલા વિષયેનું પણ ચિંતન કરે છે. શ્રુતવડે અરૂપી દ્રવ્યોને પણ બોધ થાય છે. આથી મનદ્વારા રૂપી–અરૂપી સર્વ દ્રવ્ય મતિજ્ઞાનને વિષય બને છે. [૨૭] અવધિનો વિષય વિશ્વવર | ૨–૨૮. " અવધિને વિષય કેટલાક પર્યાયયુક્ત સર્વ દ્રવ્ય છે. ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની પણ રૂપી દ્રવ્યને જ જાણી શકે છે, અરૂપી દ્રવ્યને નહિ. [૨૮] મન પર્યાવજ્ઞાનને વિષયतदनन्तभागे मनःपर्यायस्य ॥ १-२९॥ મન:પર્યવજ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના વિષયથી અનંતમો ભાગ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૬ અવધિજ્ઞાની સર્વ રૂપી પદાર્થોને જાણી શકે છે. મન ૫ર્યવજ્ઞાની તેના અનંતમા ભાગના જ રૂપી પદાર્થોને જાણી શકે છે. કારણ કે મન:પર્યવજ્ઞાની અઢીદ્વીપમાં રહેલા સંગ્નિ પંચેન્દ્રિય જીના મનરૂપે પરિણમેલા મને વર્ગણના પુદ્ગલેને અને તેના પર્યાને જાણી શકે છે. મને વર્ગણના સર્વ પણ પુદ્ગલે રૂપી સર્વ દ્રવ્યના અનંતમા ભાગે છે, તે અઢીદ્વીપમાં સંક્ષિપચેન્દ્રિય જીના મનરૂપે પરિણમેલા મને વર્ગણાના પુદ્ગલે સુતરાં અનંતમા ભાગે છે. [૨] કેવલજ્ઞાનને વિષયસંસ્થાનુ વરદ છે –રૂ૦ . કેવલજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય અને પર્યાયે છે. કેવળજ્ઞાનની જ્ઞાનશક્તિ સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયોમાં હોય છે. જગતમાં એવી કઈ વસ્તુ કે એ કઈ ભાવ–પર્યાય નથી કે જે કેવળજ્ઞાનથી ન જાણી શકાય. જેમ આરીસામાં વસ્તુનું પ્રતિબિંબ પડે છે તેમ આમામાં ત્રણ કાળની સર્વ વસ્તુઓનું અને સર્વ ભાવેનું એવા પ્રકારનું વિલક્ષણ જ્ઞાનિગમ્ય પ્રતિબિંબ પડે છે, જેથી કેવળજ્ઞાની ભગવંત જગતના સર્વ દ્રવ્યને ત્રણે કાલના સર્વ પર્યાને જાણું શકે છે. આથી જ કેવળજ્ઞાનીને સર્વજ્ઞ કહેવામાં આવે છે. સર્વજ્ઞ એટલે સઘળું જાણનાર. પ્રશ્ન :-સર્વ હાલ દેખાતા નથી તે સર્વ હશે કે નહિ તેની શી ખાતરી? ઉત્તર-જે વસ્તુ આપણને દેખાય તે જ વસ્તુ આ જગતમાં હેય, અથવા જે વસ્તુ Page #131 -------------------------------------------------------------------------- ________________ 0 શ્રી તરવાર્યાધિગમ સૂત્ર આપણું મગજમાં બેસે તે જ વસ્તુ આ જગતમાં હેય, તે સિવાય કઈ વસ્તુ ન હોય એ માન્યતા ભૂલ ભરેલી છે. આપણને ન દેખાવા છતાં, જે વસ્તુનું આપત પુરુષનાં શાસ્ત્રમાં પ્રતિપાદન હય, જે વસ્તુ અનુમાન આદિથી સિદ્ધ થતી હોય, તે વસ્તુ આ જગતમાં હોય છે. આપ્ત પુરુષ સ્વયં સર્વજ્ઞ હોય છે. એથી આપણને જે ભાવે ન દેખાય તેને પણ તેઓ પ્રત્યક્ષ જુએ છે અને તેને જગતને ઉપદેશ આપે છે. આપ્તપ્રણેત આગમમાં સર્વજ્ઞનું વર્ણન છે. તદુપરાંત અનુમાનથી પણ સર્વજ્ઞની સિદ્ધિ થાય છે. જે ધર્મ અંશતઃ પ્રગટે છે તે ધર્મ અવશ્ય સંપૂર્ણપણે પ્રગટી શકે છે. ચંદ્રને પ્રકાશ બીજના દિવસે અંશતઃ પ્રગટે છે તે પૂર્ણિમાના દિવસે પૂર્ણરૂપે પ્રગટે છે. તેમ આત્માને જ્ઞાનધર્મ અંશતઃ પ્રગટે છે તે સંપૂર્ણ પણ પ્રગટી શકે છે. જે આત્મામાં જ્ઞાનધર્મ સંપૂર્ણ પણે પ્રગટે તે સર્વજ્ઞ. [૩૦] એક જીવને એકી સાથે કેટલાં જ્ઞાન હોઈ શકે? एकादीनि भाज्यानि युगप देकस्मिन्नाचतुर्थ्यः ॥ १-३१ ।। એક જીવને એકી સાથે એક, બે, ત્રણ કે ચાર જ્ઞાન હોઈ શકે. - કેઈપણ જીવને એકી સાથે પાંચ જ્ઞાન ન હોઈ શકે. જ્યારે એક જ્ઞાન હોય છે ત્યારે મતિજ્ઞાન અથવા કેવળજ્ઞાન હોય છે. જ્યારે બે જ્ઞાન હોય છે ત્યારે મતિ-શ્રુત જ્ઞાન હેય છે. જ્યારે ત્રણ જ્ઞાન હોય છે ત્યારે મતિ-શ્રુત-અવધિ અથવા મતિ-શ્રુત-મન:પર્યવ એ ત્રણ જ્ઞાન હોય છે. જ્યારે Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૭૧ ચાર જ્ઞાન હોય છે ત્યારે મતિ, શ્રુત, અવધિ અને મન – પર્યવ એ ચાર જ્ઞાન હોય છે. પ્રશ્ન –સર્વ જીવોમાં મતિ-મૃત એ બે જ્ઞાન હોય છે. શાસ્ત્રમાં એકેંદ્રિય માં પણ સૂક્ષમ મતિશ્રતને સ્વીકાર કરવામાં આવ્યું છે, તે કેવળ મતિજ્ઞાન કેમ હોઈ શકે ? ઉત્તર :-અહીં શબ્દરૂપ શ્રુતની અપેક્ષાએ કેવળ મતિજ્ઞાન હોઈ શકે છે. એકેંદ્રિયાદિ જેને સૂક્ષ્મ શ્રત હોવા છતાં અક્ષરના બોધરૂપ શ્રુતજ્ઞાન નથી હોતું. અથવા અહીં વિશિષ્ટ શાસ્ત્રરૂપ શ્રુતની વિવેક્ષા છે. નિસર્ગ સમ્યગ્દર્શન પામેલ જીવને મતિજ્ઞાન હોવા છતાં વિશિષ્ટ સામાયિક આદિ શ્રુતના બેધને અભાવ હોય છે. જ્યારે કેવળજ્ઞાન હોય છે, ત્યારે અન્ય કોઈ જ્ઞાન હેતું નથી. પ્રશ્ન:-કેવળજ્ઞાનના સમયે અન્ય જ્ઞાનનો સર્વથા અભાવ થાય છે કે તેમની શક્તિ અભિભૂત થાય છે? ઉત્તર :–આ વિષયમાં બે મત છે. એક મતે અન્ય જ્ઞાનને સર્વથા અભાવ હોય છે. આ મતનો અભિપ્રાય એ છે કે ચાર જ્ઞાન આત્માના સ્વભાવરૂપ નથી. કર્મના ક્ષયપશથી પ્રગટ થતા હોવાથી પાધિક છે. કેવળજ્ઞાન આત્માના સ્વભાવરૂપ છે. કેવળજ્ઞાન જ્ઞાનાવરણના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે. જ્ઞાનાવરણને સર્વથા ક્ષય થાય છે ત્યારે ક્ષપશમરૂપ ઉપાધિને અભાવ હવાથી ચાર જ્ઞાનને પણ સર્વથા અભાવ થાય છે. સૂર્યને Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર પ્રકાશ બારી–બારણાથી રહિત ઘરમાં નથી આવતું. કારણ કે આવરણ છે. પણ બારી-બારણાવાળા મકાનમાં સૂર્યને છેડે પ્રકાશ આવે છે. જે મકાનને જ સર્વથા પાડી નાખવામાં આવે તે તે સ્થળે સંપૂર્ણ પ્રકાશ આવે છે અને બારી-બારણાને સર્વથા અભાવ થાય છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં જ્ઞાનાવરણીય કર્મરૂપ આવરણ હોવાથી સૂર્યસમાન જ્ઞાનને પ્રકાશ આત્મરૂપ મકાનમાં આવી શકતો નથી, પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમરૂપ બારી-બારણું હોવાથી તે દ્વારા થડે પ્રકાશ આવે છે. પણ જ્યારે સર્વથા આવરણ ખસી જાય છે ત્યારે જ્ઞાનને સંપૂર્ણ પ્રકાશ આવે છે અને બારી-બારણરૂપ ક્ષપશમને અભાવ થવાથી મતિ આદિ ચાર જ્ઞાનને પણ સર્વથા અભાવ થાય છે. બીજા મતે કેવળજ્ઞાન સમયે ચાર જ્ઞાનને સર્વથા અભાવ નથી થતું, પરંતુ કાર્યરૂપે અભાવ થાય છે. શક્તિરૂપે ચાર જ્ઞાન હોય છે. પણ સૂર્યના ઉદયથી ગ્રહ, નક્ષત્ર આદિ જેમ અભિભૂત બની જાય છે તેમ કેવળજ્ઞાન સમયે અન્ય ચારે જ્ઞાન અભિભૂત બની જવાથી પોતાનું કાર્ય નથી કરી શકતા. [૩૧] પ્રથમનાં ત્રણ જ્ઞાનમાં વિપરીતતા (અજ્ઞાનતા) – મતિ-સુતાડવાથી વિપર્યય છે ?-રૂ૨ છે. પ્રથમનાં ત્રણ જ્ઞાન વિપરીત એટલે કે અજ્ઞાન પણ હેાય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય (૭૩ પ્રશ્ન :-જ્ઞાન અજ્ઞાન શી રીતે હાઈ શકે ? શું પ્રકાશ અંધકારરૂપ હોય ? ઉત્તર :-અહી જ્ઞાન-અજ્ઞાનની વિવક્ષા આધ્યાત્મિક દૃષ્ટિએ છે. આથી અહીં અજ્ઞાનના અ જ્ઞાનના અભાવ નહિં, પરંતુ વિપરીત જ્ઞાન છે. આધ્યાત્મિક દૃષ્ટિથી જેનાથી વસ્તુને યથાર્થ એધ થાય તેને જ જ્ઞાન કહેવાય. આથી જેનાથી વિપરીત એય થાય તે ખાદ્યષ્ટિએ જ્ઞાન હાવા છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે. જ્ઞાનનું પ્રત્યેાજન યથા એધ કરવા એ છે. વિપરીત જ્ઞાનથી એ પ્રત્યેાજન સિદ્ધ ન થતું હાવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ વિપરીત જ્ઞાન એ અજ્ઞાન જ છે. જ્યારે મિથ્યાત્વ મહુના ઉડ્ડય હાય છે ત્યારે વસ્તુને યથા એધ થતા જ નથી, વિપરીત જ મેધ થાય છે. આથી મિથ્યા-ષ્ટિનાં મતિ, શ્રુત, અને અવધિ એ ત્રણ જ્ઞાન અજ્ઞાનરૂપ છે. મિથ્યાત્વ મહુના નાશ થતાં સમ્યગ્દર્શન ગુણુ પ્રગટે છે. સમ્યગ્દર્શનના પ્રભાવથી વસ્તુને યથાર્થ ખાધ થાય છે. આથી સમ્યગ્દષ્ટિ જીવનું મતિ અહિં જ્ઞાન જ્ઞાનસ્વરૂપ છે. પ્રશ્ન:-શું સમ્યગ્દષ્ટિને કોઈ વિષયમાં સશય કે વિપરીત મેધ ન થાય ? ઉત્તરઃ-સમ્યગ્દષ્ટિને પણ કાઈ વિષયમાં સશય કે વિપરીત મેધ કે વિપરીત ઐાધ થઈ જાય એ સુસંભવિત છે. પ્રશ્નઃ તે એના મેધ યથાર્થ જ હાય એવા નિયમ ન રહ્યો ? ઉત્તરઃ-અહી યથા મેધના અપ્રમાણુ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર શાસ્ત્રની દષ્ટિએ નથી, કિંતુ અધ્યાત્મશાસ્ત્રની દષ્ટિએ છે. પ્રમાણશાસાની દૃષ્ટિએ જ્ઞાનને વિષય યથાર્થ હોય તે યથાર્થ બાધ અને અયથાર્થ હોય તે અયથાર્થ બોધ એ અર્થ છે. દેરડામાં દેરડાનું જ્ઞાન યથાર્થબોધ છે. કારણ કે તેને વિષય યથાર્થ છે. અર્થાત્ જેનું જ્ઞાન છે તે ત્યાં છે. દેરડામાં સર્પનું જ્ઞાન અયથાર્થબોધ છે. કારણ કે તેને વિષય અયથાર્થ છે. અર્થાત્ જેનું જ્ઞાન છે તે ત્યાં નથી. વજનદાર પીળી ધાતુમાં આ સેનું છે કે પિત્તળ છે એ સંશય પણ અયથાર્થ બેધ છે. પ્રમાણુશાસ્ત્ર પ્રસિદ્ધ આવે (વિપરીત બેધ વગેરે) અયથાર્થ બેધ સમ્યગ્દષ્ટિમાં પણ હોય છે. પણ અહીં તે વિવક્ષિત નથી. આ અધ્યાત્મશાસ્ત્ર હોવાથી અહીં યથાથબંધને જે બાધ આધ્યાત્મિક વિકાસમાં સહાયક બને તે યથાર્થ બોધ આવે અર્થ વિવક્ષિત છે. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન આધ્યાત્મિક વિકાસમાં સહાયક બને છે. મિથ્યાષ્ટિનું જ્ઞાન તેવું નથી. સમ્યગ્દષ્ટિ જ્ઞાનને ઉપગ મુખ્યતયા આત્મોન્નતિમાં કરે છે, જ્યારે મિથ્યાદષ્ટિ યુગલપષણમાં કરે છે. આથી જ મિથ્યાષ્ટિનું લૌકિક દૃષ્ટિએ ઉચ્ચ કક્ષાનું ગણાતું જ્ઞાન પણ અજ્ઞાન છે. સમ્યગ્દષ્ટિનું અલ્પ જ્ઞાન પણ જ્ઞાનસ્વરૂપ છે. મિથ્યાષ્ટિનું ભૌતિક જ્ઞાન તે અજ્ઞાન રૂપ છે. કિંતુ આધ્યાત્મિક જ્ઞાન પણ અજ્ઞાનરૂપ છે. સમ્યગ્દષ્ટિમાં આનાથી ઊલટું છે. તેનું આધ્યાત્મિક જ્ઞાન તે જ્ઞાન સ્વરૂપ છે, કિંતુ ભૌતિક જ્ઞાન પણ હેયે પાદેયના વિવેકવાળું હવાથી જ્ઞાન રૂપ (-સભ્યજ્ઞાન) છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૭૫. પ્રશ્ન-સમ્યગ્દષ્ટિને જેમ ભૌતિક વિષયમાં સંશય કે વિપરીત જ્ઞાન થઈ જાય, તેમ આધ્યાત્મિક વિષયમાં પણ થાય કે નહિ? ઉત્તરા–સમ્યગ્દષ્ટિને આધ્યાત્મિક વિષયમાં પણ પિતાની અલ્પમતિ આદિના કારણે કે ઉપદેશકની ભૂલથી સંશય કે વિપરીત જ્ઞાન થઈ જાય એવું બને. પણ તેમાં સમ્યગ્દર્શન ગુણના પ્રભાવથી આધ્યાત્મિક વિકાસના પાયા રૂપ સત્યજિજ્ઞાસા, સત્યસ્વીકાર વગેરે ગુણે હોય છે. આથી તે પિતાથી વિશેષ જાણકારોની પાસે સત્ય સમજવા પ્રયત્ન કરે છે. તેમાં પોતાની ભૂલ સમજાઈ જાય તે તુરત તેને સુધારી લે છે અને સત્યને સ્વીકાર કરે છે. હવે એવું પણ બને કે કોઈ વિષયમાં પિતાની મતિમંદતાના કારણે સત્ય શું છે તે સમજી શકે નહિ. જે વિષયમાં સત્ય શું છે તે સમજાય નહિ તે વિષયમાં સર્વ જે કહ્યું છે તે જ સત્ય છે એવી માન્યતા ધરાવે છે. પણ આ જ સત્ય એ કદાગ્રહ ન રાખે. એ કઈ પણ વિષયમાં સત્યાસત્યનો નિર્ણય પિતાની મતિકલ્પનાથી ન કરે, કિંતુ સર્વસના ઉપદેશથી કરે. કારણ કે એ સમજતો હોય છે કે છશ્વસ્થ જીવની બુદ્ધિ પરિમિત જ હોય છે. પરિમિત બુદ્ધિથી સત્યાસત્યનો નિર્ણય ન થઈ શકે. સર્વજ્ઞ ભગવંતે જ સત્યાસત્યને પૂર્ણરૂપે જાણી શકે છે. આથી સર્વજ્ઞ ભગવંતેના ઉપદેશના આધારે જ સત્યાસત્યને નિર્ણય થઈ શકે છે. મિથ્યાદષ્ટિ જીવનું માનસ આનાથી વિપરીત હેય છે. તે સ્વમતિકલ્પનાથી સત્યાસત્યને નિર્ણય કરે છે. આ જ Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાધિગમ સૂત્ર વાત ગ્રંથકાર મહર્ષિ નીચેના (૩૩ માં) સૂત્રમાં કહે છે. [૩૨] મિથ્યાદષ્ટિનાં પ્રથમ ત્રણ જ્ઞાન વિપરીત કેમ ? सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् ॥१-३३॥ પિતાની અતિક્લપના પ્રમાણે અર્થ કરવાથી ઉન્મત્તની જેમ સત્ પદાર્થ અને અસત પદાર્થની વિશેષતા સમજી ન શકવાથી મિથ્યાદષ્ટિનું મતિ આદિ જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ છે. જેમ ગાંડો માણસ ભાઈને ભાભી કહે, ભાભીને ભાઈ કહે, ભાઈને બહેન કહે, બહેનને ભાઈ કહે, તેમ મિથ્યાદષ્ટિ સને અસત્ કહે અને અસને સત કહે. કેણ સત્ છે? કેણ અસત્ છે? કેમ છે? વગેરે વિશેષતાઓ સમજી શકતા નથી. | સર્વજ્ઞ ભગવંતે કહે છે કે–દરેક વસ્તુ સત પણ છે અને અસત્ પણ છે. પ્રત્યેક વસ્તુ સ્વરૂપે સત્ છે. પરરૂપે અસત્ છે. ઘટ એ ઘટ છે, પટ નથી. આથી ઘટ ઘટરૂપે– સ્વરૂપે સત્ છે, પટ રૂપે–પરરૂપે અસત્ છે. અર્થાત્ ઘટ ઘટની અપેક્ષાએ સત્ છે અને પટ આદિ પર વસ્તુની અપેક્ષાએ અસત્ છે. દરેક વસ્તુ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ સત્-વિદ્યમાન છે. પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અસ-અવિદ્યમાન છે. ઘટના દષ્ટાંતથી આ વિષયને વિચારીએ. Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય મૃત્તિકારૂપ સ્વદ્રવ્યની અપેક્ષાએ સત્. સૂતરરૂપ પરદ્રવ્યની અપેક્ષાએ અસત્. અમદાવાદ રૂપ સ્વક્ષેત્રની અપેક્ષાએ સ. (અમદાવાદમાં. બને છે અથવા વિદ્યમાન છે એ દષ્ટિએ) મુંબઈ રૂપ પરક્ષેત્રની અપેક્ષાએ અસત્. શિયાળા રૂપ સ્વકાલની અપેક્ષાએ સત્. (શિયાળામાં બને છે અથવા વિદ્યમાન છે એ દષ્ટિએ) ઉનાળા રૂપ પરકાલની અપેક્ષાએ અસત લાલ રંગ રૂપ સ્વભાવની પર્યાયની અપેક્ષાએ સત.. (લાલ ઘડે છે માટે) કૃષ્ણ રંગ રૂપ પરભાવની–પર્યાયની અપેક્ષાએ અસતુ. એ પ્રમાણે દરેક વસ્તુમાં સત્વ-અસત્ત્વ, નિત્ય–– અનિત્યત્વ, સામાન્ય-વિશેષ વગેરે ધર્મો હોવા છતાં મિથ્યાદષ્ટિ અમુક વસ્તુ સત્ જ છે, અમુક વસ્તુ અસત્ જ છે, અમુક વસ્તુ નિત્ય જ છે, અમુક વસ્તુ અનિત્ય જ છે, અમુક વસ્તુ સામાન્ય જ છે, અમુક વસ્તુ વિશેષ જ છે, એમ એકાંત રૂપે એક ધમને સ્વીકાર કરી અન્ય ધર્મને અસ્વીકાર કરે છે. આથી તેનું જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ છે. [૩૩], નાનું નિરૂપણુ– નૈનસંઘવ્યવદારત્રદ્ધા નવા –રૂછા મારા પ્રિ-ત્રિ-–રૂષો Page #139 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર નગમ, સંગ્રહ, વ્યવહાર, ત્રાજીવ અને શબ્દ એ પાંચ ન છે. (૩૪) નિગમનયના સામાન્ય અને વિશેષ એ બે અને શબ્દનયના સાંપ્રત, સમભિરૂઢ અને એવભૂત એ ત્રણ ભેદે છે. (૩૫) આ બે સૂત્રનું વિવેચન કરતાં પહેલાં નય વિષે છેડી વિચારણા કરી લેવાની જરૂર છે, જેથી નયના ભેદને સ્પષ્ટ રૂપે બંધ થઈ શકે. અપેક્ષા, અભિપ્રાય, દૃષ્ટિ, નય એ બધા શબ્દો એકાઈક છે. કેઈ એક વસ્તુ અંગે જુદી જુદી દષ્ટિએ વિચાર કરવામાં આવે છે તેમાં અનેક ગુણ–ધર્મો રહેલા છે, એમ આપણને જણાશે. તેમાં પરસ્પર વિરોધી લાગે તેવા પણ ગુણધર્મો રહેલા છે એમ જણાશે. નિર્બળતા અને બળ એ બંને ધર્મો પરસ્પર વિરોધી છતાં એક જ વ્યક્તિમાં રહેલા હોય છે. એક જ વ્યક્તિ વિદ્વાન પણ હોય છે અને મૂખ પણ હોય છે. એક જ માણસ નિર્ભય અને ભીરુ પણ હોય છે. એક જ વસ્તુ લાભકારક પણ હોય છે અને નુકશાનકારક પણ હોય છે. - આમ પ્રત્યેક વસ્તુમાં પરસ્પરવિધી ધમેં રહેલા હોય છે. આ સાંભળીને કેટલાકને આશ્ચર્ય કે શંકા થાય છે કે–આ શી રીતે સંભવે? શું પ્રકાશ અને અંધકાર એક સ્થળે રહી શકે ? આ આશ્ચર્ય કે શંકાને દૂર કરવા સર્વજ્ઞ ભગવંતોએ એક સુંદર સિદ્ધાંત બતાવ્યું છે. આ સિદ્ધાંત છે અનેકાંતવાદ. Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય SA અનેકાંતવાદ કહે છે કે-એક જ વસ્તુમાં રહેલા ધર્મો કે જે તમને પરસ્પર વિરાધી ભાસે છે. તે ધર્મો પરસ્પર વિરાધી છેજ નહિ. જો પરસ્પર વિરાધી હાય તે એક જ વસ્તુમાં રહી જ ન શકે. એક જ વસ્તુમાં રહેલા નિ`ળતા અને મળ વગેરે ધર્મો તમને પરસ્પર વિરુદ્ધ લાગે છે તે તમારી ભ્રમણા છે. પરસ્પર વિરુદ્ધ દેખાતા ધમેમાં અપેક્ષાભેદથી અવિરુદ્ધ છે, કોઈ પણ ધર્મોમાં અપેક્ષાભેદથી વિરાધ છે જ નહિ. અનેકાન્ત શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દો છે. ન, ઇ અને અન્ત એ ત્રણ શબ્દોથી અનેકાન્ત શબ્દ અન્યા છે. અનુ શબ્દના અર્થ નિષેધ-નહિ એવા અ થાય છે. જ્ઞ એટલે એક. અન્ત એટલે પૂર્ણતા. એકથી પૂર્ણતા નહિ તે અનેકાન્ત. કેઈપણુ વસ્તુની પૂર્ણતા કોઈ એક ધ થી નથી, પરન્તુ અનેક ધર્મોથી છે. અપેક્ષાભેદે વસ્તુમાં અનેક ધર્માં રહેલા છે. તેમાં આપણને પરસ્પર વિરુદ્ધ લાગે તેવા પણ ધર્માં હાય છે. પણ અનેકાન્તવાદ અપેક્ષાભેદથી તેમાં અવિરાધ છે એમ સિદ્ધ કરી આપે છે. અનેકાન્તવાદ એટલે એક જ વસ્તુમાં રહેલા વિરુદ્ધ ધર્મમાં અપેક્ષાભેદથી અવિરાધ છે એમ મતાવનાર સિદ્ધાન્ત. જ્યારે કાઈ તમને પૂછે કે હાથી બળવાન છે કે નિર્મૂળ ? તા તમે તુરત કહેશે। કે હાથી બળવાન હેાય છે. એટલે કે હાથીમાં ખળ ધ હાય છે. બળવાન હાથી પશુ સિંહના પ ંજામાં સપડાય છે ત્યારે તે કેવા માયકાંગલે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રી તરવાથધિગમ સૂત્ર ઓશિયાળો બની જાય છે! આથી હાથીમાં નિર્બળતાધર્મ પણ છે. એ હાથી નિર્બળ ન હેત તે સિંહને દૂર ફેંકી. દેત. એટલે કે હાથીમાં નિર્બળતા ધર્મ પણ છે જ. હાથીમાં ગાય, બળદ આદિ પ્રાણુઓની અપેક્ષાએ બળ ધર્મ છે અને સિંહની અપેક્ષાએ નિર્બળતા ધર્મ પણ છે. સંસ્કૃત આદિ અનેક ભાષાઓમાં વિદ્વત્તા ધરાવનાર પ્રોફેસરને જ્યારે ખેતી કરવા અંગેના પ્રશ્નો પૂછવામાં આવે. ત્યારે તેને માથું ખંજવાળવું પડે છે. સંસ્કૃત આદિ ભાષાએના વિદ્વાન હોવા છતાં ખેતીના વિષયમાં તે તે મૂર્ખ જ છે. એ જ પ્રમાણે ખેતીને સારી રીતે જાણનાર ખેડૂત ભાષાના વિષયમાં મૂખ હોવા છતાં ખેતીના વિષયમાં વિદ્વાન–કુશળ છે. પ્રેફેસર ભાષાજ્ઞાનની અપેક્ષાએ વિદ્વાન છે અને ખેતી જ્ઞાનની અપેક્ષાએ મૂર્ખ છે. જે ન સમજે તે મુખે અને જે સારી રીતે સમજે તે વિદ્વાન. ખેડૂત ભાષા. વિશે કાંઈ જ સમજ નથી છતાં ખેતી વિશે સુંદર સમજે છે, આથી ખેડૂત ભાષાજ્ઞાનની અપેક્ષાએ મૂર્ખ છે અને ખેતી-- જ્ઞાનની અપેક્ષાએ વિદ્વાન છે. એક જ માણસ નિર્ભય અને ભીરુ પણ હોય છે. મને એક વ્યક્તિને અનુભવ છે કે–તે દિવસે કેઈનાથી ડરે નહિ, પણ રાતના તે બહુ જ ડરે. આથી તે રાતના કદી એકલે ક્યાંય જાય નહિ. કહે, તે વ્યક્તિમાં પરસ્પર વિરોધી દેખાતા નિર્ભયતા અને ભીરુતા એ બે ધર્મો છે કે નહિ? તે વ્યક્તિમાં દિવસની અપેક્ષાએ નિર્બળતા-ધર્મ છે અને રાત્રિની અપેક્ષાએ ભીતા–ધર્મ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૮૧ જ્યારે આપણને ઝેરની સ્મૃતિ થાય કે ઝેરને જોઈએ ત્યારે ઝેર એટલે જીવનને અંત લાવનાર વસ્તુ એ આપણને ખ્યાલ આવે છે. પણ જે આપણે ઝેર અંગે સૂમતાથી વિચાર કરીએ તે ઝેર નૂતન જીવનની ભેટ આપે છે એમ પણ ખ્યાલ આવશે. ઝેરમાં જેમ જીવનને અંત લાવવાને ધર્મ છે તેમ નૂતન જીવન અર્પણ કરવાને પણ ધર્મ છે. આથી જ અનેક ઔષધમાં ઝેરનું મિશ્રણ થાય છે. ઝેરમાં અમુક રેગેને નાબુદ કરવાની પણ શક્તિ હોય છે. તમે માનો કે ન માનો પણ એક સત્ય ઘટના છે. એક શહેરમાં એક ડેકટરના મિત્ર બિમાર થયા. ડોકટરે તેમની સારવાર શરૂ કરી. મિત્રના કુટુંબમાં કેઈ ન હતું. મિત્ર એકલા જ હતા. મિત્રની મિલકત પણ ઠીક ઠીક હતી. ડેકટરની સેવાથી ખુશ થયેલા મિત્રે ડોક્ટરને કહી દીધું કે મારા મૃત્યુ બાદ મારી બધી મિલકત તમને મળે એ માટે તમારા નામનું વિલ કરી લઈએ. વિલ ડોકટરના નામનું થઈ ગયા બાદ ડોકટરની દાનત બગડી. તેણે મિત્રને ઔષધને બદલે ઝેર આપી દીધું. ડોકટર મિત્રના મૃત્યુની રાહ જોઈ રહ્યા. પણ મિત્રના શરીરમાં તે ઝેર અમૃતરૂપ બની ગયું. તેમને રેગ દૂર થઈ ગયે. આમ ઝેર અમુક પર્યાની અપેક્ષાએ ઔષધ-અમૃતરૂપ છે અને અમુક પર્યાયેની અપેક્ષાએ ઝેરરૂપ છે. ઉપરના ચારે ઉદાહરણેમાં અપેક્ષા શબ્દ વપરાયેલા છે. અહીં અપેક્ષા શબ્દને પ્રયાગ ખાસ જરૂરી છે. વસ્તુમાં Page #143 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર તે તે ધર્મ છે અને અપેક્ષાભેદથી તે તે ધના અભાવ પણ છે. અનેકાન્તવાદના મહેલ અપેક્ષાભેદના સ્ત ́ભ ઉપર જ ટકી રહ્યો છે. આથી જ અનેકાન્તવાદને સ્યાદ્વાદ કે અપેક્ષાવાદ પણ કહેવામાં આવે છે. સ્યાત્ શબ્દને અ અપેક્ષા છે. અપેક્ષા એટલે નય. નયના અથ અપેક્ષા છે. અનેકાન્તવાદ અને નય વચ્ચે અગાંગીભાવ છે. અનેકાંતવાદ અગી છે, નયા તેના અંગેા છે. જેનાથી વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી કોઈ એક ધના બેષ થાય તે નય, અને જેનાથી પરસ્પર વિરુદ્ધ ભાસતા અનેક ધર્મોના એપ થાય તે અનેકાન્તવાદ, અનેકાંતવાદને જો મહેલ કહીએ તે નચે તેના પાયા છે. નયના પાયા ઉપર જ અનેકાંતવાદના મહેલ રચાયેલે છે. નયા વિના અનેકાંતવાદ ન ટકી શકે. અનેકાંતવાદના સાહિત્યને સમજવા માટે નયાને એધ જરૂરી છે. કારણ કે નયા તેનું વ્યાકરણ છે. સંસ્કૃત આદિ ભાષાને જાણવા તેનું વ્યાકરણ જાણવું જરૂરી છે. જેમ તે તે ભાષાના વ્યાકરણ વિના તે તે ભાષા સમજી ન શકાય તેમ નયારૂપ વ્યાકરણ વિના અનેકાંતવાદ ન સમજી શકાય. અનેકાંતવાદ એ ગૂઢ રહસ્યરૂપી નિધાનથી ભરેલા શાસ્ત્રારૂપ મદિરનું તાળું છે, અને નયા એ તાળાને ખેાલવાની ચાવી છે. અનેકાંતવાદ સાધ્ય છે, નચે તેનુ સાધન છે. સાધન વિના સાધ્યની સિદ્ધિ ન થાય. સાધ્ય વિના સાધન નકામા છે. આથી Page #144 -------------------------------------------------------------------------- ________________ ૮૩ પ્રથમ અધ્યાય અનેકાંતવાદ અને નયવાદ એ બંને એકબીજાના પૂરક છે. આથી અનેકાંતવાદને સમજવા નયવાદના બેધની પણ જરૂર છે. ઉપર આપણે જોઈ ગયા કે–નય એટલે અપેક્ષા. આપણે સઘળે વ્યવહાર અપેક્ષાથી-નયથી ચાલે છે. વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી આપણને જે વખતે જે ધર્મનું પ્રોજન હોય તે વખતે તે ધર્મને આગળ કરીને આપણે વ્યવહાર કરીએ છીએ. એક જ વ્યક્તિમાં વિદ્યાર્થીપણું, કુશળતા, સૌમ્યતા, બહાદુરી વગેરે અનેક ગુણધર્મો હોવા છતાં જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તેને આગળ કરીએ છીએ. એ વ્યક્તિ જ્યારે નિશાળ આદિ સ્થળે હોય ત્યારે તેના વિદ્યાર્થી પણાને આગળ કરીને તેને વિદ્યાર્થી કહીએ છીએ. જ્યારે તે કોઈ કાર્યમાં નીડરતા બતાવીને વિજય મેળવે છે ત્યારે તેની બહાદુરીને અગાળ કરીને તેને બહાદુર કહીએ છીએ. જ્યારે તેના સુંદર અભ્યાસ તરફ નજર જાય છે ત્યારે તેને કુશળ કહીએ છીએ. જ્યારે તેની મુખાકૃતિ તરફ નજર જાય છે ત્યારે તેના મુખ ઉપર તરવરતા સૌમ્યતા ધર્મને આગળ કરીને તેને સૌમ્ય કહીએ છીએ. આમ એક જ વસ્તુમાં અનેક ગુણો હોવા છતાં વ્યવહારમાં આપણે દરેક વખતે સઘળા ગુણે તરફ દષ્ટિ નથી કરતા, થઈ શકે પણ નહિ, કિન્તુ પ્રસંગનુસાર તે તે ગુણને–ધમને આગળ કરીએ છીએ. વ્યવહારમાં તે તે અપેક્ષાથી તે તે ગુણનેધર્મને આગળ કરવામાં આવે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સુત્ર જેટલી અપેક્ષાઓ તેટલા ને છે. અપેક્ષાઓ અનંત છે, માટે નયે પણ અનંત છે. અનંત નાને બેધ કરવા આપણે અસમર્થ છીએ. આથી મહાપુરુષોએ સઘળા નયને સંક્ષેપથી સાત નમાં સમાવેશ કરીને આપણી સમક્ષ સાત ન મૂક્યા છે. ૧. નિગમ, ૨. સંગ્રહ, ૩. વ્યવહાર, ૪. જુસૂત્ર, ૫. સાંપ્રત–શબ્દ, ૬. સમભિરૂઢ અને ૭. એવું બત એ સાત ન છે. ૧. નિગમનય –આ નયની અનેક દષ્ટિઓ છે. ગમ એટલે દષ્ટિ-જ્ઞાન. જેની અનેક દષ્ટિએ છે તે નિગમ. વ્યવહારમાં થતી લેકરૂઢિ આ નિગમનયની દ્રષ્ટિથી છે. આ નયના મુખ્ય ત્રણ ભેદ છે. (૧) સંક૯૫, (૨) અંશ અને (૩) ઉપચાર. (૧) સંક૯૫ –સંકલ્પને સિદ્ધ કરવા જે કઈ અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને પણ સંકલ્પની જ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમકે-રમણલાલે મુંબઈ જવાને સંકલ્પ– નિર્ણય કર્યો. આથી તે પિતાને જરૂરી કપડાં આદિ સામગ્રી પિતાની પેટીમાં ભરવા લાગ્યું. આ વખતે તેને મિત્ર ચંપકલાલ ત્યાં આવ્યો. તેણે રમણલાલને ક્યાંક જવા માટેની તૈયારી કરતે જઈ પૂછયું કે–“તમે ક્યાં જાય છે? રમણલાલે કહ્યું કે-“હું મુંબઈ જાઉં છું. અહીં મુંબઈ જવાની ક્રિયા તે હજુ હવે થવાની છે. હમણાં તે માત્ર તેની તૈયારી થઈ રહી છે. છતાં મિત્ર વર્તમાનકાળને ગમનક્રિયાને પ્રશ્ન કર્યો અને રમણલાલે જવાબ પણ વર્તમાનકાળમાં આપે. વર્તમાનકાળમાં મુંબઈ તરફ ગમન ના Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય હોવા છતાં વર્તમાનકાળને પ્રશ્ન અને જવાબ સંકલ્પરૂપ નગમનયની દષ્ટિથી સત્ય છે. આ નય કહે છે કે-જ્યારથી સંકલપ કર્યો ત્યારથી તે સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે માટેની સઘળી કિયાએ સંકલ્પની જ કહેવાય. એટલે મુંબઈ જવાની તૈયારી પણ મુંબઈ ગમનની ક્રિયા છે. (૨) અંશ –અંશને પૂર્ણમાં ઉપચાર. મકાનને ભીંત આદિ કેઈ એક ભાગ–અંશ પડી જતાં આપણે ‘મકાન પડી ગયું” એમ કહીએ છીએ. આંગળીને એક ભાગ પાક્યો હોવા છતાં “આંગળી પાકી” એમ કહેવામાં આવે છે. પુસ્તકનું એકાદ પાનું ફાટી જતાં “પુસ્તક ફાટી ગયું” એમ કહેવાય છે. આ સઘળો વ્યવહાર અંશ નૈગમની દષ્ટિથી ચાલે છે. (૩) ઉપચાર –ભૂતકાળને વર્તમાનમાં, ભવિષ્યકાળને વર્તમાનમાં, કારણને કાર્યમાં, આધેયને આધારમાં એમ અનેક રીતે ઉપચાર કરવામાં આવે છે. જ્યારે દિવાળી આવે છે ત્યારે આપણે “આજે દિવાળીના દિવસે ભ. મહાવીર નિર્વાણ પામ્યા” એમ કહીએ છીએ. ભગવાન મહાવીર નિર્વાણું પામ્યા તેને ૨૫૦૦ વર્ષ ઉપરાંત કાલ થઈ ગયે. છતાં આપણે ભૂતકાળને વર્તમાનકાળમાં આરોપ કરીને “આજે ભ. મહાવીર નિર્વાણ પામ્યા” એમ બોલીએ છીએ. ઘી જીવન છે એમ બોલાય છે. ઘી જીવન શૈડું છે? ઘી તે જીવવાનું સાધન છે–કારણ છે. કારણમાં કાર્યને ઉપચાર કરીને “ઘી જીવન છે” એમ કહેવામાં આવે છે. નગરના લોકે રડી રહ્યા હોવા Page #147 -------------------------------------------------------------------------- ________________ - શ્રી તવાર્થાધિગમ સૂ છતાં “નગર રડે છે” એમ બેલવામાં આવે છે. અહીં આધેય લોકોનો આધારરૂપ નગરમાં ઉપચાર કરવામાં આવ્યો છે. પર્વત ઉપર રહેલું ઘાસ બળવા છતાં “પર્વત બળે. છે” એમ કહેવામાં આવે છે. સિંહ સમાન બળવાળા માણસને આ તે સિંહ છે” એમ સિંહ તરીકે સંબોધવામાં આવે છે. કેટલીકવાર આપણે વર્તમાનકાળમાં ભૂતકાળને આરોપકરીએ છીએ. જેમકે દૂધપાક તૈયાર થઈ રહ્યો છે તે વખતે કઈ પૂછે કે–આજ શું બનાવ્યું છે? તે આજ દૂધપાક બનાવ્યું છે” એમ કહેવામાં આવે છે. અહીં દૂધપાક હજુ હવે બનવાનો છે, બની રહ્યો છે, છતાં “બનાવ્યો” એમ ભૂતકાળને પ્રવેગ કરવામાં આવે છે. એ પ્રમાણે કેટલીક વાર ભવિષ્યકાળને વર્તમાનમાં આરોપ કરીએ છીએ. કઈ કાર્ય માટે બહાર જવાને જરા વાર હોવા છતાં “જ્યારે જવાના છે?” એમ પૂછવામાં આવે તે “હમણું જ જઉં છું એમ કહેવામાં આવે છે. અહીં જવાની ક્રિયા તે ભવિષ્યકાળમાં–થોડીવાર પછી થવાની છે, એથી “હમણાં જ જઈશ” એમ કહેવું જોઈએ તેને બદલે “હમણુ જ જાઉં છું” એમ વર્તમાનકાળને ટેગ કરવામાં આવે છે. આમ અનેક પ્રકારની વ્યવહારરૂઢિ-લે કરૂઢિ આ નગમનયની દષ્ટિથી છે. હવે બીજી રીતે નૈગમનયને વિચારીએ. નૈગમનયના સર્વપરિક્ષેપી અને દેશ પરિક્ષેપી એમ બે ભેદ છે. સર્વપરિક્ષેપી એટલે સામાન્યગ્રાહી અને Page #148 -------------------------------------------------------------------------- ________________ ૮ ) પ્રથમ અધ્યાય દેશપરિક્ષેપી એટલે વિશેષગ્રાહી. પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભયસ્વરૂપ છે. જેમકે ઘટ. માટીની દષ્ટિએ ઘટ વિશેષ છે. કારણ કે માટીની અનેક વસ્તુઓ બને છે. માટીની દરેક વસ્તુમાં માટી રહેલી છે માટે માટી સામાન્ય અને તેમાંથી બનેલી દરેક વસ્તુ વિશેષ છે. આથી માટીની અપેક્ષાએ ઘટ વિશેષ રૂપે છે. ઘટના પણ અનેક પ્રકારે હોય છે. જુદા જુદા પ્રકારના ઘટની અપેક્ષાએ ઘટ એ સામાન્ય છે અને જુદા જુદા પ્રકારના ઘટ વિશેષ છે. આમ દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય વિશેષ સ્વરૂપ છે. નિગમનય સામાન્ય વિશેષ ઉભયને અવલંબે છે. પણ તેને આધાર કરૂઢિ છે. નૈગમનય લેકરૂઢિ પ્રમાણે ક્યારેક સામાન્યને અવલંબે છે તે ક્યારેક વિશેષને અવલંબે છે. જેમકે, ભારતમાં અમદાવાદની અમુક પળમાં અમુક નંબરના ઘરમાં રહેતા ચંદ્રકાંતને જ્યારે જ્યારે અન્ય અજાણ વ્યક્તિ તમે ક્યાં રહે છે ?” એ પ્રશ્ન પૂછે છે ત્યારે ત્યારે તે એક સરખે ઉત્તર નથી આપતે, કિન્તુ ભિન્ન ભિન્ન ઉત્તર આપે છે. જ્યારે તે અમેરિકામાં હોય ત્યારે જે કોઈ તેને “તમે ક્યાં રહે છે ?” એમ પૂછે તે તે કહે કે “હું ભારતમાં રહું છું.” જ્યારે તે ભારતમાં મહારાષ્ટ્ર આદિ દેશમાં હેય ત્યારે તે “હું ગુજરાતમાં રહું છું” એમ ઉત્તર આપે છે. કયારેક તે “અમદાવાદમાં રહું છું” એમ ઉત્તર આપે છે. ક્યારેક “ અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહું છું” એમ ઉત્તર આપે છે. અહીં પ્રશ્ન એક જ છે. તેના જવાબ Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અનેક છે. દરેક જવાબ સત્ય છે એમ નૈગમનય કહે છે. અહીં અમેરિકા-રશિયા વગેરે દેશની અપેક્ષાએ ભારત વિશેષ છે. પણ ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર આદિ ભાગેની અપેક્ષાએ ભારત સામાન્ય છે. ભારતની અપેક્ષાએ ગુજરાત વિશેષ છે. પણ ગુજરાતના કચ્છ-કાઠિયાવાડ વગેરે ભાગોની અપેક્ષાએ ગુજરાત સામાન્ય છે. નિગમનાય સામાન્ય વિશેષ ઉભયને ગ્રહણ કરે છે. ૨. સંગ્રહનય –જે નય સર્વ વિશેને એક રૂપે સામાન્યરૂપે સંગ્રહ કરી લે તે સંગ્રહનય. દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપે છે, એમ આપણે જોયું. આથી દરેક વસ્તુમાં સામાન્ય અંશ અને વિશેષ અંશ રહેલ છે. સંગ્રહનય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. તે કહે છે કે-સામાન્ય વિના વિશેષ હોઈ શકે જ નહિ. સામાન્ય વિના વિશેષ આકાશ કુસુમવત્ અસત્ જ છે. વનસ્પતિ વિના લીમડે હોઈ શકે જ નહિ, આથી જ્યાં જ્યાં વિશેષ છે ત્યાં ત્યાં સામાન્ય અવશ્ય હોય છે. આથી સંગ્રહનય દરેક વસ્તુની ઓળખાણ સામાન્યરૂપે આપે છે. એની દષ્ટિ સામાન્ય તરફ જ જાય છે. - આથી આ નયની દ્રષ્ટિ વિશાળ છે. તે સર્વ વિશેનો સામાન્યથી એકરૂપે સંગ્રહ કરી લે છે. જેમકે–ચેતન અને જડ એ બંને પદાર્થો જુદા છે. પણ આ નથ તે બંનેને એકરૂપે સંગ્રહી લે છે. જડ અને ચેતન એ બંને પદાર્થો સત્ છે. સત તરીકે બંને સમાન છે–એક છે. પ્રત્યેક જીવ Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ભિન્ન ભિન્ન હોવા છતાં આ નય સર્વ અને ચૈતન્યથી એકરૂપે માને છે. કારણ કે દરેકમાં ચેતન્ય સમાન–એક છે. સાડી, બુશકોટ, બ્લાઉઝ, ધેતિયું વગેરે અનેક પ્રકારની વસ્તુને કાપડ કહીને એકરૂપ માને છે. આમ આ નય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. સામાન્ય અંશમાં અનેક તરતમતા હોય છે. આથી સંગ્રહનયના દરેક દષ્ટાંતમાં પણ તરતમતા રહેવાની. સામાન્ય અંશ જેટલે વિશાળ એટલે સંગ્રહનય વિશાળ. સામાન્ય અંશ જેટલે સંક્ષિપ્ત તેટલે સંગ્રહનય સંક્ષિપ્ત. ૩. વ્યવહારનય -જે નય વિશેષ તરફ દષ્ટિ કરીને દરેક વસ્તુને જુદી જુદી માને તે વ્યવહારનય. આ નય કહે છે કે- વિશેષ સામાન્યથી જુદું નથી એ વાત સાચી, પણ વિશેષ વિના વ્યવહાર ન ચાલી શકે. શું “વનસ્પતિ લાવ” એટલું કહેવા માત્રથી લાવનાર વ્યક્તિ કંઈ લાવી શકશે? નહિ જ. અહીં તમારે કહેવું જ પડશે કે “અમુક વનસ્પતિ લાવ.” આમ કહેવાથી તે જોઈતી વસ્તુ લાવી શકે છે. વિશેષને માન્યા સિવાય વ્યવહાર ચાલે જ નહિ. આથી વ્યવહાર નય વિશેષ અંશને માને છે. અહીં સુધી આપણે જોઈ ગયા કે-નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નમાં નિગમનય સામાન્ય અને વિશેષ એમ ઉભયને સ્વીકારે છે. સંગ્રહનય કેવળ સામાન્યને સ્વીકારે છે. વ્યવહારનય કેવળ વિશેવને સ્વીકારે છે. સંગ્રહ અને વ્યવહારનય પરસ્પર સાપેક્ષ છે. આથી એક જ વિચાર Page #151 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર સંગ્રહનયને પણ હોય અને વ્યવહારનયને પણ હોય. જેમકે “આ નગરમાં મનુષ્ય રહે છે? આ વિચાર સંગ્રહનયને પણ છે અને વ્યવહારનયને પણ છે. નગરમાં મનુષ્ય ઉપરાંત જાનવર–પ્રાણુઓ પણ રહે છે. આથી જાનવર અને મનુષ્ય એ બંને જીવ છે. જીવની દષ્ટિએ મનુષ્ય વિશેષ છે. આથી જીવની દષ્ટિએ “આ નગરમાં મનુષ્ય રહે છે” એ વિચાર વ્યવહારનયથી છે. મનુષ્યમાં સ્ત્રી-પુરુષ, બાળક–યુવાન-વૃદ્ધ વગેરે હોય છે. સ્ત્રી, પુરુષ આદિ મનુષ્યના વિશેષ ભેદેની અપેક્ષાએ “આ નગરમાં મનુષ્ય રહે છે” એ વિચાર સંગ્રહનય છે. આ પ્રમાણે એક જ વિચાર, સંગ્રહનય પણ કહેવાય અને વ્યવહારનય પણ કહેવાય. આથી તાત્પર્ય એ આવ્યું કે-જેટલે અંશે સામાન્ય તરફ દૃષ્ટિ તેટલે અંશે સંગ્રહનય અને જેટલે અંશે રિશેષ તરફ દૃષ્ટિ તેટલે અંશે વ્યવહારનય. ૪. રજુસૂવનય –જે નય કેવળ વસ્તુની વર્તમાન અવસ્થા તરફ લક્ષ્ય રાખે તે જુસૂત્રનય. આ નય વસ્તુને વર્તમાન પર્યાયને જ માન્ય રાખે છે. અતીત અને અનાગત પર્યાયને તે માન્ય નથી રાખતા. આ નય વર્તમાનમાં જે શેઠાઈ ભગવતો હોય તેને જ શેઠ કહે છે, જ્યારે વ્યવહારનય વર્તમાનમાં તે શેઠાઈ ન ભગવતે હેય પણ ભૂતકાળમાં તેણે શેઠાઈ જોગવી હતી. એ દષ્ટિએ તેને વર્તમાનમાં પણ શેઠ કહેશે. Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૧. ઋજીસૂત્રનય જે વર્તમાનમાં રાજ્યના માલિક હાય તેને જ રાજા કહે છે. જ્યારે વ્યવહારનય જે ભવિષ્યમાં રાજ્યના માલિક બનવાના છે તેને પણ રાજા કહે છે. આ પ્રમાણે વ્યવહારનયની અપેક્ષાએ ઋજીસૂત્રનય સૂક્ષ્મ છે. ૫. સાંપ્રત-શબ્દેનય :-આપણે સમજવું હાય કે અન્યને સમજાવવુ હાય તા શબ્દોની જરૂર પડે છે. શબ્દ વિના વ્યવહાર ન ચાલે. શબ્દોથી થતા અર્થના એપમાં શબ્દેનયની પ્રધાનતા છે. શબ્દેનય એટલે શખ્સને આશ્રયીને થતી અવિચારણા. શખ્સનય લિંગ, કાળ, વચન વગેરેના ભેદથી અર્થભેદ માને છે. અર્થાત ભિન્ન ભિન્ન શબ્દ, લિંગ આદિના અથ પણ ભિન્ન ભિન્ન સ્વીકારે છે. લિગભેદઃ–નર, નારી, કાળા, કાળી, કાળું, ચાલે, પ્યાલી, ઘડા, ઘડી, ચાપડા, ચાપડી વગેરે જુદા જુદા લિંગના જુદા જુદા અર્થા છે. કાળભેદ :ન્હેતા, છે, હશે, રમ્યા, રમે છે, રમશે વગેરે જુદા જુદા કાળના જુદા જુદા અર્થા છે. ઇતિહાસલેખકના કાળમાં અમદાવાદ હૈાવા છતાં લેખક ‘અમદાવાદ હતું’એમ લખે છે. અહી ભૂતકાળના પ્રયાગ શબ્દનયની દૃષ્ટિએ છે. શબ્દનય કહે છે કે-ભૂતકાળમાં જે અમદાવાદ નગર હતુ અને અત્યારે જે છે તે અને જુદા છે. ઇતિહાસલેખકને ભૂતકાળના અમદાવાદનું વર્ણન કરવું છે એથી લેખકે ભૂતકાળના જ પ્રયોગ કરવા જોઈએ. વચનભેદઃ-ગાય, ગાયા, માણુસ, માણસે વગેરે જુદા જુદા Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાધિગમ સૂત્ર વચનના જુદા જુદા અર્થ છે. કારભેદ – કરે, છોકરાને, કરાથી વગેરે કારકના ભેદથી અર્થભેદ. આ પ્રમાણે શબ્દનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માને છે. પણ એક જ શબ્દના પર્યાયવાચી શબ્દોના ભેદથી અથભેદ નથી સ્વીકારતે. મનુષ્ય, માણસ, મનુજ વગેરે શબ્દો જુદા જુદા હોવા છતાં એક જ શબ્દના પર્યાયવાચી શબ્દ હોવાથી તે સર્વ શબ્દને માનવ એ એક જ અર્થ થશે. ૬. સમભિરૂઢનય –આ નય એક જ પર્યાયવાચી વસ્તુને શબ્દભેદે અર્થભેદ સ્વીકારે છે. શબ્દનય એક પર્યાયવાચી શબ્દોને અર્થ એક જ માને છે. પણ સમભિરૂઢનય શબ્દભેદથી અર્થભેદ માને છે. તે કહે છે કે-જે લિંગ આદિના ભેદથી અર્થને ભેદ માનવામાં આવે તે વ્યુત્પત્તિ ભેદથી પણ અર્થને ભેદ માન જોઈએ. દરેક શબ્દની વ્યુત્પત્તિ જુદી જુદી છે. માટે દરેક શબ્દને અર્થ પણ જુદો જુદો છે. આથી નૃપ, ભૂપતિ, રાજા વગેરે દરેક શબ્દને અર્થ પણ જુદે જુદે છે. જે માણસનું રક્ષણ કરે તે નૃપ, જે પૃથ્વીનું પાલન કરે તે ભૂપતિ, જે રાજચિહ્નોથી શેભે તે રાજા. પ્રશ્નઃ-શું શબ્દનય શબ્દભેદથી અર્થભેટ સર્વથા નથી સ્વીકારતે? ઉત્તર-શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સ્વીકારે પણ છે અને નથી પણ સ્વીકારતે. શબ્દનય એક પર્યાયવાચી શબ્દો સિવાયના શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૯૩. માને છે. કેમકે ચન્દ્ર, સૂર્ય, ઈન્દ્ર વગેરે શબ્દના અર્થ જુદા જુદા છે. પણ એક પર્યાયવાચી શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ નથી માનતે. જ્યારે સમભિરૂઢનય એક પર્યાયવાચી. શબ્દોમાં પણ શબ્દભેદથી અર્થભેદ માને છે. આ જ શબ્દનય અને સમભિરૂઢનયમાં વિશેષતા છે–તફાવત છે. ૭. એવંભૂતનય –જે નય વસ્તુમાં જ્યારે શબ્દને વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટતે હોય ત્યારે જ તે શબ્દથી તે વસ્તુને સંબોધે તે એવંભૂત નય. આ નય ગાયક તેને જ કહેશે કે-જે વર્તમાનમાં ગાયન ગાતે હોય. ગાયક જ્યારે ગાયન સિવાયની ક્રિયા કરતે હોય ત્યારે તેને આ નય ગાયક નહિ કહે. રઈશે જ્યારે રસેઈ બનાવતે હોય ત્યારે જ તેને રસેઈ કહેવાય. નૃપ માણસનું રક્ષણ કરી રહ્યો હોય ત્યારે જ તૃપ કહેવાય. રાજા રાજચિહ્નોથી શેભી રહ્યો હોય ત્યારે જ રાજા કહેવાય. આ પ્રમાણે આ નય ક્રિયાભેદથી–વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ભેદથી અર્થભેદ માને છે. જે શબ્દને જે અર્થ હોય તે અર્થમાં તે શબ્દની વ્યુત્પત્તિથી જે ક્રિયા જણાય તે ક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે અર્થ માટે તે શબ્દનો પ્રયોગ કરે જોઈએ એમ આ નય માને છે. આ સાત નાના સંક્ષેપમાં દ્રવ્યાર્થિક–પર્યાયાર્થિક, નિશ્ચય-વ્યવહાર, શબ્દ–અર્થ, જ્ઞાન-ક્રિયા વગેરે અનેક રીતે બે વિભાગ છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર દ્રવ્યાથિક-પર્યાયાર્થિ ક નયઃર્નંગમ આદિ સાત નચેાના સક્ષેપથી દ્રબ્યાર્થિ નય અને પર્યાયાકિનય એમ એ વિભાગ છે, જે દ્રવ્યને જ વસ્તુ માને તે દ્રવ્યાર્થિ ક નય. જે પર્યાયને જ વસ્તુ માને તે પર્યાયાર્થિક નય. દ્રવ્યનયની દૃષ્ટિએ દ્રવ્ય જ વસ્તુ છે, પર્યાય નહિ. પર્યાયનયની દ્રષ્ટિએ પર્યાય જ વસ્તુ છે, દ્રવ્ય નહિ. અહી' દ્રવ્ય એટલે સામાન્ય, અર્થાત્ મૂળભૂત પદાર્થો પર્યાય એટલે વિશેષ, અર્થાત્ મૂળભૂત પદાની ભિન્ન ભિન્ન અવસ્થા. પ્રત્યેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ એમ એ અંશ છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. દ્રવ્યાર્થિક નય સામાન્યદ્રવ્ય રૂપ અંશ તરફ લક્ષ્ય આપે છે. પર્યાયાર્થિક નચ વિશેષ-પર્યાય રૂપ અંશ તરફ લક્ષ્ય આપે છે. ૯૪ ઃ જેમકે, મીઠાઈની દુકાન જોતાં અહીં મીઠાઈ મળે છે? એવા જે વિચાર આવ્યા તે મીઠાઈ રૂપ સામાન્ય અશને આશ્રયીને હાવાથી દ્રબ્યાર્થિ ક છે. પણ અહીં પેડા, અરફી વગેરે મળે છે એવા વિચાર આવ્યો તે તે વિચાર પેડા આદિ વિશેષ અશને આશ્રયીને હાવાથી પર્યાયાથિક છે. આ પ્રમાણે દરેક પ્રકારની ભૌતિક કે ચેતન વસ્તુને આશ્રયીને દ્રવ્યાર્થિ ક અને પર્યાયાર્થિ ક એ ઉભય નયની વિચારણા કરી શકાય. નૈગમ આદિ સાત નયામાં પ્રથમના ત્રણ નયે સામાન્ય અશ તરફ લક્ષ્ય આપતા હાવાથી દ્રવ્યાર્થિ છે અને અ ંતિમ ચાર નયા વિશેષ–પર્યાય અશ તરફ લક્ષ્ય આપતા હૈાવાથી પાઁયાર્થિ છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય નિશ્ચય-વ્યવહારનય –નિશ્ચય નય એટલે સૂક્ષમ દષ્ટિ કે તત્ત્વદષ્ટિ. નિશ્ચયનય કઈ પણ વિષયને તેમાં ઊંડા ઊતરીને તરવસ્પશી વિચાર કરે છે. વ્યવહારનય એટલે સ્કૂલ દષ્ટિ કે ઉપચારદષ્ટિ. વ્યવહારનય કોઈ પણ વિષયને સ્કૂલદષ્ટિથી વિચાર કરે છે. દા. ત. નિશ્ચયનય જેમાં ચારિત્રના પરિણામ થયા છે તેને સાધુ કહેશે, પછી ભલે તેમાં સાધુવેશ ન હોય. સાધુના વેશવાળે પણ જે ચારિત્ર રહિત હોય તે નિશ્ચય નય તેને સાધુ નહિ કહે જ્યારે વ્યવહારનય જેમાં બાહ્ય સાધુ વેશ અને સાધુની કિયા જશે તેને સાધુ કહેશે, પછી ભલે તેમાં ચારિત્રના પરિણામ ન હોય, વ્યવહારનય સ્થૂલદષ્ટિ હોવાથી લેકપ્રસિદ્ધ અર્થને સ્વીકાર કરે છે, જ્યારે નિશ્ચયનય સૂકમદષ્ટિ હોવાથી પ્રસિદ્ધ (અસત્ય) અર્થને સ્વીકાર કરતે નથી. દા. ત. ભ્રમરમાં પાંચ વર્ષો હોવા છતાં લેકમાં તે કૃષ્ણ તરીકે પ્રસિદ્ધ હોવાથી વ્યવહારનય તેને કુકણ કહે છે. નિશ્ચયનય તેને પંચરંગી કહે છે. પ્રથમના ત્રણ નય વ્યવહારનય છે. અંતિમ ચાર નય નિશ્ચયનય છે. તેમાં પણ પછી પછી નય અધિક સૂમદષ્ટિ છે. એવભૂતનય સૌથી અધિક સૂક્ષ્મદષ્ટિ-તત્વસ્પર્શ છે. શબ્દ-અનય – જેમાં અર્થને વિચાર પ્રધાનપણે હોય તે અર્થનય. જેમાં શબ્દને વિચાર પ્રધાનપણે હોય તે શબ્દનય. પ્રારંભના ચાર નય અર્થનય છે. અંતિમ આ ત્રણ નય શબ્દનય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર જ્ઞાન—ક્રિયાનયઃ- જે નય જ્ઞાન ( તાત્ત્વિક એધ કે તાત્ત્વિક વિચાર )ને પ્રધાન માને તે જ્ઞાનનય. જે નય ક્રિયાને ( તત્ત્તાનુસારી આચારને ) પ્રધાન માને તે ક્રિયા નય, મેાક્ષ ચારિત્રથી થાય કે જ્ઞાનથી થાય એ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનનય કહે છે કે-જ્ઞાનથી મેક્ષ થાય. જ્ઞાનથી મુક્તિ થાય એ વિષયમાં જ્ઞાનનય નીચે મુજબ દલીલેા આપે છે: (૧) જ્ઞાન ચારિત્રનું કારણ છે. જ્ઞાનનું ફળ ચારિત્ર છે. આથી જ્ઞાન વિના ચારિત્ર જ ન હોય તે મુક્તિ તે કચાંથી હોય ? (૨) જેમ આંધળા માણસ ગમે તેટલું ચાલે છતાં ઈષ્ટ સ્થાને પહેાંચી શકે નહિં, નગરના માર્ગના જ્ઞાન વિના. ગમે તેટલુ ચાલવામાં આવે તે પણ નગરમાં પહોંચી શકાય નહિં, તેમ જ્ઞાન વિના ચારિત્ર-ક્રિયાથી મુક્તિ રૂપ નગરમાં પહેાંચી શકાય નહિ. (૩) હેયના ભાગ રૂપ અને ઉપાદેયના સ્વીકાર રૂપ પ્રવૃત્તિ જ્ઞાનપૂર્વક કરવાથી સફળ અને છે. જ્ઞાન વિના એ પ્રવૃત્તિથી ફળ મળે કે ન પણ મળે. (૪) ચારિત્રની કઠોર સાધના કરનારને પણ કેવલજ્ઞાન વિના મુક્તિ મળતી નથી. (૫) ૧૪મું નાળ તો ચા= પ્રથમ જ્ઞાન, પછી દયા; નીચત્વો ચ વિહારો ની નીચત્યનિશિયો મળિયો-ગીતા અને ગીતા નિશ્રિત એ એ જ વિહાર જિનેશ્વરાએ કહ્યા છે વગેરે આગમવચનાથી પણ જ્ઞાનની પ્રધાનતા સિદ્ધ થાય છે. ૯૬ ક્રિયાનય કહે છે કે મુક્તિનું કારણ ચારિત્ર છે. કારણ કે-(૧) પ્રવૃત્તિ વિના માત્ર જ્ઞાનથી કાર્યં ન થાય, Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ઔષધના સેવન વિના માત્ર ઔષધના જ્ઞાનથી આરોગ્ય ન થાય. (૨) જેમ નગરના માર્ગનું જ્ઞાન હોવા છતાં જે પંથ ન કાપે–બેસી રહે તે ઈષ્ટ સ્થાને પહોંચી શકે નહિ, તેમ જ્ઞાની પણ ચારિત્રહીન હોય તે મુક્તિ ન પામે. (૩) આથી જ આગમમાં ચારિત્રહીન જ્ઞાનીને ચંદનને બેજ ઉઠાવનાર ગધેડાની ઉપમા આપી છે. (૪) જેમ સેંકડો પણ દીવાઓ આંખ વિના નિરર્થક છે, તેમ ઘણું પણ જ્ઞાન ચારિત્ર વિના નિરર્થક છે. (૫) કેવલ જ્ઞાન થયા પછી પણ જ્યાં સુધી સર્વસંવર રૂપ ચારિત્ર ન આવે ત્યાં સુધી મુક્તિ થતી નથી. અહીં નયવિચારણા પૂરી થાય છે. નાના વિજ્ઞાનમાં સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે નયે પ્રમાણન વિભાગરૂપ છે. પ્રમાણસિદ્ધ પદાર્થ જ નો વિષય બને છે. નમાં અપેક્ષાનું બહુ મહત્વ છે. અપેક્ષા નયવિજ્ઞાન શાસ્ત્રના પ્રાણ રૂપ છે. અપેક્ષા બદલાતાંની સાથે જ નય બદલાઈ જાય છે. નાનું વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરવા નયકર્ણિકા વગેરે ગ્રંથનું સંગીન અધ્યયન અનિવાર્ય છે. [૩૪-૩૫ S Page #159 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય તાવાર્થમાં દર્શન, જ્ઞાન અને ચારિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. દર્શન આદિ ત્રણમાં દર્શન પ્રથમ હોવાથી પ્રથમ તેનું નિરૂપણ કરવું જોઈએ. આથી સૂત્રકાર ભગવંતે પ્રથમ તેનું નિરૂપણ શરૂ કર્યું. તેમાં જીવાદિ ત વિશે શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે, એમ કહીને જીવાદિતના બોધના ઉપાય રૂપે પ્રમાણ અને નયને નિર્દેશ કર્યો. આથી પ્રમાણ અને નયનું નિરૂપણ કરવું જોઈએ. તથા સમ્યગ્દર્શનના નિરૂપણું પછી જ્ઞાનનું વર્ણન કરવું જોઈએ. પ્રમાણ અને નય એ જ્ઞાન સ્વરૂપ છે. આથી મતિ-સુતાવધિ- વનિ જ્ઞાન” એ સૂત્રથી જ્ઞાન અને પ્રમાણ એ બંનેનું વર્ણન શરૂ કર્યું. તેત્રીશમા સૂત્ર સુધી તે વર્ણન ચાલ્યું. ત્યાર બાદ બે સૂત્રથી નયનું નિરૂપણ કર્યું. આમ પ્રથમ અધ્યાયમાં મુખ્યતયા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ એનું અને સાથે સાથે જ્ઞાનના અંગ રૂપ પ્રમાણ અને નયનું પણ નિરૂપણ કર્યું. હવે ચારિત્રનું વર્ણન કરવું જોઈએ. પણ નવમા અધ્યાયમાં સંવર તત્વના પ્રકરણમાં ચારિત્રનું વર્ણન આવવાનું હોવાથી અત્રે તેનું નિરૂપણ કરવામાં આવ્યું નથી. જીવાદિત વિશે શ્રદ્ધા એ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. આથી સાધકને જીવાદિ તને જાણવાની ઈચ્છા થાય એ Page #160 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય સહજ છે. સાધકની જીવાદિતની જિજ્ઞાસાને ખ્યાલમાં રાખીને સૂત્રકાર ભગવંત બીજા અધ્યાયથી ક્રમશઃ જીવાદિતોનું નિરૂપણ શરૂ કરે છે. જીવના ભાવો– औपशमिक-क्षायिकौ भावौ मिश्रश्व जीवस्य स्वतत्त्वમૌયિક પરિમિક ર ૨–૨. ઔપશમિક, ક્ષાયિક, મિશ્ર, ઔદયિક, પારિણામિક એ પાંચ ભાવે જીવના સ્વતત્ત્વ છે, સ્વરૂપ છે, અર્થાત્ સ્વભાવ છે. ભાવ એટલે ગુણ કે ધર્મ. દરેક ચેતન કે જડ વસ્તુમાં અનેક ધર્મો છે. આથી જીવમાં પણ અનેક ગુણ છે. તે પ્રશ્ન થાય છે કે, અહીં પાંચ જ ભાવે (ગુણધર્મો) કેમ બતાવ્યા ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે, જીવમાં રહેલા અનેક ધર્મોના જે કારણે છે તે કારણે પાંચ છે. ઉપશમ, ક્ષય, મિશ્ર, ઉદય અને પરિણામ. કેઈ ગુણે ઉપશમથી પ્રગટ થાય છે, તે કઈ ક્ષયથી પ્રગટ થાય છે... યાવત્ કઈ ગુણ પરિણામથી રહેલા છે. આથી કારણોની દષ્ટિએ સઘળા ગુણેને આ પાંચ ગુણેમાં સમાવેશ થઈ જાય છે. (૧) પથમિક ભાવઃ-ઉપશમ એટલે આત્મામાં કર્મો વિદ્યમાન હોવા છતાં થોડા સમય માટે તેમના ઉદયને સર્વથા અભાવ. ક્યારેક જીવમાં શુભ અધ્યવસાય થવાથી મોહનીય કર્મને ઉદય થોડા કાળ (અંતમુહૂર્ત) સુધી Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી તીર્થાધિગમ સત્ર સ્થિગિત થઈ જાય છે. જેમ કતકચૂર્ણ નાખવાથી કચરે નીચે શમી જતાં જલ નિર્મળ દેખાય છે, તેમ કર્મોને ઉપશમ થવાથી આત્મા નિર્મલ બને છે. અહીં ચરાવાળા નિર્મલ પાણીનું દષ્ટાંત બબર સમજવા જેવું છે. કચરાવાળા નિર્મલ પાણુંમાં કચરાને સર્વથા અભાવ નથી. થ, કિન્ત કચરો નીચે બેસી ગયું છે. એથી પાણી નિર્મલ દેખાય છે. પણ પાણીને હલાવવાથી પુનઃ પાણું ડહોળું બની જાય છે. એ પ્રમાણે કર્મોના ઉપશમમાં કર્મોને સર્વથા અભાવ નથી થતું, કિન્તુ થડા ટાઈમ માટે તેને ઉદય સ્થગિત થઈ જાય છે. આથી થોડા ટાઈમ બાદ પુનઃ કર્મોને ઉદય શરૂ થવાથી તે નિમલતા રહેતી નથી. કર્મોના ઉપશમથી આત્મામાં પ્રગટ થતા ભાવે ઔપશમિક કહેવાય છે. (૨) ક્ષાચિકભાવ -કર્મોના ક્ષયથી પ્રગટ થતા ભાવે. ક્ષાયિક કહેવાય છે. ક્ષય એટલે કર્મોને સર્વથા નાશ. જેમ જળમાંથી કચરો નીકળી જતાં જળ નિર્મલ બને છે, તેમ આત્મામાં રહેલા કર્મોને સર્વથા ક્ષય થતાં આત્મા નિર્મલ બને છે. કર્મોનો ક્ષયથી પ્રગટ થતી નિર્મળતા સદા રહે છે. કર્મોના ઉપશમથી પ્રગટ થતી નિર્મળતા વિનશ્વર છે, જ્યારે ક્ષયથી પ્રગટ થતી નિર્મળતા અનંત છે. આ જ ઉપશમમાં અને ક્ષયમાં ભેદ છે. (૩) મિશ્રભાવ –ઉપશમ અને ક્ષય એ એના મિશ્રણથી ઉત્પન્ન થતા ભાવે મિશ્ર–ક્ષાપશમિક કહેવાય Page #162 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૦ છે. ક્ષપશમ એટલે અમુક ભાગના કર્મોને ઉપશમ અને અમુક ભાગના કર્મોને ક્ષય, અર્થાત્ સર્વથા રસના અભાવ રૂપ અથવા અધિક રસવાળા કર્મપ્રદેશના સર્વઘાતી સ્પર્ધા કેના) ઉદયના અભાવ રૂ૫ ઉપશમ અને રસ રહિત પ્રદેશેના અથવા અ૫ રસવાળા પ્રદેશના (દેશઘાતી સ્પર્ધકેના) ઉદય દ્વારા ક્ષય તે ક્ષપશમ. ક્ષપશમથી જે ભાવે પ્રગટ થાય તે લાપશમિક કહેવાય છે. જેમ કેદ્રવને પાણીથી ધેવાથી અમુક અંશે મદશક્તિ નાશ પામે છે અને અમુક અંશે રહે છે, આથી કેદ્રવમાં શુદ્ધિ-અશુદ્ધિનું મિશ્રણ હોય છે, તેમ ક્ષાપશમિક ભાવથી આત્મામાં શુદ્ધિ-અશુદ્ધિનું મિશ્રણ હોય છે. (૪) ઔદરિભાવ –કના ઉદયથી થતા ભાવે ઔદયિક કહેવાય છે. ઉદય એટલે કર્મના ફળને અનુભવ. (૫) પરિણામિકભાવઃ–પરિણામથી થતા ભાવે પરિણામિક કહેવાય છે. પરિણામ એટલે દ્રવ્યનું પોતાનું જ સ્વરૂપ. દરેક જીવને આ પાંચે ભાવે હોય જ એ નિયમ નથી. કેટલાકને પાંચ, કેટલાકને ચાર, કેટલાકને ત્રણ અને કેટલાકને બે જ ભારે હોય છે. ઓછામાં ઓછા બે ભાવે તે જીવને હોય છે જ. હવે કોને કેટલા ભાવે હોય છે તે વિચારીએ. સિદ્ધ જીવોમાં ક્ષાયિક અને પરિણામિક એ બે ભાવે હોય છે. સામાન્યથી સંસારમાં રહેલા જીવોને ઔદયિક, ક્ષા Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર પશ્ચમિક અને પારિણામિક એ ત્રણ ભાવા હોય છે. ઉપશમ સમ્યક્ત્વ પામેલ જીવને ઔયિક, ક્ષાયેાપશમિક, પારિામિક અને ઔમિક એ ચાર ભાવા હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વને પામેલ જીવને ઉપશમ શ્રેણિમાં પાંચે ભાવે હોય છે. - અહી એક ખાખત વિચારી લઈ એ. ચપિ ઔપશમિકા િભાવા પણ પારિણામિક છે. કારણ કે કોઈ પણ. દ્રવ્યના તેવા પ્રકારના પરિણામ-સ્વરૂપ વિના એક પણ. ભાવ થઈ શકે જ નહિં. આથી જીવના સભાવાના પારિણામિક ભેદમાં સમાવેશ થઈ જાય છે. આમ છતાં, અહી પાંચ ભેદ જણાવ્યા છે, તેનું કારણ એ છે કે, પારિણામિક ભાવામાં કોઈ નિમિત્તની જરૂર નથી રહેતી. નિમિત્ત વિના જ પારિણામિક ભાવા જીવામાં રહેલા જ છે. જ્યારે ઔપમિકાદિ ભાવેામાં કર્મીના ઉપશમ આદિ નિમિત્તની અપેક્ષા રહે છે. ઔપમિકાદિ ભાવામાં ના ઉપશમ આદિ નિમિત્ત મળે ત્યારે જ પ્રગટ થાય છે. આ નિમિત્તભેદને આશ્રયીને અહીં પાંચ ભાવે! અતાવ્યા છે. [૧] = પાંચ ભાવાના ભેદાની સખ્યા fg-નવા-ઠ્ઠાવશેઃ-વિત્તિ-ત્રિમે ્ાચથામ્ IIR -૨ ઔપશમિક આદિ પાંચ ભાવેાના અનુક્રમે બે, નવ, અઢાર, એકવીશ અને ત્રણ ભેદ છે. કુલ ૫૩ ભેદો છે. [૨] Page #164 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૦૩ પથમિક ભાવના બે ભેદે સભ્યa-વારિ II ૨- રૂ . ઓપશમિક ભાવના ઉપશમ સમ્યકત્વ અને ઉપશમ ચારિત્ર એમ બે ભેદે છે. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો છે. તેમાં ઉપશમ માત્ર મિહનીય કમને જ થાય છે. મેહનીય કર્મના દર્શન મેહનીય અને ચારિત્ર મોહનીય એમ બે ભેદે છે. દર્શન મેહનીયના સમ્યકૃત્વમેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય એમ ત્રણ ભેદે છે. ચારિત્રમેહનીયના ૧૬ કષાય અને ૯ નેકષાય એમ ૨૫ ભેદે છે. અનંતાનુબંધી ચાર કષાયે અને ત્રણ દર્શન મેહનીય એ દર્શનસપ્તકના ઉપશમથી ઉપશમ સમ્યકત્વ ગુણ પ્રગટે છે. ચારિત્ર મેહનીયની શેષ ૨૧ પ્રકૃતિના ઉપશમથી ઉપશમ ચારિત્ર ગુણ પ્રગટે છે. ઉપશમ-સમ્યકત્વ કે ઉપશમ ચારિત્ર વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. આથી અંતમુહૂર્ત સુધીમાં જેટલાં દલિકે ઉદયમાં આવવાનાં હોય તેટલાં દલિજેને લઈ ઉપરના ભાગમાં નાખીને અંતર્મુહૂર્ત સુધી આત્મપ્રદેશને દો આદિકર્મના દલિકાથી રહિત કરી દે છે. એટલે ઉખર ભૂમિમાં આવતાં અગ્નિ જેમ શાંત બની જાય છે તેમ કર્મોને ઉદય પણ સ્થગિત બની જાય છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી તત્વાર્થાધિગમ સત્ર વચ્ચે કમેના > અભાવ રૂપ કમશઃ દલિક રચના ઉપશમ [ ૩ ] સાયિક ભાવના ભેદ શાન-ન-કાન-ઝામ-મોળોમોજવીજ રર-કા જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભેગ, ઉપભેગ, વીર્ય, સમ્યક્ત્વ અને ચારિત્ર એ નવ ભેદે ક્ષાયિક ભાવના છે. જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી કેવળજ્ઞાન, દર્શનાવરણયના સર્વથા ક્ષયથી કેવળદર્શન, મેહનીયકર્મના સર્વથા ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, અંતરાય કર્મને સર્વથા ક્ષયથી દાન આદિ પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન –સમ્યગ્દર્શન એટલે તત્વચિ. તત્ત્વચિ માનસિક ભાવ છે. સિદ્ધોને મન હેતું નથી. ચારિત્ર એટલે અશુભ Page #166 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૦૫ ગોથી નિવૃત્તિ અને શુભગોમાં પ્રવૃત્તિ. સિદ્ધોમાં ગો હેતા નથી. આથી સિદ્ધોમાં ક્ષાયિક સમ્યગ્દર્શન અને ક્ષાયિક -ચારિત્ર કેવી રીતે ઘટે? ઉત્તર ક્ષાયિક સમ્યગ્દર્શન અને અને ચારિત્રના વ્યાવહારિક અને નિશ્ચયિક એમ બે ભેદ છે. ઉક્ત સમ્યગ્દર્શન અને ચારિત્ર વ્યાવહારિક (વ્યવહારથી) છે. દર્શન મેહનીય અને અનંતાનુબંધી કષાયના ક્ષયથી પ્રગટેલે વિશુદ્ધ આત્મપરિણામ એ નૈયિક ક્ષાયિક સમ્યદર્શન છે. ચારિત્રમેહનીયના ક્ષયથી થયેલી સ્વસ્વરૂપમાં -રમણતા કે સ્થિરતા એ નિશ્ચયિક ક્ષાયિક ચારિત્ર છે. સિદ્ધોમાં ક્ષાયિક સમ્યગ્દર્શન અને ચારિત્ર વ્યાવહારિક નહિ, પણ નૈયિક હોય છે અને એ ઘટી શકે છે. પ્રશ્ન:-સિદ્ધો દાનાદિમાં પ્રવૃત્તિ નહિ કરતા હોવાથી તેમને ક્ષાયિક દાનાદિ લબ્ધિનું શું ફળ? ઉત્તર -સિદ્ધોની વ્યાવહારિક દાન આદિમાં પ્રવૃત્તિ નથી. તેમને નૈયિક દાનાદિ હોય છે. સિદ્ધ છમાં પરભાવ-પૌગલિક ભાવના ત્યાગ રૂપ દાન, આમિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ લાભ, આમિક શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ ભેગ-ઉપભેગ અને સ્વભાવમાં પ્રવૃત્તિ રૂપ વીર્ય હોય છે. (૪) પશમ ભાવના ભેદે ज्ञाना-ज्ञान-दर्शनदानादिलब्धयश्चतुस्वित्रिपश्चभेदाः सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च ।। २-५॥ ક લાવના Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂઝ મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ એ ચાર જ્ઞાન, મતિ, શ્રત, અવધિ એ ત્રણ અજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદશન અને અવધિદર્શન એ. ત્રણ દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીથ એ પાંચ લબ્ધિ, સમ્યકત્વ, સર્વવિરતિ, ચરિત્ર અને સંચમાસંયમ રૂપ દેશવિરતિ ચારિત્ર એમ ૧૮ ભેદે ક્ષાપથમિક ભાવના છે. તે તે કર્મના સર્વઘાતી સ્પર્ધકોના ઉદયના અભાવથી અને દેશઘાતી સ્પર્ધા કેના ઉદયથી લાપશર્મિક ભાવે પ્રગટ થાય છે એમ સામાન્ય નિયમ છે. પણ નીચેના ભામાં આ નિયમમાં ફેરફાર છે. (૧) અનંતાનુબંધી કષાયના સર્વથા રસોદયના અભાવથી, મિથ્યાત્વમેહનીય અને મિશ્રમેહનીયન સર્વથા ઉદયાભાવથી તથા સમ્યકત્વમેહનીય રૂપ દર્શન મેહનીયના દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી લાપશમિક સમ્યકત્વ ગુણ પ્રગટ થાય છે. (૨) ક્ષાપશમિક ચારિત્ર અનંતાનુબંધી આદિ બાર કષાના રદયના સર્વથા અભાવથી પ્રગટ થાય છે. અનંતાનુબંધી આદિ ૧૨ કક્ષાને માત્ર પ્રદેશદય હોય છે. (૩) દેશવિરતિ રૂ૫ ચોપશમભાવમાં આઠ કષાયેના રદયને સર્વથા અભાવ તથા * ૨૮ પ્રકૃતિની સત્તાવાળાને અનંતાનુબંધી કવાયનો પ્રદેશદય હોય છે એ અપેક્ષાએ અહીં “રસાદયના અભાવથી ” એમ લખ્યું છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૦૭. પ્રત્યાખ્યાનીય કષાયેના સર્વઘાતિ-દેશાતી સ્પર્ધકને અને સંજવલન કષાયના દેશઘાતી સ્પર્ધકને ઉદય હાય છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ ૧૨ કષાના ક્ષપશમમાં મિથ્યાત્વાદિને રદય નથી હેતે, જ્યારે મતિજ્ઞાન આદિના પશમમાં મતિજ્ઞાનાવરણ આદિ કર્મોને રદય હોય છે. આથી, મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ ૧૨ કષાયેને ક્ષેપશમ શુદ્ધ પશમ કહેવાય છે, અને મતિજ્ઞાન આદિનો લોપશમ ઉદયાનુવિદ્ધ ક્ષપશમ કહેવાય છે. [૧] ઓદયિક ભાવના ભેદે - મતિષય-જિ- મિર્શન–ડજ્ઞાના-ડાંગऽसिद्धत्व-लेश्याश्चतुश्चतुस्त्रयकैकैकैक-षड्भेदाः ॥२-६ ॥ ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિંગ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, અસિદ્ધત્વ, છ લેશિયા, એમ એકવીશ ભેદ ઔદયિક ભાવના છે. (1) નરક, તિર્યચ, મનુષ્ય અને દેશ એ ચાર ગતિ છે. નરકગતિ આદિ નામ કમના ઉદયથી અનુક્રમે નરકગતિ આદિની પ્રાપ્તિ થાય છે. આથી જીવ નારક આદિ રૂપે ઓળખાય છે. (૨) કષ એટલે સંસાર, આય એટલે લાભ. જેનાથી સંસારને લાભ થાય–સંસારમાં પરિભ્રમણ થાય તે કવાય. કેધ, માન, માયા, લેભ એ ચાર કષાયે અનુ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર કેમે કેધ આદિ મેહનીય કર્મના ઉદયથી થાય છે. (૩) લિંગ એટલે વેદ. વેદ એટલે મૈથુનની ઈચ્છા-કામવાસના, પુરુષ, નપુંસક અને સ્ત્રી એ ત્રણ લિંગ–વેદ છે. તે તે વેદકમના ઉદયથી તે તે લિંગ-વેદ પ્રગટ થાય છે. (૪) દર્શનમેહનીયના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે. (૫) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાન ભાવ થાય છે. (૬) ચારિત્રમેહનીયના ઉદયથી અવિરતિ ભાવ થાય છે. (૭) સામાન્યથી કર્મોના ઉદયથી અસિવ–અસિદ્ધપણું થાય છે. (૮) વેગથી લેશ્યા ઉત્પન્ન થાય છે. કષાયથી તેમાં તીવ્રતા –મંદતા આવે છે. તીવ્રતા-મંદતા આદિના આધારે કૃષ્ણ, નીલ, કાપત, તેજસ, પદ્મ, શુકલ એ છ લેશ્યા-આત્મપરિણામ થાય છે. પ્રથમની ત્રણ લેશ્યા અશુભ છે. પછીની ત્રણ લેશ્યા શુભ છે. અશુભ લેશ્યાઓમાં ઉત્તરોત્તર અ૫ અલ્પ અશુભ છે. શુભ લેશ્યાઓમાં ઉત્તરોત્તર અધિક અધિક શુભ છે. અહીં ઔદયિક ભાવના ૨૧ ભેદ બતાવ્યા છે તે ઉપલક્ષણ છે. આથી અન્ય પણ અદર્શન, નિદ્રા, સુખ, દુઃખ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા, આયુષ્ય, ગ, જાતિ વગેરે ઔદયિક ભાવે પણ સમજી લેવા. [૬] પારિણામિક ભાવના ભેદે जीव-भव्या-भव्यत्वादीनि च ॥२-७॥ જીવત્વ, ભવ્યત્વ, અભવ્ય વગેરે પારિણુમિક ભાવના ભેદે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૦૯જીવત્વ એટલે ચિતન્ય. ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની એગ્યતા. અભવ્યત્વ એટલે મોક્ષ પામવાની અગ્યતા. આ સિવાય અન્ય પણ પરિમિક ભાવે છે. છતાં અહીં સૂત્રમાં સાક્ષાત્ ત્રણ ભાવ ગ્રહણ કરવાનું કારણ એ છે કે આ ત્રણ ભાવે માત્ર જીવમાં જ હોય છે. જ્યારે અન્ય ભાવે અસ્તિત્વ, અન્યત્વ, કર્તુત્વ વગેરે ભાવે જીવ અજીવ એ ઉભયના સાધારણ છે. જીવ અજીવન સાધારણ અસ્તિત્વ વગેરે ભાવેનું સૂચન સૂત્રમાં જ શબ્દથી કર્યું છે. [૭], જીવનું લક્ષણ उपयोगो लक्षणम् ॥२-८॥ ઉપગ એ આત્માનું લક્ષણ(–અસાધારણ ધર્મ) છે. ઉપયોગ એટલે બંધ રૂ૫ વ્યાપાર. જેનાથી વસ્તુ ઓળખાય તે લક્ષણ. લક્ષણ અને સ્વરૂપ એ બંને જીવન ધર્મવિશેષ હોવા છતાં તે બંનેમાં તફાવત છે. જે અસાધારણ ધર્મ હોય, અર્થાત્ લક્ષ્ય સિવાય બીજી કોઈ વસ્તુમાં ન હોય. અને સંપૂર્ણ લહયમાં હોય તે ધર્મ લક્ષણ છે, જે સાધારણ ધર્મ હોય, અર્થાત્ લક્ષ્ય સિવાય બીજી વસ્તુમાં પણ હોય અથવા સંપૂર્ણ લક્ષ્યમાં ન હોય તે ધર્મ સ્વરૂપ કહેવાય. જીવમાં રહેલ બેધવ્યાપાર રૂપ ઉપયોગ જીવ સિવાય અજીવ કઈ વસ્તુમાં ન હોવાથી, અને દરેક જીવમાં અવશ્ય હેવાથી જીવનું લક્ષણ છે. જ્યારે ઉપર, Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર જણાવેલા પાંચ ભાવે દરેક જીવમાં હોય જ અને અજીવમાં ન જ હોય એ નિયમ નથી. કારણ કે દરેક અછવમાં પરિણામિક અને કેટલાક દારિક સ્કંધમાં ઔદયિક ભાવ પણ હોય છે. આથી તે ભાવે જીવનું લક્ષણ નહિ, કિન્તુ સ્વરૂપ છે. લક્ષણ લક્ષ્યને અન્ય વસ્તુથી અલગ પાડીને ઓળખાવે છે. જેમ કે અગ્નિનું લક્ષણ ઉષણતા. જેમ ઉષણતાથી અગ્નિનું જ્ઞાન થાય છે, તેમ (જ્ઞાન-દર્શનના) ઉપગથી જીવનું જ્ઞાન થાય છે. [૮] ઉપગના ભેદ સ બ્રિવિધsgવામ: મે ૨-૨ ઉપગના મુખ્ય બે ભેદ છે. (૧) સાકરેપગ (૨) અનાકારેપગ. સાકારે પગ એટલે જ્ઞાને પગ. અનાકારે પગ એટલે દશને પગ. સાકારે પગના (જ્ઞાનેપગના) મતિ આદિ પાંચ જ્ઞાન અને મતિ આદિ ત્રણ અજ્ઞાન એમ આઠ ભેદે છે. અનાકારે પગના (દશનો પગના) ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદશન એ ચાર ભેદો છે. પ્રશ્ન –સાકારે પગ અને અનાકાર ઉપગને શે અર્થ છે? ઉત્તર-દરેક ય વસ્તુ સામાન્ય અને વિશેષ રૂપે છે. આ વાત નયના નિરૂપણમાં આવી ગઈ છે. રેય વસ્તુને વિશેષરૂપે બેધ તે સાકાર અને સામાન્ય રૂપે બેધ તે Page #172 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૧૧ અનાકાર. સેય વસ્તુને વિશેષ રૂપે બેધ તે જ્ઞાન, અને સામાન્ય રૂપે બેધ તે દર્શન. આથી સાકારપગને જ્ઞાનેપગ યા સવિકલપેપગ કહેવામાં આવે છે. અનાકારોપગને દર્શને પગ યા નિવિકલ્પ પગ કહેવામાં આવે છે. સાકારે પગના આઠ ભેદનું સ્વરૂપ પ્રથમ અધ્યાયમાં જ્ઞાનના પ્રકરણમાં આવી ગયું છે. અનાકારે પગના ચાર ભેદનું સ્વરૂપ નીચે મુજબ છે. અચકુંદન –આંખ સિવાયની ચાર ઇદ્ધિ અને મનદ્વારા તે વસ્તુને સામાન્યરૂપે બેધ. ચક્ષુદશન :ચક્ષુ દ્વારા થતે વસ્તુને સામાન્યરૂપે બેધ. અવધિદશન - ઈદ્રિયની સહાય વિના થતા કેવળ રૂપી પદાર્થોને સામાન્ય રૂપે બોધ. કેવલદશન -રૂપી–અરૂપી સર્વ વસ્તુઓને સામાન્ય રૂપે બેધ. [૯] જીના મુખ્ય બે ભેદે સંસારિને પુષ્ય ૨-૬૦ સંસારી અને મુક્ત એમ જીના બે ભેદ છે. જે જીવે કર્મવશ બનીને નરક આદિ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે તે સંસારી. જે જીવે કર્મના બંધનથી મુક્ત બનીને મોક્ષમાં સ્થિર છે તે મુક્ત. [૧૦] સંસારી જીના બે ભેદ સમન ISમન : I ?? | Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી તવાથધિગમ સૂત્ર મનવાળા-(સંજ્ઞી) અને મનરહિત-અસંજ્ઞી) એ બે પ્રકારના જીવો છે. - મનવાળા છ સંજ્ઞી અને મન વિનાના જી. અસંજ્ઞી કહેવાય છે. મનના દ્રવ્યમાન અને ભાવમન એમ બે પ્રકાર છે. મનન કરવા ગ્રહણ કરેલા મને વગણના પુદ્ગલ દ્રવ્યમાન છે. ગ્રહણ કરેલા મને વગણના પુદ્ગલો દ્વારા મનન-વિચાર કરવાની શક્તિ તે ભાવ મન છે. આ બંને પ્રકારના મન જેમને હેય તે સમનસ્ક-સંજ્ઞી છે. તે સિવાયના જીવો અમનસ્ક-અસંજ્ઞી છે. નારકે, દે ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચે સમનસ્કસંજ્ઞી હોય છે. બાકીના એકેદ્રિયથી ચઉરિંદ્રિય સુધીના તથા. સંમૂર્ણિમ પંચેંદ્રિય જીવે અસંજ્ઞી છે. એકેન્દ્રિય જીવને ભાવ મન એટલે કે વિચાર કરવાની આત્મશક્તિ હોય છે, પણ દ્રવ્યમાન નથી હોતું. એથી તેઓ વિચાર કરી શકતા નથી. બેઇન્દ્રિયાદિ (અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના) જીવોને, ઈષ્ટ વિષયમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વિષયથી નિવૃત્તિ કરાવનાર વર્તમાનકાળના વિચાર સ્વરૂપ હેતુવાદ્યપદેશિકી. સંજ્ઞા હોય છે. તેથી અ૯૫પ્રમાણમાં દ્રવ્યમાન હોય છે. પરંતુ પૂરતા પ્રમાણમાં દ્રવ્યમાન ન હોવાથી સંજ્ઞીની જેમ ભૂત કે ભાવી કાળને લેશમાત્ર પણ વિચાર કરી શકતા નથી, અને વર્તમાન કાળને પણ હિતાહિતની દૃષ્ટિએ સ્પષ્ટ વિચાર કરી શકતા નથી. આથી જ સિદ્ધાંતમાં, જેમ અ૫ધનવાળા ધનવાન અને સામાન્ય રૂપવાળા રૂપવાન નથી કહેવાતા, Page #174 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૧૩ પરંતુ ઘણું ધનવાળા ધનવાન અને સુંદર રૂપવાળા રૂપવાન કહેવાય છે; તેમ અ૫ દ્રવ્યમનવાળાને મનવાળા ન કહેતાં મન વગરના કહ્યા છે. વૃદ્ધ પુરુષને ચાલવામાં લાકડીના ટેકાની જેમ દ્રવ્યમન વિચાર કરવામાં સહાયક છે. શક્તિ હોવા છતાં વૃદ્ધ પુરુષ લાકડીના ટેકા વિના ચાલી શકતું નથી, તેમ જીવ વિચાર કરવાની આત્મિક શક્તિ હોવા છતાં દ્રવ્યમન-મનેણાના પુદ્ગલે વિના વિચાર કરી શકતું નથી. સમનસ્ક-સંજ્ઞી કે મને વર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરીને તેમની મદદથી વિચાર કરે છે. અમનરક-અસંજ્ઞી જ વિશિષ્ટ શક્તિના અભાવે મનેવર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરી શકતા નથી. સિદ્ધિ છ દ્રવ્ય–ભાવ બંને પ્રકારના મનના અભાવથી અમનસ્ક હોય છે. [૧૧] બીજી રીતે સંસારી જીવના બે ભેદે સંપાળિદ્રુપ-સ્થાવર | ૨–૨૨ છે ત્રસ (ગતિ કરનાર) અને સ્થાવર (ગતિ નહિ કરનાર) એમ બે પ્રકારે સંસારના જીવે છે. શામાં ત્રસ અને સ્થાવરની બે વ્યાખ્યાઓ કરવામાં આવી છે. એક વ્યાખ્યા – જે પ્રાણુઓ ગતિશીલ, તે ત્રસ અને સ્થિતિશીલ તે સ્થાવર. બીજી વ્યાખ્યા - જે જીને " ૮ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી તવાર્થાધિગમ સત્ર સ્થાવર નામ કર્મોને ઉદય તે સ્થાવર અને ત્રસ નામકમને ઉદય તે ત્રસ. આ બે વ્યાખ્યાઓમાં અહીં પ્રથમ વ્યાખ્યાના આધારે ત્રસ અને સ્થાવર ભેદે છે. [૧૨] સ્થિતિશીલ જીવે વૃષ્યનવતા થાવ છે –રૂ પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય છે સ્થાવર છે. કારણ કે તેઓ સ્થિતિશીલ છે. દરેક પ્રકારની સચિત્ત માટીના છ પૃથ્વીકાય છે. દરેક પ્રકારના સચિત્ત પાણીના છે અષ્કાય છે. દરેક પ્રકારની અચિત્ત (લીલી) વનસ્પતિના છ વનસ્પતિકાય છે. દરેક પ્રકારના વેલા, નાના મોટા છેડવા, દરેક પ્રકારનાં ઘાસ, નાનાં-મોટાં વૃક્ષ, વૃક્ષનાં પાંદડાં, ફૂલ આદિને વનસ્પતિકાયમાં સમાવેશ થાય છે. [૧૩] ગતિશીલ જીવે તેવા દ્રશાચ ત્રસાદ ૨-૨૪ તેઉકાય, વાયુકાય, બેઈદ્રિય, તેછદ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય જી ત્રસ છે. કારણ કે ગતિશીલ છે. અગ્નિ, દીવે, બત્તી, વીજળી વગેરે તેઉકાય છે છે. પવન વાયુકાય જીવો છે. જે પ્રાણીઓ ત્રસનામ કર્મના Page #176 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૧૫ ઉદયથી ઈષ્ટને મેળવવા અને અનિષ્ટને દૂર કરવા ગતિ કરી શકે છે તે ત્રસ, અને સ્થાવર નામ કર્મના ઉદયથી ઈષ્ટને મેળવવા તથા અનિષ્ટને દૂર કરવા ગતિ ન કરી શકે તે સ્થાવર, એવા પ્રકારની બીજી વ્યાખ્યાના આધારે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય એ પાંચેય પ્રકારના એકેન્દ્રિય જે સ્થાવર છે, અને બેઇંદ્રિય આદિ જી ત્રસ છે. તાત્પર્ય એ આવ્યું કે તેઉકાય વાયુકાયના જીવ પ્રથમ વ્યાખ્યાના આધારે ત્રસ છે, અને બીજી વ્યાખ્યાના આધારે સ્થાવર છે. બેઈદ્રિય આદિ જી બંને પ્રકારની વ્યાખ્યાના આધારે ત્રસ જ છે. [૧૪] ઈદ્રિયોની સંખ્યા – પ્રક્રિયાળિ છે ૨-. ઇંદ્રિય પાંચ છે. ઈન્દ્ર એટલે આત્મા, તેને ઓળખવાની નિશાની તે ઈન્દ્રિય. શરીરમાં આત્મા છે કે નહિ તે ઈદ્રિયોથી જાણી શકાય છે. તે ઇન્દ્રિયે પાંચ છે. પાંચ ઇંદ્રિયોના નામ (સ્પશન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રેત્ર) સૂત્રકાર ભગવંત પિતે જ આ અધ્યાયના ૨૦ મા સૂત્રમાં જણાવશે. [૧૫] ઇંદ્રિયેના ભેદે – Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર દરેક ઇંદ્રિય દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે. છે. અર્થાત પ્રત્યેક ઇંદ્રિયના કચેન્દ્રિય અને ભાવે. દ્રિય એમ બે ભેદ છે. [૧૬] કન્સેન્દ્રિયના ભેદે – निर्वृत्युपकरणे द्रव्येन्द्रियम् ॥ २-१७॥ કબેન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ એમ બે ભેદ છે. (૧) નિવૃત્તિ એટલે વિશિષ્ટ આકારની રચના ઇદ્રિયને આકાર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે. (૨) ઉપકરણ એટલે ઉપકારક. નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની અંદર રહેલી શક્તિ. નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયના બાહા અને અત્યંતર એમ બે ભેદે છે. આપણને દેખાતે ચક્ષુ આદિને બાહ્ય આકાર બાહ્ય નિવૃત્તિ છે. બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની અંદર રહેલે તે તે ઇન્દ્રિયને આકાર અત્યંતર નિવૃત્તિ છે. ઉપકરણ દ્રવ્યન્દ્રિય એટલે અત્યંતર નિવૃત્તિમાં રહેલી પિતપોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ. આ વિષયને તલવારના દષ્ટાંતથી વિચારીએ. બાહ્ય નિવૃત્તિ તલવાર સમાન છે. અત્યંતર નિવૃત્તિ તલવારની ધાર સમાન છે. ઉપકરણેન્દ્રિય તલવારની ધારમાં રહેલી કાપવાની તીક્ષણ શક્તિ સમાન છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ આજે અધ્યાય ૧૧૭ બાહ્ય નિવૃત્તિ રૂ૫ ઇંદ્રિયને આકાર મનુષ્ય આદિ પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન હોય છે. અત્યંતર નિવૃત્તિ રૂપ ઇંદ્રિયને આકાર નીચે પ્રમાણે છે. અત્યંતર નિવૃત્તિનો આકાર – નાક : અતિમુક્ત ફૂલના આકારે છે. આંખ ? મસુરની દાળના અથવા ચંદ્રના આકારે છે. કાન : ચંપાના ફૂલ અથવા વાજિંત્રના આકારે છે. -રસના : અસ્ત્રના આકારે છે. સ્પર્શ : જુદા જુદા અનેક આકારે છે. અત્યંતર નિવૃત્તિ રૂપ ઇન્દ્રિયનું પ્રમાણ આ પ્રમાણે છે. રસના ૨ થી ૯ હાથ પ્રમાણ, સ્પશન સ્વશરીર પ્રમાણ, અને શેષ ઇઢિયે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. [૧] ભાવ ઈદ્રિયના ભેદ – लब्ध्युपयोगौ भावेन्द्रियम् ॥२-१८॥ ભાવ ઈન્દ્રિયના લબ્ધિ અને ઉપગ એમ બે ભેદે છે. લબ્ધિ એટલે લાભ. જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર જ્ઞાનશક્તિને લાભ તે લબ્ધિ. ઉપગ એટલે વ્યાપાર. જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી મળેલી જ્ઞાનશક્તિને વ્યાપાર તે ઉપગ. આ વિષયને દષ્ટાંતથી વિચારીએ. કેઈને ૫૦ લાખની મૂડી મળી છે, તેમાંથી ૪૦ લાખની મૂડીને તે વેપારમાં રેકે છે. અહીં ૫૦ લાખ મળ્યા તે લબ્ધિ છે અને ૪૦ લાખને વ્યાપાર તે ઉપગ. તેમ પ્રસ્તુતમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમથી મળેલી જ્ઞાનશક્તિ ૫૦ લાખ રૂપિયા સમાન છે. અને જ્ઞાનશક્તિને વ્યાપાર તે વેપારમાં વપરાતા. ૪૦ લાખ રૂપિયા સમાન છે. જેમ વેપારી પિતાની સઘળી મૂડીને વેપારમાં કત નથી. તેમ છવ ક્ષે પશમથી જેટલી જ્ઞાનશક્તિ પ્રાપ્ત થઈ હોય તે સઘળી શક્તિને સદા. ઉપયોગ કરી શકતું નથી. જેમ કે આપણે ઉંઘમાં હાઈએ ત્યારે જ્ઞાનશક્તિને ઉપગ કરતા નથી. જાગ્રત અવસ્થામાં પણ સદા જ્ઞાનશક્તિને એક સરખે ઉપગ કરતા નથી. હવે આપણે ઇન્દ્રિયના નિવૃત્તિ આદિ ભેદોને તલવારના દષ્ટાંતથી વિચારીએ, જેથી સ્પષ્ટ બંધ થઈ જાય. તલવારના સ્થાને બાહ્ય નિવૃત્તિ છે. તલવારની ધારના સ્થાને અત્યંતર નિવૃત્તિ છે. તલવારની ધારમાં રહેલી કાપવાની શક્તિના સ્થાને ઉપકરણ છે. તલવાર ચલાવવાની કળા (આવડત) ના સ્થાને લબ્ધિ છે. તલવાર ચલાવવાની કળાના ઉપગના (તલવાર ચલાવવાના) સ્થાને ઉપયોગ છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ઈદ્રિય બીજો અધ્યાય દ્રવ્ય ભાવ નિવૃત્તિ ઉપકરણ લબ્ધિ ઉપગ (ધારની શક્તિના (તલવાર ચલાવવાની ( તલવાર ચલાવવાની સ્થાને) કળાના સ્થાને) કળાના ઉપગના સ્થાને) બાહ્ય (તલવારના સ્થાને) અત્યંતર (તલવારની ધારના સ્થાને) Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર પ્રશ્ન-નિવૃત્તિ અને ઉપકરણ એ ઇંદ્રિય કહેવાય. કારણ કે જેનાથી જ્ઞાન-બંધ થાય તે ઇંદ્રિય. બંધમાં નિવૃત્તિ અને ઉપકરણ સહાયક છે. પણ લબ્ધિ અને ઉપગને ઈદ્રિય કેમ કહેવાય? કારણ કે તે બંને જ્ઞાનસ્વરૂપ છે. ઉત્તર –લબ્ધિની સફળતા ઉપગના આધારે છે. લબ્ધિ ગમે તેટલી મળવા છતાં જે તેને ઉપગ ન હોય તે કામ નથી આવતી. લબ્ધિને-મળેલી શક્તિને ઉપગ કરવામાં ઇક્રિયેની જરૂર પડે છે. ઇઢિયે વિના ઉપગ થઈ શક્તા નથી. આમ લબ્ધિ અને ઉપગમાં ઈદ્રિયે કારણ હોવાથી “કાર્યમાં કારણને ઉપચાર કરીને” લબ્ધિ અને ઉપગને પણ ઈદ્રિય તરીકે કહેવામાં આવે છે. આપણે કઈ પણ વસ્તુને બંધ કરવું હોય તે નિવૃત્તિ આદિ જે ચારે ય ઇન્દ્રિયની જરૂર પડે છે. એકે ય વિના ન ચાલી શકે. લબ્ધિ હોવા છતાં જે ઉપગ ન હોય તે બાધ ન થાય. ઉપયોગ માટે ઉપકરણ દ્રવ્યેન્દ્રિયની જરૂર પડે છે. ઉપકરણ દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય વિના ન રહી શકે. જેમ તલવારને ચલાવવાની કળાને ઉપગ તલવાર આદિ વિના ન થઈ શકે, તેમ નિવૃત્તિ-ઉપકરણ વિના લબ્ધિને ઉપગ ન થઈ શકે. આમ જ્ઞાન કરવામાં નિવૃત્તિ આદિ ચારે ય સહાયક હોવાથી ચારે ય ઈક્રિયે કહેવાય છે. [૧૮] * નિત્તિને બાથ-અનંતર ભેદ વિના એક ગણવાથી ચાર થાય. Page #182 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૨૧ ઉપયોગના વિષયે – કથાઃ પgિ . ૨–૧૧ ભાવેન્દ્રિય રૂપ ઉપગ ૫શન આદિ ઇંદ્રિયે દ્વારા અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ વિષમાં પ્રવર્તે છે. સ્પર્શનેન્દ્રિય દ્વારા સ્પર્શને જાણવામાં ઉપયોગ પ્રવતે છે. રસનેન્દ્રિય દ્વારા રસને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. ધ્રાણેન્દ્રિય દ્વારા ગંધને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. ચક્ષુ ઈદ્રિય દ્વારા રૂપને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. શ્રોત્રેદ્ધિદ્વારા શબ્દને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. સ્પર્શ આદિ રૂપી પદાર્થના પર્યાય છે, અને તેમાં ભાવેદ્રિય રૂપ મતિજ્ઞાનને ઉપગ પ્રવર્તે છે. ઇકિની પદાર્થ ગ્રહણશક્તિનું મા૫ - શ્રેત્રંદ્રિય બાર એજન દૂરથી આવેલા શબ્દને સાંભળી શકે છે. ચક્ષુ ઈદ્રિય લાખ એજનથી કંઈક અધિક દૂર રહેલી વસ્તુને જોઈ શકે છે. બાકીની ત્રણ ઇંદ્રિય નવ એજનથી આવેલા પિતાના વિષયને જાણી શકે છે. દા. ત. અહીંથી નવ જન દૂર રહેલ ચંદનાદિ પદાર્થના પુદ્ગલે અહીં આવે ત્યાં સુધી તેની ગંધ જાણી શકાય. અહીંથી આગળ જાય એટલે તીવ્ર ધ્રાણેન્દ્રિય શક્તિથી પણ ન જાણી શકાય. એ પ્રમાણે રસ અને સ્પર્શ વિશે પણ સમજવું. પાંચે ય ઇન્દ્રિયેને જઘન્ય વિષય અંગુલને અસંખ્યાતમો ભાગ છે. [૧૯]. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઇકિયેનાં નામ શ્વન-સન-પ્રાણ--શ્રોત્રાળ છે ૨-૨૦ સ્પશન, રસન, ધ્રાણ, ચક્ષુ, શ્રોત્ર એમ પાંચ ઇટ્રિયેનાં કમશઃ નામે છે. સ્પર્શન એટલે ત્વચા–ચામડી. રસન એટલે જિવા. પ્રાણ એટલે નાક. ચક્ષુ એટલે આંખ. શ્રેત્ર એટલે કાન ઇંદ્રિના ક્રમમાં હેતુ પ્રશ્ન –અહીં ઈદ્રિનાં નામ સ્પર્શન આદિ ક્રમશઃ જણાવવામાં કઈ વિશેષ હેતુ છે કે સામાન્યથી જણાવવામાં આવેલ છે? ઉત્તર–સ્પર્શન આદિ કમથી ઇદ્રિનાં નામે જણાવવામાં હેતુ રહેલો છે. જેમ જેમ અધિક ઇદ્ધિ પ્રાપ્ત થાય છે, તેમ તેમ ચૈતન્યને અધિક વિકાસ થાય છે. અધિક ઇંદ્રિયની પ્રાપિત ક્રમશઃ થાય છે. જે છ એકેદ્રિય હોય, અર્થાત્ એક ઈદ્રિયવાળા હોય તેમને સ્પર્શન ઇંદ્રિય હોય છે. સ્પર્શનેંદ્રિય દરેક જીવને અવશ્ય હૈય છે. સંસારી જીમાં રસન આદિ ઈંદ્રિય ન હોય એવું બને, પણ સ્પશન ઈંદ્રિય ન હોય એવું ન જ બને. આથી અહીં પ્રથમ સ્પર્શનેંદ્રિયને નિર્દેશ કર્યો છે. એકેન્દ્રિય જીવ જ્યારે બેઈદ્રિય બને ત્યારે તેને સ્પર્શન અને રસના એ બે ઇંદ્રિય હોય છે. એટલે સ્પશન ઇંદ્રિય પછી રસનાની પ્રાપ્તિ થાય છે. માટે સ્પર્શના પછી રસના ઈદ્રિયને નિર્દેશ છે. બેઇદ્રિય જીવ જ્યારે તે ઇન્દ્રિય બને છે ત્યારે Page #184 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૧૩. સ્પન, રસના અને ઘ્રાણુ-નાક એ ત્રણ ઇંદ્રિચ હાય છે. એટલે રસના પછી ઘ્રાણુની પ્રાપ્તિ થાય છે. માટે રસના પછી શ્રાણુ ઇંદ્રિયના નિર્દેશ છે. તેઇન્દ્રિય જીવ ચરિ ́દ્રિય અને ત્યારે સ્પન, રસન, ઘ્રાણુ અને ચક્ષુ એ ચાર ઇંદ્રિય. હોય છે. આથી ઘ્રાણુ ઇંદ્રિય પછી ચક્ષુની પ્રાપ્તિ થાય છે. માટે પ્રાણ પછી ચક્ષુ ઇંદ્રિયને નિર્દેશ છે. ચરિ'દ્રિય જીવ પંચેન્દ્રિય અને છે ત્યારે સ્પર્શોન આદિ પાંચ ઇંદ્રિયા હોય છે. એટલે ચક્ષુ પછી શ્રેાત્રની પ્રાપ્તિ થાય છે. માટે ચક્ષુ પછી શ્રેત્ર ઇંદ્રિયના નિર્દેશ છે. આમ ઇંદ્રિયાની વૃદ્ધિના ક્રમથી અહી સ્પર્શીન આદિ ઈંદ્રિયાનાં નામેા જણાવ્યા છે. દરેક જીવને ઇંદ્રિયની વૃદ્ધિ ક્રમશઃ જ થાય છે એવા નિયમ નથી. એકેન્દ્રિયમાંથી સીધા તેઈ દ્રિય, ચઉરિ’દ્રિય કે પોંચેન્દ્રિય પણ મને છે. એ પ્રમાણે એઇન્દ્રિયમાંથી સીધા ચરિદ્રિય કે પચે દ્રિય પણ અને છે. પણ જો ક્રમશઃ ઇંદ્રિયની વૃદ્ધિ થાય તા સ્પન, રસન, ઘ્રાણુ, ચક્ષુ, શ્રેત્ર એ ક્રમથી જ થાય. [૨૦] જ ઈંદ્રિયાના વિષયે પો-મ-ધ-રળ-શાતેવામૉઃ ।।૨-૨૫ સ્પશન આદિ ઈંદ્રિયાના ક્રમશઃ સ્પ, રસ, ગંધ, વણુ અને શબ્દ એ પાંચ વિષયા છે. સ્પન અદ્ઘિ ઇંદ્રિયામાં ક્રમશઃ સ્પર્શી આદિને જાણુવાની શક્તિ છે. આથી આપણને તે તે ઈંદ્રિયથી તે તે વિષયનું જ્ઞાન થાય છે. સ્પર્શનેન્દ્રિયમાં સ્પર્શ સિવાય રસ આફ્રિકાઈ વિષયને જાણવાની શક્તિ નથી. રસનેંદ્રિયમાં રસ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સિવાય ૫ આદિ કાઈ વિષયને જાણવાની શક્તિ નથી. એ પ્રમાણે અન્ય ઇંદ્રિય માટે પણ જાણવું. આથી આપણને તે તે ઇંદ્રિયથી તે તે વિષય સિવાય અન્ય વિષયનું જ્ઞાન થતુ નથી. [૨૧] મનના વિષય श्रुतमनिन्द्रियस्य ॥२-२२॥ મનના વિષય શ્રુત છે. મનથી જ ભાવ શ્રુતજ્ઞાન થાય છે. શ્રુતજ્ઞાનના વિષય ઘટાઢિ પદાર્થોં છે. આથી ઘટાદિ પદાર્થો મનના પણુ વિષય અને છે. પ્રથમ શબ્દ સાંભળવાથી કે વાંચવા આદિથી શબ્દનું મતિજ્ઞાન થાય છે. ખદ શબ્દ દ્વારા શબ્દથી વાચ્ચ ઘટાદિ પદ્માનું જ્ઞાન થાય છે. શબ્દ દ્વારા શબ્દથી વાચ્ય ઘટાઢિ પદાનું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. જેમ શબ્દજ્ઞાન દ્વારા શબ્દથી વાચ્ય ઘટાદિ પદાનુ' જ્ઞાન થાય છે, તેમ ઘટાઢિ પદાર્થના જ્ઞાન દ્વારા ઘટાઢિ પદ્માના વાચક શબ્દનું જ્ઞાન પણ થાય છે. આ જ્ઞાન પણ, અર્થાત્ ઘટાદિ પદાર્થોના જ્ઞાન દ્વારા ઘટાઢિ પદાર્થોના વાચક શબ્દનું જ્ઞાન પણ, શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન મુખ્યત્વે મનથી થાય છે. અર્થાત્ જેમ સ્પર્શ આદિ વિષયનુ મતિજ્ઞાન કરવામાં ઇંદ્રિય અને મનવાળાઓને મન અને ઈંદ્રિય એ એની જરૂર પડે છે, તેમ શ્રુતજ્ઞાન કરવામાં મુખ્યત્વે ઈંદ્રિયની જરૂર પડતી નથી. કારણ કે Page #186 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૨૫: ઘટાદિ શબ્દ સાંભળવામાં કે લખેલા લેવામાં અને ઘટાદિ પદાર્થો જોવામાં પ્રથમ ઈદ્રિ દ્વારા મતિજ્ઞાન થાય છે. ત્યારબાદ શ્રુતાનુસારી વા–વાચક ભાવ આદિ મન સંબંધી અવગ્રહાદિ પ્રવર્તે છે. તે અવગ્રહાદિ. શ્રુતજ્ઞાન છે. માટે શ્રુતજ્ઞાનમાં મનની મુખ્યતા છે. તાત્પર્ય એ આવ્યું કે ઈ દિયે દ્વારા મુખ્યત્વે મતિજ્ઞાન, અને દ્રવ્યશ્રુત થાય છે. જ્યારે મન દ્વારા મતિ અને. ભાવકૃત એ બંને જ્ઞાન થાય છે. અહીં સૂત્રમાં મનને વિષય શ્રુતજ્ઞાન છે એમ કહ્યું તે મુખ્યત્વે ભાવથુતની અપેક્ષાએ છે. કેમકે દ્રવ્યશ્રુત તે પાંચ ઇંદ્રિયને વિષય થઈ શકે છે. ઈંદ્રિયને વિષય કેવળરૂપી પદાર્થો છે. જ્યારે મનને વિષય. રૂપી–અરૂપી સઘળા પદાર્થો છે. [૨] એક ઇંદ્રિય કેને હેય છે તેનું નિરૂપણ વાગ્રસ્તાનાવિક છે ૨-૨૨ વાયુ સુધીના જીવોને એક ઇક્રિય હોય છે. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, તેઉકાય, વાઉકાય. એ પાંચ પ્રકારના જીવેને એક ઈદ્રિય (સ્પર્શનેંદ્રિય) હોય છે. આથી તેમને એકેન્દ્રિય કહેવામાં આવે છે. [૩] બે, ત્રણ, ચાર અને પાંચ ઈકિયે કોને હોય તેનું નિરૂપણ कृमि-पिपीलिका-भ्रमर-मनुष्यादीनामेकैकवृद्धानि॥२-२४॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૬ શ્રી તરવાર્યાધિગમ સૂત્ર કૃમિ, શંખ, છીપ, જળ, વગેરે જીવોને બે ઇંદ્રિય હોય છે. કીડી, મંકેડા, માણ્ડ, કંથુઆ, કાષ્ઠના કીડા વગેરે જાને ત્રણ ઇદ્રિ હોય છે. ભ્રમર, માખી, મચ્છર, વીંછી, પતંગિયાં વગેરે ને ચાર ઇંદ્રિયો હોય છે. દેવ, નાક, ગર્ભજ મનુષ્ય, તથા પશુ, પક્ષી, જલચર વગેરે તિર્યાને પાંચ ઇન્દ્રિયો હોય છે. બે ઈદ્રિવાળા પ્રાણું બેઈ દ્રિય કહેવાય છે. એ પ્રમાણે તેઈ દ્રિય ચરિંદ્રિય અને પંચેન્દ્રિય વિષે પણ જાણવું. પ્રશ્ન:–એક ઈદ્રિય હોય તેને એકેન્દ્રિય કહેવાય વગેરે નિયમ દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ છે કે ભાવેંદ્રિયની અપેક્ષાએ? ઉત્તર:-છમાં એકેંદ્રિય આદિ તરીકેને વ્યવહાર દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ છે. ભાવ ઈ દિયે દરેક પ્રાણુને પાંચ હોય છે. પણ દ્રવ્ય ઇંદ્રિયના અભાવે તે તે ઈંદ્રિયના વિષયનું જ્ઞાન થતું નથી. આથી દ્રવ્યઈદ્રિયની અપેક્ષાએ એકેન્દ્રિય આદિ કહેવામાં આવે છે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયનું વર્ણન આ જ અધ્યાયમાં ૧૭ મા અને ૧૮ મા સૂત્રમાં આવી ગયું છે. [૨૪] કયા જી મનસહિત હેય છે તેનું નિરૂપણ સંત્તિના સમનશા ૨–૨૫ . સંજ્ઞી જીવો સમન-મનવાળા હોય છે. પૂર્વે “સમનગમનાદ” એ (૧૧ માં) સૂત્રમાં Page #188 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૨૭ સંસારી જી મનવાળા અને મન વગરના એમ બે પ્રકારના હેય છે એમ જણાવ્યું હતું. આથી કયા પ્રાણીઓ મનવાળા હોય અને ક્યા પ્રાણીઓ મન વિનાના હોય એ પ્રશ્ન ઊઠે એ સહજ છે. આ પ્રશ્નનું સમાધાન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. સંજ્ઞી જીવે મનવાળા હોય છે આથી અસંસી જી મન રહિત હોય છે એ પણ સિદ્ધ થાય છે. - જેમને સંજ્ઞા હોય છે તે જ સંસી છે. સંજ્ઞા વિનાના જીવે અસંજ્ઞી છે. સંજ્ઞા એટલે ત્રણે કાળને આશ્રયીને પિતાના હિતાહિતની વિચારણા કરવાની શક્તિ. આથી જે જ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળને આશ્રયીને કેવી પ્રવૃત્તિ મને હિતકારક છે કે કેવી પ્રવૃત્તિ અહિતકારક છે, ઈત્યાદિ દીર્ઘ વિચાર કરી શકે તે જી સંજ્ઞા છે. જેઓ વિચાર કરી શકતા નથી અથવા માત્ર વર્તમાનકાળ પૂરતો જ સામાન્ય વિચાર કરી શકે છે તે જીવે અસંસી છે. એકેન્દ્રિયથી આરંભી ચઉરિંદ્રિય સુધીના છે અસંજ્ઞા-મન વિનાના જ હોય છે. પંચેન્દ્રિય જીવોમાં સંમુઈિમ મનુષ્ય અને તિર્યો અસંજ્ઞી-મન વિનાના જ હોય છે. દે, નારકે, ગર્ભજ મનુષ્યો અને ગર્ભજ તિય સંજ્ઞી–મનવાળા હોય છે. [૨૫] વિગ્રહગતિમાં વેગ વિશદતૌ કર્મોઃ + ૨-ર૬ . Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી તવાર્થાધિગમ સૂત્ર વિગ્રહગતિમાં (પરભવે જતાં વક્રગતિમાં) કાર્માણ કાર્ય ચેડગ હોય છે. સંસારી જીવને કોઈ પણ ક્રિયા કરવી હોય તે યોગની જરૂર પડે છે. પેગ એટલે ચાલવું–દડવું આદિ ક્રિયાઓમાં જોડાય એવી આત્મપ્રદેશની કુરણ રૂપ આત્મિક શક્તિ. સંસારી જીવને આત્મિક શક્તિને ઉપગ કરવા સાધનની સહાય લેવી પડે છે. આમિકશક્તિને ઉપયોગ કરવામાં સહાયક સાધને મુખ્ય ત્રણ છે. મન, વચન અને કાયા. જ્યારે જ્યારે સંસારી આત્મા આત્મિક શક્તિનો ઉપયોગ દ્વારા ક્રિયા કરે છે ત્યારે ત્યારે આ ત્રણ સાધનેમાંથી એકની સહાયતા અવશ્ય લે છે. પેગની સહાય વિના સંસારી જીવ કેઈ ક્રિયા કરી શકતું નથી. આથી મન, વચન અને કાયાને પણ કારણમાં કાર્યને ઉપચાર કરવાથી ચોગ કહેવામાં આવે છે. આને અર્થ એ થયે કે સંસારી, જીવ મનેયેગ, વચન, કાયયેગ-એ ત્રણની મદદથી પિતાની આત્મિક શક્તિને ઉપયોગ કરીને કિયા કરે છે. આ ત્રણ યુગના કુલ ૧૫ ભેદે છે. આ ૧૫ ભેદને અધ્યાય ૬ ના પ્રથમ સૂત્રમાં વિચારીશું. જ્યારે જીવ ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ થતાં પરભવમાં જાય છે ત્યારે ૧૫ યોગમાંથી કયા યોગની સહાય હોય છે તે આ સૂત્રમાં જણાવવામાં આવ્યું છે. છે પરભવમાં બે પ્રકારની ગતિથી જાય છે. એક વિગ્રહ ગતિ અને બીજી અવિગ્રહગતિ. કઈ છે વિગ્રહ Page #190 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ' ગતિથી અને કોઈ જીવે અવિગ્રહગતિથી પરભવમાં જાય છે. વિગ્રહ એટલે વળાંક. અવિગ્રહ એટલે વળાંક રહિત સરળ. વળાંકવાળી ગતિ તે વિગ્રહ ગતિ અને વળાંક વિનાની ગતિ તે અવિગ્રહ ગતિ. જ્યારે જીવ વિગ્રહ ગતિથી પરભવમાં જાય ત્યારે તેને ક ગ સહાયક હોય છે, તે આ સૂત્રમાં જણાવ્યું છે. પરભવ જતાં મન અને વચન ન હોવાથી એ બે પેગોને સર્વથા અભાવ હોય છે. કાયયોગના ઔદારિક-ઔદારિકમિશ્ર, વક્રિય–વૈક્રિયમિશ્ર આહારક–આહારકમિશ્ર અને કાર્માણ એમ સાત ભેદો છે. પરભવ જતાં ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ ચેગ ન હોય. કારણ કે એ ત્રણ શરીરને છેડીને જ જીવ પરભવમાં જાય છે. ઔદારિકમિશ્ર આદિ ત્રણ મિત્ર કાયયોગ પણ ન હોય. કારણ કે મિશ્રકાશ તે તે કાયયોગની ઉત્પત્તિના પ્રારંભમાં હોય છે. હવે એક કાર્પણ કાયયોગ બાકી રહે છે. આથી વિગ્રહગતિથી પરભવ જતાં જીવને કાર્પણ કાયાગ હોય છે. કાર્પણ કાયયોગની સહાયથી જીવ પરભવમાં પોતાના ઉત્પત્તિસ્થાને પહોંચી જાય છે. પ્રશ્ન –જીવ પરભવમાં વિગ્રહ અને અવિગ્રહ એમ બે પ્રકારની ગતિથી જાય છે. તેમાં વિગ્રહગતિથી જાય ત્યારે કામણુ યોગની સહાય હોય છે એ સમજાયું. પણું અવિગ્રહ ગતિથી જાય ત્યારે ક્યા યોગની સહાય હાય! ઉત્તર–અવિગ્રહ ગતિ એક જ સમયની હોય છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અર્થાત અવિગ્રહ ગતિથી જીવ એક જ સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. પૂર્વે જે શરીર છોડ્યું તે શરીરના પ્રયત્નને (યોગને) વેગ એક સમય સુધી રહે છે. આથી એક સમયની અવિગ્રહ ગતિમાં ગતિ કરવા ને પ્રયત્ન કરે પડતું નથી–નવી સહાય લેવી પડતી નથી. પૂર્વ શરીરના પ્રયત્નને (યોગના વેગથી જ ધનુષમાંથી છૂટેલા બાણની જેમ ઈષ્ટ સ્થાને પહોંચી જાય છે. અર્થાત્ અવિગ્રહ ગતિમાં જીવને પૂર્વભવ શરીરના પેગની સહાય હાય છે. (પ્રસ્તુત સૂત્રની ભાષ્યટીકાના આધારે) [૬] આકાશમાં જીવની કે પુદ્ગલની ગતિઃ મનુણ પતિઃ | ૨-૨૭ . જીવ કે પુદગલની ગતિ અનુશ્રેણિ-સીધી થાય છે. છ પ્રકારના દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલ એ બે પદાર્થો જ ગતિશીલ છે. જીવ અને પુદ્ગલ દ્રવ્યની ગતિ જે કઈ બાહ્ય ઉપાધિ ન હોય તે સીધી જ થાય છે. શ્રેણિ એટલે લાઈન–લીટી. અનુશ્રેણિ એટલે લીટી પ્રમાણે. લેકના મધ્ય ભાગથી ઉપર-નીચે અને આજુ-બાજુ આકાશપ્રદેશની સીધી શ્રેણિએ-રેખાઓ આવેલી છે. જેમ ગાડી પાટા ઉપર જ ચાલે છે તેમ જીવ કે પુદ્ગલ આકાશપ્રદેશની શ્રેણિ–રેખા Page #192 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૩ ઉપર જ ચાલે છે. જીવ કે પુદ્ગલની વક્રગતિ પર પ્રયોગથી જ થાય છે. [૨૭]. સિદ્ધ જીવેની ગતિ – ગોવિદ ગીતા | ૨-૨૮ જીવની-સિદ્ધ થતા જીવની ગતિ સરળ જ હેાય છે. ભવાંતરમાં જતાં સંસારી જીની આજુ અને વક– વળાંકવાળી એમ બંને પ્રકારની ગતિ હોય છે. આ વાત ગ્રંથકાર હવે પછીના સૂત્રમાં કહેશે. આથી અહીં જીવ શબ્દથી સંસારી જ નહિ, કિંતુ સિધ્ધમાન-સિદ્ધ થતા જ સમજવાના છે. [૨૮] સંસારી જીની ગતિ તથા વિગ્રહગતિને કાળઃविग्रहवती च संसारिणः प्राक् चतुभ्यः ॥२-२९॥ સંસારી જીવની વિગ્રહવાળી અને વિગ્રહ– વિનાની એમ બે પ્રકારની ગતિ હોય છે. વિગ્રહવાળી ગતિ ચાર સમય સુધીની હોય છે. સંસારી જ વિગ્રહવાળી–વક્ર અને અવિગ્રહ-સરળ એમ બે પ્રકારની ગતિથી ભવાંતરમાં ઉત્પત્તિ સ્થાને પહોંચે છે. વકગતિ ત્રણ હોય છે. જ્યારે ઉત્પત્તિસ્થાન મૃત્યુસ્થાનથી સમશ્રેણિમાં હોય ત્યારે જીવ કઈ જાતના વળાંક વિના Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર અવિગ્રહ ગતિથી ઉત્પત્તિરથાને પહોંચી જાય છે. પણ જ્યારે ઉત્પત્તિસ્થાન મૃત્યુસ્થાનથી સમશ્રેણિમાં ન હોય ત્યારે જીવને કઈ વખત એક, કોઈ વખત બે, કોઈ વખત ત્રણ વળાંકથી ગતિ કરવી પડે છે. જે ગતિમાં એક વળાંક આવે તે ગતિ એકવિગ્રહ કે એકવકા છે. જે ગતિમાં બે વળાંક આવે તે. દ્વિવિગ્રહ કે દ્વિવકા ગતિ છે. જે ગતિમાં ત્રણ વળાંક આવે તે ત્રિવિગ્રહ કે ત્રિવકા છે. જીવને પરભવ જતાં વળાંક લેવા પડે છે તેનાં બે કારણો છે. એક કારણ એ છે કે જીવ કમને આધીન હેવાથી પિતાના કર્મ પ્રમાણે દિશા-વિદિશાઓમાં આડા-અવળા સ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે. બીજું કારણ એ છે કે તેને આકાશપ્રદેશની શ્રેણિને અનુસારે જ ગતિ કરવી પડે છે. આ બાબત “મનુબેરળ તિઃ' એ સૂત્રમાં આવી ગઈ છે. જ્યારે જીવને ઊર્વલોકની પૂર્વદિશાના સ્થાનમાં મૃત્યુ પામીને અધેલોકની પશ્ચિમ દિશામાં ઉત્પન્ન થવું હોય તે પ્રથમ સમણિએ નીચે ઉતરવું પડે છે. પછી તે પશ્ચિમ દિશા તરફ વળીને ઉત્પત્તિસ્થાને પહોંચે છે. આથી એકવક ગતિ થાય છે. જે જીવને ઊર્વકના અગ્નિખૂણામાં મૃત્યુ પામી અધલેકના વાયવ્ય ખુણમાં ઉત્પન્ન થવાનું હિય તે, પ્રથમ સમયે સમણિએ પશ્ચિમ દિશામાં આવે છે, બીજા સમયે અલેક તરફ વળીને સમણિએ નીચે ઉતરે છે, ત્રીજા સમયે વાયવ્ય ખુણા તરફ વળીને ઉત્પત્તિસ્થાને પહોંચે છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ બીજો અધ્યાય ત્રસનાડીની બહાર રહેલ કેઈજીવ ઊર્વકની દિશામાંથી ત્રસનાડીની બહાર અલેકની વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે, પ્રથમ સમયે સમશ્રેણિએ ત્રસનાડીમાં પ્રવેશ કરે, બીજા સમયે વળીને સમશ્રેણિએ અલકમાં આવે, ત્રીજા સમયે વળીને સમશ્રેણિએ ત્રસનાડીની બહારની દિશામાં જાય, ચોથા સમયે વળીને સમશ્રેણિએ વિદિશામાં ઉત્પત્તિસ્થાને આવે. આ ગતિમાં ત્રણ વળાંક હોવાથી આ ગતિ ત્રિવક્ર છે. યદ્યપિ ચાર વળાંકવાળી ચતુર્વક્રા ગતિ પણ થાય છે, પણ તે કેઈક જીને ક્યારેક જ થતી હોવાથી અહીં વકગતિ ત્રણ જ કહી છે. ત્રસ નાડીની બહાર રહેલ કેઈ જીવ ઊર્વકની વિદિશામાંથી ત્રસનાડીની બહાર અધલેકની વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે, પ્રથમ સમયે સમશ્રેણિએ ત્રસનાડીની બહાર જ વિદિશામાંથી દિશામાં આવે, બીજા સમયે વળીને સમશ્રેણિએ ત્રસનાડીમાં પ્રવેશ કરે, ત્રીજા સમયે વળીને અલકમાં આવે, ચોથા સમયે વળીને વસનાડીની બહાર આવે, અને પાંચમા સમયે વળીને વિદિશામાં ઉત્પત્તિસ્થાને પહોંચે. અહીં ચાર વળાંક આવવાથી આ ગતિ ચતુર્વક્રા છે. પણ આવું કવચિત્ જ બને છે. ત્રસમાંથી પુનઃ ત્રસમાં ઉત્પન થનાર છમાં એક વિકા અને દ્વિવકા એ બે ગતિ સંભવે છે. ત્રસમાંથી Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સ્થાવરમાં ઉત્પન્ન થનાર જીવમાં ત્રિવ ગતિ પણ હોઈ શકે છે. સ્થાવરમાંથી સ્થાવરમાં ઉત્પન્ન થનાર છવામાં ચતુર્વકા ગતિ પણ હોઈ શકે. એકવકા ગતિ બે સમયની, ધિવક્રાગતિ ત્રણ સમયની, ત્રિવક્રાગતિ ચાર સમયની, અને ચતુર્વક્રા ગતિ પાંચ સમયની હોય છે. કારણ કે દરેક પ્રકારની વકગતિમાં પ્રથમ સમયની - ગતિ તે અવક જ હોય છે. આ સૂત્રની સમજ માટે સામેના પૃષ્ઠમાં આકૃતિ જુએ. [] અવિગ્રહગતિને કાળઃ સમાવિગ્રહ || ૨-૩૦ | અવિગ્રહ-સરળ ગતિને કાળ એક સમય છે. જીવ જ્યાં ઉત્પન્ન થવાનું છે, ત્યાં એક સમયમાં પહોંચી જાય છે તે અવિગ્રહ ગતિથી જ જાય છે. જે ઉત્પત્તિસ્થાને જવામાં એકથી વધારે સમયે લાગે તે પણ પ્રથમ સમયમાં અવિગ્રહ ગતિ જ હોય છે. બાકીના સમયમાં વિગ્રહ ગતિ હોય છે. કારણ કે બીજા સમયથી વળાંક શરૂ થઈ જાય છે. વળાંક વળતાં આનુપૂવી નામકર્મને ઉદય થાય છે. આ કમ જેમ બળદને નાથ પકડીને ઈબ્દસ્થાને લઈ જવામાં આવે છે તેમ જીવને ઉત્પત્તિસ્થાને આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર લઈ જાય છે. [૩૦] Page #196 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૩૫ પરભવ જતાં એકવકા આદિ ગતિનું યંત્ર જુગતિ એકવકાગતિ દ્વિવક્રાગતિ ચતુર્વક્રાગતિ વિક્રાગતિ પરભવમાં જતાં આહારના અભાવને કાળ :– પ દ્રૌ વાનાદાર | ૨-રૂર Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬. શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર પરભવ જતાં અંતરાલગતિમાં જીવ એક કે બે સમય અનાહારક હોય છે-આહાર લેતા નથી. જીવ જ્યાંથી શરીર છોડીને છૂટે છે ત્યાં છૂટતાં જ તે શરીર લાયક આહાર લે છે, અને જ્યાં જાય છે ત્યાં પણ પહોંચતાની સાથે જ તે શરીરને એગ્ય આહાર લે છે. આથી જ્યારે જીવ એક સમયમાં કે બે સમયમાં ઉત્પત્તિસ્થાને પહોંચે છે ત્યારે તે આહાર વિના નથી રહેતું. જ્યારે એ સમય લાગે છે ત્યારે પહેલા સમયે છૂટતાં આહાર લે છે અને બીજા સમયે પહોંચતાં જ આહાર લે છે. બેથી વધારે જેટલો સમય લાગે તેટલા સમય જીવ અનાહારકઆહારરહિત હોય છે. જે અંતરાલ ગતિમાં ત્રણ સમય લાગે તે એક સમય અનાહારક હોય છે, અને ચાર સમય લાગે તે બે સમય અનાહારક હોય છે. અંતરાલ ગતિમાં વધારેમાં વધારે ચાર સમય લાગે છે તે આપણે ૨૯ મા સૂત્રમાં વિચારી ગયા છીએ. આથી અહીં આ સૂત્રમાં અંતરાલગતિમાં એક કે બે સમય અનાહારક હોય એમ કહ્યું છે. યદ્યપિ અંતરાલગતિમાં પાંચ સમય પણ થઈ જાય, તેથી ત્રણ સમય અનાહારક હેય. પણ તેવું ક્યારેક જ બનતું હોવાથી અહીં તેની વિવક્ષા કરવામાં આવી નથી. આ સૂત્ર વ્યવહારનયની અપેક્ષાએ છે. નિશ્ચયનયની અપેક્ષાએ તે વિગ્રહ ગતિમાં જીવને ત્રણ કે ચાર સમય પણ આહારને અભાવ હોય છે. એનું કારણ એ છે કે નિશ્ચય - Page #198 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૩૭ નય વિગ્રહ ગતિના પ્રથમ સમયે આહારને અભાવ માને છે. જ્યારે વ્યવહારનય એ સમયે આહાર-ગ્રહણ સ્વીકારે છે. નિશ્ચયનય કહે છે કે-જીવ પ્રથમ સમયે પૂર્વભવના શરીરને ત્યાગ કરતા હોવાથી આહાર ન ગ્રહણ કરી શકે. કારણ કે એક સમયમાં બે ક્રિયા-કાર્ય ન કરી શકે. જ્યારે વ્યવહારનય કહે છે કે–જેને જે કાર્ય કરવાનું હોય છે તે ગમે તે રીતે તે કાર્ય કરે છે. આથી પ્રથમ સમયે શરીર ત્યાગની સાથે આહાર ગ્રહણ પણ કરે છે. આથી નિશ્ચયનય પ્રમાણે કેવળ અંતિમ સમયે ઉત્પત્તિસ્થાને પહોંચીને જ આહાર ગ્રહણ કરે છે, આથી વિગ્રહગતિમાં જેટલા સમય લાગે તેનાથી એક ન્યૂન (અંતિમ એક સમય સિવાય) બધા સમયેમાં જીવ અનાહારક હોય છે. વ્યવહારનય પ્રમાણે પ્રથમ અને અંતિમ એ બે સમયેમાં આહાર ગ્રહણ કરે છે, એથી વિગ્રહ ગતિમાં બે સમય સિવાયના સઘળા સમયેમાં અનાહારક હોય છે. આથી જે ત્રણ વિગ્રહગતિ સ્વીકારવામાં આવે તો તેમાં વ્યવહારનયની અપેક્ષાએ વધારેમાં વધારે બે સમય અને નિશ્ચયનયની અપેક્ષાએ ત્રણ સમય અનાહારક હોય છે. જે ચાર વિગ્રહગતિને સ્વીકાર કરવામાં આવે તે તેમાં વધારેમાં વધારે વ્યવહારનયની અપેક્ષાએ ત્રણ સમય અને નિશ્ચયનયની અપેક્ષાએ ચાર સમય અનાહારક હોય છે. [૩૧] જન્મના પ્રકારો સંપૂર્ઝન-માવાતા | ૨-૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી તત્વાર્થાધિગમ સત્ર સંમૂન, ગર્ભ અને ઉપપાત એમ ત્રણ પ્રકારે જન્મ છે. આ ત્રણ પ્રકારમાંથી કેઈ એક પ્રકારે જન્મ થાય છે. ઉત્પત્તિ ક્ષેત્રમાં આવીને નવીન ભવના સ્થૂલ દેહને યોગ્ય પુદ્ગલેનું સર્વ પ્રથમ ગ્રહણ તે જન્મ. સંપૂઈન જન્મ એટલે સ્ત્રી-પુરૂષના સંબંધ વિના નવીન ઔદારિક શરીરને યોગ્ય પુદ્ગલેનું સર્વ પ્રથમ ગ્રહણ. ગર્ભજન્મ એટલે સ્ત્રીપુરૂષના સંગથી ઉત્પન્ન થયેલા શુક્ર-શેણિતના પુદ્ગલેનું સર્વ પ્રથમ ગ્રહણ. ઉત્પત્તિસ્થાનમાં રહેલા વૈકિય પુગેલેનું સર્વપ્રથમ ગ્રહણ તે ઉપપાત જન્મ. જન્મના આ ત્રણ ભેદ જન્મસ્થાનના ભેદની અપેક્ષાએ છે. [૩૨]. ચેનિના ભેદે सचित्त-शीत-संवृत्ताः सेतरा मिश्राश्चैकशः ત નવર | ૨-૨ રૂ જીની યોનિઓ સચિત્ત, અચિત્ત અને મિશ્રસચિરાચિત્ત એમ ત્રણ પ્રકારે, તથા શીત, ઉષ્ણુ અને મિશ્ર–શીતોષ્ણ એમ ત્રણ પ્રકારે, તથા સંવૃત્ત, અસંવૃત્ત અને મિશ્ર–સંવૃત્તાસંવૃત્ત એમ ત્રણ પ્રકારે હોય છે. ચેનિ એટલે ઉત્પત્તિસ્થાન. જ્યાં જીવે ઉત્પન્ન થાય તે સ્થાનને નિ કહેવામાં આવે છે. અર્થાત્ જન્મનું સ્થાન તે યુનિ. જે નિ સજીવ હોય તે સચિત્ત, જીવ Page #200 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય રહિત હોય તે અચિત્ત, જે યોનિ અમુક અંશે સજીવ હાય અને અમુક અંશે જીવ રહિત હેય તે યોનિ મિશ્ર– સચિત્તાચિત્ત. શીત એટલે ઠંડી. ઉષ્ણુ એટલે ગરમ. અમુક અંશે ગરમ અને અમુક અંશે ઠંડી તે શીતાણું. સંવૃત્ત એટલે ઢંકાયેલી. અસંવૃત્ત એટલે ખુલ્લી.. અમુક અંશે ઢંકાયેલી અને અમુક અંશે ખુલ્લી તે મિશ્રસંવૃત્તાસંવૃત્ત. (૧) સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ યોનિમાંથી કેને કઈ નિ હેય–દેવનારકેને અચિત્ત, ગર્ભજ પ્રાણીઓને મિશ્ર, શેષ પ્રાણીઓને યથાસંભવ ત્રણ પ્રકારની નિઓ હોય છે. ગર્ભજ પ્રાણીઓને આત્મપ્રદેશને સ્પર્શેલ શુક્ર અને શેણિત સચિત્ત હોય છે, અને આત્મપ્રદેશોને નહિ સ્પશેલ તે બંને અચિત્ત હોય છે. જ્યારે કેટલાકના મતે શુક અચિત્ત અને શેણિત સચિત્ત છે. અન્ય આચાર્યના મતે શુક્ર-શેણિત બંને અચિત્ત અને ઉત્પત્તિસ્થાન રૂપ નિ પ્રદેશ સચિત્ત છે. માટે ગર્ભજ તિર્યંચ-મનુષ્યને મિશ્રનિ કહેવાય છે. (૨) શીત, ઉષ્ણુ અને મિશ્ર એ ત્રણ પેનિમાંથી કેને કઈનિ હેયર-દેવ અને ગર્ભજ મનુષ્યતિયને શીતેણુ (મિશ્ર), તેઉકાયને ઉષ્ણનિ હોય છે. નારકમાં પહેલી ત્રણમાં ઉષ્ણ, છઠ્ઠી–સાતમીમાં શીત, ચેથી-પાંચમીમાં કેટલાક નરકાવાસમાં શીત અને કેટલાકમાં Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી તવાધિગમ સત્ર ઉષ્ણુયોનિ છે. માટે નારકમાં સામાન્યથી શીત અને ઉણું આ બે પ્રકારની નિઓ હોય છે. ટીકામાં નારકોને મિશ્રયેનિ પણ કહી છે. પરંતુ તે મનુષ્યાદિની જેમ એક નારકજીવની અપેક્ષાએ નહિ, કિંતુ એથી–પાંચમી નરકમાં અનેક જીવાશ્રયી બંને પ્રકારની હેવાથી એ બે પૃથ્વીઓની અપેક્ષાએ મિશ્ર કહેલ છે. બાકીના જીવને યથાસંભવ ત્રણે પ્રકારની યોનિઓ હોય છે. (૩) સંવૃત્ત, અસંવૃત્ત અને મિશ્ર એ ત્રણ યોનિમાંથી કેને કઈ યોનિ હેય-દેવ–નારકોને તથા એકેદ્રિયોને સંવૃત્ત, વિકલેંદ્રિય તથા સંમૂર્ણિમ પંચંદ્રિય જીવને વિવૃત્ત, શેષ–ગર્ભજ તિર્યંચ પચેંદ્રિય અને મનુષ્યને મિશ્રયોનિ હોય છે. [૩૩] કયા જીવોને ગર્ભ રૂપે જન્મ હોય છે તેનું નિરૂપણ - નાટaveોતનાનો નમઃ | ૨-૩૪ છે જરાયુજ, અંડજ અને પિતજ પ્રાણીઓને ગર્ભરૂપ જન્મ હેાય છે. જરાયુ એટલે ગર્ભાશયમાં પ્રાણીની ઉપર રહેલું માંસ અને લેહીનું પડલ (જાળ), અર્થાત્ જીવ ઉપર વીંટાયેલે એળને પારદર્શક પડદો. જરાયુથી ઉત્પન્ન થનારા પ્રાણીઓ જરાયુજ કહેવાય છે. જેમ કે-મનુષ્ય, ગાય, ભેંસ વગેરે પ્રાણીએ. અંડ એટલે ઈડું; ઇંડાથી ઉત્પન્ન થનારા પ્રાણીઓ Page #202 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૪૧. અંડજ કહેવાય છે. જેમ કે સર્પ, ચંદન, પક્ષીઓ વગેરે. જે પ્રાણીઓ યોનિથી નીકળતાં જ ચાલવાની આદતવાળા હોય અને ગર્ભાશયમાં કોઈપણ પ્રકારના આવરણથી રહિત હોય તે પિતજ કહેવાય છે, જેમ કે, હાથી, સસલાં, નળિયાં વગેરે. [૩૪]. ઉપપાત જન્મ કયા જીને હોય છે તેનું નિરૂપણ - નાર-હેવાનામુપાતા. ૨-રૂષ નારક અને દેવેને ઉપપાત રૂપે જન્મ હોય છે. દેવકમાં અમુક સ્થળે વિશિષ્ટ પ્રકારની શય્યાઓ હોય છે. જેમાંથી દેવે પોતાના શરીરની ઊંચાઈ કાંતિ, યુવાવસ્થા વગેરે સાથે તૈયાર થઈને અંતર્મુહૂર્તમાં જન્મે છે. પુણ્યબળથી તેમને ગર્ભના દુઃખને અનુભવ કરાવે પડતું નથી. નારકેને ઉત્પન્ન થવા માટે ગેખલાના આકારના સ્થાને હોય છે. નારકે પણ દેવોની જેમ પોતપિતાના શરીરની ઊંચાઈ આદિ સાથે તૈયાર થઈને અંતર્મુહૂર્તમાં જન્મે છે. પણું પાપની પ્રબળતાથી તે વખતે. તેમને અતિશય કષ્ટ થાય છે. [૩૫] સંમૂઈન જન્મ કેને હેય છે તેનું પ્રતિપાદન શેવાળ સંપૂનમ્ II ૨-૩૬ બાકીના જીને સંપૂઈમ જનમ હોય છે. ઉપરના બે સૂત્રોમાં ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી તરવાથધિગમ સૂત્ર તથા નારક–દેવના જન્મનું પ્રતિપાદન થઈ ગયું છે. એથી એકેદ્રિય, વિકસેંદ્રિય, સંભૂમિ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય શેષ રહે છે. પ્રશ્ન –તીડ, માખી, વીંછી વગેરે માં મૈથુનસેવન લેવામાં આવે છે. આથી તેમને જન્મ ગર્ભ રૂપ હો જોઈએ. જ્યારે અહીં તેમનો સંપૂર્ઝન જન્મ હોય તેમ જણાવ્યું છે તેનું શું કારણ? ઉત્તર-તીડ આદિ પ્રાણીઓને ભાવથી મેહનીય કર્મના ઉદયથી ત્રણે વેદ હોવા છતાં દ્રવ્યથી નપુંસક અવસ્થા હોવાથી મિથુન સંજ્ઞાના સંસ્કારથી તેવી ચેષ્ટાઓ કરતા હોવા છતાં ગર્ભ નથી રહેતો. જેમ બે પુરુષ કે નપુંસકને મૈથુન સેવન કરવા છતાં ગર્ભ નથી રહેતા તેમ. આથી તેમને જન્મ ગર્ભરૂપ નહિ, કિન્તુ સંમૂછન રૂપ છે. પ્રશ્ન –કીડીઓ, મધમાખી વગેરે પ્રાણીઓ ઈંડાં મૂકતા જોવામાં આવે છે. આથી તેમને ગર્ભ રૂપ જન્મ કેમ નહિ? ઉત્તર –કીડી આદિ છે જ્યાં રહેતા હોય છે ત્યાં તેમની આજુ-બાજુ તે જીવેના સૂહમમળ ખરડાયેલા રહે છે. તે મળમાં તે જેની જાતના જીના બારીક કણે ઉત્પન્ન થાય છે. તે કણે અપકવ સ્થિતિમાં હોય ત્યારે બારીક સફેદ ઇંડા જેવા જણાય છે. બાદ તેમાંથી રૂપાંતરો થઈને જન્મ થાય છે. જેમ મનુષ્યના મળમાં સંમૂઈિમ જીવ ઉત્પન્ન થાય છે તેમ અન્ય પ્રાણુના મળમાં તેમજ આજુ-બાજુમાં રહેલ અન્ય મળમાં પણ સંમૂર્ણિમ જીવે ઉત્પન્ન થાય છે. છતાં કોઈ જીવ માટે ગર્ભ જેવી સ્થિતિ બનતી Page #204 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૪૩ હોય તે પણ અલેપતાના કારણે તેની અહીં વિવક્ષા ન કરી હોય એમ પણ સંભવે છે. વિશેષ જિજ્ઞાસુઓએ આ વિષયના નિષ્ણાત પાસેથી સમજી લેવું. [૩૬] શરીરના ભેદે - औदारिक-वैक्रिया-ऽऽहारक-तैजस-कार्मणानि शरीराणि ૨–૭ || દારિક, ક્રિય, આહારક, તેજસ અને કામણ એમ પાંચ શરીરે છે. (૧) ઉદાર એટલે શ્રેષ્ઠ યા સ્કૂલ. ઉદાર પુદ્ગલેથી અનેલું શરીર ઔદારિક. ઔદારિક શરીરના પુદ્ગલો અન્ય સર્વ શરીરના પુદ્ગલેથી વધારે સ્થૂલ હોય છે. દેવ અને નારક સિવાય સર્વ જીવોનું મૂળ શરીર ઔદારિક હોય છે. આથી દેખાતું આ આપણું શરીર ઔદારિક છે. (૨) જે શરીર નાનામાંથી મોટું, મેટામાંથી નાનું, એકમાંથી અનેક, અનેકમાંથી એક, એમ વિવિધ સ્વરૂપે બનાવી શકાય તે વૈક્રિય. આ શરીરના બે ભેદ છે. ભવપ્રત્યય અને લબ્ધિપ્રત્યય. દેવ અને નારકના જીને ભવપ્રત્યય-ભવના કારણે જ વૈકિય શરીર હોય છે. વૈક્રિય લબ્ધિવાળો કે ઈ મનુષ્ય કે તિર્યંચને લબ્ધિપ્રત્યય શરીર હોય છે. વૈકિય લબ્ધિવાળા છે જ્યારે ઈચ્છા થાય ત્યારે આ શરીરની રચના કરે છે. લબ્ધિ એટલે આત્મિક શક્તિ Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર પ્રત્યય એટલે નિમિત્ત. ઈછા થતાં આત્મસામર્થ્યથી જે વિવિધ પ્રકારે બનાવી શકાય તે લબ્ધિપ્રત્યય, અને ઈચ્છા વિના જ કેવળ તેવા પ્રકારના ભવથી જ જે વિશિષ્ટ શરીર મળે તે ભવપ્રત્યય. (૩) સૂક્ષ્મ તત્વજ્ઞાનની જિજ્ઞાસા આદિ નિમિત્તથી ચૌદ પૂર્વધર પ્રમત્ત મુનિ જે શરીરની રચના કરે છે તે આહારક શરીર. ચૌદ પૂર્વધરો એક હાથ પ્રમાણુ સૂક્ષ્મ અને દિવ્ય શરીર બનાવીને તે શરીરને તીર્થકરની અદ્ધિ, જેવા અથવા તીર્થકરેને પ્રશ્ન પૂછવા મેકલે છે. ચૌદ પૂર્વધર દરેક મુનિ આ શરીર ન બનાવી શકે. જેમને આહારકલબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે જ મુનિ આ શરીર બનાવી શકે. પણ આહારકલબ્ધિ ચૌદ પૂર્વધર મુનિને જ પ્રાપ્ત થાય, તે સિવાય કેઈને પ્રાપ્ત ન થાય એ નિયમ છે. (૪) ખાધેલા ખોરાકને પચાવવામાં કારણભૂત શરીર તેજસ. આપણું શરીરમાં અને જઠરાગ્નિમાં જે ગરમી રહેલી છે તે પણ એક જાતનું શરીર છે. તેને તેજસ શરીર કહેવામાં આવે છે. જે આ શરીર ન હોય તે આપણે બે રાકને પચાવી જ ન શકીએ અને આપણું શરીરમાં ગરમી પણ ન ટકી શકે. મૃત્યુ થતાં આ શરીર નહાવાથી શરીર ઠંડું પડી જાય છે. આ શરીર નરમ હોય તે ખેરાક પાચનની શક્તિ મંદ થઈ જાય છે. . (૫) આત્માની સાથે ક્ષીરનીરવત્ એકમેક થયેલાં કર્મોને. Page #206 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૪૫ સમૂહ એ જ કાર્માણ શરીર છે. જીવ દરેક સમયે કર્મબંધ કરે છે. આત્મા સાથે બંધાયેલા આ કર્મો એ જ કામણ શરીર. તેજસ અને કામણ આ બે શરીર સંસારી દરેક જીવને અવશ્ય હોય છે. જીવને સંસાર અનાદિથી હોવાથી આ શરીર પણ અનાદિથી છે. ભવાંતરમાં પણ આ બે શરીર સાથે જ આવે છે. મેક્ષ થાય ત્યારે જ આ બે શરીર છૂટે છે. [૩૭] પાંચ શરીરમાં સૂક્ષ્મતાની વિચારણું – પરં સૂક્ષ્મ ર-૩૮ છે. આ પાંચ શરીરમાં પૂર્વના શરીરથી પછી પછીનું શરીર વધારે સૂક્ષમ છે. ઔદારિક શરીરથી વૈક્રિય શરીર સૂક્ષમ છે. વૈક્રિયથી આહારક શરીર સૂક્ષમ છે. આહારકથી તૈજસ શરીર સૂક્ષમ છે. તેજસથી કામણ શરીર સૂક્ષમ છે. અહીં સૂક્ષમતાને * અર્થ અલ્પ પરિમાણ એ નથી, કિન્તુ ઘનતા અથ છે. ઘનતા એટલે અધિક પુદ્ગલેને અલ્પ પરિમાણમાં સમાવેશ. જેમ જેમ અધિક પુદ્ગલેને અ૫ અલ્પ પરિમાણમાં સમાવેશ તેમ તેમ ઘનતા વધારે. ઔદારિક આદિ પાંચ શરીરમાં ઉત્તરોત્તર શરીરમાં ઘનતા અધિક હેવાથી ઉત્તરેત્તર શરીર સૂક્ષમ છે. આનું કારણ એ છે કે એ શરીરે જે સ્કંધમાંથી બનેલા છે તે અધિક અધિક પુદગલ દ્રવ્યોવાળા છે. કઈ પણ વસ્તુમાં જેમ જેમ પુદ્ગલે વધારે તેમ તેમ તે વધારે ઘન બને છે. [૩૮] Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી તત્ત્વાધિગમ સૂત્ર શરીરમાં પ્રદેશની વિચારણું – प्रदेशतोऽसंरव्येयगुणं प्राक् तैजसात् ॥ २-३९ ॥ તૈજસની પહેલાંનાં એટલે કે આહારક સુધીનાં શરીર પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યગુણ છે. જેના બે વિભાગ ન થઈ શકે તે અંતિમ સુહમ ભાગ તે પ્રદેશ એમ પ્રદેશને અર્થ પ્રસિદ્ધ છે. પણ અહીં પ્રદેશને તે અર્થ નથી. અહીં પ્રદેશને સ્કંધ અર્થ છે. પ્રદેશે તે અનંતગુણ થઈ જાય. ઔદારિક શરીરમાં જેટલા પ્રદેશ-સ્કંધ હોય છે તેનાથી અસંખ્ય ગુણ પ્રદેશે વૈક્રિય શરીરમાં વધારે હોય છે, તેનાથી આહારક શરીરમાં અસંખ્યગુણ પ્રદેશે વધારે હોય છે. આનું કારણ એ છે કે ઉત્તરોત્તર શરીર વધારે ઘન છે. સમાન ક્ષેત્રમાં રહેલા રૂ કરતાં સેનામાં પુદ્ગલે વધારે હોય છે. કારણ કે રૂ શિથિલ છે અને સુવર્ણ ઘન છે. તેમ પ્રસ્તુતમાં ઔદારિકથી વિક્રિય શરીર વધારે ઘન છે. આ બાબત ઉપરના સૂત્રમાં આવી ગઈ છે. [૩૯]. તેિજસ-કામણ શરીરમાં પ્રદેશોની વિચારણ - નાગુ કરે છે ૨-૪૦ | આહારક પછીના બંને શરીરના પ્રદેશ -સ્કંધે ક્રમશઃ અનંતગુણ છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૪૭ આહારક શરીરના પ્રદેશથી તૈજસ શરીરના પ્રદેશે અનંતગુણ છે. તેજસથી કામણ શરીરના પ્રદેશ અનંતગણું છે. અહીં પણ ઉત્તરોત્તર શરીરની ઘનતા જ કારણ છે. [૪૦] તેજસ-કામણુ શરીરની ત્રણ વિશેષતાઓ – પ્રતિરે છે ૨-૪૨I अनादिसंबन्धे च ॥ २-४२ ॥ સર્વ in ૨-કરૂ છે તેજસ અને કામણું શરીર પ્રતિઘાતથી રહિત છે. આ બે શરીર કઈ પણ જાતના પ્રતિઘાત (કાવટ) વિના સંપૂર્ણ લેકમાં ગમે ત્યાં જઈ શકે છે. ઘનવસ્તુ પણ તેમને અટકાવી શકતી નથી. યદ્યપિ ક્રિય અને આહારક શરીરને પણ કઈ વસ્તુ અટકાવી શકતી નથી. એથી એ દષ્ટિએ એ બે શરીર પણ અપ્રતિઘાતી છે. પણ અહીં પ્રતિઘાતનો અર્થ માત્ર ગતિને નિરોધ નથી, કિંતુ સંપૂર્ણ લેકમાં ગતિને નિરોધ એ અર્થ છે. એ દૃષ્ટિએ વિક્રિય અને આહારક શરીર અપ્રતિઘાતી નથી. કારણકે તેમની ગતિ લેકના અમુક ભાગમાં જ (-ત્રસનાડીમાં જ) થાય છે. જ્યારે તેજસ અને કામણ ની ગતિ સંપૂર્ણ લેકમાં થઈ શકે છે. [૧] - તેજસ અને તમને જીવ સાથે અનાદિથી. સંબંધ છે. જ્યારે અન્ય ત્રણ શરીરને સંબંધ અનાથિી નથી. ચદ્યપિ અવ્યવહાર રાશિવાળા જીવોને ઓદા૪િ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર શરીર હોવાથી દારિક શરીરને સંબંધ પણ અનાદિથી છે. પણ અહીં અનાદિ સંબંધને અર્થ માત્ર અનાદિ સંબંધ રૂપ નથી, કિંતુ અનાદિથી સંબંધ હોવા સાથે. નિત્ય સંબંધ પણ જોઈએ. અર્થાત્ જીવ સંસારમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી તેને જરા પણ વિગ ન થાય–સદા. રહે એ અર્થ છે. આ અર્થ પ્રમાણે ઔદારિક શરીર અનાદિ સંબંધવાળું નથી. કારણકે જીવ જ્યારે મૃત્યુ પામી અન્ય સ્થળે ઉત્પન્ન થાય છે ત્યારે અંતરાલગતિમાં ઔદારિક શરીરને વિગ થાય છે. જ્યારે તેજસ-કાશ્મણ શરીર તે. અંતરાલ ગતિમાં પણ હોય છે. આ બે શરીરને વિયેગા મેક્ષ થાય, ત્યારે જ થાય છે. [૨] - તેજસ અને કામણ શરીર સંસારી સવ અને સદા હૈય છે. ઔદારિક વગેરે અન્ય શરીર સંસારી કઈ જીવને હેય કોઈ જીવને ન પણ હોય. [૩] એક જીવમાં એકી સાથે સંભવતા શરીર – तदादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्यः ॥२-४४॥ એક જીવને એકી સાથે બેથી ચાર શરીર હોઇ શકે છે. ' અર્થાત્ ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે ચાર શરીર હોઈ શકે છે. પાંચ શરીર એકી સાથે કદી ન સંભવે. જ્યારે બે શરીર હોય ત્યારે તેજસ અને કાણુ, ત્રણ શરીર હોય ત્યારે તૈજસ, કામણ અને Page #210 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૪૯ ઔદારિક અથવા તેજસ-કાર્પણ અને વૈક્રિય, ચાર શરીર હોય ત્યારે તેજસ–કામણ, દારિક અને વૈક્રિય અથવા તેજસ-કાશ્મણ, ઔદારિક અને આહારક હોય છે. આથી એ સિદ્ધ થયું કે વિક્રિય અને આહારક એ બે શરીર એકી સાથે નથી લેતા. પ્રશ્ન –વક્રિય અને આહારક એ બે શરીરે એકી સાથે કેમ ન હોય? ઉત્તર–આહારક શરીર ચૌદ પૂર્વધર મુનિને જ હોય છે. આથી વિક્રિય અને આહારક એ બે શરીરની લબ્ધિશરીર રચવાનું સામર્થ્ય ચૌદ પૂર્વધર સિવાય અન્ય કઈ જીવમાં ન હોય. યદ્યપિ કેવળ િિકય શરીર રચવાની શક્તિ અન્ય જીવમાં હેઈ શકે છે, પણ વૈક્રિય અને આહારક એ બંને શરીરને રચવાનું સામર્થ્ય તે કેવળ ચૌદ પૂર્વધર મુનિઓમાં જ હોય છે. ચૌદ પૂર્વધર મુનિ જ્યારે વૈશ્યિ શરીરની રચના કરે છે ત્યારે પ્રમત્ત-પ્રમાદયુક્ત હોય છે. વૈક્રિય શરીરની રચના બાદ પણ જ્યાં સુધી તેને ઉપભેગ થાય ત્યાં સુધી તે મુનિ પ્રમત્ત જ હોય છે. ચૌદ પૂર્વધર મુનિ જ્યારે આહારક શરીરની રચના કરે છે ત્યારે પ્રમત્ત હોય છે. પણ રચના થયા બાદ તેના ઉપભેગ કાળે અપ્રમત્ત હોય છે. આથી ચૌદ પૂર્વધર મુનિ વિયિના ઉપભેગ કાળે પ્રમત્ત અને આહારકના ઉપભેગ કાળે અપ્રમત્ત હોય છે. એટલે એ સિદ્ધ થયું કે ચૌદ પૂર્વધર મુનિ જ્યારે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૬to શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર પ્રમત્ત હૈાય ત્યારે વૈક્રિય શરીર હાઈ શકે પણ આહારક શરીર નહાઈ શકે. તેમ અપ્રમત્ત હૈાય ત્યારે આહારક શરીર હાઈ શકે પણ વૈક્રિય શરીર ન હોઈ શકે. આમ ચૌદ યુધર મુનિમાં અને પ્રકારના શરીરની લબ્ધિ હાઈ શકે છે, પણ એક સાથે બ ંનેને ઉપભાગ ન હેાઈ શકે. આથી વૈક્રિય અને આહારક શરીર એક જીવમાં એક સાથે ન. હાઈ શકે. [૪૪] શરીરનું પ્રયાજન :—— નિશ્પમો મત્સ્યમ્ ॥ ૨-૪૬ ॥ અત્ય-કામણુ શરીર નિરુપભાગ છે. ઉપભાગ એટલે શુભાશુભ વિષયના સપથી સુખ-દુઃખનો અનુભવ. કાણુ શરીરથી સંસારનાં સુખ-દુઃખના અનુભવ થતા નથી. કારણકે સંસારના શુભાશુભ વિષયના સંપર્કથી સુખ-દુઃખને અનુભવ ખાદ્ય ઇન્દ્રિયા વિનાન થઈ શકે. કાણુ શરીરને બાહ્ય ઈંદ્રિયા હાતી નથી. કેવળ ક્રાણુ શરીર અપાંતરાલ ગતિમાં હૈય છે. તે વખતે ભાવ ઇંદ્રિયેા હાય છે, પણ દ્રવ્યેન્દ્રિયાના અભાવ હાય છે. આથી એ ફલિતાર્થ થયા કે અન્ય શરીરા સાપભાગ-ઉપભાગ સહિત છે. અર્થાત્ ઔદારિકાર્ત્તિ શરીરથી સુખ-દુઃખને અનુભવ, વિશિષ્ટ પ્રકારે ક બંધ, કર્મોના ફળના અનુભવ અને કર્મોની નિરા થાય છે. r પ્રશ્નઃ-ઓદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરી Page #212 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૧ રને દ્રવ્ય ઇદ્રિ હોવાથી તેમના દ્વારા ઉપભોગ થઈ શકે એ બરોબર છે. પણ તૈજસ શરીર દ્રવ્ય ઇન્દ્રિયોથી રહિત હેવાથી તેના દ્વારા ઉપભોગ કેવી રીતે થાય? ઉત્તર-ખેરાકનું પાચન અને તેજલેશ્યા કે શીતલેશ્યાને પ્રાદુર્ભાવ વગેરે તેજસ શરીર દ્વારા થાય છે. તેજસ શરીરની શક્તિ ખબર હોય તે પાચનશક્તિ સારી રહે છે. એથી સુખનો અનુભવ થાય છે. તેજસ શરીરની શક્તિને હાસ થતાં પાચનશક્તિ નબળી બનવાથી દુઃખનો અનુભવ થાય છે. અન્ય જીવ ઉપર શીતલેશ્યા મૂકી તેજેશ્યાથી રક્ષણ કરવા દ્વારા અથવા શત્રુ ઉપર તેજેશ્યા મૂકવા દ્વારા જીવ આનંદને અનુભવ કરે છે. એ પ્રમાણે અન્ય ઉપર તેતેશ્યા કે શીતલેશ્યા મૂકતાં તેની અસર ન થાય તે દુઃખ અનુભવે છે. તથા તેજલેશ્યા આદિ દ્વારા અન્ય ઉપર શાપ કે અનુગ્રહ કરવાથી પાપ યા પુણ્યકર્મને બંધ, શુભાશુભ કર્મને અનુભવ તથા નિર્જરા પણ થાય છે. આ પ્રમાણે તૈજસ શરીરથી પણ સુખ–દુઃખને અનુભવ, કર્મબંધ, કમને અનુભવ તથા કર્મનિર્જરા થાય છે. આથી તેજસ શરીર પણ સોપભેગ છે. [૪૫] ઔદારિક શરીરનાં કારણે – गर्भसंमूर्छनजमाद्यम् ॥२-४६॥ આધ-દારિક શરીર ગર્ભ સમૂઈ નથી Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉત્પન્ન થાય છે. અર્થાત્ ગજ અને સંમૂછિમ ઝવેને દારિક શરીર હોય છે. પૂર્વે ત્રણ પ્રકારના જન્મ જણાવ્યા છે. તેમાંથી ગર્ભ અને સંપૂઈન એ બે પ્રકારના જન્મથી ઉત્પન્ન થનારા પ્રાણીઓને ઔદ્યારિક શરીર હોય છે. ગર્ભજ અને સંમૂછિમ અને ઔદારિક શરીર જ હેય એ નિયમ નથી. કારણ કે અન્ય કામણ વગેરે શરીર પણ હોય છે. પણ દારિક શરીર ગર્ભજ અને સંભૂમિ પ્રાણુઓને જ હોય એ નિયમ છે. [૪૬] ક્રિય શરીરનાં કારણે - वैक्रियमोपपातिकम् ॥२-४७॥ लब्धिप्रत्ययं च ॥२-४८॥ વૈયિ શરીર ઔપપાતિક છે. અર્થાત્ ઉ૫પાત રૂપ નિશ્ચિત્તથી થાય છે. દેવ તથા નારકેને ઔપપાતિક-ઉપપાત રૂપ નિમિત્તથી ક્રિય શરીર હોય છે. ઔપપાતિક વૈકિય શરીર બે પ્રકારનું છે. ભવધારણીય અને ઉત્તર ક્રિય. ભવધારણીય જન્મથી જીવન પર્યત હોય છે. જ્યારે ઉત્તર વિકિય જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવે છે. [૪૭] - લબ્ધિરૂપ નિમિત્તથી પણ ક્રિય શરીર થાય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યને અને Page #214 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૫૩ વાયુકાયના જીવાને લબ્ધિપ્રત્યય-લબ્ધિરૂપ નિમિત્તથી વૈક્રિય શરીર હાય છે. કેટલાક ગજ તિય ચ પંચેન્દ્રિય તથા મનુષ્યને તપના સેવનથી લબ્ધિ ઉત્પન્ન થાય છે. વાયુકાયના જીવાને ભવના નિમિત્તથી લબ્ધિ પ્રાપ્ત થાય છે. [૪૮] આહારક શરીરના સ્વામી : शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव ॥२- ४९॥ આહારક શરીર ચૌદ પૂર્વધર મુનિને હાય છે. આ શરીર શુભ, અત્યંત વિશુદ્ધ અને અપ્રતિઘાતી હૈાય છે. મનમાં સશય ઉત્પન્ન થતાં તેના સમાધાન માટે કે તીથ કરની ઋદ્ધિ જોવાની ઈચ્છા થતાં તીરની પાસે જવા ચૌદ પૂર્વધર મુનિ એક હાથનું શુદ્ધ સ્ફટિક જેવું સુદર શરીર મનાવે છે. મહાવિદેહ આદિ ક્ષેત્રમાં દૂર રહેલા તીર્થંકર ભગવતની પાસે ઔદારિક શરીરથી ન જઈ શકાય. આથી ચૌદ પૂર્વધર મુનિ દૂર રહેલા તી કરના ચરણામાં જવા આહારક શરીરની રચના કરે છે. કાર્યાં પૂર્ણ થતાં તે શરીરના ત્યાગ કરે છે. આ શરીર વધારેમાં વધારે અંતમુહૂત સુધી જ રહે છે. આ શરીર અત્યંત સૂક્ષ્મ હાવાથી કઈ વસ્તુ તેની ગતિમાં પ્રતિઘાત કરતી નથી. [૪૯] વેદનુ’-લિંગનું પ્રતિપાદન :-- ના-સંમૃદ્ધિનો નપુંસજાનિ –ષ્ઠી ન લેવાઃ ॥૨-પા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી તવાથધિગમ સૂત્ર નારક અને સંમૂર્ણિમ જ નપુંસક છે. વેદના દ્રવ્યવેદ અને ભાવવેદ એમ બે ભેદ છે. છવોના શરીરનો બાહ્ય આકાર તે દ્રવ્ય વેદ–લિંગ છે. મનુષ્યાદિ જીવોના શરીરમાં સામાન્યથી બાહ્ય આકાર સમાન હોવા છતાં અમુક અમુક શેડી ઘણી વિશેષતાઓ હોય છે. આ વિશેષતાઓ નામકર્મના ઉદયથી થાય છે. આ વિશેષતાઓ સામાન્યથી ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. એ વિશેષતાઓ જીવોના ભેદને ઓળખવામાં કારણ–ચિહ્ન હોવાથી લિંગ તરીકે ઓળખાય છે. શરીરની એ વિશેષતાઓને આશ્રયીને જીવન ત્રણ વિભાગ પડે છે. પુરુષ, સ્ત્રી અને નપુંસક. શરીરના આકારની વિશેષતાના કારણે જીવને પુરુષાદિ તરીકે સંબંધ વામાં આવે છે. જીવને પુરુષ તરીકે ઓળખાવનાર શરીરને બાહ્ય આકાર તે દ્રવ્ય વેદ-લિંગ છે. જે આકારથી જીવ પુરુષ–રૂપે ઓળખાય તે દ્રવ્ય પુરુષ વેદ. જે આકારથી જીવ સ્ત્રી રૂપે ઓળખાય તે દ્રવ્ય સ્ત્રી વેદ. જે આકારથી જીવ નપુંસક રૂપે ઓળખાય તે નપુંસક વેદ. મૈથુનની-વિષય સેવનની ઈચ્છા એ ભાવ વેદ-લિંગ છે. ભાવવેદ મેહનીયકર્મના ઉદયથી થાય છે. સ્ત્રી સાથે વિષયસેવનની ઇચ્છા તે પુરુષ વેદ. પુરુષ સાથે વિષયસેવનની ઈચ્છા એ સ્ત્રી વેદ. પુરુષ–સ્ત્રી ઉભય સાથે વિષયસેવનની ઈચ્છા તે નપુંસક વેદ. અહીં વેદનું પ્રતિપાદન ભાવવેદની દૃષ્ટિથી છે. કારણ કે અહીં સંમૂર્ણિમ જીવોને નપુંસક વેદ હોય એમ કહ્યું છે. જે દ્રવ્યવેદની અપેક્ષાએ આ પ્રતિપાદન હોય તે ન ઘટી શકે. કારણ કે સંમૂઈિમ Page #216 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૫. અસંજ્ઞી પંચેંદ્રિય જીવોને પુરુષ વેદ તથા સ્ત્રી વેદ એ બે દ્રવ્યવેદ હોય છે. [૫૦] દેવે નપુંસક નથી લેતા. અહીં દેવોને નપુંસક વેદ ન હોય એમ કહેવાથી પુરુષવેદ તથા સ્ત્રીવેદ હોય એમ સિદ્ધ થાય છે. સંમૂછિમ, નારક અને દેવ સિવાયના માં (ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં) ત્રણે વેદ હોય છે. [૧] આયુષ્યના ભેદ અને તેના સ્વામી વિશે વિચાર औपपातिक-चरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षायुषोऽनपवायुषः - ૨-૧૨ !!! ઔપપાતિક, ચરમદેહી, ઉત્તમ પુરુષ અને અસંખ્ય વષ આયુષ્યવાળા એ ચાર પ્રકારના જીનું આયુ અનપવર્ય–ન ઘટે તેવું હોય છે. - ઓપપાતિક એટલે ઉપપાત રૂપે જન્મથી ઉત્પન્ન થનારા, અર્થાત્ દેવે અને નારકે. ચરમદેહી એટલે વર્તમાન ભવમાં જ મોક્ષમાં જનારા છે. તીર્થકર, ચકવતી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, વગેરે ઉત્તમ પુરુષ છે. અઢીદ્વીપના યુગલિક મનુષ્ય-તિર્યા અને અઢીદ્વીપની બહાર પૂર્વકેટથી અધિક આયુષ્યવાળા તિર્યંચ અસંખ્યાત, વર્ષ આયુષ્યવાળા હોય છે. પૂર્વ જન્મ સંબંધી ઘણી હકીકત કહી. જન્મ થતાં. Page #217 -------------------------------------------------------------------------- ________________ -૧૫૬ શ્રી તરવાર્થાધિગમ સૂત્ર શરીરની પ્રાપ્તિ થાય છે. શરીર સાથે લિંગ પણ પ્રાપ્ત થાય છે. આથી જન્મ સંબંધી હકીકત જણાવ્યા બાદ શરીર અને લિંગ સંબંધી હકીક્ત પણ જણાવી દીધી. પૂર્વભવના આયુષ્યની સમાપ્તિ વિના જન્મ ન થાય. પૂર્વભવના આયુષ્યની સમાપ્તિ આયુષ્યની પૂર્ણ સ્થિતિ જોગવીને જ થાય કે પૂર્ણ સ્થિતિ ભેગવ્યા વિના પણ થાય એ પ્રશ્નનું સમાધાન પ્રસ્તુત સૂત્રમાં કરવામાં આવ્યું છે. આયુષ્યના બે ભેદ છે –અપવર્ય અને અનપવર્ય. ઉપક્રમથી જે આયુષ્યની અપવર્તન થઈ શકે તે અપવર્ય. ઉપક્રમ એટલે અપવર્તનાનું નિમિત્ત. અપવર્તન એટલે આયુષ્યની સ્થિતિને હાસ. જે આયુષ્યની સ્થિતિને હાસ થઈ શકે તે આયુષ્ય અપવર્ય કે અપવર્તનીય કહેવાય છે. ઉપકમના અત્યંતર અને બાહ્ય એ બે ભેદ છે. તેમાં અધ્યવસાન અત્યંતર ઉપક્રમ છે. નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ, શ્વાસોશ્વાસ એ છ બાહ્ય ઉપકમ છે. અધ્યવસાનના રાગ, સ્નેહ અને ભય એ ત્રણ ભેદ છે. નિમિત્ત –વિષ, શસ્ત્ર, સર્પદંશ, અગ્નિ, વીજળી, ક્ષુધા, તૃષા, ઠંડી, ગરમી વગેરે. આહાર:–અધિક આહાર, કુપથ્ય આહાર વગેરે. વેદના -મસ્તકશૂળ વગેરે. પરાઘાત :– પડી જવું વગેરે. સ્પશર –ઝેરી જંતુ, વિષકન્યા, ઝેરી સર્ષ આદિને સ્પર્શ. શ્વાસે શ્વાસદમ આદિના કારણે શ્વાસોશ્વાસ જેસબંધ ચાલે અથવા ગભરામણ આદિથી શ્વાસોશ્વાસ અટકી જાય. Page #218 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧૫૭ - રાગથી મૃત્યુનું દષ્ટાંત –રૂપવાન યુવાનને એક યુવતિએ પીવા પાણી આપ્યું. તેના રૂપમાં યુવતિ મુગ્ધ બની. યુવાન પાણી પીને ત્યાંથી ચાલતો થયો. યુવતિ જતા યુવાનને. એકીટસે જોઈ રહી. જ્યાં સુધી યુવાન દેખાય ત્યાં સુધી યુવતિએ યુવાન તરફ જ દષ્ટિ રાખી. જ્યારે યુવાન દેખાતે બંધ થયો ત્યારે હાય ! એ યુવાન સાથે મારે એગ નહિ. થાય...આમ વિચારતી તે મૃત્યુ પામી. નેહથી મૃત્યુનું દૃષ્ટાંત સાર્થવાહ પરદેશથી લાંબા કાળે સ્વઘરે આવી રહ્યો હતે. આ અવસરે એના. મિત્રોએ એ ઘરે પહોંચે એ પહેલાં એની સ્ત્રીના પ્રેમની પરીક્ષા કરવા તેણીને તમારે સ્વામી મૃત્યુ પામે છે એવા સમાચાર આપ્યા. સમાચાર સાંભળતાં જ સાર્થવાહની સ્ત્રી મૃત્યુ પામી. સાર્થવાહ ઘરે આવ્યો. પત્નીના મૃત્યુની વાત સાંભળીને તે જ ક્ષણે એ પણ મૃત્યુ પામે. * ભયથી મૃત્યુનું દષ્ટાંત ગજસુકુમાર મુનિને ઘાતા કરનાર સેમિલ બ્રાહ્મણ મુનિને ઘાત કરીને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં કૃષ્ણ મહારાજને જોતાં આ મને. મારી નાખશે એવા ભયથી મૃત્યુ પામ્યા. આ સ્પર્શથી મૃત્યુનું દૃષ્ટાંત –બ્રહ્રદત્ત ચક્રવર્તીના * રૂપ વગેરે વિષયના આકર્ષણથી થતું પ્રેમ એ રાગ અને રૂ૫ વગેરે વિષયના આકર્ષણ વિના સામાન્યથી પ્રેમ એ સ્નેહ છે. રૂપાદિથી સ્ત્રી વગેરે પ્રત્યે થતો પ્રેમ એ રાગ, અને પુત્રાદિ ઉપર થને પ્રેમ એ સ્નેહ છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર મૃત્યુ પછી તેના પુત્રે બ્રહ્મદરની સ્ત્રી (રઝીન) પાસે વિષયસુખની માગણી કરી. તેણીએ પુત્રને કહ્યું : તું મારા સ્પર્શને સહન નહિ કરી શકે. પુત્રને એના ઉપર વિશ્વાસ ન થ. આથી ખાતરી કરાવવા માટે તેણીએ પુત્ર સમક્ષ ઘડાને સ્પર્શ કર્યો. ગરમીથી ઘડાનું શરીર અગ્નિથી મીણ ઓગળે તેમ ઓગળવા લાગ્યું. થોડી જ વારમાં અશ્વ મૃત્યુ પામે. આહારથી મૃત્યુનું દષ્ટાંત:-સંપ્રતિ મહારાજાને પૂર્વભવનો ભિખારી જીવ આહાર માટે દીક્ષા લઈ અધિક ભૂજન કરવાથી મૃત્યુ પામે. નિમિત્ત, વેદના, પરાઘાત અને શ્વાસોશ્વાસથી મૃત્યુ પામ્યાનાં દષ્ટાંતે જગતમાં ઘણું જ બનતાં હોવાથી સુપ્રસિદ્ધ છે. આ સાત ઉપકમોથી આયુષ્યની સ્થિતિને હાસ થવાથી જલદી મૃત્યુ થાય છે. જેમ કે કઈ જીવનું આયુષ્ય ૧૦૦ વર્ષનું છે, અર્થાત્ આયુષ્યની સ્થિતિ ૧૦૦ વર્ષની છે. પણ તે આયુષ્ય અપવર્ય હોવાથી ૭૫ વર્ષથતાં સર્પદંશ આદિ કઈ ઉપક્રમ લાગવાથી બાકીનું સઘળું આયુષ્ય (બાકીની સ્થિતિમાં રહેલા આયુષ્યના દલિકે) અંતમુહૂર્તમાં જ ભગવાઈ જાય છે. તેથી તેનું મૃત્યુ થાય છે. અહીં ૨૫ વર્ષની સ્થિતિને હાસ થઈ ગયે. આ પ્રમાણે આયુષ્યની અપવર્તન થવાનું કારણ એ છે કે આયુષ્યના બંધ વખતે -આયુષ્યકર્મના દલિને બંધ શિથિલ થાય છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ બીજો અધ્યાય ૧પ૦ જે આયુષ્યકર્મને બંધ ગાઢ–મજબૂત થયે હેય એ આયુષ્યની સ્થિતિને પહાસ ન થઈ શકે. જે આયુષ્યની સ્થિતિને હાસ ન થઈ શકે તે આયુષ્ય અનપત્ય કે અનપવર્તનીય કહેવાય છે. અનપવતનીય આયુષ્યના બે ભેદ છે. પક્રમ અને નિરુપક્રમ. જે આયુષ્યને વિષ આદિ બાહ્ય કે ભય આદિ અત્યંત ઉપક્રમે પ્રાપ્ત થાય તે સોપક્રમ અનપવતનીય આયુષ્ય. જે આયુષ્યને ઉપક્રમે પ્રાપત ન થાય તે નિરુપક્રમ અનપવર્તનીય આયુષ્ય. ઉપક્રમ પ્રાપ્ત થાય કે ન થાય પણ અપનાવર્તનીય આયુષ્યની સ્થિતિનો હાસ થાય જ નહિ. આ સૂત્રમાં ઔપપાતિક, ચરમદેહી, ઉત્તમ પુરુષ અને અસંખ્ય વર્ષ આયુષ્યવાળા જીવોનું આયુષ્ય અનપવર્તનીય છે એમ જણાવ્યું છે. એ જીમાં ઔપપાતિક અને અસંખ્ય વર્ષ વાળા જીનું નિરુપક્રમ અનાવર્તનીય આયુષ્ય હેય છે. ચરમદેહી અને ઉત્તમ પુરુષનું નિરુપક્રમ અને સેપક્રમ એમ બંને પ્રકારનું અનાવર્તનીય આયુષ્ય હોય છે. ઉક્ત ચાર પ્રકારથી અન્ય જીવ અપવર્ય કે અનપવર્ય એમ બંને પ્રકારના આયુષ્યવાળા હોય છે. અપવર્યઆયુષ્યવાળા છાનું આયુષ્ય ઉપક્રમ લાગતાં ઘટી જાય છે. પ્રશ્ન –અપવર્તનીય આયુષ્યને જે ઉપક્રમ ન લાગે. તે ન પણ ઘટે કે અવશ્ય ઉપક્રમ લાગે અને ઘટે જ? , Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાર્થાધિગમ સૂત્ર ઉત્તર:–અપવર્તનીય આયુષ્યને ઉપક્રમ લાગે, તેથી તે અવશ્ય ઘટી જાય. આથી અપવર્તનીય આયુષ્ય સેપક્રમ જ હોય છે. એક આયુષ્ય અપવર્તનીય અનપવર્તનીય સેપક્રમ સેયકમ નિરુપક્રમ પ્રશ્ન:–૧૦૦ વર્ષનું આયુષ્ય ૫૦ વર્ષમાં શી રીતે ભેગવી શકાય ? શું એક કલાકનું કાર્ય અર્ધા કલાકમાં થઈ શકે? ઉત્તર –હા, એક કલાકનું કાર્ય અર્ધા કલાકમાં શું એક મિનિટમાં પણ થઈ શકે. આ હકીકત આજના વૈજ્ઞાનિક સાધનથી પણ સિદ્ધ થઈ શકે છે. પૂર્વે મનુ એક કલાકમાં જેટલો પંથ કાપી શકતા હતા તેનાથી પણ * વિશેષાવશ્યકમ ૨૦૫૫ મી ગાથાની ટીકામાં અપવર્તનીય આયુષ્યને ઉપક્રમ લાગે જ એવો નિયમ નથી. આથી અપવર્તનીય આયુષ્ય ઉપક્રમ લાગે તો ઘટી જાય, ઉપક્રમ ન લાગે તે ન પણ ઘટે એમ જણાવ્યું છે. પ્રસ્તુત સૂત્રના ભાષ્ય બાદિમાં અપવર્તનીયા આયુષ્ય અવશ્ય ઘટી જાય એમ જણાવ્યું છે. , Page #222 -------------------------------------------------------------------------- ________________ બીજા અધ્યાય ૧૧ અધિક ૫થ આજે વૈજ્ઞાનિક સાધના–વિમાના દ્વારા એક મિનિટમાં કાપી શકાય છે. એ પ્રમાણે અન્ય ઘણાં કાર્યાં પૂર્વ જેટલા સમયથી થતાં હતાં તેનાથી ઘણા જ ટૂંકા સમયમાં આજે વૈજ્ઞાનિક સાધના દ્વારા કરી શકાય છે. આ વિષયમાં શાસ્ત્રામાં વ્યાવહારિક દૃષ્ટાંત પણ અનેક આપ્યા છે. જેમ કે−(૧) ભીનું વસ્ત્ર સ ંકેલીને મૂકવામાં આવે તે સુકાતાં વાર લાગે, પણ જો પહેાળુ કરીને સુકવવામાં આવે તા શીઘ્ર સુકાઈ જાય છે. (૨) ઘાસની ગંજીને મળતાં વાર લાગે, પણ જો ઘાસ છૂટું કરી સળગાવવામાં આવે તે શીઘ્ર ખની જાય છે. (૩) આમ્રફળને ઝાડ ઉપર પાકવામાં જે સમય લાગે તેનાથી બહુ જ થાડા સમયમાં જ ઘાસની અંદર મૂકી પકાવી શકાય છે. તે જ પ્રમાણે અપવર્લ્ડ આયુષ્યને ઉપક્રમ લાગતાં બાકી રહેલી સ્થિતિના દલિકા એક અંતર્મુહૃત માત્રમાં જ ભાગવાઈ જાય છે, અને આયુષ્ય પૂર્ણ થાય છે. [૫૨] Page #223 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ મોક્ષમાર્ગ છે. તેની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે. તેના બેધ માટે છવાદિતનું નિરૂપણ અવશ્ય કરવું જોઈએ. આથી સૂત્રકાર ભગવતે બીજા અધ્યાયમાં જુદી જુદી દષ્ટિએ જીવતત્વનું નિરૂપણ કર્યું. આ ત્રીજા અધ્યાયમાં પણ ભિન્ન ભિન્ન દષ્ટિએ જીવોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ચારગતિને આશ્રયીને જીના નારક, મનુષ્ય, તિર્યંચ અને દેવ એમ ચાર ભેદ છે. તેમાંથી અહીં સર્વ પ્રથમ નારક જીવેનું વર્ણન શરૂ કરે છે. નરકની સાત પૃથ્વીનાં નામે – નાર-વા-જૂ-ધૂમ-ત-માતમાઝમાં મૂમ ઘનાળુ-વતા-ડીરાતિજ્ઞા સત્તાધીશ્વર થતા રત્નપ્રભા, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ પ્રભા, મહાતમપ્રભા એમ સાત ભૂમિ–પૃથ્વીઓ છે. એ સાત પૃથ્વીઓ ઘનાંબુ, વાત અને આકાશને આધારે રહેલી છે. કમશઃ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ત્રીજો અધ્યાય એક એકની નીચે આવેલી છે, અને ક્રમશઃ વધારે વધારે પહેળી છે. પ્રથમ રત્નપ્રભા પૃથ્વી એક રાજ (સ્વયંભૂરમણ સમુદ્ર સુધી) પહેલી છે. બીજી પૃથ્વી અઢી રાજ પહોળી છે. ત્રીજી પૃથ્વી ચાર રાજ પહોળી છે. જેથી પૃથ્વી પાંચ રાજ પહેલી છે. પાંચમી પૃથ્વી છે રાજ પહોળી છે. છઠ્ઠી પૃથ્વી સાડા છ રાજ પહેલી છે. સાતમી પૃથ્વી સાત રાજ પહેલી છે. આ પ્રમાણે પૃથ્વીઓ નીચે નીચે વધારે પહોળી હોવાથી છત્રની ઉપર છત્રના જે તેમને આકાર છે. પ્રત્યેક પૃથ્વી ઘનાંબુ, ઘનવાત, તનુવાત અને આકાશને આધારે રહેલી છે. ઘનાંબુ એટલે ઘન પાણું. ઘનવાત એટલે ઘનવાયુ. તનુવાત એટલે પાતળ વાયુ. ઘનાબુને ઘનેદધિ પણ કહેવામાં આવે છે. સર્વપ્રથમ આકાશ છે. બાદ આકાશના આધારે તનુવાત રહેલ છે. બાદ તનુવાતના આધારે ઘનવાત રહેલ છે. બાદ ઘનવાતના આધારે ઘનાંબુઘનેદધિ રહેલ છે. બાદ ઘોદધિના આધારે તમ તમ પ્રભા પૃથ્વી રહેલી છે. બાદ પુનઃ ક્રમશઃ આકાશ, તનુવાત, ઘનવાત, ઘનેદધિ અને તમ પ્રભા પૃથ્વી છે. એ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી આ જ ક્રમ છે. આ વિચારણું નીચેથી ઉપરની અપેક્ષાએ છે. પણ જે ઉપરથી નીચેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે, સર્વ પ્રથમ રત્નપ્રભા પૃથ્વી છે. બાદ ઘનોદધિ છે. બાદ ઘનવાત છે. આદ તનુવાત છે. અંતે આકાશ છે. ત્યારપછી પુનઃ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી તવાથધિગમ સૂત્ર. શર્કરપ્રભા પૃથ્વી, ઘને દધિ, ઘનવાત, તનુવાત અને આકાશ છે. એ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી આ જ ક્રમ છે. સર્વત્ર આકાશને કોઈ આધાર નથી. કારણ કે આકાશ સ્વપ્રતિષ્ઠિત છે અને અન્યને આધાર રૂપ પણ છે. ઘનેદધિ વગેરે વલયના–બંગડીના આકારે આવેલા હોવાથી તેમને વલય કહેવામાં આવે છે. ઘનેદધિ વલય, ઘનવાત વલય અને તનુવાત વલય. આપણે રત્નપ્રભા પૃથ્વી ઉપર છીએ. રત્નપ્રભા પૃથ્વીમાં મનુષ્ય, તિર્ય, ભવનપતિ-વ્યંતરદેવે તથા નારકો એમ ચારે ય પ્રકારના જીવે છે. રત્નપ્રભા પૃથ્વી ૧૮૦૦૦૦ એજન જાડી છે. તેના ત્રણ વિભાગ છે. ખરભાગ, પંકબહુલભાગ અને જલબહુલભાગ. ઉપરથી નીચે વિચારીએ તે પ્રથમ ખરભાગ છે. બાદ ક્રમશઃ પંકજહુલ અને જલબહુલ ભાગ છે. ખરભાગ ૧૬૦૦૦ જન જાડે છે. પંકબહુલભાગ ૮૪૦૦૦ એજન જાડે છે. જલબહુલભાગ ૮૦૦૦૦ એજન જાડો છે. ખરભાગના સૌથી ઉપરના ભાગમાં મનુષ્ય તથા તિર્યચે રહે છે. ઉપર અને નીચે એક એક હજાર એજન છેડીને મધ્યના ૧૪૦૦૦ એજનમાં અસુરકુમાર સિવાયના ભવનપતિ દેના અને રાક્ષસ સિવાયના વ્યંતર દેવના નિવાસે છે. પંકબહુલ ભાગમાં અસુર અને રાક્ષસ દેના નિવાસે છે. જલ–બહુલ ભાગમાં નારકાવાસે છે. શર્કરા પ્રભા પૃથ્વીની જાડાઈ ૧૩૨૦૦૦ એજન છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય બાદ વાલુકાપ્રભા વગેરે પૃથ્વીની જાડાઈ ક્રમશઃ ચાર ચાર હજાર જન ન્યૂન છે. આથી વાલુકાપ્રભા વગેરે પૃથ્વીની જાડાઈ અનુક્રમે ૧૨૮૦૦૦ એજન, ૧૨૪૦૦૦ યોજન, ૧૨૦૦૦૦ યોજન, ૧૧૬૦૦૦ યોજન, ૧૧૨૦૦૦ એજન છે. પૃથ્વી પૃથ્વીની જાડાઈ પૃથ્વીની પહેલાઈ રત્નપ્રભા ૧૮૦૦૦૦ છે. એક રજજુ શર્કરા પ્રભા ૧૩૨૦૦૦ છે. અઢી રજજુ વાલુકાપ્રભા ૧૨૮૦૦૦ ચો. ચાર રજજુ પંકપ્રભા ૧૨૪૦૦૦ પાંચ રજુ ધૂમપ્રભા ૧૨૦૦૦૦ છ રજુ તમ:પ્રભા ૧૧૬૦૦૦ ચો. સાડા છ રજજુ તમ તમ પ્રભા ૧૧૨૦૦૦ યો. સીત રજુ દરેક પૃથ્વીમાં તિ" અંતર અસંખ્યાત કેડાકડિ જન છે. રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં અનુક્રમે ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને ૧ પ્રતરે આવેલા છે. પ્રતરે (–પ્રસ્તરો) માળવાળા મકાનના ઉપરના ભાગમાં આવેલા તળીયા સમાન હોય છે. રત્નપ્રભા આદિ પૃથ્વીમાં અનુક્રમે ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ૯૯૯૫ અને ૫ નરકાવાસે છે. પ્રથમ પૃથ્વીમાં રત્નોની પ્રધાનતા હોવાથી તેને રત્નપ્રભા કહેવામાં આવે છે. બીજી પૃથ્વીમાં કાંકરાની મુખ્યતા હોવાથી તેને શર્કરા પ્રભા કહેવામાં આવે છે. ત્રીજી પૃથ્વીમાં Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર રેતીની પ્રચુરતા હોવાથી તેનું વાલુકાપ્રભા નામ છે. જેથી પૃથ્વીમાં કાદવ ઘણે હોવાથી તેનું પંકપ્રભા નામ છે. પાંચમી પૃથ્વીમાં ધુમાડે બહુ હોવાથી તે ધૂમપ્રભા તરીકે ઓળખાય છે. છઠ્ઠી પૃથ્વીમાં તમસૂ–અંધકાર વિશેષ હેવાથી તે તમ પ્રભા તરીકે ઓળખાય છે. સાતમી પૃથ્વીમાં અતિશય અંધકાર હોવાથી તેને તમ તમ પ્રભા કહેવામાં આવે છે. દરેક પૃથ્વીમાં ઘનેદધિની જાડાઈ વીસ હજાર યોજન છે. ઘનવાત તથા તનુવાતની જાડાઈ દરેક પૃથ્વીમાં અસંખ્યાત યોજન છે. પણ નીચે નીચેની પૃથ્વીમાં ઘનવાતતનુવાતની જાડાઈ અધિક અધિક છે. [૧] નરકાવાસેનું વર્ણન તાપુ નઃ || રૂ-૨ | રત્નપ્રભા આદિ દરેક પૃથ્વીમાં નરકેનરક્રવાસે આવેલા છે. રત્નપ્રભા આદિ દરેક પૃથ્વીની જેટલી જાડાઈ છે તેમાંથી ઉપર અને નીચે એક એક હજાર યોજન છેડીને બાકીના ભાગમાં નરકે છે. જેમકે રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ ૧૮૦૦૦૦ છે. તે ઉપરના એક હજાર રોજન તથા નીચેના એક હજાર છોડીને મધ્યના ૧૭૮૦૦૦ એજનમાં નરકે છે. . એ જ પ્રમાણે દરેક પૃથ્વીમાં પણ સમજવું. રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં અનુક્રમે ૧૩, ૧૧, ૯, ૭, ૨, ૩ અને ૧:પ્રસ્તરે (પ્રતરે) આવેલાં છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય ૧૬૦ પ્રતરે માળવાળા મકાનના ઉપરના ભાગમાં આવેલ છજાતળીયા સમાન હોય છે. એ પ્રતમાં નરકવાસે આવેલા છે. આ પ્રતરે ઉપર ઉપર આવેલાં છે. રત્નપ્રભા આદિ પૃથ્વીમાં અનુક્રમે ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ૯૯૯૫ અને ૫ નરકાવાસે છે. આ નરકેનરકાવાસે મુખ્યતયા ત્રણ પ્રકારના છે. ઈદ્રક, પંક્તિગત અને પુપાવકીર્ણ. બરાબર મધ્યમાં આવેલ નરકાવાસને ઇંદ્રિક કહેવામાં આવે છે. દિશા–વિદિશામાં આવેલા પંક્તિબદ્ધ નરકાવાસે પંક્તિગત કહેવાય છે. છવાયેલાં પુપની જેમ છૂટા છૂટા આવેલા નરકાવાસે પુષ્પાવકીર્ણ કહેવાય છે. બધા ઇંદ્રક નરકાવાસ ગાળ છે. પંક્તિગત નરકાવાસે ત્રિપુ યા, ચેખુણીયા અને વાટલાકારે છે. પુષ્પાવકીર્ણ નારકાવાસે જુદા જુદા અશુભ આકારવાળા છે. - દરેક નારકાવાસની ઊંચાઈ ત્રણ હજાર જન છે. લંબાઈ-પહોળાઈમાં કેટલાક નરકાવાસ સંખ્યાતા જન તે કેટલાક અસંખ્યાતા જન છે. પ્રથમ નરકમાં આવેલ પહેલો સીમંતક ઈંદ્રક નરકાવાસ ૪૫ લાખ જન લાંબેપહોળો છે. સાતમી નરકમાં આવેલ અંતિમ અપ્રતિષ્ઠાન ઇંદ્રક નરકાવાસ ૧ લાખ જન લાબે-પહોળો છે. (૨) નરકમાં લેશ્યા આદિની અશુભતા નિત્યાશુમતર પરિણામ-દ-ના-વત્રિમ રૂા . નારકે સદા અશુભતર લેશ્યા, પરિણામ, દેહ, Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૧૬૮ ୧ વેદના અને વિક્રિયાવાળા હેાય છે. નરકના જીવામાં લેશ્યા અતિ અશુભ, પુદ્દગલવણ આદિના પરિણામ અશુભ, દેહ અશુભ, વેદના અતિશય, ઉત્તર વૈક્રિય શરીર અત્યંત અશુભ હાય છે. (૧) અશુભલેશ્યા ઃ—નરકના જીવામાં કૃષ્ણ, નીલ અને કાપાત એ ત્રણ અશુભ વૈશ્યાએ હૈાય છે. પહેલી અને ખીજી નરકના જીવામાં કાપાતલેશ્યા હૈાય છે. ત્રીજી પૃથ્વીમાં ઉપરના ભાગમાં આવેલા નારકને કાપેાત અને નીચેના ભાગમાં આવેલા નારકાને નીલવૈશ્યા હૈાય છે, ચેાથી નરકના જીવામાં નીલ લેયા હૈાય છે. પાંચમી નર૪માં ઉપરના ભાગના જીવામાં નીલ અને નીચેના ભાગના જીવામાં કૃષ્ણ લેશ્યા હોય છે. છઠ્ઠી તથા સાતમી નરકમાં કૃષ્ણ લેશ્મા હેાય છે. પણ ઠ્ઠીથી સાતમી પૃથ્વીમાં વધારે અશુભ હાય છે. પ્રશ્ન :—નરકમાં સમ્યક્ત્વ પામેલા તથા નવીન સમ્યક્ત્વ પામનારા જીવા પણ હેાય છે. તેમની લેશ્યા શુભ હાય છે. તે આ સૂત્ર સાથે વિરેધ નહિ આવે ? ઉત્તર ઃ -ના. લેશ્યાના દ્રવ્ય અને ભાવ એમ એ ભેદે છે. તેમાં અહીં દ્રવ્યલેશ્યાને આશ્રયીને અશુભલેશ્યા હાય એમ પ્રતિપાદન કર્યું છે. ભાવ લેશ્યા તે નરકના જીવામાં છએ. હાય છે. અથવા અહી' અશુભ લેશ્યાનુ પ્રતિપાદન બહુલતાને આશ્રયીને હોય એમ પણુ સંભવે છે. શુભવેશ્યાવાળા જીવા કરતાં અશુભ લેશ્યાવાળા જીવા વધારે Page #230 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય ૧૬૯ છે. આ દષ્ટિએ ટીકામાં બતાવવામાં આવેલ “મને मन्यन्ते-नारकाणां षडपि लेश्याः संभवन्ति, सम्यक्त्वप्रतिपत्तेःનારકમાં સમ્યકત્વની પ્રતિપત્તિ હોવાથી એ વેશ્યા હોય છે.” એ મતાંતરનું પણ સમાધાન થઈ જાય છે. (૨) અશુભ પરિણમ:–નરકમાં પુદ્ગલેને પરિણામ અત્યંત અશુભ હોય છે. બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ એ દશ પ્રકારને પુદ્ગલ પરિણામ અશુભ છે. બંધન –શરીર આદિ સાથે સંબંધમાં આવતા પુદ્ગલે અત્યંત અશુભ હોય છે. ગતિ –અપ્રશ સ્તવિહાગતિ નામકર્મને ઉદય હોવાથી નારકની ગતિ ઊંટ આદિની જેવી અપ્રશસ્ત હોય છે. સંસ્થાન – જીની તેમજ ભૂમિની આકૃતિ જેનારને ઉદ્દેગ ઉત્પન્ન થાય તેવી હોય છે. ભેદ –શરીર, ભીંત, વગેરેમાંથી ખરતા પુદ્ગલે અત્યંત અશુભ પરિણામવાળા બને છે. વણુ–સર્વત્ર અંધકાર છવાયેલો રહે છે. તળીયાને ભાગ લેમ આદિ અશુચિ પદાર્થથી લેપાયેલે હાય તે દેખાય છે. દરેક પદાર્થને વર્ણ ત્રાસ ઉપજાવે તે અતિશય કૃષ્ણ હોય છે. ગંધ –નરકની ભૂમિ ઝાડે, પિશાબ, લેહી, માંસ, ચરબી વગેરે અશુભ પદાર્થોથી ખરડાયેલી હોવાથી તેમાંથી સદા દુર્ગધ છૂટે છે. * નરકમાં માંસ વગેર હોતું નથી, પણ માંસ વગેરે જેવા પૃતીના પરિણામ હેાય છે. Jain Edutation International Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર રસઃ—નરકના પદાર્થોના રસ પણ લીમડા આદ્ઘિના રસથી અધિક કડવા હાય છે. સ્પશ : નરકના પદાથૅના સ્પ પશુ અધિક ઉષ્ણ અને વૃશ્ચિક શ આદિથી પણ અધિક પીડા ઉપજાવનાર હાય છે. અગુરુલઘુ—શરીરને અનુરુ— લઘુ પરિણામ પણ અનેક દુઃખાના આશ્રય હૈાવાથી અનિષ્ટઅશુભ હાય છે. શબ્દઃ—હે માતા ! હું પિતા ! અમને છેડાવે ! કષ્ટમાંથી ખેંચાવા ! આવા અનેક પ્રકારના કરુણ શબ્દ સભળાય છે. આ શબ્દો સાંભળવા માત્રથી ત્રાસ ઉત્પન્ન કરે છે. ૧૭૦ (૩) અશુભદેહ ઃ—નરકના જીવાનુ શરીર હુ’ડક સંસ્થાનવાળું હોય છે. શરીરના અવયવેની રચના પ એડાળ હેાય છે. તેમનુ શરીર વૈક્રિય હાવા છતાં દેવાના જેવું શુભ-પવિત્ર નથી હેાતું, કં'તુ મલ-મૂત્ર આદિ અશુભ પદાર્થોથી ભરેલુ હાય છે.શરીરના વણુ અતિશય કૃષ્ણ અને ભય ઉત્પન્ન કરનાર હોય છે. (૪) અનુભવેદના: નરકના જીવાને ક્ષેત્રસંબંધી, પરસ્પરોઢીરિત અને અસુરાદીરિત ( પરમાધામીકૃત) એમ ત્રણ પ્રકારની વેદના નિર ંતર હૈાય છે. પરસ્પરેાદીરિત અને અસુરાદીરિત વેદનાનું પ્રતિપાદન ચેાથા—પાંચમા સૂત્રમાં છે. એથી અહી ક્ષેત્રસંબંધી વેદનાનું પ્રતિપાદન છે. નરકમાં શીત, ઉષ્ણ, ભૂખ, તૃષા, ખણજ, પરાધીનતા, જ્વર, દાહ, ભય, શાક એ દશ પ્રકારની ક્ષેત્રકૃત-ક્ષેત્રસમધી વેદના છે. શીતવેદનાઃ-નરકમાં સહન કરવી આ ખ્યાલ આપણને આવે એ માટે પડતી ઠંડીના શાસ્ત્રમાં સુંદર Page #232 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય ૧૭ઉપમાથી નરકની ઠંડીનું વર્ણન કર્યું છે. પિષમાસની રાત્રિ હેય, આકાશ વાદળરહિત હોય, શરીરને કંપાવે તે સનસનાટ પવન વાતે હોય, આ સમયે કઈ માણસ હિમ પર્વતના અત્યંત ઉપરના ભાગમાં બેઠે હાય, ચારે બાજુ. જરા પણ અગ્નિ ન હોય, ચિતરફ જગ્યા ખુલી હોય, તેના શરીર ઉપર એક પણ વસ્ત્ર ન હોય, આ સમયે તે. માણસને ઠંડીનું દુઃખ જેટલું હોય તેથી અનંતગણું દુઃખ નરકાવાસમાં રહેલા નારકને હોય છે. તે પણ અમુક સમય સુધી નહિ, પણ નિરંતર–સદા માટે આવી વેદના રહે. છે. આવી ઠંડીની વેદના અનુભવતા તે નારકેને ત્યાંથી ઉપાડી અહીં મનુષ્યલેકમાં પૂર્વે કહેલા મનુષ્યના સ્થળે મૂકવામાં આવે તે જાણે ઠંડી અને પવન વિનાના સ્થાનમાં હોય તેમ ઘસઘસાટ ઉંઘી જાય. ઉષ્ણવેદના-નરકમાં થતી ઉણુવેદનાને પણ શાસ્ત્ર-. કારાએ બહુ જ સુંદર ઉપમાથી સમજાવી છે. જેઠ મહિને. હાય, આકાશ વાદળથી રહિત હોય, મધ્યાન્હ સમયે સૂર્ય બરાબર આકાશના મધ્ય ભાગે આવી ગયો હોય, પવન બિલકુલ ન હોય, આ સમયે પિત્તપ્રકેપવાળા અને છત્રીરહિત મનુષ્યને સૂર્યના અતિશય તાપથી જે વેદના થાય તેનાથી અનંતગણું વેદના નરકના ઇને હોય છે. આવી તીવ્ર ઉણુ વેદનાને સહન કરતા નારકને ઉપાડી મનુષ્યલેકમાં પૂર્વોક્ત સ્થળે મૂકવામાં આવે તે તે જાણે કેઈગરમી વિનાની શીતલ પવનવાળી જગ્યામાં ન હોય તેમ ઘસઘસાટ ઉંઘી જાય. Page #233 -------------------------------------------------------------------------- ________________ -૧૭૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર - પહેલી–બીજી અને ત્રીજી નરકમાં ઉષ્ણ વેદના હોય છે. જેથી નરકમાં ઘણું નારકને ઉષ્ણુ તથા થોડા નારકેને - શીત વેદના હોય છે. પાંચમી નરકમાં ઘણા નારકેને શીત તથા થડા નારકોને ઉsણે વેદના હોય છે. આથી એથીપાંચમી નરકમાં બંને પ્રકારની વેદના હોય છે. છઠ્ઠી–સાતમી નરકમાં શીત વેદના હોય છે. સુધાવેદના-નરકના જીવને ભૂખ એટલી બધી હોય કે, જગતમાં રહેલા બધા જ અનાજનું ભક્ષણ કરી જાય, ઘીના અનેક સમુદ્રોને ખલાસ કરી નાખે, દૂધના સમુદ્રો પી જાય, યાવત્ જગતના બધા પુદ્ગલેનું ભક્ષણ કરી જાય, તે પણ તેમની સુધા ન શકે, બલકે અધિક અધિક વૃદ્ધિ પામે. તૃષાવેદના-નારકેને તૃષા પણ સખત હોય છે. જગતના સઘળા સમુદ્રોનું પાન કરી જાય તે પણ તૃષા શાંત ન થાય, સદા હેઠ સુકાયેલા જ રહે, સદા ગળામાં શષ રહ્યા જ કરે. ખજઃ -છૂરીથી શરીરને ખણે તે પણ ન મટે તેવી અતિ તીવ ખણજ નિરંતર રહ્યા કરે છે. પરાધીનતા –સદા પરમાધામીઓને વશ રહેવું પડે છે. જવર –મનુષ્યને અધિકમાં અધિક જેટલે તાવ આવે તેનાથી અનંતગણે જવર નરકના જીવોને હોય છે. દાહ:શરીરમાં સદા દાહ–બળતરા રહ્યા કરે છે. ભય :-અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોવાથી આગામી દુઃખને જાણે, તેથી સદા ભયભીત રહે છે. પરમાધામી તથા અન્ય નારકોને પણ ભય રહ્યા કરે છે. શાક-દુઃખ, ભય આદિના કારણે Page #234 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય ૧૭૩. સદા શાકાતુર રહે છે. અનુભવિક્રિયાઃ–નરકના જીવાને અશુભ નામ કના ઉય હૈાવાથી શુભ ઉત્તર વૈક્રિય શરીર મનાવવા પ્રયત્ન કરે છતાં અશુભ જ મને છે. પ્રશ્ન :-નરક અને નારક શબ્દમાં અભેદ છે કે એક અથ છે? ઉત્તર ઃ-સામાન્યથી અને શબ્દમાં અભેદ છે. નરક એટલે રત્નપ્રભા આદિ સાત પૃથ્વીએ, અર્થાત્ જીવાને ઉત્પન્ન થવાનુ સ્થાન. નારક એટલે નરકમાં ઉત્પન્ન થતા જીવ. પણ કયારેક નરકના અર્થ આધારમાં આધેયના ઉપચારથી નરકના જીવ પણ થાય છે. આ સૂત્રમાં અશુભ પરિણામનુ વર્ણન યથાયોગ્ય નરક શબ્દના અને અને આશ્રયીને કરવામાં આવ્યું છે. અશુભ લેશ્યા વગેરેનું વન જીવ રૂપ અને આશ્રયીને કરવામાં આવ્યું છે. પ્રશ્ન :-અશુભતર શબ્દના કર્યેા અર્થ છે? ઉત્તર :–અશુભતર એટલે નીચે નીચેની નરકમાં વધારે વધારે અશુભ. લૈશ્યા આદિ નીચે નીચેની નરકમાં અધિક અધિક અશુભ હાય છે. પ્રશ્ન :-અહી નિત્ય શબ્દના શે અ છે? ઉત્તર :–અહીં નિત્ય એટલે નિર ંતર. અશુભ લેશ્યા વગેરે અમુક સમય સુધી હાય, ખાદ નહિં, પુનઃ શરૂ થાય, એમ નહિ; કિન્તુ નિર ંતર હાય છે. [૩] નરકમાં પરસ્પરાદીરિત વેદનાઃ પરસ્પìટીરતકુકણાઃ || Ž-૪ || — Page #235 -------------------------------------------------------------------------- ________________ -૧૭૪ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર નારકે પરસ્પર ઉદીરિત (નરકના જીવાથી પરસ્પર કરાતા) દુઃખવાળા હોય છે. પૂર્વભવના વૈરી બે જીવ એકસ્થાને ઉત્પન્ન થયા હોય તે ક્ષેત્રનુભાવજનિત શથી પરસ્પર યુદ્ધ કરે છે. અરે! વૈરી ન હોય છતાં આ મારા પૂર્વભવનો વૈરી છે એમ અસત્ય કલ્પના કરીને એક શેરીને કૂતરો બીજી શેરીના કૂતરા પાછળ પડે તેમ તેની પાછળ પડે છે અને શસ્ત્રોથી યુદ્ધ જમાવે છે. પરસ્પર યુદ્ધ મિથ્યાષ્ટિ નારકે જ કરે, સમ્યગ્દષ્ટિ નહિ. સમ્યગ્દષ્ટિ નારકો તે સમતા ભાવે સહન કરે છે. [૪] નરકમાં પરમાધામીકૃત વેદના संक्लिष्टासुरोदीरिततुःखाश्च प्राक् चतुर्थ्याः ॥३-५ ।। ત્રીજી નરક સુધીના નારકે સંકલિષ્ટ અસુરેથી-પરમાધામીથી પણ દુઃખ પામે છે. અંબ, અંબર્ષિ, શ્યામ, શબલ, રુદ્ર, ઉપદ્ર, કાલ, મહાકાલ, અસિ, પત્રધનુ, કુંભ, વાલુક, વૈતરણ, ખરસ્વર, મહાઘેષ એમ પંદર પ્રકારના પરમાધામીઓ છે. આ પરમાધામીઓ નવા ઉત્પન્ન થયેલા નરકના જીવની પાસે સિંહગર્જના કરતા ચારે તરફથી દોડી આવે છે. અરે ! આ પાપીને મારે! એને છેદી નાંખે ! એની કાયાના ટુકડે ટુકડા કરી નાખે, એ પ્રમાણે કહીને ભાલા, બાણ, તલવાર વગેરે અનેક પ્રકારના શરને ઉપયોગ કરી નારકીના જીવને વીંધી નાંખે છે. છેદી નાંખે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ -ત્રીજો અધ્યાય ૧૭૫ - અંબે જાતિના પરમાધામીઓ રમતથી વિવિધ પ્રકારના ભયે ઉત્પન્ન કરે છે. ભયથી નાસતા જીવોની પાછળ પડે છે. દૂર સુધી પાછળ દોડીને કૂતરાની જેમ આમ તેમ દેડાવે છે. અરે આકાશમાં ઊંચે લઈ જઈને અદ્ધરથી ઊંધા મસ્તકે પત્થરની જેમ નીચે મૂકી દે છે, નીચે પડતાં તેમને વામય સળીઓ વડે વધે છે. મુગર આદિથી સખત પ્રહાર કરે છે. અંબષિ પરમાધામીઓ અંબ જાતિના પરમાધામીએથી હણવાથી મૂછિત તથા નિશ્ચિતન જેવા બની ગયેલા નારકેના શરીરને કમ્પણીઓથી કાપીને ટુકડે ટુકડા કરી નાંખે છે, જાણે કે શાક સમારે છે. શ્યામ જાતિના પરમાધામીઓ પણ તેમના અંગે પાંગને છેદી નાંખે છે. ઘટિકાલયમાંથી કાઢીને નીચે વજમય ભૂમિ ઉપર ફે કે છે, જાણે કે બેલ (દડે) ફેંક્યો. વજમય અણુદાર દંડવડે વીંધી નાખે છે. ચાબુકના પ્રહાર કરે છે. પગથી ખૂંદી નાંખે છે. શબલ જાતિના પરમાધામીઓ તે હદ કરી નાંખે છે. પેટ અને હૃદયને ચીરીને આંતરડાં, ચરબી, માંસ વગેરે બહાર કાઢે છે અને તેમને તેના દર્શન કરાવે છે. રુદ્રજાતિના અસુરે પણ ક્યાં પાછી પાની કરે એમ છે. એ તે ધમધમાટ કરતા ત્યાં આવે છે અને તલવાર ચલાવે છે. ત્રિશૂળ, શૂળ, વજમય શૂળી વગેરેમાં નારકને પરોવે છે. પછી ધગધગતી ચિતામાં હેમી દે છે. ત્યારે શું ઉપદ્ર જાતિના દેવો રુદ્રોથી ઉતરે તેવા છે? નહિ, નહિ. એ તે તેમનાથી Only . Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સવાયા છે. એ રુદ્ર નથી, પણ ઉપરુદ્ર છે. ઉપરુદ્ર પરમાધામીઓ નારકેના અંગોપાંગના ખંડ ખંડ ટુકડા કરીને રુદ્રોથી પણ અધિક વેદના ઉત્પન્ન કરે છે. કાલ જાતિના પરમાધામીએ દુઃખથી રડતાં નારકેને પકડી પકડીને ધગધગતી લેઢી વગેરેમાં જીવતા માછલાની જેમ પકવે છે. મહાકાલ પરમાધામીઓથી થતી વિડંબનાની તે વાત જ શી કરવી ? એ માત્ર કાલ નથી, મહાકાલ છે. મહાકાલ પરમાધામીએ નારકને તેમના શરીરમાંથી સિંહના પંછ જેવા આકારવાળા અને કેડી પ્રમાણ માંસના ટુકડાઓ. કાપીને ખવડાવે છે. અગ્નિ જાતિના પરમાધીઓનું કામ અસિ-તલવાર ચલાવવાનું છે. તલવાર આદિ શસ્ત્રો વડે હાથ, પગ, સાથળ, બાહુ, મસ્તક તથા અન્ય અંગોપાંગોને છૂંદીને છિન્નભિન્ન કરી નાખે છે. પત્રધનુ જાતિના પરમાધામીઓ અસિપત્ર વન વિમુવીને દેખાડે છે. છાયાના અભિલાષી બિચારા નારકો ત્યાં જાય છે. પણ ત્યાં જતાં જ તેમને અતિ દુઃખને અનુભવ થાય છે. આ વનમાં તલવાર, આદિ શાસ્ત્રના આકાર સમાન પત્રાવાળા વૃક્ષે હોય છે. નારકે આવે એટલે તરત આ પરમાધામીઓ પવન વિકુવે છે. આથી વૃક્ષેનાં પર્ણો ધડાધડ ખરવા માંડે છે, અને નારકોના હાથ, પગ, કાન, હઠ વગેરે અવય કપાઈ જાય છે. તેમાંથી લેહીની ધારાઓ છૂટે છે. કુંભ, જાતિના પરમાધામીએ નારકેને કુંભી, પચનક, શુંઠક વગેરે સાધને ઉપર ઉકળતા તેલ આદિમાં ભજીયાની જેમ, Page #238 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય ૧૭૭ તળે છેતાલુકા જાતિના પરમાધામીએ નારકેને ભઠ્ઠીની રેતીથી અનંતગણ તપેલી કદંબવાલુકા નામની પૃથ્વીમાં તડતડ ફૂટતા ચણાની જેમ શેકી નાખે છે. વૈતરણ જાતિના પરમાધામીઓ વૈતરણી નદી વિકુને તેમાં નારકને ચલાવે છે. આ નદીમાં ઉકળતા લાક્ષારસને ધોધમાર પ્રવાહ વહેતે હોય છે. તેમાં ચરબી, પરુ, લેહી, વાળ અને હાડકાં તણાતાં હોય છે... અત્યંત તપી ગયેલી લેઢાની નાવમાં બેસાડે છે. ખરસ્વર જાતિના પરમાધામીઓ કઠેર શબ્દના પ્રલાપ કરતા દોડી આવે છે.નારકો પાસે કુહાડાઓથી પરસ્પર શરીરની ચામડી લાવરાવે છે. જાતે પણ નિદયપણે કરવતે વડે શરી૨ના મધ્યભાગને લાકડાની જેમ ફાડે છે. વિકરાળ અને વાના તીવણ કાંટાઓથી ભરપૂર ભયંકર મોટા શામલિ વૃક્ષે ઉપર ચડાવે છે. મહાઘોષ જાતિના પરમાધામીએ નારકોને ગગનભેદી શબ્દથી ભયભીત બનાવી દે છે. ભયથી નાશભાગ કરતા નારકને પકડીને વધસ્થાનમાં રેકીને અનેક પ્રકારની કદના પમાડે છે. અરે ! આ પ્રમાણે પરમાધામીઓ નારકેને પછાડે, કાપી નાંખે, તળી નાખે, છિન્નભિન્ન કરી નાખે, બાળી નાખે, શેકી નાખે, ઓગાળી નાખે, છતાં તેમનું શરીર પાપના ઉદયથી પારાના રસની જેમ તે જ પ્રમાણે મળી જાય. બિચારા નારકો મોતને ઈચ્છતા હોવા છતાં (આયુષ્યની સમાપ્તિ વિના) મરતા જ નથી. [૫]. * નરક દુઃખોનું વિશેષ વર્ણન સ્થાનાંગ સત્ર, ભવભાવના વગેરે ગ્રંથમાં છે. - ૧૨ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર નારકના આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ તેલા-ત્રિ-સત્ત-તશ–પતરા-વિરાતિ-ગણિરાત્યારોપમાં સત્તાનાં પર દિથતિઃ | -૬ છે. પ્રથમ નરક આદિમાં નારકોના આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુકમે ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨, ૩૩ સાગરોપમની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે વધારેમાં વધારે સ્થિતિ. અર્થાત્ જે સ્થિતિથી વધારે અન્ય સ્થિતિ ન હોય તે અંતિમ અધિક સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાય છે. આ સૂત્રમાં માત્ર ઉત્કૃષ્ટસ્થિતિ બતાવી છે. જઘન્ય સ્થિતિ ચોથા અધ્યાચમાં બતાવશે. નરકગતિ સંબંધી વિશેષ માહિતી – લેકના મુખ્યતયા ઊર્વ, અધે અને તિય એમ ત્રણ ભેદ છે. તેમાં અહીં સુધી અલેકનું વર્ણન કર્યું. હવે તિર્યતિચ્છી લેકનું વર્ણન આવે છે. પણ તે પહેલાં આપણે નરક અંગેની થેડી વિશેષતાઓ વિચારી લઈએ. કેણુ કઈ નરક સુધી ઉત્પનન થઈ શકે? અસંશી પર્યાપ્ત તિયચ પહેલી નરકમાં જ ઉત્પન્ન થઈ શકે. ગર્ભજ ભુજપરિસર્પ બીજી નરક સુધી ઉત્પન્ન થઈ શકે. પક્ષી ત્રીજી નરક સુધી ઉત્પન્ન થઈ શકે. સિંહ ચાથી નરક સુધી ઉત્પન્ન થઈ શકે. સર્ષ પાંચમી નરક સુધી ઉત્પન્ન થઈ શકે. સ્ત્રી છઠ્ઠી નરક સુધી ઉત્પન્ન થઈ શકે. મનુષ્ય અને મત્સ્ય સાતમી નરક સુધી ઉત્પન્ન થઈ શકે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય નરકનું આયુષ્ય કયા જીવે બાંધે? મિથ્યાદષ્ટિ, મહાઆરંભી, મહાપરિગ્રહી, માંસાહારી, પંચેન્દ્રિય પ્રાણીઓને વધ કરનાર, તીવ્રકેધી, રૌદ્રપરિણામી વગેરે પ્રકારના જે નરકાયુ બાંધે. કયા છે નરકમાંથી આવેલા છે, અને પુનઃ નરકમાં જ જાય? અતિક્રૂર અધ્યવસાયવાળા સર્પ, - સિંહાદિ, ગીધ વગેરે પક્ષીઓ, મત્સ્ય વગેરે જલચર જીવે પ્રાયઃ નરકમાંથી આવે અને નરકમાં જાય. આ જીવે નરકમાંથી જ આવેલા હોય છે, એમ નિયમ નથી. પણ અતિ અશુભ અધ્યવસાયના કારણે સામાન્યથી તેમ કહી શકાય. તે જ પ્રમાણે આ જીવે નરકમાં જ જનારા છે એ નિયમ નથી. ઉપરોક્ત કારણે સામાન્યથી તેમ કહી શકાય. યા સંઘયણવાળે જીવ કચી નરક સુધી જન્મે ? સેવા સંઘયણવાળે જીવ બીજી નરક સુધી જન્મે. કાલિકા સંઘયણવાળે જીવ ત્રીજી નરક સુધી જન્મ. અર્ધનારાચ સંઘયણવાળે જીવ ચેથી નરક સુધી જમે. નારાચ સંઘયણવાળે જીવ પાંચમી નરક સુધી જન્મરાષભનારાચ સંઘયણવાળે જીવ છઠ્ઠી નરક સુધી જન્મ. વાત્રાષભનારાચ સંઘયણવાળે જીવ સાતમી નરક સુધી જન્મે શ્રી નરમાંથી આવેલે જીવ કઈ લધિ પામી શકે? પહેલી નરકમાંથી આવેલે જીવ ચક્રવર્તી થઈ શકે. પહેલી બીજી નરકમાંથી આવેલ જીવ વાસુદેવ કે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર બળદેવ થઈ શકે. પહેલી ત્રણમાંથી આવેલે જીવ અરિહંત થઈ શકે. પહેલી ચાર નરકમાંથી આવેલે જીવ કેવલી થઈ શકે. પહેલી પાંચ નરકમાંથી આવેલે જીવ ચારિત્રી થઈ શકે. પહેલી છે નરકમાંથી આવેલે જીવ દેશવિરતિ શ્રાવક થઈશકે. ગમે તે નરકમાંથી આવેલે જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. કયા પદાર્થો નરકમાં ન હોય? નરકમાં દ્વીપ, સમુદ્ર, પર્વત, કુંડ, શહેર, ગામ, ઝાડ, ઘાસ, છોડ વગેરે બાદર વનસ્પતિ, બેઇદ્રિય, તેઇદ્રિય, ચઉરિદ્રિય, દેવ, મનુષ્ય, તિર્યંચ પંચેંદ્રિય વગેરે નથી લેતા. પણ સમુદ્દઘાત, વિક્રિયલબ્ધિ, મિત્રતા આદિના વિષયમાં અપવાદ છે. કેવળી સમુદ્દઘાતમાં કેવળી જીવના આત્મપ્રદેશ સંપૂર્ણ લેકવ્યાપી બનતા હેવાથી સાતે નરકમાં હોય છે. વૈકિયલબ્ધિથી મનુષ્ય તથા તિય નરકમાં જઈ શકે છે. દેવતાઓ પૂર્વભવના મિત્રને સાંત્વન આપવા નરકમાં જાય છે. ભવનપતિ અને વ્યંતર દે. પ્રથમ નરક સુધી જ જઈ શકે છે. વૈમાનિક દે ત્રીજી નરક સુધી અને કેઈવાર ચોથી નરક સુધી જઈ શકે છે. સીતાજીને જીવ સીતંદ્ર લક્ષ્મણજીના જીવને આશ્વાસન આપવા ચેથી નરકે ગયે હતે. પરમાધામી દે ત્રીજી નરક સુધી હોય છે. પરમાધામી દેવે તે નારકને કેવળ દુઃખ આપવા જ જાય છે. નારકેની ગતિ –નારક મરીને પુનઃ નરકગતિમાં ન જન્મે. કારણ કે તેમને બહુઆરંભ, બહુપરિગ્રહ વગેરે Page #242 -------------------------------------------------------------------------- ________________ ચદ રાજલોક સિધ્ધ .ધિલા * JISIPRK દે રે R & આ રત્નપ્રભા પૃથ્વીનું દળ ૧૮૦૦૦૦ યોજના લો કa ( t 1 gિo ૬] , [3ખાલી..૧૦.થો. ૬ ખાઇ વાણથંત૨ નિક છે u »ખાલી. ૧૦,પો* ક; ૨]•••••••••••.. ટેકિ. આઠ વ્યંતરનિકાયા [૧]: 7>કિલ્બિષિક નસવાડી.. ------) ચૂસ્થિ૨ જયોતિષ્ક ખાલી..૧.૦૦, ચો, ત્રસનાડી-૨- ..દ્વીપ સમુદ્રો તકલો ખાલી ૧૧૫૩ થી. દરેક પ્રત૨ ૩૦૦e.યો બviદહિ. થયાત નવા સારા . - ૧૯ ૦ ૦ ૦ ૦ ••• . . . . . . . . . થીજન IIIIIDID - અધી લોક . . 9 ધ ૧૦.ભવનપતિ નિકાય ન૨ફ મિ | | | | ખાલી ઝાલી $ 0 9 ained Maine brary.org . 2 Forrie & Bersal W TS લોક બહા૨ ૫તક મત સલીમ Page #243 -------------------------------------------------------------------------- ________________ ઉતર શૈjLIT ISIP very cx IT CIRaછે! કક ધન તકાર 900 પકવના ઉપરથી gr નાવ દાણ ૩૬૦૭ વજન છે જે કાં ડ કાઅળસ ન સામીસ વન બીજા મેખલા રે સર્વ ઉચાઈ ૧૦૦૦૦૦ યોજન કાં ડ જે 1912 ક8 v00 દળ છળ નદAવન પહેલી સMG બ્રો અહિ ભૂમિસ્થાન ૧૦૦૦૦ યજન વિસ્તૃત |ભERાલ વળ દ વિભાગ | ૧૦૦e si es ૧ લા. બાગ 1 e Page #244 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય ૧૮૧ નરકનાં કારણેા હૈાતા નથી. સરાગ સંયમ વગેરે દેવગતિના આસવાના અભાવ હાવાથી નારકે મરીને દેવગતિમાં પણુ ઉત્પન્ન ન થાય. નરકમાંથી નીકળી મનુષ્ય કે તિય ચગતિમાં જન્મે છે. નરકની સાબિતી પ્રશ્ન :—નરકગતિ પ્રત્યક્ષ દેખાતી નથી તેથી હશે કે નહિ તેની શી ખાતરી ? ઉત્તર ઃ—નરકગતિ સન ભગવાને પ્રત્યક્ષ છે. આપણને પ્રત્યક્ષ ન હેાવા છતાં યુક્તિથી નરકગતિ સિદ્ધ થઈ શકે છે. નરકતિ ન હોય તે અનેક પ્રશ્નો અણુઉકેલ્યા રહે. જે જીવા હિં'સા આદિ ઘેાર પાપા કરે છે તે જીવે એ પાપાનુ ફળ કયાં ભાગવે ? એનું ફળ મનુષ્યગતિમાં ન મળી શકે. મનુષ્યગતિમાં એક વખત ખૂન કરનારને અને દશ વખત ખૂન કરનારને પણ જેલ કે ફ્રાંસી રૂપ સજા સમાન જ મળે છે. જેણે દશ વખત કે તેથી વધારે વખત ખૂનનું પાપ કર્યુ છે, તેને એક વખત ખૂન કરનારથી વિશેષ ફળ કચારે મળે ? ખીજી વાત. જે ખૂની પકડાતા નથી, અદૃશ્ય રીતે અનેક ખૂન, મારપીટ, લૂંટ-ફાટ, ચારી, વ્યભિચાર વગેરે ઘાર પાપાનું સેવન કરે છે, તેનું ફળ કાણુ આપશે? હેા કે વારવાર મનુષ્યગતિમાં ઉત્પન્ન થઈ ને અનેક પ્રકારની વ્યાધિ વગેરે રૂપે પૂર્વભવના ઘેાર પાપાનું ફળ ભોગવશે. તા પછી. પ્રશ્ન થાય છે કે જે આખી જીંદગી સુધી કેવળ પાપ કરે છે તેને તેનું ફળ તેના પાપને અનુરૂપ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી તત્વાધિગમ સૂત્ર જોઈએ, સદા કેવળ પાપ કરે છે માટે તેને જરા પણ સુખ વિના કેવળ દુઃખ જ નિરંતર મળવું જોઈએ. મનુષ્ય ગતિમાં કે તિર્યંચ ગતિમાં સદા કેવળ દુઃખ નથી મળતું, અમુક સમય દુઃખ પછી અમુક સમય સુખ મળે છે. દુઃખ વખતે પણ આંશિક સુખને અનુભવ હોય છે. એટલે જે નિરંતર કેવળ પાપ જ કરે છે તેવા જીને તેના પાપને અનુરૂપ દુઃખ ક્યાં મળે? આ પ્રશ્નના ઉકેલ માટે નરકગતિની સત્તા સ્વીકારવી જ જોઈએ. [૬] તિછલોકમાં દ્વીપ-સમુદ્રો जम्बूद्वीप-लवणादयः शुभनामनो द्वीप-समुद्राः॥३-७॥ તિર્થો લેકમાં જ બૂદ્વીપ, લવણ સમુદ્ર વગેરે શુભનામવાળા (અસંખ્ય) દ્વીપો અને સમુદ્ર આવેલા છે. અહીં સુધી અલકનું વર્ણન કર્યું. હવે અહીંથી મધ્યલેકનું વર્ણન શરૂ કરે છે. તિર્થો લેકમાં પ્રથમ એક દ્વીપ, બાદ સમુદ્ર, બાદ પુનઃ દ્વીપ, બાદ સમુદ્ર એમ ક્રમશઃ અસંખ્ય દ્વીપે અને સમુદ્રો રહેલા છે. તેમનાં નામ શુભ હોય છે. જગતમાં શુભ પદાર્થોના જેટલા નામે છે, તે દરેક નામના દ્વીપ અને સમુદ્ર છે. અશુભ નામવાળા એક પણ દ્વીપ કે સમુદ્ર નથી. પ્રારંભના છેડા દ્વીપસમુદ્રોનાં ક્રમશઃ નામ નીચે મુજબ છે. * રત્નપ્રભા પૂલીને સૌથી ઉપરનો ભાગ તિઓ (–તિયંગૂ) લોક છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય ૧૮૩ (૧) જમૂદ્રીપ, (૨) લવણુ સમુદ્ર (૩) ધાતકીખ’ડ (૪) કાલેાધિ સમુદ્ર (૫) પુષ્કરવર દ્વીપ (૬) પુષ્કરાધિ સમુદ્ર (૭) વારૂણીવર દ્વીપ (૮) વારૂણીવર સમુદ્ર (૯) ક્ષીરવર દ્વીપ (૧) ક્ષીરવર સમુદ્ર (૧૧) ધૃતવર દ્વીપ (૧૨) દ્યૂતવર સમુદ્ર (૧૩) ઈતુવર દ્વીપ (૧૪) ઈતુવર સમુદ્ર (૧૫) નંદીશ્વર દ્વીપ (૧૬) નંદીશ્વર સમુદ્ર. સર્વાથી અંતિમ સમુદ્રનું નામ સ્વયંભૂરમણુ છે. સમુદ્રનું પાણી :–લવણુનુ ખારું, કાલેાધિનુ અને પુષ્કરનું જળ જેવું, વારૂણીવરનુ દારૂ જેવુ, ક્ષીરવરનુ દૂધ જેવું, દ્યૂતવરનું ઘી જેવું, સ્વયંભૂરમણનુ જળ જેવુ, બાકીના બધા સમુદ્રોનુ શેરડી જેવુ. [૭] દ્વીપ સમુદ્રની પહેાળાઈ તથા આકૃતિ :द्विद्विर्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः ॥ ३-८॥ દ્વીપ-સમુદ્રા પૂર્વ પૂના દ્વીપ-સમુદ્રથી બમણા પહેાળા છે. પૂર્વ પૂના દ્વીપ સમુદ્રને વીંટળાઈને રહેલા છે, અને બંગડીના આકારે છે. સર્વાં પ્રથમ દ્વીપ જેટલા પહેાળા છે તેનાથી તેના પછી આવેલા સમુદ્ર ખમણેા પહેાળા છે. તેનાથી તેના પછી આવેલા દ્વીપ ખમણેા પહેાળા છે. તેનાથી તેના પછી આવેલે સમુદ્ર ખમણે પહેાળા છે. આમ ક્રમશઃ પૂર્વ પૂના દ્વીપ સમુદ્રની પહેાળાઈથી પછી પછીના દ્વીપ-સમુદ્રની પહેાળાઈ ખમણી છે. જખૂદ્વીપને તેના પછી આવેલા લવણુ સમુદ્ર વીટીને રહેલા છે. એ સમુદ્રને તેના પછી આવેલા ધાતકીખંડ દ્વીપ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી તવાથધિગમ સત્ર વીંટીને રહે છે. એ દ્વીપને તેના પછી આવેલ કાલેદધિ સમુદ્ર વીંટીને રહે છે. આમ કમશઃ પૂર્વ પૂર્વના દ્વીપ– સમુદ્રને પછી પછીને દ્વીપ-સમુદ્ર વીંટીને રહે છે. દરેક દ્વીપસમુદ્રને આકાર બંગડી જેવો ગોળ છે.[૮] સર્વ દ્વીપ-સમુદ્રના મધ્યમાં આવેલા દ્વીપનું નામ વગેરે :तन्मध्ये मेरुनाभिवृत्ती योजनशतसहस्रविष्कम्भो નવૃત્તિ: | ૨૨. | સર્વ દ્વીપ-સમુદ્રની મધ્યમાં જ ખૂનામે ગાળ દ્વીપ છે. તે એક લાખ જન પહેળે છે. તેની મધ્યમાં મેરુ પર્વત આવેલ છે. જંબુદ્વીપ ૧ લાખ જન પહોળો છે. લવણુ સમુદ્ર ૨ લાખ જન પહોળો છે. ધાતકીખંડ દ્વીપ ૪ લાખ જન પહોળો છે. કાલેદધિ સમુદ્ર ૮ લાખ યેાજન પહેળે છે. પુષ્કરવરદ્વીપ ૧૬ લાખ જન પહોળે છે. પુસ્કરેદધિ સમુદ્ર ૩૨ લાખ જન પહેળે છે. આ પ્રમાણે અંતિમ સ્વયભૂરમણ સમુદ્ર સુધી જાણવું. જંબુદ્વીપના બરોબર મધ્યમાં મેરુ પર્વત છે. તે ૧૦૦૦ એજન જમીનમાં અને ૯૦૦૦ યોજન બહાર એમ કુલ ૧ લાખ યોજન ઊંચે છે. આ પર્વતના શિખર ઉપર આવેલા પાંડુક વનમાં ચાર દિશામાં ચાર શિલાઓ છે. એ શિલાઓ ઉપર આવેલા સિંહાસન ઉપર જિનેશ્વર * જંબૂદીપ સિવાય. જબૂદીપ થાળીના આકારે ગોળ છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રમી Iધ લ વ Gne ne વરદામ્ વરદામ . અયોધ્યા અયો'યા . ( _ _ બીન્યુઝ , 05 Gne on ajan $/\", ૨ જી જી૧/' તા / wisu etun og har my 1 મિસા |એશિયન ખંડ- 3 * શિ\/\M ઇ રી' પંદરીઇદરીઇદ ) WWW d, &િ ૨ ya ROX Oksana એ જતો નgT) નાખ્યા છે... ણ NASA - U PRIMLI સ | મહાપંઇરીગરદહી શું ખા ણ જ ન છે | સરીસરાદડ જમા ક 09 TI liા છે તે કમ T વસન Ronne rihinese ૨૭મશ્નવઘ વિ. va ર૮પપાવતી વિ. I ! ! 1 11 કિંગધિતવિજય ગંધિલાતાધિ, s fank DE S | સી તો દા ન ? મહાવહ છે ૨. તાપી રાજ { મહાવદેહ એક કેમ રર ફિનવા જ ખવિધ ? 6. wાપતીવિજય ૧૦ રાય સુપવિજય * IT 'T : Ran SL R ORD મુખ ૯વર્સીઝમ કે 2 વિકા, I a fNI ર કIA 0 'યમ છે 2 0 ? લ તિJિIછીદ૨છદહ વ | | કા' ના ન R TOTOS I 6 ર સ લ મા ન ! A / 1 & Aી ણ મ. ૧ મહાપસંદ પમદ 6] તે 10-30 - A /A ગે દિ તા ન દી રોહ તાશા નદી " , પદ્ધદદ મંદ દ વ ત ' “A (ા નો " મ ખ53 માં ૬ તમિસ્રા ખંડ ઝડપાતા ' સ સુ a. Guru ખંડ-૨ theણ મ ર ત મ ર ત & Lબીલ ] [ | vમા અયોધ્યા અયોધ્યા | પરદામ પરધામ પ્રકા = છે. ખેડ ૬ / ''2. 55/ ટાઇ દ્ર Jhin Education International For Private & Personal se Only wwwijainelibrary.org Page #249 -------------------------------------------------------------------------- ________________ ર સ્વયજૂરમણ કી, નદી પર છે. - \ | Hવર દ્વીપ g* - ઘતવર દ્વીપ | " \ \ ફોરવર દ્વીપ 194P નો વારૂણી \ \ S / પt | | | | | | | | | | | | | | | | 1 1 / પણીવર છે / / વા. - / / Bરવર સમજ / ક / / _ _કૃતવર સહ. / / - ઈHવર સહ , e HT - 05 iઈશ્વર દાવ છે. પર iઈ થી અસંખ્ય ડી તે દીપો અને ૧૦થી ૨૬fમણા સમવું For Pratec: 210 Tsonarose Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય ૧૮૫ ભગવતે જન્માભિષેક થાય છે. જેમ નાભિ શરીરના મધ્યભાગમાં છે, તેમ મેરુ પર્વત જંબુદ્વીપની બરોબર મધ્યમાં છે. આથી મેર જબૂદ્વીપની નાભિ રૂપ હોવાથી સૂત્રમાં જંબુદ્વીપનું મેરુનાભિ વિશેષણ છે. [૯] જબૂદ્વીપમાં આવેલાં ક્ષેત્રે - भरत-हैमवत-हरिविदेह-रम्यकू-हरण्यवतैरावतवर्षाः ક્ષેત્રાદિ છે રૂ-૨૦ જબૂદ્વીપમાં ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, હરણ્યવત અને અરાવત એ સાત ક્ષેત્રો આવેલાં છે. ભરતક્ષેત્ર દક્ષિણ દિશામાં આવેલું છે. ભારતથી ઉત્તરમાં હૈમવત વગેરે છ ક્ષેત્રે ક્રમશઃ આવેલાં છે. ભરત તથા અાવત એ બે ક્ષેત્રે, હૈમવત અને હરણ્યવત બે ક્ષેત્રે, તથા હરિવર્ષ અને રમ્યફ એ બે ક્ષેત્રે પ્રમાણે આદિથી તુલ્ય છે. જંબૂદ્વીપના અતિ મધ્યભાગે મહાવિદેહ ક્ષેત્ર છે. મેરુ પર્વત વ્યવહાર સિદ્ધ દિશાની અપેક્ષાએ સર્વક્ષેત્રની ઉત્તરમાં છે. કારણ કે વ્યવહારથી જે દિશામાં સૂર્ય ઉગે તે પૂર્વ દિશા અને જે દિશામાં સૂર્ય અસ્ત પામે તે પશ્ચિમ દિશા. પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભા રહેતાં ડાબી તરફની દિશા ઉત્તર અને જમણી તરફની દિશા દક્ષિણ કહેવાય છે. ભરતમાં જે દિશામાં સૂર્યોદય થાય છે, તેનાથી વિપરીત દિશામાં અરાવતમાં થાય છે. આથી બંને ક્ષેત્રમાં પૂર્વ તરફ મુખ કરતાં મેરુ પર્વત ડાબી તરફ રહે છે. એ પ્રમાણે અન્ય ક્ષેત્રમાં પણ જાણવું. [૧૦]. Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર જબુદ્રીપમાં આવેલા કુલગિરિઆ-પત્ર તા :तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवनिषधનીઝ-વિમ-શિળિો વર્ષધરપર્વતાઃ ॥ ૩-૨ ॥ જમૂદ્રીપમાં આવેલાં ભરત, હેમવત વગેરે ક્ષેત્રેના વિભાગ કરનાર પૂર્વ-પશ્ચિમ લાંબા હિમવાન્, મહાહિમવાન્, નિષધ, નીલ, મિ અને શિખરી એ છ પવ તા આવેલા છે. ૧૮૬ વર્ષી એટલે ક્ષેત્ર. ક્ષેત્રને ( ક્ષેત્રની મર્યાદાને ) ધારણ કરે તે વધર. હિમવાન વગેરે પતા ભરત વગેરે ક્ષેત્રાની સીમાને–મર્યાદાને ધારણ કરનારા હૈાવાથી વધર કહેવાય છે. પૂર્વોક્ત ભરત આદિ સાત ક્ષેત્રે તથા હિમવાન વગેરે છ પતા પૂર્વ-પશ્ચિમ લાંખા છે તથા ઉત્તર-દક્ષિણ પહેાળા –વિસ્તારવાળા છે. ભરતથી ઐરાવત તરફ જતાં પ્રથમ ભરત ક્ષેત્ર, ખાદ હિમવાન પત, માદ હૈમવત ક્ષેત્ર, ખાદ મહાહિમવાન પત, ખાદ હરિવ` ક્ષેત્ર, ખાદ નિષધ પર્વત, ખાદ મહાવિદેહ ક્ષેત્ર, ખાદ નીલ પત, ખાદ રમ્યક ક્ષેત્ર, ખાદ સિક્મ પર્વત, બાદ હૈણ્યવત ક્ષેત્ર, માદ શિખરી પત, માદ એરાવત ક્ષેત્ર-આ ક્રમે જ બુદ્વીપમાં ક્ષેત્રે અને પ આવેલાં છે. [૧૧] હિમવાન અને શિખરી એ એ પતાની લંબાઈ પહેાળાઈ સમાન છે. એ પ્રમાણે મહાહિમવાન અને સિમ એ એ પતાની તથા નિષધ અને નીલ એ બે પવ તાની લખાઈ-પહેાળાઈ સમાન છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય ૧૮૭ ધાતકીખડ દ્વીપમાં ક્ષેત્રે અને પતાની સખ્યાઃ દ્વિતજીવજે ||૩-૨ ॥ ધાતકીખડમાં ક્ષેત્રા અને પતા જમ્મૂદ્વીપથી બમણાં છે. જબૂદ્વીપમાં જે નામવાળાં ક્ષેત્રે અને પર્વત છે તે જ નામવાળાં ક્ષેત્રે અને પતા ધાતકીખંડમાં આવેલાં છે. પણ દરેક ક્ષેત્ર અને પતિ એ બે છે. એ ભરત, બે હૈમવત, એ રિવ, એ મહાવિદેહ, એ રમ્યક, એ હેરણ્યવત, એ ઐરાવત, એમ એ બે ક્ષેત્રા છે. એ જ પ્રમાણે પતા પણ એ બે છે. [૧૨] પુરવરદ્વીપમાં ક્ષેત્રા અને પતાની સંખ્યા – ગુજરાષઁ ૨ ॥ ૩-૨૩ ॥ પુરવર દ્વીપના અર્ધા ભાગમાં પણ ક્ષેત્રે અને પવ તા જમૃદ્વીપથી બમણાં છે. પુષ્કર વર દ્વીપની બરાબર મધ્યમાં માનુષાત્તર પત આવેલા છે. આ પર્યંત કિલ્લાની જેમ વલયાકારે ગાળ છે. આથી પુષ્કરવરદ્વીપના એ વિભાગ પડી જાય છે. પુષ્કરવર દ્વીપના વિસ્તાર કુલ ૧૬ લાખ ચેાજન છે. તેના બે વિભાગ થવાથી પ્રથમ વિભાગ ૮ લાખ યોજન પ્રમાણ અને ખીજો વિભાગ ૮ લાખ યોજન પ્રમાણ છે. બે વિભાગમાંથી પ્રથમ અવિભાગમાં જ ક્ષેત્રા અને પતા છે. ધાતકીખંડમાં જેટલાં ક્ષેત્રે અને પવ તા છે તેટલાં ક્ષેત્ર અને પર્વત પુષ્કરવર દ્વીપના અર્ધો વિભાગમાં છે. આથી જ આ સૂત્રમાં Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ધાતકીખડની જેમ પુષ્કરવર દ્વીપના અર્ધા ભાગમાં ક્ષેત્ર અને પતા જ ભૂદ્ધોપથી અમાં છે એમ જણાવ્યું. ધાતકીખડમાં ક્ષેત્રે અને પતા એ એ છે એ ઉપરના સૂત્રના વિવેચનમાં જણાવી દીધું છે. [૧૩] મનુષ્યેાના નિવાસસ્થાનની મર્યાદા ઃ : કાર્ માનુષોત્તરામનુષ્યાઃ ॥ ૩-૪ || માનુષાત્તર પવ તની પહેલાં મનુષ્યા (મનુષ્યના વાસ) છે. દ્વીપ અને સમુદ્રો અસંખ્ય છે. પણ જન્મથી મનુચૈાના નિવાસ માનુષાત્તર પતની પહેલાં જ બુદ્વીપ, ધાતકીખડ અને પુષ્કરવરના અભાગ એમ અઢી દ્વીપામાં જ છે. તિય ચાના વાસ . અઢી દ્વીપ ઉપરાંત બહારના દરેક દ્વીપ-સમુદ્રમાં પણ છે. અઢી દ્વીપની બહાર મનુષ્યાનું ગમન-આગમન થાય છે. વિદ્યાધરા અને ચારણમુનિએ નંદીશ્વરદ્વીપ સુધી જાય છે. અપહરણથી પણ મનુષ્યે અઢીદ્વીપની બહાર હાય છે. પણ ત્યાં કાઈ પણ મનુષ્યના જન્મ કે મરણુ ન જ થાય. આથી જ પુષ્કરના અર્ધો ભાગ પછી આવેલ વલયાકાર પતનું માનુષેાત્તર નામ છે. તદુપરાંત વ્યવહારસિદ્ધ કાળ, અગ્નિ, ચંદ્ર-સૂર્યાદિનું પરિભ્રમણુ, ઉત્પાત સૂચક ગાંધનગર આદિ ચિહ્નો વગેરે પદાર્થ અઢી દ્વીપની બહાર હાતા નથી. [૧૪] Page #254 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય મનુષ્યના ભેદો : આ છેથ || ક્-૧ | મનુષ્યેાના મુખ્યતયા આય અને સ્વેચ્છ એમ બે ભેદ છે. ૧૮૯ આય એટલે શ્રેષ્ઠ. શિષ્ટ લેકને અનુકૂળ આચરણ કરે તે આ. આથી વિપરીત મનુષ્ચા અનાયમ્લેચ્છ. આના છ ભેદ છે. ક્ષેત્ર, જાતિ, કુલ, ક, શિલ્પ અને ભાષા. (૧) ક્ષેત્ર આય` :-દરેક મહાવિદેહની ૩૨ ચક્રવતી વિજયા, દરેક ભરતના સાડાપચીશ દેશેા તથા દરેક ઐરાવતના સાડાપચીસ દેશે આ છે. આથી એ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો ક્ષેત્ર આ-ક્ષેત્રથી આય છે. આ ક્ષેત્રમાં જન્મેલા મનુષ્યા મહુધા સારા સસ્કારવાળા અને સદાચારવાળા હૈાય છે. આય ક્ષેત્રની ભૂમિ પવિત્ર હાય છે. ધમ આ ક્ષેત્રમાં જ થઈ શકે છે. આથી જ મહાપુરુષોએ આય ક્ષેત્રની મહત્તા બતાવી છે. (૨) જાતિ આય :-ઈક્વાકુ, વિદેહ, હરિ, જ્ઞાત, કુરુ, ઉગ્ર, ભેગ વગેરે ઉત્તમ વ'શમાં ઉત્પન્ન થયેલા મનુષ્યે જાતિ આય છે. (૩) કુલ આય : કુલકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરે ઉત્તમકુળામાં ઉત્પન્ન થયેલા મનુષ્યા કુલ આય છે. (૪) કર્માય :-કમ એટલે ધંધા, અલ્પ પાપવાળા ધંધા કરનારા મનુષ્યા કમ` આય છે. e જેમ કે–વેપારી, ખેડૂત, સુથાર, અધ્યાપક વગેરે. (૫) શિલ્પ આય :-શિલ્પ એટલે કારીગરી. માનવજીવનમાં જરૂરી કારીગરી કરનારા મનુષ્યા શિલ્પ આય છે. જેમ કે-વણકર, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર :-શિષ્ટપુરુષાને માન્ય, કુંભાર વગેરે. (૬) ભાષા આ સુવ્યવસ્થિત શબ્દોવાળી, સ્પષ્ટ ઉચ્ચારવાળી, સંસ્કૃત ભાષા મેલે તે મનુષ્ય ભાષા આ. સ્વેચ્છ:-૪ ભૂમિમાં ચવન, શક, ભીલ વગેરે જાતિના મનુષ્યેા તથા અકમ ભૂમિના સઘળા મનુષ્યા મ્લેચ્છ છે. [૧૫] કમ ભૂમિની સંખ્યાઃभरतैरावतविदेहा कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तर સમ્યઃ ॥ ૨-૬ || પાંચ ભરત, પાંચ એરાવત અને પાંચ મહાવિદેહ એમ ૧૫ ક્ષેત્રા ક`ભૂમિ છે. પણ તેમાં દેવકુરુ અને ઉત્તરકુરુ અમ ભૂમિ છે. કર્મીના નાશ માટેની ભૂમિ કભૂમિ. અર્થાત્ જે ભૂમિમાં સકલ કર્મોના ક્ષય કરી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે તે ક ભૂમિ. મેાક્ષમાના જ્ઞાતા તથા ઉપદેશક તીર્થંકર ભગવતા કમભૂમિમાં જ ઉત્પન્ન થાય. ૧૦૧ ક્ષેત્રા લઘુહિમવત પર્વતના છેડાથી ઈશાન આદિ ચાર વિદિશાઓમાં લવણુસમુદ્ર તરફ્ ચાર દાઢા આવેલી છે. દરેક દાઢા ઉપર સાત સાત દ્વીપેા છે. એથી કુલ ૨૮ દ્વીપ થયા. એ જ પ્રમાણે શિખરીપ તની ચાર દાઢાઓમાં કુલ ૨૮ દ્વીપો છે. આ દ્વીપા લવણુસમુદ્રમાં હાવાથી અતી પા કહેવાય છે. આમ કુલ ૫૬ અતીપા છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય ૧૯૧ મહાવિદેઢુ ક્ષેત્રમાં મેરુની દક્ષિણમાં દેવકુરુ ક્ષેત્ર અને મેરુની ઉત્તરમાં ઉત્તરરુ ક્ષેત્ર આવેલ છે. ૫૬ અતા પા, ૫ દેવકુરુ, ૫ ઉત્તરકુરુ, ૫ ભરત, ૫ મહાવિદેહ, ૫ હૈમવત, ૫ હૈરણ્યવત, ૫ હરિવ, ૫ રમ્યક, ૫ મહાવિદેહ, ૫ અરાવત-એમ કુલ ૧૦૧ મનુધ્યન ક્ષેત્રા છે. તેમાંથી ૫ ભરત, ૫ અરાવત અને ૫ મહાવિદેહ એ ૧૫ ક્ષેત્રા કભૂમિ છે. બાકીનાં સઘળાં ક્ષેત્રે અક ભૂમિ છે. [૧૬] મનુષ્યેાના આયુષ્યના કાળઃनृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते ॥३१७॥ મનુષ્યેાની પર અને અપર સ્થિતિ અનુક્રમે ત્રણ પલ્યાપમ અને અ'તમુહૂત છે. પર એટલે ઉત્કૃષ્ટ-વધારેમાં વધારે. અપર એટલે જઘન્ય-એછામાં આછી. મનુષ્યાનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પત્યેાપમ અને જધન્ય આયુષ્ય અંતર્મુહૂત પ્રમાણ હાય છે. આ નિયમ ગર્ભજ મનુષ્યેાની અપેક્ષાએ છે. સમૂમિ મનુષ્યાનુ' આયુષ્ય જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતહૂં પ્રમાણ જ છે. [૧૭] તિ`ચેાના આયુષ્યના કાળઃतिर्यग्योनीनां च ॥ ३-१८॥ તિય ચાની પણ પર અને અપર સ્થિતિ અનુક્રમે ત્રણ પહ્યાપમ અને અંતમુહૂત છે. તિય ચાની વિશેષથી સ્થિતિ ( –તે તે જીવાનું આયુષ્ય) નીચે મુજમ છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ જીવો પૃથ્વીકાય અકાય તકાય ઉત્કૃષ્ટ આયુષ્ય આયુષ્ય ૨૨ હજાર વર્ષ ૭ હુજાર વર્ષ ૩ દિવસ ૩ હજાર વર્ષ વાસુકાય એઇન્દ્રિય તૈઇંદ્રિય ચઉરિ’દ્રિય વનસ્પતિકાય ૧૦ હજાર ૧૨ વર્ષ ૪૯ દિવસ ૬ માસ જીવો પંચેન્દ્રિય ગ`જ ઉપરિ સપ ભુજ પરિસ જલચર ,, ', ,, .ܕ ☺ 19 ?? ,, "" ,, પાંચેન્દ્રિય સ’મૂ`િમ સ્થલચર ખેચર ?? "" ચતુષ્પદ પક્ષિ ,, ?? ,, આયુષ્ય પૂર્વ ક્રેડ વ ત્રણ પલ્યાપમ ૫૦ ના અ॰ મા ભાગ ૮૪૦૦૦ વર્ષ ઉપરિસર્પ ભૂજપરિસ જલચર ૭૨૦૦૦ વર્ષ ૫૩૦૦૦ વર્ષ ૪૨૦૦૦ વ પૂર્વી ક્રોડવ ૧૯૨ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર Page #258 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય • ૧૯૩ મનુષ્ય અને તિર્યની ભવસ્થિતિ અને કાયસ્થિતિ એમ બે પ્રકારની સ્થિતિ છે. વર્તમાન ભવના આયુષ્યની સ્થિતિ તે ભવસ્થિતિ. કાયસ્થિતિ એટલે તે જ ભવમાં પુનઃ પુનઃ નિરંતર ઉત્પત્તિને કાળ. જે ભવમાં પુનઃ પુનઃ નિરંતર જેટલા કાળ સુધી ઉત્પન્ન થઈ શકે તે ભવની તેટલી કાયસ્થિતિ. અહીં બે સૂત્રમાં ભવસ્થિતિની વિચારણા થઈ. મનુષ્યની અને તિર્યંચની કાયસ્થિતિ નીચે મુજબ છે. જી કાયસ્થિતિ પૃથ્વીકાય-અષ્કાય અસંખ્યાત ઉત્સપિણી– તેઉકાય-વાયુકાય અવસર્પિણી પ્ર. વનસ્પતિકાય છે સાવનસ્પતિકાય અનંત ઉત્સવ-અવસ વિકસેંદ્રિય સંખ્યાતા હજાર વર્ષ પંચેન્દ્રિય તિયચ–મનુષ્ય ૭ કે ૮ ભવ A પૃથ્વીકાય અસંખ્ય ઉત્સર્પિણ-અવસર્પિણું સુધી નિરંતર પુનઃ પુનઃ પૃથ્વીકાયપણે ઉત્પન્ન થઈ શકે છે. એ જ પ્રમાણે અપ્લાય આદિ વિશે પણ સમજવું. મનુષ્યનો જીવ પુનઃ પુનઃ નિરંતર સાત ભવ સુધી મનુષ્ય થઈ શકે છે. આઠમા ભવે જે દેવકુરુ કે ઉત્તરકુરુમાં સુગલિક મનુષ્ય રૂપે ઉત્પન્ન થાય તે મનુષ્યની કાયસ્થિતિ આઠ ભવ થાય. અન્યથા સાત ભવ થાય. એ જ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિય વિશે પણ જાણવું. જઘન્ય કાયસ્થિતિ મનુષ્યની કે સર્વ પ્રકારના તિર્યચેની અંતર્મુહૂર્ત છે. [૧૮] Page #259 -------------------------------------------------------------------------- ________________ ચોથે અધ્યાય જીવ તત્વનું વર્ણન ચાલે છે. તેમાં ત્રીજા અધ્યાયમાં નારક મનુષ્ય અને તિયાને આશ્રયીને પ્રતિપાદન કર્યું. હવે ચોથા અધ્યાયમાં દેવ સંબંધી અનેક વિષયનું પ્રતિપાદન કરે છે– દેવાના ભેદઃ વાચતુર્નિયાઃ -શા દેવે ચાર નિકાયના-પ્રકારના છે. અહીં નિકાય શબ્દ પ્રકાર-જાતિ અર્થમાં છે. ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક એમ દેવેના ચાર પ્રકાર છે. રત્નપ્રભા પૃથ્વીનું પિંડ 1 લાખ ૮૦ હજાર એજન છે. તેમાં ઉપર નીચેના એક એક હજાર યોજન છેડેને મધ્યના ૧ લાખ ૭૮ હજાર એજનમાં ભવનપતિ દેના નિવાસે છે. ઉપરના જે એક હજાર જન છેડેલા છે તેમાંથી ઉપરના અને નીચેના સે સો યોજન છોડીને બાકીના આઠ સે એજનમાં વ્યંતર દેવના નિવાસો છે. ઉપરના સે એજનમાંથી ઉપર નીચે દશ દશ જન છોડીને મધ્યના એંશી ચેજનમાં વાણુ વ્યંતર દેવના નિવાસે છે. સમભૂતલા Page #260 -------------------------------------------------------------------------- ________________ ચેથા અધ્યાય ૧૯૫ પૃથ્વીથી ઉચે (ઊર્ધ્વ) ૭૯૦ એજન બાદ ૧૧૦ એજન પ્રમાણ વિસ્તારમાં તિષ દે વસે છે. ત્યારબાદ કંઈક અધિક અર્ધરજજુ ઉપર ગયા બાદ વૈમાનિક દેવેની હદ શરૂ થાય છે. અહીં ભવનપતિ આદિ દેવેનું જે સ્થાન બતાવવામાં આવ્યું છે તે જન્મને આશ્રયીને છે. પિત પિતાના ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થયેલા ભવનપતિ આદિ દેવ લવ સમુદ્ર આદિ સ્થળે આવેલા નિવામાં પણ રહે છે. તથા જબુદ્વીપની જગતી ઉપર આવેલી વેદિકા ઉપર અને અન્ય રમણીય સ્થળમાં કીડા કરે છે. મધ્યકમાં જ બૂદ્વીપથી અસંખ્ય દ્વીપ સમુદ્ર ગયા બાદ પણ વ્યંતર દેના આવાસે છે. ત્યાં કોઈ વ્યંતર દેવ ઉત્પન્ન ન થાય. પૂર્વે બતાવેલા સ્થાને ઉત્પન્ન થયેલા વ્યંતરે ત્યાં નિવાસ કરે છે. [૧] જયોતિષ્ક દેવેની લેશ્યા - તા: તા : ૪–રા ત્રીજા પ્રકારના દેવો પીતલેશ્યાવાળા છે. અહીં વેશ્યા શબ્દ વર્ણ અર્થમાં છે. કારણકે અધ્ય-- વસાય રૂપ લેશ્યા તે છએ હોય છે. જ્યોતિષ દેવને શારીરિક વર્ણ રૂપ પીતલેશ્યા-તેલેશ્યા હોય છે. [૨] દેના અવાંતરભેદ – ' શા -g--તારા-વિવાદ વાવ કર્થના | ઇ-રૂ II Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી તસ્વાથધિગમ સત્ર ભવનપતિ આદિ ચાર પ્રકારના દેવાના અનુ. ક્રમે દશ, આઠ, પાંચ અને બાર ભેદ છે. આ ભેદે. કપેપપન્ન દેવાના છે. ભવનપતિ દે ૧૦ પ્રકારના છે. વ્યંતર દે ૮ પ્રકારના છે. તિષી દેવો ૫ પ્રકારના છે. વૈમાનિક દેવો ૧૨ પ્રકારના છે. વૈમાનિક દેવોના ૧૨ ભેદ ૧૨ દેવકને આશ્રયીને છે. આ સઘળા દેવો કપ પન્ન કહેવાય છે. ક૫ એટલે મર્યાદા–આચાર. જ્યાં નાના મેટા વગેરેની પરસ્પર મર્યાદા હય, જ્યાં પૂની પૂજા કરવા વગેરેના આચારે હોય તે સ્થાનમાં ઉત્પન્ન થયેલા દેવે કપ પન્ન કહેવાય છે. ભવનપતિ દેવોથી આરંભી બારમા દેવલોક સુધીના દેવોમાં નાના મોટાની મર્યાદા તથા પૂજ્યની પૂજા વગેરેનો આચાર હોય છે. આથી ત્યાં સુધીના દેવો કલ્પપપન્ન કહેવાય છે. [૩] ભવનપતિ આદિના પ્રત્યેક અવાંતર ભેદના ભેદ - સુન્દ્ર-સામનિવા-ત્રા -પરિપઘા-SSત્મરક્ષ-રીવપાત્રા નીકળssfમય–ાણિજરા શાક-મા ભવનપતિ આદિના પ્રત્યેક અવાંતરભેદના ઇદ્ર, સામાનિક, ત્રાયન્નિશ, પારિકાધ, આત્મરક્ષ, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય, કિલિબષિક એ દશ ભેદે છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ચેાથે અધ્યાય (૧) ઇદ્રા-સર્વ દેવોના અધિપતિ-રાજા. (૨) સામાનિકા-ઈન્દ્ર સમાન અદ્ધિવાળા તથા પિતા, ઉપાધ્યાય, વગેરે સમાન ઈન્દ્રને પણ આદરણય અને પૂજનીય. (૩) ત્રાયસ્ટિશ-ઈન્દ્રને સલાહ આપનાર મંત્રી કે શાંતિકપૌષ્ટિક કર્મ દ્વારા પ્રસન્ન રાખનાર પુરે હિત સમાન. આ દેવો ભેગમાં બહુ આસક્ત રહેતા હોવાથી દેગુંદક પણ કહેવાય છે. (૪) પારિષાધ:-ઈન્દ્રની સભાના સભ્ય. તેઓ ઈદ્રિના મિત્ર હોય છે. અવસરે અવસરે ઇંદ્રને વિનેદ આદિ દ્વારા આનંદ પમાડે છે. (૫) આત્મરક્ષા-ઇંદ્રની રક્ષા માટે કવચ ધારણ કરી શસ્ત્ર સહિત ઈન્દ્રની પાછળ ઉભા રહેનાર દેવ. યદ્યપિ ઈદ્રને કઈ પ્રકારને ભય હોતું નથી, તે પણ ઇંદ્રવિભૂતિ બતાવવા તથા અન્ય દેવો ઉપર પ્રભાવ પાડવા માટે આત્મરક્ષક દેવ હોય છે. (૬) લોકપાલ – પોલિસ કે ચેયિાત સમાન. (૭) અનીક–લશ્કર તથા સેનાધિપતિ. (૮) પ્રકીર્ણકા-શહેર કે ગામમાં રહેનાર ચાલુ પ્રજા સમાન. (૯) આભિગ્ય –નેકર સમાન. તેમને વિમાનવહન આદિ કાર્યો ફરજીયાત કરવા પડે છે. (૧૦) કિલિબષક-અંત્યજ સમાન હલકાં દેવો. યદ્યપિ અહીંની જેમ દેવલેકમાં હલકા કાર્યો કરવા પડતા નથી, કિન્તુ તેમની ગણતરી હલકા દેવોની કોટિમાં થાય છે. અન્ય દેવો તેમને હલકી દષ્ટિથી જુએ છે. [૪] વ્યંતર-જોતિષી દેવોમાં ત્રાયશ્ચિાંશ અને લોકપાલનો અભાવ – Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર त्रायस्त्रिंश-लोकपालवर्जा व्यन्तर-ज्योतिष्काः॥४-५॥ વ્યંતર અને જ્યોતિષ્ક નિકાય ત્રાયઅિંશ અને લેકપાલથી રહિત છે. પૂર્વસૂત્રમાં ભવનપતિ આદિ ચારેય જાતિના અવાંતર પ્રત્યેક ભેદના ઇંદ્ર આદિ દશ ભેદ બતાવ્યા. પણ વ્યંતર અને જ્યોતિષી દેવામાં ત્રાયશ્ચિંશ અને લોકપાલને અભાવ હોવાથી આ સૂત્રમાં તે બેને નિષેધ કર્યો. આથી વ્યંતર અને જ્યોતિષના અવાંતર પ્રત્યેક ભેદના ત્રાયસિંશ અને લોકપાલ રહિત ઇંદ્રાદિ આઠ ભેદો છે. [૫] ભવનપતિ અને વ્યંતરનિકામાં ઇદ્રોની સંખ્યા - પૂર્વાદ | ૪-૬ પૂર્વના બે દેવનિકાય [ ભવનપતિ વ્યંતર ] માં બે બે ઈંદ્ર છે. પૂર્વના બે નિકાય-ભેદ ભવનપતિ અને વ્યંતર છે. ભવનપતિ અને વ્યંતર નિકાયમાં બે બે ઇંદ્ર છે. ભવનપતિના અસુરકુમાર આદિ દશ ભેદો આગળ જણાવશે. અસુરકુમાર આદિ પ્રત્યેક ભેદના દેવેમાં બે બે ઈંદ્રો હોવાથી ભવનપતિના કુલ ૨૦ ઇંદ્રો છે. વ્યંતરનિકાયના વ્યંતર અને વાણુવ્યંતર એમ બે ભેદ છે. તે બંનેના અવાંતર ભેદો આઠ આઠ છે. પ્રત્યેક અવાંતર ભેદના દેવામાં બે બે ઈંદ્રો હેવાથી વ્યંતરના ૧૬ અને વાણુવ્યંતરના ૧૬ મળી વ્યંતરનિકાયના કુલ ૩૨ ઈંદ્રો છે. જ્યોતિષ્ક નિકાયના. Page #264 -------------------------------------------------------------------------- ________________ ચોથા અધ્યાય સૂર્ય અને ચંદ્ર એમ બે ઇંદ્રો છે. વૈમાનિક નિકાયના પ્રથમના ૮ દેવલેકના ૮ ઇંદ્રો અને ૯-૧૦ મા દેવકને એક ૧૧-૧૨ મા દેવલેકને એક એમ કુલ ૧૦ ઈ દ્રો છે. આ સર્વ ઇંદ્રોની સંખ્યા ૬૪ થાય છે. આ ચેસઠ ઈંદ્રો દરેક તીર્થકરને જન્મ થતાં તેમને મેરુ પર્વતના શિખર ઉપર આવેલા પાંડુક વનમાં લાવે છે, અને તે વનમાં રહેલી શિલાઓ ઉપર આવેલ સિંહાસન ઉપર પ્રભુને જન્માભિષેક કરે છે. યદ્યપિ તિષ્ક દેવેમાં દરેક સૂર્ય વિમાનમાં અને દરેક ચંદ્રવિમાનમાં એક એક ઈંદ્ર હોય છે. સૂર્યવિમાને તથા ચંદ્રવિમાને અસંખ્યાતા છે. આથી ઇંદ્રો પણ અસંખ્યાતા છે. છતાં અહીં જાતિની અપેક્ષાએ જોતિષીના બે જ ઇન્દ્રોની ગણતરી કરી છે. વૈમાનિકના ૧૨ દેવકથી ઉપર નવગ્રેવેયક અને પાંચ અનુત્તર આવેલા છે. ત્યાંના દે કપાતીત (-કલ્પથી રહિત) હોવાથી ત્યાં ઇંદ્ર વગેરે ભેદ નથી. [૬] ભવનપતિ અને વ્યંતરનિકામાં લેશ્યા – પતા ક્યા છે કેપૂર્વના બે નિકાય પીતલેશ્યા સુધીની લેયાવાળા–લેશ્યા જેવા શારીરિક વર્ણવાળા છે. અહીં લેણ્યા શબ્દને પ્રગ શારીરિક વર્ણના અર્થમાં કરવામાં આવ્યું છે. કારણ કે અધ્યવસાય રૂપ લેશ્યા તે Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી તરવાથધિગમ સૂત્ર છએ હેાય છે. ભવનપતિ અને વ્યંતર નિકાયમાં કૃષ્ણ, નીલ, કાપિત અને પીત (–તેજસ) એ ચાર લેશ્યા હોય છે. [૭] દેવામાં મિથુન-સેવનની વિચારણું – ___ कायप्रवीचारा आ ऐशानात् ॥ ४-८॥ ઈશાન સુધીના દેવે કાયાથી પ્રવીચાર (-મૈથુન સેવન) કરે છે. પ્રવીચાર એટલે મૈથુનસેવન. ભવનપતિ, વ્યંતર, તિષ્ક, સૌધર્મ અને ઈશાન સુધીના દેવે જ્યારે કામવાસના જાગે છે ત્યારે દેવીઓની સાથે કાયાથી મિથુનસેવન કરે છે. જેમ મનુષ્ય સ્ત્રીઓની સાથે મૈથુન સેવન કરે છે તેમ. [૯] ઇશાનથી ઉપર મૈથુનસેવન:રોબાર ર્જ--રામનારીવાર સુદ્ધા ક- II ઈશાનથી ઉપરના દેવે બે બે કપમાં અનુક્રમે સ્પર્શ, રૂપ, શબ્દ અને મન વડે મિથુન સેવન કરે છે. પ્રવીચાર (–મૈથુનસેવન) ૧૨ મા દેવલેક સુધી જ હોય છે. તેમાં– પહેલા-બીજા દેવલોકના દેવે કાયાથી મૈિથુનસેવન કરે છે. ત્રીજા–ચેથા દેવલોકના દેવે સ્પર્શથી મૈથુનસેવન કરે છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ચેાથે અધ્યાય ૨૦ પાંચમા-છઠ્ઠા દેવલોકના દે રૂપથી મૈથુનસેવન કરે છે. સાતમા-આઠમા દેવલોકના ૮ શબ્દથી મેથુનસેવન કરે છે. નવમાથી બારમા દેવલોક સુધીના દેવે મનથી મેથુનસેવન કરે છે. ત્રીજા-ચોથા દેવલોકના દેવોને જ્યારે કામવાસના જાગે છે ત્યારે તેઓ દેવીઓના વિવિધ અંગેને સ્પર્શ કરે છે. આથી તેમની કામવાસના શાંત થઈ જાય છે. પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવોની કામવાસના દેવીનું રૂપ, વસ્ત્ર–અલંકારોને શણગાર, વિવિધ અંગોપાંગ વગેરે જેવાથી શાંત થઈ જાય છે. સાતમા-આઠમા દેવલોકના દેવ દેવીઓના મધુર સંગીત, મૃદુ હાસ્ય, અલંકારેને વનિ વગેરેના શ્રવણથી કામવાસનાનું શમન કરે છે. થી ૧૨ મા દેવલોક સુધીના દે દેવીઓને માત્ર મનથી સંકલ્પ કરીને કામવાસનાને શાંત કરે છે. અહીં એટલે ખ્યાલ રાખવાને છે કે દેવીઓને જન્મ ઈશાન દેવલોક સુધી જ છે. પછીના દેવલોકમાં જન્મથી દેવીઓ નથી હોતી, કિન્તુ તે તે દેવલોકના દેવોના સંક૯પમાત્રથી તેવા તેવા પ્રકારની મૈથુનસેવનના સુખની ઈચ્છા જાણીને દૈવી શક્તિથી સ્વયંમેવ દેવીએ તે તે દેવલોકના તે તે દેવો પાસે જાય છે, અને તેમની ઈચ્છાને પૂર્ણ કરે છે. સૌધર્મ અને ઈશાનમાં બે પ્રકારની દેવીઓ છે. પરિગ્રહીતા અને અપરિગૃહીતા. તે તે દેવની પત્ની તરીકે રહેલી દેવીએ પરિગ્રહીતા અને સર્વ સામાન્ય-દરેક દેવના ઉપગમાં આવતી વેશ્યા જેવી દેવીઓ અપરિગ્રહીતા છે. અપરિગ્રહીતા Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર દેવીઓ ઉપરના દેવલોકના દેવના સંકલ્પ માત્રથી તે દેવની પાસે ઉપસ્થિત થાય છે અને તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. - આમ નીચે નીચેના દેવોને કામવાસના વધારે વધારે હોય છે. એથી તેને શાંત કરવા અધિક પ્રયત્ન તથા સામગ્રીની જરૂર પડે છે. જ્યારે ઉપર ઉપરના દેવોને કામવાસના અ૫ અ૫ હોય છે. આથી તેની શાંતિ અ૫ પ્રયત્નથી થઈ જાય છે. [૯] મૈથુનસેવનને અભાવ જે ગમવીવાના છે ૪–૨૦ || પછીના–૧૨મા દેવેલેકથી ઉપરના દેવામાં મૈથુન સેવનને અભાવ છે. ૧રમા દેવલોક પછી નવગ્રેવેયક અને પાંચ અનુત્તર દે વસે છે. તેઓ મૈથુનસેવન કરતા નથી. મૈથુનસેવન એ વેદના ઉદયથી જાગેલી કામવાસનાના ક્ષણિક પ્રતિકાર રૂપ છે. નવગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવોને તેવી કામવાસના જાગતી નહિ હોવાથી તેને ક્ષણિક પ્રતિકાર કરવાની જરૂર રહેતી નથી. આથી તેઓ મૈથુનસેવન વિના પણ અત્યંત સુખ–આનંદનો અનુભવ કરે છે. આ હકીકત આપણને ઘણે બોધ આપે છે. સંસારનું સર્વ પ્રકારનું સુખ વાસનાના પ્રતીકાર રૂપ જ છે, તે પણ ક્ષણિક-ડા ટાઈમ માટે જ છે. સમય જતાં પુનઃ વધારે પ્રબળ વાસના જાગે છે. પુનઃ તેને પ્રતિકાર કરવો પડે છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ચોથા અધ્યાય ૨૦૪ પુનઃ ડે ટાઈમ શાંત થાય. પુનઃ અતિ વધારે વાસના પ્રગટે છે. પુનઃ તેને શાંત કરવી પડે છે. આમ જાગેલી વાસનાને શમાવવા જતાં વધારે પ્રગટે છે. આથી જીવ અનેકગણું દુઃખ ભેગવે છે. માટે જ મહાપુરુષેએ સંસારસુખને વખોડ્યું છે. એના ઉપર વૈરાગ્ય લાવી તેને ત્યાગ કરવાથી જ સત્ય સુખ પ્રાપ્ત થશે. સુખ આત્મામાં જ રહેલું છે. સુખના અનુભવ માટે બાહ્ય કઈ પદાર્થની જરૂર નથી. બાહ્ય પદાર્થો સત્ય સુખના ઉપગમાં આડખીલીરૂપ બને છે. પણ આ જગતમાં સર્વત્ર મેહનું સામ્રાજ્ય છવાયેલું છે. મેહરાજા સંસારના પ્રાણુઓને સંસારની આ હકીકતથી અજાણ રાખે છે. એ જ એની કરામત છે. એ સમજે છે કે જે જીવોને આ સત્ય હકીકતનું ભાન થઈ જશે તે મારી સત્તામાંથી છટકી જશે. પણ જગતમાં જેમ મેહરાજાનું સામ્રાજ્ય છે તેમ ધર્મરાજાનું પણું સામ્રાજ્ય છે. મેહરાજાના સામ્રાજ્યથી એનું સામ્રાજ્ય. ભલે નાનું હોય, પણ એની ભવ્યતા આગળ મેહરાજાનું સામ્રાજ્ય કઈ વિસાતમાં નથી. જે જીવ તથાભવ્યત્વને પરિપાક વગેરે સામગ્રીથી ધર્મરાજાની પાસે આવે છે, તે આ સત્ય હકીકતથી વાકેફ થઈ જાય છે, અને ધીમે ધીમે મેહરાજાના વાડામાંથી કૂદીને આત્મસુખના અનંત અમૃતકુંડમાં ઝંપલાવે છે. પછી એને કઈ દુઃખ સ્પર્શી શકતું નથી. તે સંસારમાં કદીય ન અનુભવ્યું હોય એવું અનુપમ સુખ સદા નિરંતર ભેગવે છે. [૧] Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભવનપતિ નિકાયના દેશ ભેદોનાં નામા भवनवासिनोऽसुरनागविद्युत्सुवर्णाग्निवातस्तनितोदधिવ્રુતિ મારા: || ૪-૨૨ ।। અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુતકુમાર, સુત્રણુ કુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્તનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિક્કુમાર, એ પ્રમાણે ભવનપતિ નિકાયના દેશ ભેદાનાં નામેા છે. ૨૦૪ આ અધ્યાયના ત્રીજા સૂત્રમાં ભવનપતિ નિકાયના દશ ભેદ છે, એમ સામાન્યથી પ્રતિપાદન કર્યું હતું. આ સૂત્રમાં દશ ભેટ્ઠાનાં નામ જણાવ્યાં છે. અસુરકુમારો મોટા ભાગે આવાસેામાં રહે છે, કયારેક ભવનામાં પણ રહે છે. ખાકીના નાગકુમારાદિ નવ પ્રકારના દેવા પ્રાયઃ ભવનામાં જ રહે છે. આવાસા ઢેઢુપ્રમાણ ઊંચા અને સમર્ચારસ હાય છે. આવાસે ચારે ખાજુથી ખુલ્લા હાવાથી મોટા મંડપ જેવા લાગે છે. ભવના મહારથી ગાળ અને અંદર ચાખણિયા હૈાય છે. ભવનાના તળિયા પુષ્પકણિકાના આકારે હાય છે, ભવનાને વિસ્તાર જઘન્યથી જીપ પ્રમાણ, મધ્યમથી સખ્યાતા ચેાજન પ્રમાણ, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ચાજન પ્રમાણુ હાય છે. ભવનપતિ દેવોના મુકુટમાં વિશેષ પ્રકારનાં ચિહ્નો હાય છે. શરીરના વણુ પણ જુદા જુદા હાય છે. વસ્ત્રના વણુ પણ વિવિધ પ્રકારના હેાય છે. આ ત્રણ ખાખતા તથા "ભવનાની સ`ખ્યા અસુરકુમારાદિ દેવામાં નીચે મુજબ છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ચોથા અધ્યાય ૨૦૫ ભવના યા મુકુટમાં શરીર ચિન | વ | દક્ષિણ | ઉત્તર દિશામાં ! દિશામાં અસુર ચુડામણિ કાળો રાતે || | ૩૪ લાખ ૩૦ લાખ - - - - નાગ | સર્પક લીલા ૪૪ લાખ ૪૦ લાખ વિદ્યુત વજ લીલે ૩૮ લાખ લાખ સુવર્ણ ગરુડ ધોળ ૪૦ લાખ | ૩૬ લાખ અગ્નિ લીલો | | ૪૦ લાખ ૩૬ લાખ વાયુ મગર લીલ સંપાવત ૪૦ લાખ ૩૬ લાખ સ્વનિત ધળો ૪૦ લાખ ૩૬ લાખ જીરાવસંપુટ અશ્વ લીલા ૪૦ લાખ | ૩૬ લાખ લીલ ૫૦ લાખ ! ૪૬ લાખ ધોળો ૪૦ લાખ લાખ ભવનપતિ નિકાયના મોટા ભાગના દેવો ભવનમાં વસતા હોવાથી ભવનના પતિ = ભવનપતિ કહેવાય છે, અને કુમારની જેમ કાંતદર્શન, મૃદુમધુર-લલિત ગતિવાળા અને કીડામાં તત્પર રહેતા હોવાથી કુમાર કહેવાય છે. [૧૧] Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર વ્યંતરનિકાયના આઠ ભેદોનાં નામેા યન્તરા: જિન્નત-વિપુલ-મહોર-માર્ચ-યજ્ઞ-રાક્ષસભૂત-વિશાષા: ।। ૮-૧।। કિન્નર, કિપુરુષ, મહેારગ, ગાંધ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ પ્રમાણે વ્યતર નિકાયના આઠ ભેશનાં નામે છે. ૨૦૬ વ્યંતરદેવો પ ત, ગુફા, વન વગેરેના વિવિધ આંતરામાં રહેતા હેાવાથી અથવા ભવનપતિ અને જ્યાતિષ્ઠ એ એ નિકાયના આંતરામાં-મધ્યમાં રહેતા હાવાથી વ્યંતર કહેવાય છે. વ્યંતરદેવો રત્નપ્રભા પૃથ્વીના ઉપરના હજાર ચેાજનમાંથી ઉપર નીચે સે સ યેાજન છેડીને મધ્યના આઠસેા ચેાજન પ્રમાણુ ભાગમાં ઉત્પન્ન થાય છે. પણ તેમને નિવાસ ઊર્ધ્વ, અધેા અને મધ્ય એમ ત્રણે લેાકમાં છે. તેએ -ભવના, નગરા અને આવાસામાં રહે છે. આ દેવો ચકવર્તી આદિ પુણ્યશાળી મનુષ્યાની પણ સેવકની જેમ સેવા કરે છે. કિન્નર આદિ દરેક ભેદના અવાંતર ભેટ્ઠા પણ છે. વ્યંતરદેવોની ધ્વજામાં કિન્નર આદિજાતિના સૂચક જુદાં જુદાં ચિહ્નો હાય છે. તેમના શરીરના વણુ પણ શ્યામ વગેરે અનેક પ્રકારના હાય છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ચેાથા અધ્યાય વ્યંતર દેવાના અવાંતર ભેદ, વજા, ચિહ્ન અને શારીરિક વણુ ♦ ધ્વજામાં ચિહ્ન જાતિ કિન્નર કિ પુરુષ મહેરગ ગાંધવ યક્ષ રાક્ષસ ભૂત પિશાચ ભેટા કિ પુરુષ આદિ દશ પુરુષ આદિ દશ ભુજગ માદ દશ હાહા આદિ બાર પૂભદ્ર આદિ તેર ભીમ આદિ સાત સુરૂપ આદિ નવ માંડ સ્માદિ પંદર અશેક વૃક્ષ ચંપક વૃક્ષ નાગ વૃક્ષ તુ ખરુ વૃક્ષ વટ વૃક્ષ ખર્વાંગ સુલસ વૃક્ષ દમ વૃક્ષ શારીરિક વ લીલે વેળા શ્યામ શ્યામ સામ શ્વેત શ્યામ આફ્રિ આઠ જાતિના દેવો વ્યંતર દેવોમાં કિન્નર સિવાય વાણુવ્યંતર જાતિના દેવો પણ છે. રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧૦૦ યાજનમાંથી ઉપર નીચે ૧૦-૧૦ ચૈાજન ભાગમાં વાણવ્યંતરદેવોના આ દેવો પ્રાયઃ પતની ગુફા વગેરેમાં મૂકી બાકીના ૮૦ ચેાજનના ચેાજનના જન્મ થાય છે. પણ રહે છે. [૧૨] શ્યામ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી તવાધિગમ સૂત્ર - ત્રીજા તિષ્ક નિકાયના પાંચ ભેદનાં નામે કોતિષ: સૂચન્દ્રમ-ક-નક્ષત્ર- સીતારાથ છે ૪-ર છે તિષ્ક નિકાયના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ ભેદે છે. તિષ્કનું સ્થાન :સમભૂલા પૃથ્વીથી ૭૯૦ એજન ઊંચે તારા આવેલા છે. તેનાથી દશ એજન ઉપર સૂર્ય, તેનાથી ૮૦ જન ઉપર ચંદ્ર, તેનાથી ત્રણ જન ઉપર નક્ષત્ર, તેનાથી ત્રણ યોજન ઉપર બુધ ગ્રહ, તેનાથી ત્રણ યોજન ઉપર શુક ગ્રહ, તેનાથી ત્રણ યોજન ઉપર ગુરુ ગ્રહ, તેનાથી ચાર યોજના ઉપર મંગલ ગ્રહ, અને તેનાથી ચાર યોજન ઉપર શનિગ્રહ આવેલ છે. આ પ્રમાણે સંપૂર્ણ તિષ ચક્ર ઊંચાઈમાં ૧૧. યોજન અને લંબાઈમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર પ્રમાણ છે. સૂર્યાદિ દેવે તથા તેમના વિમાને તિષ=પ્રકાશમાન હોવાથી તેમને તિષ્ક કહેવામાં આવે છે. સૂર્ય આદિ તે તે જાતિના દેના મુકુટમાં પિતપોતાની જાતિ પ્રમાણે સૂર્ય આદિનું પ્રભાના મંડલ સમાન દેદીપ્યમાન ચિહ્ન હોય છે. અર્થાત્ સૂર્ય જાતિના દેના મુકુટમાં પ્રભામંડલ સમાન દેદીપ્યમાન સૂર્ય આકારનું ચિહ્ન હોય છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ચોથા અધ્યાય ૨e ચંદ્ર જાતિના દેવેના મુકુટમાં પ્રભામંડલ સમાન દેદીપ્યમાન ચંદ્રના આકારનું ચિહ્ન હોય છે. એ પ્રમાણે તારા આદિ વિશે પણ જાણવું. [૧૩]. તિષ્ક વિમાનેનું પરિભ્રમણ ક્ષેત્રमेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके ॥४-१४॥ ઉકત પાંચે પ્રમરનાં તિષ્કનાં વિમાન મનુષ્યલોકમાં સદા મેરુપર્વતને પ્રદક્ષિણે આપતા પરિભ્રમણ કરે છે. મનુષ્યલકમાં સૂર્યાદિની સંખ્યા - - જંબુદ્વીપમાં બે સૂર્ય, લવણસમુદ્રમાં ચાર સૂર્ય, ધાતકીખંડમાં ૧૨ સૂર્ય, કાલેદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય, પુષ્કરાઈમાં ૭૨ સૂર્ય છે. આ પ્રમાણે અઢીદ્વીપમાં કુલ ૧૩૨ સૂર્ય છે. તે જ પ્રમાણે તેટલા જ ચંદ્ર છે. ગ્રહ, નક્ષત્ર અને તારા ચંદ્રને પરિવાર છે. ચંદ્રને પરિવાર એ જ સૂર્યને પણ પરિવાર છે, સૂર્યને પરિવાર અલગ નથી. કારણ કે ચંદ્ર સૂર્યથી અધિક ઋદ્ધિમાન અને પુણ્યશાળી છે. ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ [ કેડીકેડી ] તારા–આટલો એક ચંદ્રને પરિવાર છે. જંબુદ્વીપમાં બે ચંદ્ર હોવાથી નક્ષત્ર વગેરેની સંખ્યા ડબલ છે. અઢી દ્વીપસમુદ્રમાં ગ્રહ વગેરેની સંખ્યા નીચે મુજબ છે. ૧૪ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી તવાધિગમ સૂત્ર દીપ–સમુદ્ર ગ્રહ નક્ષત્ર તારા જબૂદ્વીપ ૧૭૬ ૨૬ ૧૩૩૫૦ કે. કે. લવણસમુદ્ર ૩પર ૧૧૨ ૨૬૭૯૦૦ કે. કે. થાતકીખંડ ૧૦૫૬ ૩૩૬ ૮૦૩૭૦૦ કે. કે. કાલેદધિ ૩૬૯૬ ૧૧૭૬ ૨૮૧૨૯૫૦ કે. કે. પુષ્કરાઈ ૬૩૩૬ ૨૦૧૩ ૪૮૨૨૨૦૦ કે. કે. આ સર્વ તિષ્ક જંબૂદ્વીપના જ મેરુની ચારે તરફ પરિમલાકારે ગેળ ઘેરાવા પ્રમાણે પરિભ્રમણ કરતા જ રહે છે. એ વિમાનની આવા પ્રકારની–વલયાકાર ગળ ગતિ સ્વભાવ સિદ્ધ છે, કૃત્રિમ નથી. આ વિમાને મેરુ પર્વતથી ૧૧૨૧ જન દૂર રહીને પરિભ્રમણ કરે છે. વિમાન અકઠાના ફળના આકારે અને સ્ફટિક રત્નમય હોય છે. ચંદ્ર સૂર્ય સૂર્યાદિ વિમાનનું પ્રમાણુ - વિમાન લંબાઈ-પહોળાઈ ઊંચાઈ પર જન ૨૬ જન ૬ જન 3 જન ૨ ગાઉ ૧ ગાઉ નક્ષત્ર ૧ ગાઉ ૦૫ ગાઉ ૦ ગાઉ ૦ ગાઉ જઘન્ય સ્થિતિવાળા તારાની લંબાઈ-પહોળાઈ ૫૦૦ ધનુષ્ય અને ઊંચાઈ ૨૫૦ ધનુષ્ય હોય છે. તારા Page #276 -------------------------------------------------------------------------- ________________ ચાથા અધ્યાય ૧૧૬ જ્યાતિષ્ક વિમાના સ્વભાવથી જ પરિભ્રમણશીલ હાવા છતાં વિશેષ પ્રકારની સમૃદ્ધિ પ્રગટ કરવાના હેતુથી તથા આભિચેાગ્ય નામકર્મીના ઉદ્ભયથી કેટલાક દેવા તે વિમાને ને વહન કરે છે. તે દેવે પરિભ્રમણ કરતા વિમાનાની નીચે નીચે ગમન કરે છે, અને સિદ્ધ આદિના રૂપે વિમાનાને વહન કરે છે. પૂર્વમાં સિ'હુના રૂપે, દક્ષિણમાં હાથીના રૂપે, પશ્ચિમમાં બળદના રૂપે અને ઉત્તરમાં ઘેાડાના રૂપે ધ્રુવે વિમાનાને વહન કરે છે. ચંદ્રવિમાનને ૧૬૦૦૦, સૂર્ય વિમાનને ૧૬૦૦૦, ગ્રહવિમાનને ૮૦૦૦, નક્ષત્રવિમાનને ૪૦૦૦ અને તારાવિમાનને ૨૦૦૦ દેવા વહન કરે છે. ચંદ્ર આદિની પરિભ્રમણુ ગતિ ક્રમશઃ અધિક અધિક છે. ચંદ્રની ગતિ સર્વથી ન્યૂન છે. તેનાથી સૂર્યની ગતિ અધિક છે. તેનાથી ગ્રહની ગતિ અધિક છે. તેનાથી નક્ષત્રની ગતિ અધિક છે, તેનાથી તારાની ગતિ અધિક છે. ઋદ્ધિના વિષયમાં ઉક્ત ક્રમથી વિપરીત ક્રમ છે. તારાની ઋદ્ધિ સથી ન્યૂન છે. તેનાથી નક્ષત્રની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી ગ્રહની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી સૂર્યની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી ચંદ્રની ઋદ્ધિ વિશેષ છે. ખ્યાતિષ્ક ગતિથી ફાળ તતઃ હાવિમાનઃ ॥૪-|| જ્યાતિષ્ક વિમાનાની ગતિથી કાળના વિભાગ (-ગણતરી) થાય છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર મુખ્ય અને ઔપચારિક નિશ્ચય અને વ્યવહારકાળ] એમ કાળ બે પ્રકારે છે. મુખ્યકાળ અનંતસમયાત્મક છે. તેનું લક્ષણ પાંચમા અધ્યાયના ૩૯ મા સૂત્રમાં કહેશે. આ કાળ એક સ્વરૂપ છે–ભેદરહિત છે. ભેદરહિત આ મુખ્યકાળના તિષ્ક વિમાનની ગતિથી દિવસ-રાત્રિ વગેરે ભેદ થાય છે. અમુક નિયત સ્થાનથી સૂર્યની ગતિના પ્રારંભ સૂર્યોદય કહેવામાં આવે છે. તથા અમુક નિયત સ્થાને સૂર્ય પહોંચતાં સૂર્યાસ્ત કહેવામાં આવે છે. સૂર્યોદયથી પ્રારંભી સૂર્યાસ્ત સુધીને કાળ તે દિવસ. સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીને કાળ તે રાત્રિ. ૧૫ રાત્રિ-દિવસને એક પક્ષ. શુકલ અને કૃષ્ણ રૂપ બે પક્ષને એક માસ. બે માસની એક હતુ. ત્રણ ઋતુનું એક અયન. બે અયનને એક સંવત્સર–વર્ષ. પાંચ વર્ષને એક યુગ, રાશી લાખ વર્ષનું એક પૂર્વાગ, પૂર્વાગને પૂર્વાગે ગુણતાં [૮૪ લાખને ૮૪ લાખે ગુણતા] એક પૂર્વકાળ થાય છે. આ સઘળે કાળ તિષ્કની ગતિની અપેક્ષા છે. આ સઘળે કાળ સ્થૂલ છે. સમય વગેરે સૂમકાળ છે. જ્યોતિષ્કની ગતિથી સ્થૂલ કાળની જ ગણતરી થાય છે, સમય આદિ સૂમકાળની નહિ. પરમાણુને એક આકાશ પ્રદેશથી અનંતર બીજા આકાશ પ્રદેશમાં જતાં જેટલે કાળ થાય તે એક સમય. આ કાળ અત્યંત સૂક્ષમ છે. કેવળી પણ આ કાળને ભેદ ન કરી શકે, અને નિર્દેશ પણ ન કરી શકે. આવા અસંખ્ય સમયેની એક આવલિકા. સંખ્યાતી આવલિકાને એક ઉચશ્વાસ- નિવાસ. [બળવાન, ઇદ્ધિથી પૂર્ણ, નીરોગી, મધ્યમ વયવાળા અને સ્વસ્થ Page #278 -------------------------------------------------------------------------- ________________ ચેથા અધ્યાય ૨૧૩ ય આદિ સ્થિર અંધકારની પ્રકાશ જ્યાં મનવાળા પુરુષના એક શ્વાસોશ્વાસને એક પ્રાણ. સાત પ્રાણને એક સ્તક. સાત સ્તકને એક લવ. ૩૮ લવની એક નાલિકા-ઘડી. બે નાલિકાને એક મુહુર્ત ૩૦ મુહૂર્તને એક અહોરાત્ર. [૧૫] મનુષ્યલોકની બહાર તિષ્કની સ્થિરતા– વહિથિત |૪-૧દ્દા મનુષ્યલોકની બહાર સર્વ તિષ્ક વિમાને અવસ્થિત-સ્થિર છે. મનુષ્યલેકની બહારના ચંદ્ર-સૂર્ય આદિ સ્થિર હેવાથી સૂર્યાદિને પ્રકાશ જ્યાં પહોંચતું નથી ત્યાં સદા અંધકાર અને જ્યાં પહોંચે છે ત્યાં સદા પ્રકાશ રહે છે. મનુષ્ય લેકની બહાર મનુષ્ય ક્ષેત્રનાં તિષ વિમાનેથી અર્ધ પ્રમાણના વિમાને હોય છે. તે વિમાનેનાં કિરણે સમશીતોષ્ણ હોવાથી સુખકારી હોય છે. ચંદ્રનાં કિરણે અત્યંત શીતળ હોતા નથી, તથા સૂર્યનાં કિરણે અત્યંત ઉણુ હોતા નથી, કિન્તુ બંનેનાં કિરણે શીતેણું હોય છે. [૧૬] વૈમાનિક નિકાયને અધિકાર– વૈનિક | ૪–૧૭છે. અહીંથી વૈમાનિક નિકાયના દેવને અધિકાર શરૂ થાય છે. વિમાનિક દેવે વિમાનમાં ઉત્પન્ન થતા હોવાથી Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર વૈમાનિક કહેવાય છે. વૈમાનિક નામ પારિભાષિક છે. કારણ કે તિષ્ક દેવે પણ વિમાનમાં ઉત્પન્ન થાય છે. [૧] વૈમાનિક દેવોના મુખ્ય બે ભેદ– कल्पोपपन्नाः कल्पातीताश्च ॥४-१८॥ વમાનિક દેવાના ક૫૫અને કલ્પાતીત એમ બે પ્રકાર છે. જ્યાં નાના મેટાની મર્યાદા-૯૫ છે તે દેવલેક કલપ કહેવાય છે. કપમાં ઉત્પન્ન થયેલા દેવે કહપપપન્ન અને કપરહિત વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવે કપાતીત છે. પ્રથમના ૧૨ દેવલેકમાં કલ્પ હોવાથી તેમાં ઉત્પન્ન થયેલા દેવે કપિપપન્ન છે. ત્યાર પછીના નવગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવે કપાતીત છે. ભવન પતિ આદિ ત્રણ નિકાયના દેવે તે કપિપપન્ન જ છે. કારણ કે ત્યાં કલ્પ છે. [૧૮] વૈમાનિક નિકાયના દેવકનું અવસ્થાન ૩પરિ ૧૪-૨૧ વૈમાનિક નિકાયના દેવલોકે ઉપર ઉપર આવેલા છે. વૈમાનિક નિકાયનું અવસ્થાન વ્યંતરનિકાયની જેમ અવ્યવસ્થિત નથી, તેમ તિષ્કની જેમ તિથ્થુ પણ નથી; કિન્તુ ઉપર ઉપર છે. [૧૯] Page #280 -------------------------------------------------------------------------- ________________ થે અધ્યાય વિમાનિક ભેદેનાં ક્રમશઃ નામसौधर्मेशान-सनत्कुमार-माहेन्द्र-ब्रह्मलोक-लान्तक-महाशुक्र-सहस्रारेष्वानत-प्राणतयोरारणाच्युतयोर्नवसु ग्रैवेयकेषु विजय-वैजयन्त-जयन्ता-ऽपराजितेषु सर्वार्थसिदे च॥४-२०॥ સૌધર્મ, ઇશાન, સનસ્કુમાર, માહેંદ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક, સહસાર, આનત, પ્રાણુત, આરણ, અશ્રુત, નવગ્રેવેચક, વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ-આમાં વૈમાનિક દે રહે છે. તિષ્ક ચક્રની ઉપર અસંખ્યાત જન ગયા બાદ મેરુના દક્ષિણ ભાગમાં સૌધર્મ અને ઉત્તર ભાગમાં ઈશાન કલ્પ આવેલ છે. ઈશાન દેવક સૌધર્મથી કંઈક ઉપર છે. બંને સમશ્રેણિમાં નથી. સૌધર્મથી અસંખ્ય જન ઊંચે (સૌધર્મની) સમણિમાં સનસ્કુમાર કલપ છે. એશાનથી અસંખ્ય યોજન ઊંચે (શાનની) સમશ્રેણીમાં મહેન્દ્ર કલ્પ છે. આ બંનેની (સનસ્કુમાર–મહેન્દ્રની) મધ્યમાં, કિન્તુ એ બંનેથી ઊંચે બ્રહ્મલેક ક૯૫ છે. એની ઉપર સમશ્રેણિમાં એક બીજાથી ઊંચે ક્રમશઃ લાંતક, મહાશુક્ર અને સહસાર એ ત્રણ કપે આવેલા છે. અર્થાત્ બ્રહ્મલેકની ઉપર સમશ્રેણિમાં લાંતક, લાંતકની ઉપર સમશ્રેણિમાં મહા શુક, મહાશુકની ઉપર સમશ્રેણિમાં સહસ્ત્રાર દેવક આવેલ છે. એની ઉપર સૌધર્મ અને ઈશાનની માફક આનત અને પ્રાકૃત એ બે કપે આવેલા છે. અર્થાત Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી તવાથધિગમ સૂત્ર દક્ષિણ વિભાગમાં પ્રાણુત ક૫ આવેલ છે. આનતથી પ્રાણત કંઈક ઊંચે છે. એની ઉપર સમશ્રેણિમાં સનકુમારમહેંદ્રની જેમ આરણ–અશ્રુત કલ્પ આવેલા છે. અર્થાત આનતની ઉપર (આનતની) સમશ્રેણિમાં આરણ અને પ્રાણુતની ઉપર (પ્રાણુતની) સમશ્રેણિમાં અચુત કલ્પ છે. આરણથી અશ્રુત કંઈક ઊંચે છે. પ્રશ્ન-આ સૂત્રમાં સઘળા શબ્દોને એક જ સમાસ ન કરતાં જુદા જુદા સમાસે કરવામાં આવ્યાં છે. તેનું શું કારણ? ઉત્તર-સર્વપ્રથમ સીધર્મથી સહસ્ત્રાર સુધીના શબ્દોને સમાસ કરવામાં આવે છે. આનું કારણ એ છે કે સહસાર સુધી મનુષ્યો અને તિર્યો એ બંને પ્રકારના છ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ કેવળ મનુષ્ય જ ઉત્પન્ન થાય છે. આ ભેદ બતાવવા સૈધર્મથી સહસ્ત્રાર સુધીના શબ્દોને અલગ સમાસ કરવામાં આવ્યું છે. આનત–પ્રાણત એ બે કલમાં સમુદિત એક ઇંદ્ર છે તથા આરણ–અય્યત એ બે કપમાં સમુદિત એક ઈંદ્ર છે એ જણવવા આનત–પ્રાણત એ બે શબ્દોને તથા આરણ-અય્યત એ બે શબ્દોને અલગ અલગ સમાસ કરવામાં આવ્યું છે. નવરૈવેયક સુધી ઉત્પન્ન થનાર બહુલસંસારી પણ હોઈ શકે છે. જ્યારે વિજ્યાદિમાં ઉત્પન્ન થનારા જ અલ્પસંસારી જ હોય છે. આ ભેદને બતાવવા ગ્રેવેયેક શબ્દને અસમસ્ત (સમારહિત) પ્રયોગ કર્યો છે. વિજયાદિ ચાર વિમાનમાં ઉત્પન્ન થનાર છે થોડા ( સંખ્યાતા) ભવ કરીને મોક્ષમાં જાય, જ્યારે સર્વાથ - Page #282 -------------------------------------------------------------------------- ________________ ચેથા અધ્યાય ૨૧૭ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થનારા જ એક ભવે મોક્ષ પામે છે. આ રહસ્યનું સૂચન કરવા વિજયાદિ ચાર શબ્દોને સમાસ કર્યો અને સર્વાર્થસિદ્ધને અસમસ્ત પ્રગ કર્યો. પ્રશ્નઃ–પાંચમા ક૯૫નું નામ બ્રહ્મ છે. છતાં આ સૂત્રમાં બ્રહ્મલોક એમ બ્રહ્મની સાથે લેક શબ્દને પ્રગ કેમ કરવામાં આવ્યું છે? ઉત્તર –બ્રહ્મકલ્પમાં કાંતિક દે રહે છે, એ જણાવવા બ્રહ્મ શબ્દની સાથે લેક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આપણે પૂર્વે વિચારી ગયા કે વૈમાનિક નિકાયના કલ્પપપન્ન અને કલ્પાતીત એમ મુખ્ય બે ભેદ છે. તેમાં અહીં કલપન્નના ૧૨ ભેદના સૌધર્મ આદિ ૧૨ નામે જણાવ્યા છે. કપાતીતના પ્રવેયક અને અનુત્તર એ બે ભેદ છે. રૈવેયકના નવ ભેદ છે અને અનુત્તરના પાંચ ભેદ છે આ સૂત્રમાં અનુત્તરના પાંચ ભેદોના વિજય આદિ પાંચ નામેને નિર્દેશ કર્યો છે. નવરૈવેયકને સામાન્યથી (નામ વિના) નિર્દેશ કર્યો છે. એક ડેકના અલંકારને રૈવેયક કહેવામાં આવે છે. લેકને આપણે પુરુષની ઉપમા આપીએ તે નવ કૈવેયક લેકરૂપ * દિગંબરો ૧૬ કલ્પ માને છે. અને બે બેના જેડકાને સમશ્રેણિમાં રહેલા માને છે. જેમ કે–સમશ્રેણિમાં સૌધર્મ–ઈશાન, તેની ઉપર સમશ્રેણિમાં માહેદ્ર-બ્રહ્મલેક. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી તવાથધિગમ સત્ર પુરુષની ગ્રીવાના=ડેકના સ્થાને છે, ગ્રીવાના આભરણ રૂમ છે. આથી તેમને વેયક કહેવામાં આવે છે. જૈવેયકની ઉપરના વિમાનમાં ઉત્પન્ન થયેલા છે અપસંસારી હોવાથી ઉત્તમ-પ્રધાન છે. તેમનાથી કઈ દેવે ઉત્તમ–પ્રધાન નથી. આથી તેમના વિમાનને અનુત્તર કહેવામાં આવે છે. અથવા દેવકને અંતે આવેલા હોવાથી તેમની ઉત્તર–પછી કઈ વિમાને ન હોવાથી અનુત્તર કહેવાય છે. [૨૦] ઉપર ઉપર સ્થિતિ આદિની અધિકતા– સ્થિતિમા–પુણ-સ્તુતિ-સ્ટેચા–વિશુતાનિયા વધિવિષયતોડધિજા છે ૪–૨? સ્થિતિ, પ્રભાવ, સુખ, ઘતિ, વેશ્યાવિશુદ્ધિ, ઈદ્રિયવિષય અને અવધિવિષય એ સાત બાબતે ઉપર ઉપરના દેવામાં ક્રમશઃ અધિક અધિક હોય છે. (૧) સ્થિતિ એટલે દેવગતિમાં રહેવાને કાળ. આ અધ્યાયના ૨૯મા સૂત્રથી સ્થિતિનું પ્રકરણું શરૂ થશે. તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું વિસ્તૃત વર્ણન છે. (૨) નિગ્રહઅનુગ્રહની શક્તિ, અણિમાદિ લબ્ધિઓ, અન્ય ઉપર વર્ચરવ વગેરે પ્રભાવ છે. આ પ્રભાવ ઉપર ઉપર અધિક હોય છે. પણ ઉપર ઉપરના દેવ મંદઅભિમાનવાળા અને અ૫કલેશવાળા હોવાથી નિગ્રહાદિ માટે પ્રાયઃ પ્રવૃત્તિ કરતા Page #284 -------------------------------------------------------------------------- ________________ માથા અધ્યાય ૨૧૯ નથી. (૩) સાતવેદનીય કર્મના ઉદયથી બાહ્ય વિષયમાં ઈષ્ટ અનુભવ રૂપ સુખ ઉપર ઉપરના દેવેને અધિક હોય છે. (૪) ઇતિ એટલે દેહ, વસ્ત્ર, આભૂષણ વગેરેની કાંતિ. (૫) લેશ્યાનું નિરૂપણ આગળ આવશે. પણ અહીં એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે-જે દેવેમાં સમાન વેશ્યા છે, તેમાં પણ ઉપર ઉપરના દેવેને અધિક અધિક વિશુદ્ધિ હોય છે. (૬) ઉપર ઉપર ચક્ષુ આદિ ઈંદ્રિયે અધિક પટુ હોવાથી ઇદ્રિય વિષય અધિક છે. ઉપર ઉપરના દે. અધિક દૂર આંખ દ્વારા જોઈ શકે છે. એમ અન્ય ઈદ્રિયો વિશે પણ જાણવું. (૭) ઉપર ઉપરના દેવેને અવધિજ્ઞાન વિશુદ્ધ અને વિશેષ વિશેષ હોય છે. સૌધર્મ–ઈશાન કલ્પના દે નીચે રત્નપ્રભા પૃથ્વીના અંત સુધી, ઉપર પિતાના વિમાનની ધજા સુધી, તિર્યમ્ અસંખ્ય જન સુધી અવધિજ્ઞાનથી જઈ શકે છે. સનકુમાર મહેંદ્રના દેવ નીચે શર્કરામભા પૃથ્વીના અંત સુધી, ઉપર પોતાના વિમાનની ધજા સુધી, તિથ્થુ અસંખ્ય યોજન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. એમ ક્રમશઃ વધતાં અનુત્તરદેવે સંપૂર્ણ લેકનાડીને જોઈ શકે છે. જે દેશમાં ક્ષેત્રથી અવધિજ્ઞાનને વિષય સમાન છે તે દેવામાં પણ ઉપર ઉપરના પ્રસ્તર અને વિમાનની અપેક્ષાએ અધિક અધિક અવધિજ્ઞાન હોય છે. એ જ પ્રમાણે અવધિજ્ઞાનની વિશુદ્ધિ પણ ઉપર ઉપર: અધિક હોય છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાનના ક્ષેત્રનું ચવ ઉત્કૃષ્ટ અધ અવધિ ૨૨૦ દેવે ઊિર્વ અવધિ ઉત્કૃષ્ટ તિર્યમ્ અવધિ ૧-૨ ક૬૫ પ્રથમ પૃથ્વીના સુધી છેડા સુધી ૩-૪ ઇ. બીજી પૃથ્વીના અંત સુધી ત્રીજી પૃથ્વીના અંત સુધી ૭-૮ ક. ચોથી પૃથ્વીના અંત સુધી પોતપોતાના વિમાનની ધન સુધી અસંખ્યાત જન સુધી ઉપર ઉપરના દેવોનું અસંખ્યાત પ્રમાણુ મોટું મેટું સમજવું. ૯-૧૨ છે પાંચમી પૃથ્વીના અંત સુધી ૧ થી ૬ છે. છઠ્ઠી પૃથ્વીના અંત સુધી ૭ થી ૯ગ્રેવે. સાતમી પૃથ્વીના અંત સુધી શ્રી તત્વાર્થાધિગમ સત્ર - પાંચ અનુત્તર લેક નલિકાના અંત સુધી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી -- Page #286 -------------------------------------------------------------------------- ________________ થો અધ્યાય ૨૨૧. ઉપર ઉપર ગતિ આદિની હીનતા— જતિ-રાપર-પરિધમિકાન ફીનાર ૪-૨૨ | ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાન આ ચાર બાબતે ઉપર ઉપરના દેવમાં ક્રમશઃ હીન. હીન હેય છે. - (૧) અહીં ગતિ શબ્દથી અન્ય સ્થળે ગમન કરવાની શક્તિ વિવક્ષિત છે. જે દેવેની જઘન્ય સ્થિતિ બે સાગરેપમ છે તે દેવે નીચે સાતમી પૃથ્વી સુધી અને તિર્યમ્ અસંખ્ય યોજન સુધી જઈ શકે છે. ત્યારબાદ જેમ જેમ જઘન્ય સ્થિતિ બે સાગરેપમથી ઓછી તેમ તેમ ક્રમશઃ ગતિની શક્તિ હીન હીન થતી જય છે. યાવત્ સર્વજઘન્ય સ્થિતિવાળા દે નીચે ત્રીજી પૃથ્વી સુધી જઈ શકે છે. શક્તિની અપેક્ષાએ આ વિચારણું છે. ગમન તે માત્ર ત્રીજી પૃથ્વી સુધી થાય છે. શક્તિ હોવા છતાં દેવે પ્રજનવશાત્ ત્રીજી પૃથ્વી સુધી જાય છે, પ્રાયઃ એથી આગળ જતા નથી. ઉપર ઉપરના દેવામાં મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક અધિક હોવાથી તેઓ અધિક ગતિ કરતા નથી. નવગ્રેવેયકઅને પાંચ અનુત્તરના દેવ તો કદી પણ પોતાના વિમાનથી બહાર જતા જ નથી. (૨) શરીરનું પ્રમાણ પણ ઉપર ઉપરના દેવને ઓછું ઓછું હોય છે. સૌધર્મ–ઈશાનમાં સાત હાથ ઊંચું, સનકુમાર મહેંદ્રમાં છ હાથ ઊંચું, બ્રહ્મલેક–લાંતકમાં પાંચ હાથ ઊંચું, મહાક-સહસ્ત્રારમાં ચાર હાથ ઊંચું, ૯ થી. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી તત્ત્વાર્થાધિગમ સ્ત્ર ૧૨ દેવલેાકમાં ત્રણ હાથ ઊંચું, નવથૈવેયકમાં એ હાથ ઊંચું અને અનુત્તરમાં એક હાથ ઊંચું દેવાનું શરીર હોય છે. (૩) અહીં પરિગ્રહ શબ્દથી વિમાનના પરિવાર અભિપ્રેત છે. વૈમાનિક નિકાયમાં ઇંદ્રક શ્રેણિગત અને પુષ્પપ્રકીર્ણ ક એમ ત્રણ પ્રકારના વિમાને હોય છે. ખરેખર મધ્યમાં આવેલ વિમાનને ઇંદ્રક કહેવામાં છે. ચાર દિશાએમાં ૫ક્તિબદ્ધ આવેલા વિમાને શ્રેણિગત છે. છવાયેલાં પુષ્પાની જેમ છૂટાં છૂટાં રહેલાં વિમાને પુષ્પ પ્રકી ક કહેવાય છે. શ્રેણિગત વિમાના ત્રિકોણ, ચતુષ્કોણુ, અને વાટલાકાર એમ ત્રણ પ્રકારનાં છે. તથા પ્રથમ ત્રિકેણુ, ખાદ ચતુષ્કાણુ, ખાદ વાટલાકાર, માદ ત્રિકાળુ....એમ ક્રમશઃ આવેલાં છે. આ વિમાના ઇંદ્રક વિમાનથી ચારે દિશામાં લાઈનખ ધ આવેલાં છે. પુષ્પપ્રકીણુક વિમાના નોંદાવ, સ્વસ્તિક વગેરે વિવિધ આકારવાળાં છે તથા શ્રેણિગત વિમા નાના આંતરા વચ્ચે આવેલાં છે. પૂર્વ દિશા સિવાય ત્રણે દિશામાં આ વિમાના હોય છે. તેતે ધ્રુવલેાકનાં વિમાનાની સખ્યા સકલતી` ' સૂત્રમાં બતાવવામાં આવી છે. તેના કુલ સખ્યા ૮૪૯૭૦૨૩ છે. (૪) ઉપર ઉપરના દેવામાં સુંદર સ્થાન, ધ્રુવે કે દેવીઓના પરિવાર, સામર્થ્ય, અવધિજ્ઞાન, ઇંદ્રિયશક્તિ, વિભૂતિ, શબ્દાદિવિષયોની સમૃદ્ધિ વગેરે અધિક અધિક હોવા છતાં અભિમાન અલ્પ અલ્પ હોય છે. આથી ઉપર ઉપરના ધ્રુવે અધિક અધિક સુખી હોય છે. [૨૨] Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ ચોથા અધ્યાય દે સંબંધી વિશેષ માહિતી શ્વાસોશ્વાસ અને આહાર - જઘન્ય સ્થિતિવાળા (–૧૦ હજાર વર્ષની સ્થિતિવાળા) દેવે સાત સાત સ્તોકે એક વાર શ્વાસોશ્વાસ લે છે અને એક અહોરાત્ર થતાં આહાર કરે છે. પલ્યોપમની સ્થિતિવાળા દેવે એક એક દિવસે એક વાર શ્વાસોશ્વાસ લે છે અને ૨ થી ૯ દિવસે આહાર કરે છે. ત્યારબાદ જેમને જેટલા સાગરોપમની સ્થિતિ હોય તેટલા પક્ષે એક શ્વાસશ્વાસ અને તેટલા હજાર વર્ષે આહાર હોય છે. આહારના ભેદ – એજાહાર, માહાર અને પ્રક્ષેપહાર (કવલહાર) એમ આહારના ત્રણ ભેદ છે. એજાહાર –ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીર પર્યાતિની નિષ્પત્તિ સુધી (મતાંતરથી સ્વાગ્યે સર્વ પર્યાપ્તિની નિષ્પત્તિ સુધી) ગ્રહણ કરાતા પુદ્ગલોને આહાર. તેમાહાર -શરીર પર્યાપ્તિ (મતાંતરે સ્વયોગ્ય પર્યાપ્તિ) પૂર્ણ થયા બાદ સ્પર્શનેંદ્રિય (– ચામડી) દ્વારા ગ્રહણ કરાતા પુદ્ગલેને આહાર. પ્રક્ષેપાહાર:–કેળિયાથી ગ્રહણ કરાતા આહાર. દેવેને એ જાહાર અને માહાર એ બે પ્રકારને આહાર હોય છે. * બૂકસંગ્રહણીમાં આ વિષયમાં થેડે તફાવત છે. ત્યાં * ૧૦ હજાર વર્ષથી અધિક અને સાગર૫મથી ન્યૂન સ્થિતિવાળા દે ૨ થી ૮ મુદ્દતે શ્વાસોશ્વાસ લે છે અને ૨ થી ૯ દિવસે આહાર કરે છે” એમ જણાવ્યું છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાર્થાધિગમ સૂત્ર ઉપર દેવેના આહારને જે નિયમ બતાવવામાં આવ્યો છે તે માહારને આશ્રયીને છે. પ્રશ્ન –લેમાહાર દરેક સમયે હોય છે. તે દેવામાં ઉક્ત અંતર કેવી રીતે ઘટે? ઉત્તર :–મહારના બે ભેદ છે–આગ અને અનાગ. જાણતાં-ઈરાદાપૂર્વક જે માહાર તે આગ માહાર. જેમ કે-શિયાળામાં મનુખ્યાદિ પ્રાણીઓ ઠંડી દૂર કરવા સૂર્ય આદિના ઉષ્ણુ પુદ્ગલેનું સેવન કરે છે. અજાણતાં ઈરાદા વિના જે માહાર થાય તે અનાગ માહાર છે. જેમ કે શિયાળામાં શીતળ અને ઉનાળામાં ઉણ પુદ્ગલે ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. આથી જ શિયાળામાં પાણી ઓછું વાપરવા છતાં પેશાબ ઘણે થાય છે, અને ઉનાળામાં પાણી ઘણું વાપરવા છતાં પેશાબ અતિ અલપ થાય છે. આ અનાભોગ લેમહાર પ્રતિસમય થાય છે. જ્યારે આગ માહાર અમુક સમયે જ થાય છે. અહીં દેવામાં આહારનું અંતર આગ રૂપ માહારની અપેક્ષાએ છે. દેવેને જ્યારે આહારની ઈચ્છા થાય છે ત્યારે તેમના પુણ્યદયથી મનથી કપિત આહારના શુભ પુદ્ગલે સ્પર્શેન્દ્રિય દ્વારા શરીરપણે પરિણમે છે. શરીર રૂપે પરિણમેલા એ પુદ્ગલે શરીરને પુષ્ટ કરે છે.. અને મનમાં તૃતિ થવાથી આફ્લાદને અનુભવ થાય છે. ને આપણી જેમ પ્રેક્ષપાહાર-કવલાહાર હોતું નથી. વેદના –દેને સામાન્યથી શુભવેદના–સુખાનુભવ હેય. છે. છતાં વચ્ચે વચ્ચે અશુભવેદના-દુખાનુભવ પણ થાય છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ માથા અધ્યાય ૨૨૫ સતત શુભવેદના છ મહિના સુધી હોય છે. છ મહિના પછી અશુભવેદના થાય છે. અનુભવેદના વધારેમાં વધારે અંતર્મુહૂત સુધી જ રહે છે. અંતર્મુહૂત બાદ પુનઃ શુભવેદના શરૂ થાય છે. ઉપપાતઃઅન્યતીથિ કો-જૈનેતરતીથિકા ૧૨મા દેવલાક સુધી જ ઉત્પન્ન થાય છે. દ્રવ્યચારિત્રલિંગી મિથ્યાદૃષ્ટિએ ચૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિ સયતા સૌધ થી આરંભી સર્વાસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે. આથી એ સિદ્ધ થયું કે સમ્યગ્દષ્ટિ સયતે જઘન્યથી પણુ સૌધથી નીચે ઉત્પન્ન ન થાય. જઘન્યથી સૌધર્મ દેવલેાકમાં જ ઉત્પન્ન થાય. ચૌદ પૂર્વધરો બ્રહ્મલાકથી સર્વાસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે. અનુભાવઃ—વિમાના તથા સિદ્ધશિલા કાઈ જાતના આધાર વિના આકાશમાં રહેલા છે. આમાં લાઇસ્થિતિ જ કારણ છે, જગતમાં અનેક મામતે એવી છે કે જે લેક સ્વભાવથીલાક સ્થિતિથી જ સિદ્ધ થાય છે. તીર્થંકર ભગવ ંતાના જન્માભિષેક, કેવળજ્ઞાન પત્તિ, મહાસમવસરણની રચના તથા નિર્વાણુ આદિના સમયે ઇંદ્રોના આસન કપાયમાન થાય છે. ત્રૈવેયક દેવાના સ્થાન કપાયમાન થાય છે. અનુત્તર દેવાની શય્યાએ ક ંપાયમાન થાય છે. આમાં તીર્થંકર ભગવંતના શુભ કર્મના ઉદય કે લેાકસ્વભાવ જ કારણ છે. આસનાદિ કંપાયમાન થવાથી ઈંટ્રો અને દેવે અધિજ્ઞાન દ્વારા તીયાની તીર નામ ૧૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ - ~ ૨૨૬ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી અનન્ય સાધારણ ધર્મવિભૂતિને જુએ છે. બાદ ઇંદ્ર આદિ દેવ ભગવાનની પાસે આવી સ્તુતિ, વંદના, ઉપાસના, વણશ્રવણ આદિ યથાયોગ્ય આરાધના વડે આત્મશ્રેયઃ સાધે છે. જ્યારે નવરાયકના દે પિતાના સ્થાનમાં જ રહીને અને અનુત્તર દેવે પિતાની શયામાં જ રહીને સ્તુતિ આદિ દ્વારા તીર્થકર ભગવંતેનું પૂજન કરે છે. વિમાનિકનિકાયમાં લેશ્યા - જીત–પત્ર-ગુવા દ્રિ-ત્રિ-I૪-૨રૂા - બે, ત્રણ અને શેષ દેવલોકમાં અનુક્રમે પીત, પદ્ધ અને શુકલ લેહ્યા [તે તે લેશ્યા જે શારીરિક વર્ણ] હેય છે. પ્રથમના બે દેવકમાં-સૌધર્મ ઈશાનમાં પીત વેશ્યા, પછીના ત્રણ દેવલેકમાં (–સનકુમાર, માહેંદ્ર અને બ્રહ્મમાં) પલેશ્યા, પછીના અનુત્તર સુધીના સર્વ દેવલોકમાં શુકલ લેશ્યા હોય છે. અહીં શારીરિક વર્ણરૂપ દ્રવ્યલેયા વિવક્ષિત છે. કારણકે ભાવલેશ્યા તે એ પ્રકારની હોય છે. [૨] કપની અવધિप्राग् गैवेयकेभ्यः कल्पाः ॥४-२४॥ ગ્રેવેયની પૂર્વે પે પૂજ્ય-પૂજક ભાવ વગેરે મર્યાદા છે. - આ અધ્યાયના ૧૮ મા સૂત્રમાં વિમાનિક દેના - Page #292 -------------------------------------------------------------------------- ________________ થો અધ્યાય ૨૭ કપિપન્ન અને કપાતીત એ બે ભેદો જણાવ્યા હતા. જ્યાં કલ૫ હોય ત્યાં ઉત્પન્ન થયેલા દેવે કપ પન્ન અને જ્યાં ક૯૫ ન હોય ત્યાં ઉત્પન્ન થયેલા દેવે કપાતીત છે. આથી ક્યાં સુધી ક૯૫ છે, તે આ સૂત્રમાં જણાવ્યું છે. સૌધર્મથી અશ્રુત સુધીના ૧૨ દેવલેકમાં ક૯પ છે. નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તરમાં કલ્પ નથી. કલ્પાતીત દેવામાં સામાનિક વગેરે ભેદે નહિ હોવાથી સર્વ દેવે પોતપિતાને ઈદ્ર માને છે. તેથી તેઓ અહમિંદ્ર કહેવાય છે. [૨૪] કાંતિક દેવાનું સ્થાન– બ્રહ્મોથા વન્તિજાર ૪–૨ષા લેવંતિક દેવેનું સ્થાન બ્રહ્મલોક છે. કાંતિક દેવે બ્રહ્મલેકમાં રહે છે. બ્રહાલેકમાં રહેનારા સઘળા દેવે લોકાંતિક નથી. કિન્તુ જેઓ બ્રાલેકના અંતે રહેલા છે તે દેવે લેકાંતિક કહેવાય છે. બ્રહ્મલેકના અંતે ચાર દિશામાં ચાર વિમાને, ચાર વિદિશામાં ચાર વિમાને અને એક મધ્યમાં એમ નવ વિમાને આવેલાં છે. આ નવ વિમાનના કારણે તેમના નવ ભેદ છે. બ્રહ્મલોકના અંતે વસવાથી અથવા લેકને–સંસારને અંત કરનાર હોવાથી તેમને લેકાંતિક કહેવામાં આવે છે. જ્યારે વીર્થકર ભગવંતનો પ્રવજ્યાકાળ આવે ત્યારે તેઓ તેમની પાસે આવીને “ જય જય નંદા, જય જય ભદા” એ પ્રમાણે સ્તુતિ કરવાપૂર્વક તેમને “ભયકં તિર્થં પવને” Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર (હે ભગવંત તીર્થને પ્રવર્તા) એ પ્રમાણે તીર્થ પ્રવેર્તાવવા માટે વિનંતી કરે છે. આ દે અવશ્ય લઘુકમી હોય છે. તેઓ વિષયતિથી વિમુખ હોવાથી તેમને દેવર્ષિ પણ કહેવામાં આવે. છે. તેઓ કેટલા ભવે મેક્ષમાં જશે એ વિષે ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવામાં આવે છે. કેટલાંક શાળામાં “ લેકાંતિક દે સાત-આઠ ભવે મોક્ષમાં જાય.” એ પ્રમાણે ઉલ્લેખ જોવા મળે છે. કેટલાક ગ્રંથમાં કાંતિક દે એકાવતારી હેય અર્થાત્ ત્યાંથી વી. મનુષ્ય ભવમાં આવી મેક્ષમાં જાય” એ પ્રમાણે જોવામાં આવે છે. જ્યારે કેઈ સ્થળે “નવમા વિમાનમાં રહેલા દે નિયમા એકાવતારી હોય છે. બાકીના ૮ વિમાનના દેવે એકાવતારી જ હોય એ નિયમ નથી.” એમ પણ વાંચવા મળે છે. [૨૫] નવ પ્રકારના લેકાંતિક દેવનાં નવ નામसारस्वता-ऽऽदित्य, ववयरुण-गर्दतोय-तुषिता-ऽव्याપાપ હતોરણ ૪–૨દ્દા સારસ્વત, આદિત્ય, વઢિ, અરુણ, ગદતોય, તુષિત, અવ્યાબાધ, મસ્ત અને અરિષ્ટ એમ નવ પ્રકારના લેકાંતિક દે છે. લોકાંતિક દેનાં વિમાનનાં સારસ્વત વગેરે નામે છે. વિમાનના દેવે પણ સારસ્વત આદિ તરીકે ઓળખાય છે. [૨૬] Page #294 -------------------------------------------------------------------------- ________________ ચાથા અધ્યાય અનુત્તરના વિજયાદિ ચાર વિમાનના દેવાના સસારકાળ— विजयादिषु द्विचरमाः ॥४-२७॥ વિજયાદિ ચાર વિમાનમાં બે વાર જનારા ચરમશરીરી હોય છે. ૧૯ વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનના દેવા મનુષ્યના બે ભા કરીને નિયમા મેાક્ષે જાય છે. વિજયાદ્વિ વિમાનમાંથી ચ્યવી મનુષ્ય ગતિમાં આવે છે. મૃત્યુ પામી પુનઃ વિજયાદિમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવી મનુષ્યગતિમાં આવે છે અને સંયમની સાધના કરી મેક્ષ પામે છે. આ પ્રમાણે અહી એ ભવ મનુષ્યની અપેક્ષાએ છે. અન્યથા દેવભવની સાથે ત્રણ ભવ થાય છે. મનુષ્યભવમાં જ મેક્ષની પ્રાપ્તિ થતી હાવાથી સૂત્રમાં મનુષ્યભવની અપેક્ષાએ વિજયાદિ દેવાને દ્વિચરમ કહેલ છે, સર્વાસિદ્ધ વિમાનના દેવા નિયમા એકવાતારી હાય છે. પાંચે પ્રકારના અનુત્તર વિમાનના દેવા લઘુકમી હાય * મતાંતરે વિજયાદિ ચારમાં એકવાર ઉત્પન્ન થયેલ જીવ ઉત્કૃષ્ટથી મનુષ્ય દેવના ચેાવીશ ભવા કરી માક્ષમાં જાય છે. આથી સેનપ્રશ્નમાં વિજયાદમાં બે વાર ગયેલ ચરમશરીરી હામ છે ” એવા આ સૂત્રને અથ કર્યાં છે. ' Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૨૩૦ છે. જે મુનિએની મેાક્ષની સાધના થોડી જ બાકી રહી ગઈ હાય તેઓ આ પાંચ વિમાનમાં ઉત્પન્ન થાય છે. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા જીવા, જે પૂર્વભવમાં અંતર્મુહૂત જ આયુષ્ય વધારે હોત, અથવા છઠ્ઠના તપ જેટલી નિર્જરા વધારે થઈ હાત, તે સીધા મેાક્ષમાં ચાલ્યા જાત. પણુ ભવિતવ્યતા આદિના મળે થાડી સાધના માકી. રહી જવાથી સર્વાસિદ્ધમાં ઉત્પન્ન થાય છે. [૨૭] તિય ચસજ્ઞાવાળા પ્રાણીઓ—— औपपातिक - मनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः ॥४-२८॥ ઔપપાતિક અને મનુષ્ય સિવાયના જીવા તિય ગ્યાનિ તિય ચ છે. નારકા અને દેવા ઔપપાતિક છે. નાણ્યું, ધ્રુવે અને મનુષ્યા સિવાયના સઘળા જીવાની તિયÀાનિ (−તિય ઇંચ) સંજ્ઞા છે. શાસ્ત્રમાં જુદી જુદી દૃષ્ટિએ જીવેાના ભિન્ન ભિન્ન ભેદોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ઇન્દ્રિયની અપેક્ષાએ જીવાના પાંચ ભેદ પડે છે. એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય અને પચેન્દ્રિય. પચેન્દ્રિય જીવેાના નારક, દૈવ, મનુષ્ય અને તિય ચ એમ ચાર ભેદ છે. નારક, દેવ અને મનુષ્ય સિવાયના સઘળા પાંચેન્દ્રિય જીવે અને એકે'દ્રિયથી ચકરિદ્રિય સુધીના જીવા તિય ચ કહેવાય છે. [૨૮] સ્થિતિના અધિકારસ્થિતિઃ ॥ ૪–૨૦ Page #296 -------------------------------------------------------------------------- ________________ રાધા અઘ્યાય ૨૩: અહીથી સ્થિતિ [આયુષ્યના કાળ ] શરૂ થાય છે. અહીં થી સ્થિતિના આયુષ્યથાય છે એ સૂચવવા આ આ અધિકાર સૂત્ર છે. કાળના વર્ણનના અધિકાર શરૂ સૂત્રની રચના કરી છે. [૨૯] ભવનપતિ નિયમાં દક્ષિણાયના ઈંદ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિઃ– भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ॥४-३०॥ ભવનામાં દક્ષિણા અધિપતિની (ઈંદ્રની ) દાઢ પડ્યેાપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ભવનપતિ દેવાના દશ ભેદો છે. તે દરેકના એ વિભાગ પડે છે. (૧) દક્ષિણ દિશા તરફનાં ભવનેામાં રહેનાર. (૨) ઉત્તર દિશા તરફનાં ભવનામાં રહેનાર. આ બંનેના ઇંદ્રો અલગ અલગ છે. આથી દક્ષિણ તરફ રહેનાર અસુરકુમાર આદિ દશ પ્રકારના દૈવાના દશ ઇંદ્રો અને ઉત્તર તરફ રહેનાર અસુરકુમાર આદિ દશ પ્રકારના દશ ઇંદ્રો એમ ભવનપતિનિકાચમાં કુલ ૨૦ ઇંદ્રો છે. દક્ષિણ દિશા તરફના ઇંદ્રો દક્ષિણાર્ધાધિપતિ અને ઉત્તર દિશા તરફના ઇંદ્રો ઉત્તરાર્ધાધિપતિ છે. તેમાં સ` દક્ષિણાર્ધાધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પત્યેાપમ છે. [૩૦] ભવનપતિ નિકાયમાં ઉત્તરાધના ઈંદ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિઃ– રોવાળાં વાવોને ॥ ૪-૬ | શેષ ભવનપતિના ઇંદ્રોની સ્થિતિ પાણા એ પલ્યાપમ છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ભવનપતિ નિકાયના બાકીના ઇદ્રોની–ઉત્તરાર્ધાધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ના પપમ છે. [૩૧] ભવનપતિ નિકાયના ઇદ્રોની સ્થિતિમાં અપવાદ असुरेन्द्रयोः सागरोपममधिकं च ॥४-३२॥ અસુરેન્દ્રોની સ્થિતિ અનુકમે એક સાગરેપસ અને કંઈક અધિક સાગરેપમ છે. દક્ષિણાધિપતિ ચમરની એક સાગરોપમ અને ઉત્તરાર્ધાધિપતિ બલિની કંઈક અધિક એક સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૩૨] सौधर्मादिषु यथाक्रमम् ॥४-३३॥ - નીચેના સૂત્રોમાં જે સ્થિતિ કહેવાશે તે ક્રમશઃ સાધમ આદિ દેવલોકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૩૩] સાપરે છે -૩૪ / સૌધર્મ કહપના દેવેની બે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૩૪] ગ િર છે ક–રૂપ છે ઈશાન કપના દેવેની કંઈક અધિક બે સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૩૫] સત સતનામાને –રૂ ૬ . - સનતકુમાર કલપના દેાની સાત સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૩૬] Page #298 -------------------------------------------------------------------------- ________________ ચેાથો અધ્યાય વિક–ત્તિ-સુત-વાલાયો-સામિાધિનિ ૨ | ૪–૨૭ | સાત સંખ્યામાં વિશેષ, ૩, ૭, ૧૦, ૧૧,૧૩, ૧૫ સાગરોપમ વધારવાથી અનુક્રમે માહેંદ્ર આદિ કહપના દેવેની ઉ૦ સ્થિતિ થાય છે. તે આ પ્રમાણે. મહેંદ્રની સાધિક સાત સાગરેપમ, બ્રલાની ૧૦ સાગરોપમ, લાંતકની ૧૪ સાગરેપમ, મહાશુકમાં ૧૭ સાગરેપમ, સહસ્ત્રારમાં ૧૮ સાગરેપમ, આનત-પ્રાકૃતમાં ૨૦ સાગરેપમ, આરણ-અર્ચ્યુતમાં ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૩૭] आरणाऽच्युतादूर्ध्वमेकैकेन नवसु अवेयकेषु-विजयादिषु સર્વાર્થસિદ્ધ | ઇ-૨૮ છે. આરણ અય્યત કપની સ્થિતિમાં એક એક સાગરેપમની વૃદ્ધિ કરવાથી અનુક્રમે નવ રૈવેયક વિજયાદિ ચાર અને સર્વાર્થસિદ્ધ વિમાનની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. તે આ પ્રમાણે. દેવલોક આયુષ્ય દેવલોક આયુષ્ય می ચૈવેયક ૨૯ સા. بم ૨૩ સા. [ ૨૪ ૨ | ૨૫ , 1 به ૭ ચૈવેયક, ૮ - વિજયાદિ ચાર સર્વાર્થસિદ્ધ » نم ૨૭ , ૨૮ , عمر Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી તત્ત્વાધિગમ સત્ર જઘન્ય સ્થિતિના અધિકારનો પ્રારંભ– अपरा पल्योपमधिकं च ॥ ४-३९ ॥ સૌધર્મ અને ઈશાનમાં જઘન્યસ્થિતિ અનુકમે એક પલ્યોપમ અને સાધિક પલ્યોપમ છે. [૩૯] સાવો ક-૪૦ છે. સનકુમારમાં જઘન્ય સ્થિતિ બે સાગરેપમ છે. [૪] ગપિ ! –૪? .. | મહેંકમાં જધન્ય સ્થિતિ સાધિક બે સાગરેપમ છે. [૧] પર: વરત: પૂર્વ પૂર્વનન્ત ! ૪-૪૨ .. મહેન્દ્ર પછીના દેવલોકમાં પોતપોતાની પૂર્વના દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે જઘન્ય સ્થિતિ છે. અર્થાત પિતાનાથી પૂર્વના દેવલેકની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ પિતાની જઘન્ય સ્થિતિ છે. તે આ પ્રમાણે– દેવલોક જઘન્યસ્થિતિ દેવલેક જઘન્યસ્થિતિ કેવક ૫ સાધિક ૭ સ. ૬ ૧૦ સા. ૧ ગ્રેવે૨૨ સા. ૭ ગ્રેવે૨૮ સા. ૨ , ૨૩ - ૮ ૨૯ ૯ , ૩૦ » વિજયાદિ ચાર ૩૧, ૫ , ૧૬ , ૨૦ છે ૧૧-૧૨ [ ૪૨ ] - Page #300 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધ્યાય ૨૩૫ नारकाणां च द्वितीयादिषु ॥४-४३ ॥ બીજીથી સાતમી નરક સુધીમાં પૂર્વનરકની ઉત્કૃષ્ટ સ્થિતિ પછીના નરકની જઘન્ય સ્થિતિ છે. તે આ પ્રમાણે નરક જઘન્યસ્થિતિ છે નરક જઘન્યસ્થિતિ નરક જઘન્યસ્થિતિ ૨ ૧ સા. ૪ ૭ સા. ૬ ૧૭ સા. ૩ ૩ સા. ૫ ૧૦ સા. ૭ ૨૨ ! . दशवर्षसहस्राणि प्रथमायाम् ॥४-४४॥ પ્રથમ નરકમાં જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. [૪] મનેy = ૪-૪૫ ભવનપતિ નિકાયના દેવેની પણ જઘન્ય. સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. [૪૫] તરાપ ર છે ૪૬ છે. યંતર નિાયના દેવેની પણ જઘન્યસ્થિતિ, ૧૦ હજાર વર્ષ છે. [૪૬] વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ– परा पल्योपमम् ॥४-४७॥ વ્યંતર દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પ. પમ છે. [૪૭] Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગસ સૂત્ર જયાતિક દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિને અધિકાર ज्योतिष्काणामधिकम् ॥ ४-४८ ॥ જ્યાતિષ્ણુ દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ અધિક એક પલ્યાપમ છે. ગ્રહ, નક્ષત્ર અને તારાની ઉત્કૃષ્ટ સ્થિતિ આગળ કહેવાના હાવાથી અહીં સૂર્ય અને ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવી છે. સૂની હજાર વર્ષોં અધિક એક પચેાપમ અને ચંદ્રની લાખ વર્ષોં અધિક એક પક્ષ્ચાપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૪૮] પ્રદાળમેમ્ ॥ ૪-૪૬ ॥ ગ્રહેાની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યાપસ છે. નક્ષત્રાળા-ર્ધમ્ || ૪-૬ || નક્ષત્રાની ઉત્કૃષ્ટ સ્થિતિ અડધા પચે પમ છે. [૫૦] तारकाणां चतुर्भागः ४-५१ ॥ તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પા [] પત્યેાપમ છે. [૫૧] ૨૩૬ જ્યાતિષ્ણુ દેવોની જઘન્ય સ્થિતિ— બયન્યા વશમા[o || ૪-૯૨ || તારાઓની જઘન્ય સ્થિતિ ? પહ્યાપમ છે. [૫૨] ચતુર્માનઃ સેાળામ્ ॥ ૪–૧૨ ॥ શેષ ખ્યાતિષ્ઠ દેવોની જઘન્ય સ્થિતિ ન [3] -પત્ચાપત્ર છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ — — ચાથી અધ્યાય ૨૭ તારાઓની જઘન્ય સ્થિતિ ઉપરના સૂત્રમાં કહેવાઈ ગઈ છે. આથી જ્યોતિષ્કના સૂર્ય આદિ ચાર ભેદોમાં જઘન્ય સ્થિતિની વિચારણા કરવાની રહે છે. જ્યોતિષ્કના ચાર ભેમાં પણ સૂર્ય-ચંદ્ર ઈદ્રિોની, તેમની ઈંદ્રાણીઓની અને વિમાનાધિપતિ દેવેની જઘન્ય સ્થિતિ નથી, આથી અહીં શેષ તરીકે સૂર્યાદિ ચારના વિમાનમાં રહેનારા સામાન્ય દેવે સમજવા. [૫૩] ભવનપતિ દેવ-દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર નિકાય, દેવ-દેવીઓ ઉત્કૃષ્ટ સ્થિતિ - - ૧ સાગરોપમ અસુરકુમાર દક્ષિણુના દેવો દક્ષિણની દેવું ઉત્તરના દે ઉત્તરની દેવીઓ દક્ષિણુના દેવો દક્ષિણની દેવીઓ ઉત્તરના દે ૩ પાપમ સાધિક ૧ સાગરોપમ કા પાપમ ના પલ્યોપમ પલ્યોપમ નાગકુમારદિ નવ ૧ પાપમ દેશન પલ્યોપમ ઉત્તરની દેવીઓ દરેક પ્રકારના ભવનપતિ નિકાયના દેવ-દેવીઓની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. વ્યંતરનિકામાં કેરેક પ્રકારના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ Page #303 -------------------------------------------------------------------------- ________________ -૨૩૮ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર - ૧ પપમ અને દરેક પ્રકારની દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ - પપમ છે. દરેક પ્રકારના દેવ-દેવીઓની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. તિષ દેવ-દેવીઓની ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિનું યંત્રઃ દેવો ઉત્કૃષ્ટ સ્થિતિ | જઘન્ય સ્થિતિ ચંદ્રદેવે ૧ લાખ વર્ષ અધિક ૧ પલ્યો | પોપમ ચંદ્ર દેવીઓ | ૫૦ હજાર વર્ષ અધિક ને પ૦ | સૂર્ય–દેવો ૧ હજાર વર્ષ અધિક ૧ પ૧ સૂર્ય-દેવીઓ ૫૦૦ વર્ષ અધિક ને ૫૦ ગ્રહ-દેવ ૧ પપમ ગ્રહ–દેવીઓ છે પાપમ નક્ષત્ર-દેવ - પલ્યોપમ નક્ષત્ર-દેવીઓ સાધિક પલેપમ તારા–દેવો | મે પલેપમ ૧/૮ પલ્યોપમ તારા દેવીએ સાધિક ૧/૮ પલ્યોપમ * ભવનપતિ આદિ ચારે નિકાસમાં ઈદ્રોની અને ઈક્રાણુઓની સ્થિતિ ઉત્કૃષ્ટ જ હોય છે. ઈદની દેવની અપેક્ષાએ અને દ્રાણીની દેવીની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ઈશાન ચોથો અધ્યાય ૨૭૯ વૈમાનિક દેવીઓની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર – દેવક દેવી | ઉત્કૃષ્ટ સ્થિતિ જવન્ય સ્થિતિ સૌધર્મ પરિગૃહીતા | ૭ પોપમ ( ૧ ૫થાપમ સૌમ અપરિગ્રહીતા ! ૫૦ પાપમ ૧ પલ્યોપમ પરિગૃહીતા | ૯ પલ્યોપમ | સાધિક ૧ ૫ પમ ઈશાન અપરિગ્રહીતા | પપ પલ્યોપમ | સાવિક ૧ પાપમ વૈમાનિક દેવેની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર - દેવક ઉત્કૃષ્ટ સ્થિતિ છે જઘન્ય સ્થિતિ ૧ કલ્પ ૨ સામા. ૧ પો . સાધિક ૨ સાગરો. સાધિક ૧ પલ્યા. ૭ સામરે. ૨ સાગર. સાધિક ૭ સામરો. સાધિક ૨ સાગર. ૮ + ૮ ૦ ૦ ૦ - ૧૦ ૧૪ ૧૭. = = = = = = = = = ૧૪ ૧૭ ૧૮ Po ૨ ૨૧ ૨૨ ૨૧ » છે 4 બ - - ૮ + ૮ ૨ બ - ૨૪ ૨૫ ૨૬ = = = = = = = ૨૭ ૨૮ २७ ૨૮ ૨૯ ૩૨ ૩૧ વિજયાદિ ચાર સવથરિષ્ઠ Jain Education international જ Page #305 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય પ્રથમ અધ્યાયમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને નયોનું પ્રતિપાદન કર્યું. બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયમાં જીવતત્વને આશ્રયીને વિવિધ દષ્ટિએ નિરૂપણ કર્યું. હવે પાંચમા અધ્યાયમાં અજીવ તત્વનું વર્ણન કરે છે. અજીવ તત્ત્વના મુખ્ય ભેદે - अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ॥५-१॥ ધર્મ, અધર્મ, આકાશ અને પુદગલ એ ચાર (દ્રવ્ય) અછવાય છે. ધર્મ આદિ ચાર દ્રવ્યો અસ્તિકાય છે. અસ્તિ એટલે પ્રદેશ. કાય એટલે સમૂહ. ધર્મ આદિ ચાર તર પ્રદેશના સમૂહરૂપ હોવાથી અસ્તિકાય કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવ તત્ત્વ છે. જીવથી વિપરીત ત અજીવરૂપ છે. જીવ પણ પ્રદેશોના સમૂહરૂપ હેવાથી અસ્તિકાય રૂપ છે. આથી જીવાસ્તિકાય સહિત પાંચ તત્વે અસ્તિકાય રૂપ છે. પણ અહીં અજીવનું પ્રકરણ હવાથી ચાર તને. અસ્તિકાયરૂપ કહ્યા છે. : Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ પાંચમે અધ્યાય - ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ત્રણ ભેદો તથા પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદો છે. આમ અજીવ તત્વના કુલ ૧૩ ભેદો છે. કંધ એટલે વસ્તુને સંપૂર્ણ વિભાગ, અર્થાત્ સંપૂર્ણ વસ્તુ તે સ્કંધ. દેશ એટલે વસ્તુને સવિભાજ્ય કઈ એક ભાગ. સવિભાજ્ય એટલે જેના અન્ય વિભાગ થઈ શકે તે. અર્થાત્ જેનો અન્ય વિભાગ થઈ શકે તે કઈ એક ભાગ તે દેશ. સ્કંધ અને દેશની વિચારણામાં એટલું ધ્યાન રાખવું કે અવિભાજ્ય ભાગ જે વસ્તુ સાથે પ્રતિબદ્ધ હોય તે દેશ કહેવાય. પણ જે તે ભાગ છૂટો પડી ગયો હોય તે દેશ કહેવાય પણ ખરે અને ન પણ કહેવાય. છૂટો પડેલ વિભાગ જેમાંથી છૂટો પડયો છે તે વસ્તુની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે દેશ કહેવાય. કારણ કે તે જે વસ્તુમાંથી છૂટો પડયો છે તે વસ્તુને એક વિભાગ છે. પણ જે એ વિભાગને મૂળ વસ્તુની અપેક્ષા વિના સ્વતંત્ર વસ્તુ માનવામાં આવે તે સ્કંધ કહેવાય છે. કારણ કે સ્કંધ એટલે સંપૂર્ણ વસ્તુ. પુદ્ગલાસ્તિકાય વિના સર્વ દ્રવ્યોમાંથી વિભાગ છૂટે પડતા નથી. માત્ર પુદ્ગલાસ્તિકામાંથી જ વિભાગ છૂટે પડે છે. આથી આ વિચારણા પુદ્ગલાસ્તિકાયને આશ્રયીને જ છે. પુદ્ગલાસ્તિકાયના જુદા જુદા વિભાગોમાં પણ સ્કંધ રૂપે વ્યવહાર છૂટા પડેલા વિભાગને સ્વતંત્ર વસ્તુ માનવાથી જ થાય છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર પ્રદેશ એટલે વસ્તુ સાથે પ્રતિબદ્ધ વસ્તુને નિર્વિભાજ્ય એક ભાગ. નિવિભાજ્ય ભાગ એટલે જેના કેવળીની દષ્ટિથી પણ બે વિભાગ ન થઈ શકે તે અંતિમ સૂક્ષમ અંશ. પરમાણુ એટલે મૂળ વસ્તુથી છૂટો પડેલ નિર્વિભાજ્ય ભાગ. પ્રદેશ અને પરમાણુમાં તફાવત –કેવાળીની દૃષ્ટિથી પણ જેના બે વિભાગ ન થઈ શકે એ અંતિમ સૂક્ષમ અંશ પ્રદેશ પણ કહેવાય છે અને પરમાણુ પણ કહેવાય છે. બંનેમાં તફાવત એટલો જ છે કે એ સૂમ અંશ જે વસ્તુ–કંધ સાથે પ્રતિબદ્ધ હોય તે પ્રદેશ કહેવાય છે, અને છૂટે પડેલ હોય તે પરમાણુ કહેવાય છે. આથી પ્રદેશ જ છૂટો પડીને પરમાણુનું નામ ધારણ કરે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ. ચાર દ્રવ્યોના સકંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ વિભાગ છે, પરમાણુરૂપ વિભાગ નથી. કારણ કે એ ચાર દ્રવ્યોને પિતાના સઘળા પ્રદેશની સાથે શાશ્વત સંબંધ હોય છે. એ ચાર દ્રમાંથી એક પણ પ્રદેશ કેઈ કાળે છૂટો પડત નથી. પુદ્ગલના જ સ્કંધમાંથી પ્રદેશ છૂટા પડે છે. પુદુગલના સ્કંધમાંથી છૂટા પડેલા પ્રદેશે પરમાણુનું નામ ધારણ કરે છે. આમ પરમાણુ એટલે પુદ્ગલ સ્કંધમાંથી છૂટો પડેલે પ્રદેશ. પ્રદેશ અને પરમાણુનું કદ પણ સમાન જ હોય છે. કારણ કે બંને વસ્તુના નિવિભાજ્ય અંતિમ સૂક્ષમ અંશે છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અધ્યાય ૨૪ પ્રશ્ન:-નવતત્વ પ્રકરણ ગ્રંથમાં અવકાયના ૧૪ ભેદો જણાવ્યા છે જ્યારે અહીં ૧૩ ભેદો જણાવ્યા તેનું શું કારણ? ઉત્તર-નવતત્વ ગ્રંથમાં કાળની દ્રવ્યમાં ગર્ણતરી કરવામાં આવી છે. આથી કાળ સહિત અછવકાયના ૧૪ ભેદો થાય છે. પરંતુ અહીં ગ્રંથકારે કાળને દ્રવ્ય તરીકે નથી ગ. ગ્રંથકારે આગળ વાંચે એ સૂત્રથી કેઈ કાળને પણ દ્રવ્ય કહે છે એમ સૂચન કર્યું છે. આથી ગ્રંથકારે કાળને દ્રવ્યરૂપે સ્વીકાર કર્યો નથી એમ જણાય છે. પ્રસ્તુત ગ્રંથકારે જેમ કાળનો દ્રવ્ય સ્વરૂપે સ્વીકાર કર્યો નથી તેમ જેઓ કાળને દ્રયરૂપે માને છે તેમની એ માન્યતાનું ખંડન પણ કર્યું નથી. આથી ગ્રંથકાર આ વિષયમાં મધ્યસ્થ રહ્યા હોય એમ જણાય છે. કાળને દ્રવ્ય માનનાર કઈ દૃષ્ટિએ કાળને દ્રવ્યરૂપે માને છે અને કાળને દ્રવ્ય નહિં માનનારની એ વિષયમાં કેવી દલીલ છે તેને વિચાર ત્યે એ સૂત્રમાં કરવામાં આવશે. [૧] ધર્માસ્તિકાય આદિ તત્વોની વિશેષ સંજ્ઞા-- દ્રથાન નીવાશ્ચ -૨ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિમય, પુદગલાસ્તિકાય અને જીવો એ પાંચ દ્રવ્યો છે. ધર્માસ્તિકાય આદિ પાંચની દ્રવ્ય એ સામાન્ય સંજ્ઞા છે, અને ધર્માસ્તિકાય આદિ વિશેષ સંજ્ઞા છે. દ્રવ્યનું લક્ષણ અર્થાત્ દ્રવ્ય કોને કહેવાય તે આ અધ્યાયના ૩૭ મા સત્રમાં કહેશે. [૨] Page #309 -------------------------------------------------------------------------- ________________ જ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોમાં સાધભ્ય-સમાનતા नित्याऽवस्थिान्यरूपिणः ॥५-३॥ ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો નિત્ય અને અવસ્થિત-સ્થિર છે, તથા પુદગલ સિવાયના ચાર દવે અરૂપી છે. ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યોમાં નિત્યતા અને અવસ્થિતતાનું તથા પુદ્ગલ સિવાય ચાર દ્રવ્યમાં અરૂપીપણુનું સાધમ્ય–સમાનતા છે. નિત્યતા –જેના ધર્મોને વિનાશ ન થાય તે નિત્ય અસ્તિત્વ વગેરે સામાન્ય ધર્મોને તથા પ્રતિeતુતા વગેરે. વિશેષ ધર્મોને કદી વિનાશ ન થતું હોવાથી ધર્માસ્તિકાય. વગેરે પાંચેય દ્રવ્ય નિત્ય છે. અવસ્થિતતા –જેના ધર્મોનું પરાવર્તન-સંક્રમણ ન ન થાય તે અવસ્થિત. જીવમાં જડના ગુણનું કે જડમાં જીવના ગુણનું પરિવર્તન–સંક્રમણ થતું નથી. તે તે દ્રવ્ય પિતપોતાના ગુણોથી અવસ્થિત રહે છે. અથવા અવસ્થાન એટલે સંખ્યાની વૃદ્ધિ-હાનિને અભાવ. ધર્માસ્તિકાય આદિ પાચેય દ્રવ્ય સદા રહે છે. દ્રવ્ય પાંચની સંખ્યાને છેડતા નથી. અર્થાત્ દ્રવ્ય ઘટીને ચાર થતાં નથી કે વધીને છે થતાં નથી, જેટલાં છે તેટલાં (પાંચ)જ સદા રહે છે. અરૂપિપણું –અરૂપિપણું એટલે રૂપને અભાવ. અહી* અરૂપિપણાના ઉપલક્ષણથી રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરે Page #310 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય ૨૪૫ ગુણોને પણ અભાવ જાણ. પુદ્ગલ સિવાયના ચાર દ્રવ્ય અરૂપી છે, એટલે કે રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણેથી રહિત છે. આથી એ ચાર દ્રવ્યનું ચક્ષુ વગેરે ઈદ્રિયેથી જ્ઞાન થતું નથી. કમના આવરણ રહિત આત્મા જ એ -ચાર દ્રવ્યનું પ્રત્યક્ષ જ્ઞાન કરી શકે છે. [૩] રૂપી દ્રવ્ય– रूपिणः पुद्गलाः ॥५-४॥ પુદ્ગલે રૂપી છે. પાંચ દ્રવ્યમાં ફક્ત પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. આથી આપણે ચક્ષુ આદિ ઇદ્રિ દ્વારા પુગલનું જ કે પુદ્ગલના ગુણોનું જ પ્રત્યક્ષ જ્ઞાન કરી શકીએ છીએ. આપણને આંખ દ્વારા જે કાંઈ દેખાય છે તે પુદ્ગલ જ છે. જ્યાં રૂપ હોય છે ત્યાં જ રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણે પણ અવશ્ય હોય છે. આથી રૂપની જેમ રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણે પણ પુદ્ગલ દ્રવ્યના જ છે. [૪] આકાશ આદિ પ્રત્યેની એક્તા– આ મrશાવ્યા છે–પા આકાશ આદિ દ્રવ્યો એક એક છે. જુદા જુદા ની અપેક્ષાએ અનેક છે. ભિન્ન ભિન્ન સ્કંધ આદિની અપેક્ષાએ પુદ્ગલો અનેક છે. પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણ દ્રવ્ય Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સુત્ર એક એક જ છે. ધર્માસ્તિકાય આદિના સંધ આદિ ભેદો બુદ્ધિની કલ્પનાથી ભિન્ન ભિન્ન અપેક્ષાએ એક જ દ્રવ્યના છે. તે ભેદો મૂળ દ્રવ્યથી જુદા કરી શકાતા જ નથી. જ્યારે જીવ દ્રવ્ય અનેક વ્યક્તિરૂપે અનંત છે. તે જ પ્રમાણે. પુદ્ગલ દ્રવ્ય પણ અનંત છે. [૫] આકાશાદિ દ્રન્યામાં નિષ્ક્રિયતા—નિષ્ક્રિયાળિ ચાદ્દા આકાશ સુધીના દ્રશ્યેા નિષ્ક્રિય-ક્રિયારહિત છે. અહી' સામાન્ય ક્રિયાના નિષેધ નથી, કિન્તુ ગતિ રૂપ વિશેષ ક્રિયાના નિષેધ છે. જેમ જીવે અને પુદ્ગલે એક સ્થળેથી અન્ય સ્થળે ગમનાગમન કરે છેતેમ ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યે કરતા નથી. આથી ધર્માસ્તિકાય આદિ ત્રણમાં ગમનાગમન રૂપ ક્રિયાના અભાવ હોય છે. પણુ ઉત્પાદ-વ્યય રૂપ ક્રિયા તે આ ત્રણમાં પણ હૈાય છે. કારણ કે જૈનદન વસ્તુમાત્રમાં પર્યાયેની અપેક્ષાએ ઉત્પાદ-વ્યયને માને છે. [૬] ધમ-અધમ દ્રવ્યામાં પ્રદેશાનુ' પરિમાણ--- असंख्येयाः प्रदेश धर्माधर्मयोः ॥५- ७॥ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પ્રત્યેના અસંખ્યાતા પ્રદેશ છે. વસ્તુ સાથે પ્રતિબદ્ધ નિવિભાજ્ય સૂક્ષ્મ અશ પ્રદેશ દેવાય છે. આવા પ્રદેશા ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયના અસખ્યાતા અસંખ્યાતા છે. [૭] Page #312 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય ર૪૭ પ્રત્યેક જીવના પ્રદેશનું પરિમાણુ जीवस्य च ॥५-८॥ પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશ છે. જીવે અનંત છે. પ્રત્યેક જીવના પ્રદેશ સમાન રૂપે અસંખ્યાતા છે. અર્થાત્ એક જીવને જેટલા અસંખ્યાત પ્રદેશ છે, તેટલા જ અસંખ્યાત પ્રદેશે બીજાને, ત્રીજાને, એમ સર્વ જીવોને હોય છે. એક જીવને જેટલા અસંખ્યાતા પ્રદેશ હોય તેના કરતાં બીજા જીવને અસંખ્યાતા પ્રદેશે ઓછા હોય કે વધારે હોય તેમ નથી. એક જીવના જેટલા અસંખ્યાતા પ્રદેશ છે, તેટલા જ અસંખ્યાતા પ્રદેશો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પણ છે. [૮] આકાશના પ્રદેશનું પરિમાણુ– ગાશિયાના - આકાશના અનંત પ્રદેશ છે. આકાશના કાકાશ અને અલકાકાશ એમ બે ભેદ છે. અહીં આકાશના અનંત પ્રદેશનું કથન લેાકાકાશ અને અલકાકાશ ઉભયના સમુદિત પ્રદેશોની અપેક્ષાએ છે. પ્રત્યેકના પ્રદેશની વિચારણા કરવામાં આવે તે લોકાકાશના પ્રદેશે અસંખ્યાતા છે; અને અલકાકાશના પ્રદેશ અનંત છે. [૯] પુદગલના પ્રદેશનું પરિમાણુ– Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી તત્વાર્થાધિગમ સત્ર संख्येयाऽसंख्येयाश्च पुद्गलानाम् ॥५-१०॥ પુદગલ દ્રવ્યના સંખ્યાત અસંખ્યાત અને અનંત પ્રદેશ છે. જીવની જેમ પુદ્ગલ દ્રવ્ય પણ અનંત છે. કઈ પુદ્ગલ દ્રવ્યના સંખ્યાતા પ્રદેશ હોય છે. કોઈ પુદ્ગલ દ્રવ્યના અસંખ્યાત પ્રદેશ હોય છે. કેઈ પુદ્ગલ દ્રવ્યના અનંત પ્રદેશ હોય છે. સંખ્યાત પ્રદેશવાળા પુદ્ગલ દ્રવ્યમાં પણ અનેક તરતમતા હોય છે. કેઈ પુદ્ગલ દ્રવ્યમાં બે પ્રદેશે, કઈમાં ત્રણ પ્રદેશે, કેઈમાં ચાર પ્રદેશે, કઈમાં , કોઈમાં કેડ, કેઈમાં તેથી પણ અતિઘણું પ્રદેશ હોય છે. એ પ્રમાણે અસંખ્યાત પ્રદેશવાળા અને અનંત પ્રદેશવાળા પુદ્ગલેમાં પણ અનેક તરતમતા હોય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશના પ્રદેશે સંકેચ-વિકાસની ક્રિયાથી રહિત છે, સદા વિસ્તૃત જ રહેલા છે. જ્યારે જીવના અને પુદ્ગલના પ્રદેશે સંકેચવિકાસ પામે છે. જી હાથીના શરીરમાંથી નીકળી કીડીના શરીરમાં આવે ત્યારે આત્મપ્રદેશને સંકોચ થવાથી સર્વ પ્રદેશ કીડીના શરીરમાં જ સમાઈ જાય છે. એ જ પ્રમાણે નાના શરીરમાંથી નીકળી મેટા શરીરમાં આવે ત્યારે શરીર પ્રમાણે આત્મપ્રદેશને વિકાસ થાય છે. એ જ પ્રમાણે નાનું શરીર જેમ જેમ મેટું થતું જાય તેમ તેમ આત્મપ્રદેશને વિકાસ થતું જાય છે. આથી આત્મપ્રદેશે શરીરની Page #314 -------------------------------------------------------------------------- ________________ -પાંચમે અધ્યાય ૨૪૯ બહાર રહે એવું બનતું નથી, અને શરીરના અમુક ભાગમાં ન હેાય તેવું પણ બનતું નથી. પુદ્ગલેને પણ સંકેચ-વિકાસ થાય છે તે તે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. સંપૂર્ણ ઓરડામાં પથ-- રાયેલા દીપકના પ્રકાશના પ્રદેશ દીપકને નાની પેટીમાં મૂકવામાં આવે તે સંકેચ પામીને તેટલા વિભાગમાં જ સમાઈ જાય છે. દીપકને બહાર કાઢતાં પ્રકાશના પ્રદેશને વિકાસ થવાથી તે પ્રદેશે સંપૂર્ણ એરડામાં પથરાઈ જાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને જીવના પ્રદેશે મૂળ દ્રવ્યમાંથી કદી છૂટા પડતા નથી. કારણકે ધર્માસ્તિકાય આદિ અરૂપી છે. અરૂપી દ્રવ્યમાં સંશ્લેશ કે વિશ્લેષને અભાવ હોય છે. પુદ્ગલ દ્રવ્યના પ્રદેશે મણ દ્રવ્યમાંથી છૂટા પડે છે, અને ભેગા પણ થાય છે. તેમજ એક સ્કંધના પ્રદેશો એ સ્કંધમાંથી છૂટા પડીને અન્ય સ્કંધમાં જોડાય છે. આથી જ પુદ્ગલ દ્રવ્યના ના પ્રદેશની સંખ્યા અનિયત જ રહે છે. એક જ સ્કંધમાં કઈ વાર સંખ્યાત, તે કઈ વાર અસંખ્યાત, તે કઈ વાર અનંત પ્રદેશ હેાય છે. [૧] પરમાણમાં પ્રદેશને અભાવ નાળો | -૬ છે. અણુના-પરમાણુના પ્રદેશ નથી. Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિંગમ સૂત્ર અણુ પાતે જ અવિભાજ્ય અતિમ અંશ છે. એથી જો અણુના પ્રદેશ હોય તે તે અણુ કહેવાય જ નહિ. અણુ આંખેાથી કદી દેખી શકાય જ નહિ. તેને વિશિષ્ટ જ્ઞાનના મળે જ જોઈ શકાય. અણુ નિરવયવ છે. તેને આદિ, મધ્યમ કે અંતિમ કોઈ અવયવ નથી. આજના વૈજ્ઞાનિકાએ માનેલ અણુ એ વાસ્તવિક અણુ નથી, કિન્તુ અસંખ્ય પ્રદેશાત્મક કે અન ત પ્રદેશાત્મક એક સ્કંધ છે. [૧૨] ધર્માસ્તિકાય આદિ દ્રવ્યેાનું આધારક્ષેત્ર ૨૫૦ ઔજાજાશેવાદઃ ॥ ૧-૧૨ ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્ય લેાકાકાશમાં રહેલા છે. આકાશના લેાકાકાશ અને અલેાકાકાશ એમ એ ભેદ છે. જેટલા આકાશમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યે રહેલા છે, તેટલે આકાશ લેાકાકાશ અને બાકીના આકાશ અલેાકાકાશ છે. લેાકાકાશની આ વ્યાખ્યાથી જ ધર્માસ્તિકાય આફ્રિ ન્યા લેાકાકાશમાં રહેલાં છે એ સિદ્ધ થાય છે. લેાકાકાશમાં અન્ય દ્રવ્યને અવગાડું-જગ્યા આપવાના સ્વભાવ છે. ધર્માંસ્તિકાય અને અધર્માસ્તિકાય લાકાકાશમાં જ રહેલા હોવાથી જીવા અને પુદ્ગલા પણ લેાકાકાશમાં જ રહે છે. કારણ કે જીવાને તથા પુદ્ગલેાને ગતિ કરવામાં ધર્માસ્તિકાયની અને સ્થિતિ કરવામાં અધર્માસ્તિકાયની સહાય લેવી પડે છે. એથી જ્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય હાય ત્યાં જ જીવે કે પુદ્દગલે ગતિ-સ્થિતિ કરી શકે. અલેાકાકાશના અન્ય Page #316 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય ૨૫૧ દ્રવ્યને અવગાહ-જગ્યા આપવાને સ્વભાવ હોવા છતાં ત્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ન હોવાથી જીવે કે પગલે ગતિ-સ્થિતિ કરી શકતા નથી. [૧૨]. ધર્માસ્તિકય આદિના સ્થિતિક્ષેત્રની મર્યાદા – - ધર્મો ને કરૂ છે एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ॥ ५-१४ ॥ असंख्येयभागादिषु जीवानाम् ॥ ५-१५॥ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સંપૂર્ણ લોકાશમાં રહેલા છે. લાકાશના એક પ્રદેશથી આરંભી (લોકકાશ પ્રમાણુ) અસંખ્ય પ્રદેશ સુધીમાં પુદગલ દ્રવ્ય (સ્કંધ) રહે છે. લોકાશના અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી સંપૂર્ણ કાકાશ સુધીમાં છવદ્રવ્ય રહે છે. હોજાશેTહઃ એ સૂત્રમાં ધમસ્તિકાય આદિ દ્રવ્યો કાકાશમાં રહે છે એમ જણાવ્યું છે. પણ સંપૂર્ણ લેકકાશમાં રહે છે, કે તેના અમુક ભાગમાં રહે છે તે જણાવ્યું નથી. આ ત્રણ સૂત્રમાં એ જણાવવામાં આવ્યું છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સંપૂર્ણ લેકને વ્યાપીને રહેલા છે. કાકાશને એક પણ પ્રદેશ એ નથી * આકાશનો કોઈ આધાર નથી. તે સ્વપ્રતિષ્ઠિત છે. JarrEducation International Page #317 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૨. શ્રી તસ્વાર્થી ધિગમ સૂત્ર કે જ્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ન હોય. આથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાકાશ એ ત્રણેના પ્રદેશ સમાન છે. જેટલા પ્રદેશ ધર્માસ્તિકાયના છે તેટલા પ્રદેશ અધર્માસ્તિકાયના છે અને તેટલા જ કાકાશના છે[૧૩] પુદ્ગલ દ્રવ્ય વ્યક્તિરૂપે અનેક છે. દરેક પુદ્ગલ દ્રવ્યના અવગાહક્ષેત્રનું (સ્થિતિક્ષેત્રનું) પ્રમાણુ ભિન્ન ભિન્ન હોય છે. કેઈ પુદ્ગલ દ્રવ્ય (કાકાશના) એક પ્રદેશમાં, કેઈ પુદ્ગલદ્રવ્ય બે પ્રદેશમાં, કેઈ પુદ્ગલદ્રવ્ય ત્રણ પ્રદેશમાં, યાવત્ કઈ પુદ્ગલદ્રવ્ય અસંખ્ય પ્રદેશમાં રહે છે. જેમકે-પરમાણુ એક પ્રદેશમાં જ રહે છે. યશુક [બે પરમાણુઓને સ્કંધ] એક પ્રદેશમાં કે બે પ્રદેશમાં રહે છે. ત્રયણુક [ ત્રણ પરમાણુઓને સ્કંધ ] એક, બે કે ત્રણ પ્રદેશમાં રહે છે. સંખ્યાત પ્રદેશવાળા છે એક, બે, ત્રણ, યાવત્ સંખ્યાત પ્રદેશમાં રહી શકે છે. અસંખ્ય પ્રદેશવાળા ક એક, બે, ત્રણ, ચાવત્ અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે. અનંત પ્રદેશવાળ સ્કછે એક, બે, ત્રણ, યાવત્ સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે. જેમ પુદ્ગલ દ્રવ્ય વ્યક્તિરૂપે અનેક હોવાથી પ્રત્યેક દ્રવ્યના અવગાહક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે, તેમ પુદ્ગલદ્રવ્યના પરિણમનમાં વિવિધતા (-વિચિત્રતા) હેવાથી એક જ પુદ્ગલ દ્રવ્યના અવગાહ-ક્ષેત્રનું પ્રમાણ પણ ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ ભિન્ન ભિન્ન હોય છે. વિવક્ષિત સમયે એક પ્રદેશમાં રહેલ અનંતપ્રદેશી ઢંધ કાળાંતરે બે, Page #318 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય ૨૫૩.. ત્રણ, યાવત્ અસંખ્યાત પ્રદેશમાં રહે છે. એ પ્રમાણે વિવક્ષિત સમયે અસંખ્ય પ્રદેશોમાં રહેલ સ્કંધ કાળાંતરે એકાદિ પ્રદેશમાં રહે છે. આમ જે સ્કંધ જેટલા પ્રદેશને હોય, તેટલા પ્રદેશમાં કે તેનાથી ઓછા પ્રદેશમાં રહી શકે છે, પણ કદી તેનાથી વધારે પ્રદેશમાં રહેતા નથી. આથી પુગલદ્રવ્યનું અવગાહક્ષેત્ર ઓછામાં ઓછું એક પ્રદેશ અને વધારેમાં વધારે લેકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશ છે. ગમે તેવા મહાન પુદ્ગલ સ્કન્ધ પણ કાકાશમાં સમાઈ જાય છે. પ્રશ્ન-અનંતપ્રદેશ સ્કંધ એક પ્રદેશમાં શી રીતે રહી શકે ? ઉત્તર-પુદ્ગલોને અત્યંત સૂફમ-સૂફમતર–સૂક્ષ્મતમ થવાને સ્વભાવ છે. તથા આકાશને પુદ્ગલેને તેવી રીતે અવગાહ આપવાનો સ્વભાવ છે. આથી અનંતપ્રદેશી એક સ્કંધ તે શું? અનંતપ્રદેશી અનંત કંધે પણ એક પ્રદેશમાં રહી શકે છે. જેમ કે-જે ઓરડામાં હજારે દીપકેનું તેજ ફેલાયેલું છે, તે એરડાના એક એક પ્રદેશમાં તેજના હજારે પુદ્ગલે રહેલા છે, ૧૨ ઇંચ લાંબી રૂની પૂણીને સંકેલી લેવામાં આવે તે એક ઈંચથી પણ નાની થઈ જાય છે. દૂધથી ભરેલા પ્યાલામાં જગ્યા ન હોવા છતાં સાકર નાખવામાં આવે તે સમાઈ જાય છે. આમ, જેમ અગ્નિને બાળવાને સ્વભાવ છે અને ઘાસને બળવાને સ્વભાવ છે તેમ પુદ્ગલેને અત્યંત સૂક્ષ્મ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી તવાધિગમ સૂત્ર રૂપે પરિણમીને એકાદિ પ્રદેશમાં રહેવાને સ્વભાવ છે, અને આકાશને તે પ્રમાણે અવગાહ આપવાને સ્વભાવ છે. [૧૪] પુદ્ગલની જેમ જીવે પણ વ્યક્તિ રૂપે અનેક છે, - તથા દરેક જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે. જીવદ્રવ્યના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ઓછામાં ઓછું અંગુલને અસંખ્યાતમે ભાગ અને વધારેમાં વધારે સંપૂર્ણ લેક છે. કોઈ જીવ [ અંગુલના ] એક અસંખ્યાતમા ભાગમાં રહે છે, કોઈ જીવ બે અસંખ્યાતમા ભાગમાં રહે છે, કઈ જીવ ત્રણ અસંખ્યાતમાં ભાગમાં રહે છે, એમ યાવત્ કઈ જીવ ક્યારેક સંપૂર્ણ લકમાં રહે છે. જયારે કેવળી ભગવંત સમુદ્દઘાત કરે છે ત્યારે તેના આત્મપ્રદેશે સંપૂર્ણ લેકવ્યાપી બને છે. સમુદ્દઘાત વખતે જ જીવ સંપૂર્ણ લેકમાં વ્યાપીને રહે છે. બાકીના સમયમાં તે પિતાના શરીર પ્રમાણ આકાશ પ્રદેશમાં રડે છે. જેમ જેમ શરીર મેટું તેમ તેમ અધિક અધિક આકાશ પ્રદેશમાં રહે છે. જેમ જેમ શરીર નાનું તેમ તેમ ઓછા ઓછા આકાશ પ્રદેશેમાં રહે છે. જેમ સમકાળે દરેક જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે તેમ ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ એક જ જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણુ ભિન્ન ભિન્ન હોય છે. - હાથીના ભવને પામેલા જીવ હાથી પ્રમાણ શરીરમાં રહે છે. એ જ જીવ કીડીના ભવને પામે તે કીડીપ્રમાણ શરીરમાં - રહે છે. એ જ જીવ પુનઃ અન્ય ભાગમાં અન્ય ભવના શરી-૨માં રહે છે. [૧૫] Page #320 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અધ્યાય જીવની ભિન્ન ભિન્ન અવગહનામાં હેતુપરાકંદાર- વિખ્યા - વીરવત / ૧-૧૬ જીવપ્રદેશને દીપકની જેમ સંકેચ-વિકાસ થવાથી જીવની ભિન્ન ભિન્ન અવગાહના થાય છે. જેમ પ્રદીપને (–પ્રદીપના પ્રકાશના પુદ્ગલેનો) સંકોચ અને વિકાસ થાય છે તેમ જીવપ્રદેશને પણ સંકેચ-વિકાસ થાય છે. એરડીમાં પથરાયેલા દીપકના પ્રકાશના પગલો દીપકને નાની પેટી માં રાખવામાં આવે તે તેમાં સમાઈ જાય છે, અને મેટા ઓરડામાં રાખવામાં આવે તો સંપૂર્ણ ઓરડામાં ફેલાઈ જાય છે. એ જ પ્રમાણે જીવના પ્રદેશને પણ શરીર પ્રમાણે સંકેચ-વિકાસ થયા કરે છે. આનું કારણ પગલેને અને જીવેને તેવા પ્રકારેનો સ્વભાવ જ છે. ભિન્ન ભિન્ન વસ્તુના ભિન્ન ભિન્ન સ્વભાવ હોય છે. પ્રશ્ન-પુગલ અને જીવ એ બંનેને સંકેચ-વિકાસ પામવાનો સ્વભાવ હોવા છતાં પુદ્ગલદ્રવ્ય એક પ્રદેશમાં રહી શકે છે અને જીવદ્રવ્ય એક પ્રદેશમાં રહી શકતું નથી. છવદ્રવ્યનું ઓછામાં ઓછું અવગાહનાક્ષેત્ર અંગુલનો અસંખ્યાતમ ભાગ (= અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ આકાશ પ્રદેશ) છે. આનું શું કારણ? ઉત્તર:જીને સંકોચ-વિકાસ સ્વતંત્રપણે થતું નથી, કિન્તુ સૂફમશરીરના-કાર્મણશરીરના અનુસારે થાય છે. આથી જેટલું સંકેચ-વિકાસ કાર્મ શરીરને થાય તેટલે જ સંકેચ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર –વિકાસ જીવને થાય છે. કાર્પણ શરીર અનંતાનંત પુદુગલના સમૂહ રૂપ છે. તેનું અવગાહનાક્ષેત્ર ઓછામાં ઓછું અંગુલને અસંખ્યાતમો ભાગ હોવાથી જીવનું પણ ઓછામાં ઓછું અવગાહનાક્ષેત્ર અંગુલને અસંખ્યાતમે ભાગ છે. પ્રશ્ન –સિદ્ધના ની અવગાહના પૂર્વના શરીર- * પ્રમાણ ન થતાં પૂર્વના શરીરથી બે તૃતીયાંશ [૩] ભાગ કેમ રહે છે? ઉત્તર–શરીરને ત્રીજો ભાગ શુષિરવાળો - પિલાણવાળે હોય છે. ગનિષેધકાળે એ શુષિર પુરાઈ જવાથી જીવના ત્રીજા ભાગને સંકેચ થઈ જાય છે એથી સિદ્ધ અવસ્થામાં જીવની અવગાહના પૂર્વ શરીરથી ડું ભાગ રહે છે. [૧૬] ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનું લક્ષણ – गति-स्थित्ययुग्रहौ धर्माऽधर्मयोरुपकारः ॥५- ७॥ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો અનુક્રમે ગતિ-ઉપગ્રહ અને સ્થિતિ-ઉપગ્રહ ઉપકારકાર્ય છે. અહીં ઉપગ્રહને અર્થ નિમિત્તકારણ છે. ઉપકારને અર્થ કાર્ય છે. જીવ અને પુગલેને ગતિ અને સ્થિતિ કરવાને સ્વભાવ છે. જીવ અને પુદ્ગલે જ્યારે ગતિ કરે. છે ત્યારે ધર્માસ્તિકાય ગતિમાં સહાય કરે છે, અને સ્થિતિ કરે છે ત્યારે અધર્માસ્તિકાય સ્થિતિમાં સહાય કરે છે. જીવ–પુદ્ગલની ગતિ-સ્થિતિમાં રાહાયતા કરવી એ જ Page #322 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય ૨પ૭ અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું કાર્ય છે. જેમ માછલીમાં ચાલવાની અને સ્થિર રહેવાની શક્તિ હોવા છતાં તેને ચાલવામાં પાણીની અને સ્થિર રહેવામાં બેટ–જમીન આદિ કેઈ અન્ય પદાર્થની સહાયતા જોઈએ છે, ચક્ષુમાં જવાની શક્તિ હોવા છતાં પ્રકાશની અપેક્ષા રહે છે; તેમ જીવ અને પુદ્ગલમાં ગતિ અને સ્થિતિ કરવાની શક્તિ હેવા છતાં ગતિ અને સ્થિતિ કરવામાં તેમને અનુકમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની સહાયતા લેવી પડે છે. ધર્માસ્તિકાય વિના ગતિ ન થઈ શકે, અને અધર્માસ્તિકાય વિના સ્થિતિ ન થઈ શકે. પ્રશ્ન–જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિ કેવળ વશક્તિથી થાય છે. તેમાં અન્ય કોઈ કારણ માનવાની જરૂર નથી. આથી જ તૈયાયિક, વૈશેષિક વગેરે દર્શનકારો આ બે દ્રવ્યોને માનતા નથી. ઉત્તર–જે જીવ અને પુદુગલની ગતિ–સ્થિતિ કેવળ સ્વશક્તિથી જ થતી હોય તે અલકાકાશમાં તેમની ગતિ-રિથતિ કેમ થતી નથી? લેકાકાશમાં જ કેમ થાય છે? માટે ગતિ–સ્થિતિમાં સ્વશક્તિ સિવાય અન્ય કેઈ નિમિત્ત કારણ હોવું જ જોઈએ. બીજું, સ્વશક્તિ એ અંતરંગ કારણ છે. કેવળ અંતરંગ કારણથી કાર્ય ન થાય. અંતરંગ અને બાહ્ય એ બંને કારણે મળે તે જ કાર્ય થાય. જેમ પક્ષીમાં ઊડવાની શક્તિ છે, પણ પાંખે કે હવા ન હોય તે તે ન ઊડી શકે, તેમ જીવ અને પુદ્ગલમાં ગતિ–સ્થિતિ કરવાની શક્તિ હોવા છતાં જે બાહ્ય કારણ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય ન હોય તે ગતિ–સ્થિતિ Jain Education Internacional Page #323 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી તરવાર્થાધિગમ ત્ર થઈ શકતી નથી. આથી જીવ અને પુદ્ગલની ગતિના કારણ તરીકે ધર્માસ્તિકાયની અને સ્થિતિના કારણ તરીકે અધર્માસ્તિકાયની સિદ્ધિ થાય છે. પ્રશ્ન :—જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિના માહ્ય કારણ તરીકે આકાશને માનવાથી ગતિ અને સ્થિતિ થઈ શકે છે. જેમ પાણી માછલીના આધાર હૈાવા ઉપરાંત ગતિ-સ્થિતિમાં પણ કારણ બને છે, તેમ આકાશને જ જીવ-પુદ્ગલના આધાર રૂપે અને ગતિ–સ્થિતિના કારણ તરીકે માનવાથી ઈષ્ટની સિદ્ધિ થઈ જાય છે. આથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને માનવાની જરૂર નથી. ઉત્તર : -જો આકાશ ગતિ-સ્થિતિમાં કારણ હાય તા. અલેાકાકાશમાં ગતિ સ્થિતિ કેમ થતી નથી ? અલેાકાકાશ પણ આકાશ છે. અલેાકાકાશમાં જીવ પુદ્ગલની ગતિ-સ્થિતિ ન હોવાથી આકાશ સિવાય અન્ય કાઈ એવું દ્રવ્ય હાવું જોઈએ કે જે છત્ર-પુદ્ગલની ગતિસ્થિતિમાં કારણ હોય, તથા જે ગતિમ કારણ હોય તે સ્થિતિમાં કારણ ન બની શકે. જે સ્થિતિમાં કારણ હાય તે ગતિમાં કારણ ન ખની શકે. આથી ગતિ અને સ્થિતિનાં જુદા જુદા કારણ રૂપે એ દ્રવ્યે હાવાં જ જોઈએ. આ બે દ્રવ્યે તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. “ ગતિ રૂપે પરિણત છત્ર-પુદ્ગલેને ગતિમાં સહાયક બનવું” એ ધર્માસ્તિકાયનું લક્ષણુ છે. * સ્થિતિ રૂપે પરિણત જીવ* લક્ષણુ એટલે વસ્તુને આળખાવનાર અસાધાÁ ( બીજી વસ્તુમાં ન રહે તેવે ) ધમ, Page #324 -------------------------------------------------------------------------- ________________ પાંચમા અધ્યાય પુદ્ગલેને સ્થિતિમાં સહાયક મનવું એ અધર્માસ્તિકાયનું લક્ષણ છે. [૧૭] ૨૫૯ આકાશનું લક્ષણ બારામ્યાવાદ્દ: || ૧-૮ || આકાશને અવગાહ [ જગ્યા આપવી ] ઉપકાર-કાય છે. [ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, છત્ર અને પુદ્ગલ એ ચાર દ્રવ્યાને આકાશ અવગાહ આપે છે. ધર્માસ્તિકાય આદિને અવગાહ આપવેા એ આકાશનું કાર્યાં છે. ધર્માંસ્તિકાય આદિ બ્યાને અવગાહનું પ્રદાન કરવું એ આકાશનુ લક્ષણ છે. [૧૮] પુદ્દગલના ઉપકાર શરીર-વાદ્–મન:-મળવાના મુદ્દાનામ્ II-KIW સુલ-૩:વ-નીવિત-મરોષપ્રદાશ્ત્ર ।।ક-૨૦ના શરીર, વાણી, મન અને પ્રાણાપાન-શ્વાસાવાસ એ પુદ્દગલાના ઉપકાર-કાય છે. તથા સુખ, દુ:ખ, જીવન અને મરણ પણુ પુદ્દગલાના ઉપકાર-કાય છે. આ એ સૂત્રામાં જીવાની અપેક્ષાએ પુદગલેના માત્ર ઉપકાર જણાવવામાં આવ્યેા છે. પુદૃગલાનું લક્ષણ તે સ્પર્શરસન્ધ-વવન્તઃ પુત્તાઃ ”એ સૂત્રમાં જણાવવામાં આવશે. Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૧) શરીર પાંચ પ્રકારનાં છે. શરીરનું વર્ણન ખીજા અધ્યાયના ૩૭ મા સૂત્રમાં આવી ગયું છે. પાંચેય શરીર પુદ્ગલના પિરણામ રૂપ હાવાથી પૌલિક છે. ૩૬૦ 1 (ર) વાણી-ભાષા પણ પૌદ્ગલિક છે. જીવ જ્યારે ખેલે છે ત્યારે પહેલાં આકાશમાં રહેલા ભાષાવણાના ( –ભાષા રૂપે બનાવી શકાય તેવા ) પુદ્ગલાનું ગ્રહણ કરે છે. બાદ તે પુદ્ગલાને પ્રયત્નવિશેષથી ભાષારૂપે પરિણમાવે છે. માત્ર તે પુદ્ગલેાને પ્રયત્નવિશેષથી છેાડી દે છે. ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલેા એટલે જ શબ્દ. ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલાને છેડી દેવા એટલે જ મેલવુ. ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલાને છેડવાથી એટલે કે ખેાલવાથી એ પુદ્દગલામાં નિ ઉત્પન્ન થાય છે. આમ વાણી ( −શબ્દ ) ભાષાવણાના પુદ્ગલેાના પરિણામ હૈાવાથી પૈાગલિક દ્રવ્ય છે. કેટલાકે વાણીને ગુણુ રૂપ માને છે. પણ તે અસત્ય છે. ભાષાનુ ( –શબ્દનું) જ્ઞાનશ્રેત્રેન્દ્રિય દ્વારા થાય છે. ભાષા રસનેન્દ્રિય આદિની સહાયથી ઉત્પન્ન થાય છે, અને શ્રેત્રન્દ્રિયની સહાયથી જાણી શકાય છે. પ્રશ્નઃ—એક વાર સાંભળ્યા ખાદ્ય તે જ શબ્દો ક્રી ક્રમ સભળાતા નથી ? ઉત્તર:-જેમ એક વાર જોયેલી વીજળી તેના પુદ્ગલા ચારે બાજુ વિખરાઈ જવાથી બીજી વાર દેખાતી નથી, તેમ એક વાર સભળાયેલા શબ્દ તેના પુદ્ગલા ચારે માજી વિખરાઈ જવાથી ફરી વાર સંભળાતા નથી. Page #326 -------------------------------------------------------------------------- ________________ . પાંચમે અધ્યાય પ્રશ્ન – ગ્રામોફાનની રેકર્ડમાં એના એ જ શબ્દો વારંવાર સંભળાય છે તેનું શું કારણ? ઉત્તર–શબ્દરૂપ પુદ્ગલેને ગ્રામોફેનની રેકર્ડમાં સંસ્કારિત કરવામાં આવે છે. સંસ્કારિત શબ્દ આપણે વારંવાર સાંભળી શકીએ છીએ. જેમ વીજળીને ફેટે લેવામાં આવે તે વીજળી વારંવાર દેખી શકાય છે તેમ. પણ મૂળ શબ્દ બીજી વાર સંભળાતા નથી. પ્રશ્ન–ભાષા ( –શબ્દ) જે પુદ્ગલ દ્રવ્ય હોય તે શરીરની જેમ આંખોથી કેમ ન દેખી શકાય? ઉત્તર–શબ્દના પગલે અત્યંત સૂક્ષમ હોવાથી આંખેથી દેખી શકાતા નથી. શબ્દો કેવળ શ્રેગેન્દ્રિયથી જ ગ્રાહ્ય બને છે. પ્રશ્નઃ–ભાષા આંખોથી દેખાતી નથી માટે તેને અરૂપી માનવામાં આવે તો શી હરકત છે? ઉત્તર – ભાષાને અરૂપી માનવામાં આવે તે અનેક વિધે ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે– (૧) અરૂપી વસ્તુ રૂપી વસ્તુની મદદથી જાણું ન શકાય. જ્યારે શબ્દો રૂપી બેન્દ્રિયની મદદથી જાણી શકાય છે. (૨) અરૂપી પદાર્થને રૂપી પદાર્થ પ્રેરણું ન કરી શકે, જ્યારે શબ્દને રૂપી વાયુ પ્રેરણ કરી શકે છે. એથી જ આપણે વાયુ અનુકૂળ હોય તે દૂરથી પણ શબ્દ સાંભળી શકીએ છીએ અને વાયુ પ્રતિકૂળ હોય તે નજીકથી પણ સાંભળી શકતા નથી. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૩) અરૂપી વસ્તુ પકડી ન શકાય. પણ શબ્દો તે જેમ કેમેરાથી દૃશ્યમાન પદાર્થો પકડી શકાય છે–સંસ્કારિત કરી શકાય છે, તેમ રેડિયે, ફેનેગ્રાફ, આદિમાં પકડી શકાય છે–સંસ્કારિત કરી શકાય છે. (૩) મન પણ પુગલના પરિણામ રૂપ હોવાથી પાદુગલિક છે. જીવ જ્યારે વિચાર કરે છે ત્યારે પ્રથમ આકાશમાં રહેલા મને વર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરે છે. બાદ તે પુદ્ગલેને મન રૂપે પરિણુમાવે છે. બાદ તે પુદ્ગલેને છોડી દે છે. અહીં મન રૂપે પરિણમેલા પુદ્ગલે મન છે અને મન રૂપે પરિણમેલા પુદ્ગલેને છોડી દેવા તે વિચાર છે. આમ મન રૂપે પરિણમેલા પુદ્ગલે એ જ મન છે. મનના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. ભાવમનના લબ્ધિ અને ઉપગ એમ બે ભેદ છે. વિચાર કરવાની શક્તિ તે લબ્ધિ રૂપ ભાવમન. વિચાર એ ઉપગરૂપ ભાવમન છે. વિચાર કરવામાં સહાયક મન રૂપે પરિણમેલા મને વગણના પુદ્ગલ દ્રવ્યમાન છે. અહીં દ્રવ્યમનને જ પગલિક કહેવામાં આવ્યું છે. ભાવમનને તે ઉપચારથી જ પગલિક કહેવામાં આવે છે. (૪) પ્રાણપાન ( –શ્વા છુવાસ) – જીવ જ્યારે શ્વાસોચ્છવાસ લે છે ત્યારે પ્રથમ શ્વાસોશ્વાસ વર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરે છે. બાદ શ્વાસોશ્વાસ રૂપે પરિણાવે છે, બાદ શ્વાસોશ્વાસ રૂપે પરિણમેલા તે પુદ્ગલેને છોડી દે છે. શ્વાસેહ્વાસ રૂપે પરિણમેલા પુદ્ગલેને છોડી દેવા Page #328 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અધ્યાય ૨૬૩ એટલે જ પ્રાણપાનની (શ્વાસોચ્છવાસની) ક્રિયા કરવી. આમ શ્વાસોચ્છવાસ પણ પુદ્ગલના પરિણામ રૂપ છે. હાથ આદિથી મુખ અને નાકને બંધ કરવાથી શ્વાસેશ્વાસને પ્રતિઘાત થવાથી અને કંઠમાં કફ ભરાઈ જતાં અભિભવ થવાથી શ્વાસોશ્વાસ પુદ્ગલ દ્રવ્ય છે એ સિદ્ધ થાય છે. આમ શરીર, ભાષા, મન અને પ્રાણપાન એ ચારેય પુદ્ગલના પરિણામ રૂપ છે, એટલે કે પદ્ગલિક છે. [૧૯] (૧) સુખઃ—સાતવેદનીય કર્મના ઉદયથી ઈષ્ટ સ્ત્રી, ભેજન, વસ્ત્ર આદિ દ્વારા ઉત્પન્ન થતી માનસિક પ્રસન્નતાઆનંદ. આ સુખમાં બાહ્ય અને આત્યંતર એ બે કારણે છે. સાતવેદનીય કર્મને ઉદય અંતરંગ કારણ છે. ઈષ્ટ ભેજન આદિની પ્રાપ્તિ બાહ્ય કારણું છે. આ બંને કારણે પુદ્ગલ રૂપ હોવાથી સુખ પુદ્ગલને ઉપકાર છે. (૨) દુઃખ –અસાતવેદનીય કર્મના ઉદયથી અનિષ્ટ ભેજન વસ્ત્ર આદિ દ્વારા ઉત્પન્ન થતે માનસિક સંકલેશ. દુઃખ અસાતવેદનીય કર્મના ઉદય રૂપ આંતર અને અનિષ્ટ ભેજન આદિની પ્રાપ્તિ રૂપ બાહ્ય કારણથી થાય છે. આ બંને કારણે પદ્ગલિક હોવાથી દુઃખ પુદ્ગલને ઉપકાર છે. (૩) જીવિત (જીવન)–ભવસ્થિતિમાં કારણ આયુષ્ય કર્મના ઉદયસ્થી પ્રાણનું ટકી રહેવું એ જીવન છે. આ જીવન આયુષ્ય કર્મ, ભજન, શ્વાસોશ્વાસ આદિ આવ્યંતર Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ • શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અને બાહ્ય કારણ થી ચાલે છે. આ કારણે પૌગલિક હેવાથી જીવિત (જીવન) પુદ્ગલને ઉપકાર છે. (૪) મરણ—મરણ એટલે વર્તમાન જીવનનો અંત. મરણ આયુષ્યકર્મને ક્ષય, વિષભક્ષણ આદિ આત્યંતરબાહ્ય પુદ્ગલની સહાયતાથી થાય છે, માટે પુદ્ગલને ઉપકાર (-કાર્ય) છે. પ્રશ્ન –શરીર આદિ પુદ્ગલને ઉપકાર છે, અને સુખ આદિ પણ પુદ્ગલને ઉપકાર છે. તે અહીં એ બંને માટે એક સૂત્ર ન રચતાં અલગ અલગ બે સૂત્રની રચના કેમ કરી? ઉત્તર-શરીર આદિ પુદ્ગલને ઉપકાર છે, એટલે કે પુદ્ગલનું કાર્ય છે, એને અર્થ એ થયો કે શરીર આદિ કાર્યમાં પુદ્ગલ કારણ છે. કારણુ બે પ્રકારનાં હોય છે–ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. અહીં શરીર આદિમાં પુદ્ગલે પરિણામિ=ઉપાદાન કારણ છે, અને સુખ આદિમાં નિમિત્ત કારણ છે. પરિણામી કારણ તે કહેવાય કે જે કારણ પિતે જ કાર્ય રૂપ બની જાય. નિમિત્ત કારણ તે કહેવાય કે જે કારણ સ્વતંત્ર રૂપે અલગ રહી કાર્યમાં સહાય કરે. પ્રસ્તુતમાં આપણે વિચારશું તે જણાશે કે શરીર આદિ કાર્યમાં પુદ્ગલે પિોતે જ શરીર આદિ રૂપે બની જાય છે. જ્યારે સુખ આદિ કાર્યમાં પુદ્ગલે સુખ આદિ રૂપે નથી બનતા, કિન્તુ સુખ આદિ ઉત્પન્ન થવામાં માત્ર સહાય કરે છે. જેમકે–ઘટ રૂપ કાર્યમાં માટી અને દંડ બંને કારણ છે. પણ માટી પિતે જ ઘટ રૂપે બની જવાથી ઉપાદાન કારણ છે, અને દંડ સ્વતંત્ર રૂપે અલગ રહી ઘટની Page #330 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય - ૨૬૫ ઉત્પત્તિમાં સહાયતા કરે છે માટે નિમિત્ત કારણ છે. હવે બીજી રીતે વિચારીએ. ઘટ એ માટીને ઉપકાર છે-કાર્ય છે. અને રેગની શાંતિ એ પણ માટીને ઉપકાર છે–કાર્ય છે. પણ ઘડાના ઉપકારમાં માટી પિતે જ ઘડા રૂપે બની જાય છે. જ્યારે રેગની શાંતિમાં માટી માટી રૂપે રહીને ઉપકાર કરે છે. તેમ પ્રસ્તુત શરીર આદિ કાર્ય પ્રત્યે પુદ્ગલ ઉપાદાન [પરિણામી ! કારણ છે. અને સુખ આદિ પ્રત્યે પુદ્ગલ નિમિત્ત કારણ છે. આ ભેદનું સૂચન કરવા અલગ એ સૂત્રની રચના કરવામાં આવી છેઆથી જ શરીરવા-મ7 - ITIના પુજાના એ સૂત્રમાં શરીર આદિ શબ્દોને પ્રાગ પ્રથમા વિભક્તિમાં કરવામાં આવ્યો છે તથા સુર- સુવિમળોપમા એ સૂત્રમાં સુખ વગેરે શબ્દ સાથે ઉપગ્રહ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. [૨૦] છાને પરસ્પર ઉપકારपरस्परोपग्रहो जीवानाम् ॥५-२१॥ પરસ્પર સહાય કરવી એ જીવને ઉપકાર છે. જીવનું લક્ષણ ઉપયોગ ઢક્ષણ એ સૂત્રમાં કહી દીધું છે. અહીં એના પરસ્પર ઉપકારનું કથન છે. જે સ્વામી-સેવક, ગુરુ-શિષ્ય, શત્રુતા આદિ ભાવે દ્વારા પરસ્પર એકબીજાના કાર્યમાં નિમિત્ત બનીને પરસ્પર ઉપકાર કરે છે. ગુરુ હિતેપદેશ અને સદનુષ્ઠાનના આચરણ દ્વારા શિષ્ય ઉપર ઉપકાર કરે છે. શિષ્ય ગુરુને અનુકૂલ પ્રવૃત્તિ દ્વારા Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ગુરુ ઉપર ઉપકાર કરે છે. સ્વામી ધન આદિ આપવા દ્વારા સેવક ઉપર ઉપકાર કરે છે. સેવક અનુકૂળ પ્રવૃત્તિ દ્વારા સ્વામી ઉપર ઉપકાર કરે છે. એ શત્રુએ એકબીજા પ્રત્યે. વેરભાવ રાખીને, લડીને કે અન્ય અયેાગ્ય પ્રવૃત્તિ દ્વારા એક ખીજાને ઉપકાર કરે છે. પ્રશ્ન :—શત્રુતાભાવથી તેા એક બીજાને અપકાર થાય છે; તેમાં ઉપકાર થાય છે એમ કેમ કડા છે ? ઉત્તર:-અહીં ઉપકારના અર્થ અન્યનું હિત કરવું એ નથી, કિન્તુ નિમિત્ત અ છે. જીવા એક બીજાના હિત–અહિત, સુખ-દુઃખ આદિમાં નિમિત્ત બનવાથી પરસ્પર ઉપકાર કરે છે. [૨૧] કાળના ઉપકાર वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ॥५-२२॥ વતના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાળના ઉપકાર છે. યદ્યપિ તવા કારના મતે કાળ દ્રવ્ય નથી, છતાં અન્યના મતે કાળ દ્રવ્ય છે એમ તેઓ આગળ કહેવાના છે. હવે જો કાળ દ્રવ્ય છે તે તેને કોઈ ને કોઈ ઉપકાર હાવા જોઈએ. આથી અહી ઉપકારના પ્રકરણમાં કાળને વના આદિ ઉપકાર જણાવવામાં આવ્યા છે. (૧) વના :—પ્રતિસમય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપ સ્વસત્તાથી યુક્ત દ્રવ્યનું વર્તાવું (હાવુ...) તે ના, પિ Page #332 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય ૨૬૭ દ્રવ્ય સ્વયં વર્તી રહ્યા છે, છતાં તેમાં કાળ નિમિત્ત બને છે. અર્થાત્ સઘળાં દ્રવ્યે સ્વયં પ્રૌવ્ય રૂપે પ્રત્યેક સમયે વતી રહ્યાં છે (વિદ્યમાન છે) અને એ દ્રવ્યમાં ઉત્પાદ અને વ્યય પણ પ્રત્યેક સમયે થઈ રહ્યા છે. તેમાં કાળ માત્ર. નિમિત્ત બને છે. આ વર્તના પ્રતિસમય પ્રત્યેક પદાર્થમાં હોય છે. સૂક્ષમ હોવાથી આપણે તેને પ્રત્યેક સમયે જાણી શકતા નથી. અધિક સમય થતાં જાણ શકીએ છીએ. જેમ કે–અર્ધા કલાકે ચોખા રંધાયા, તે અહીં ૨૯ મિનિટ સુધી ચેખા રંધાતા ન હતા અને ૩૦ મી. મિનિટે રંધાઈ ગયા, એવું નથી. પ્રથમ સમયથી જ સૂક્ષમ રૂપે ચેખા રંધાઈ રહ્યા હતા. જે ચેખા પ્રથમ સમયે ન રંધાયા હોય તે બીજા સમયમાં પણ ન રંધાયા હોય, બીજા સમયમાં ન રંધાયા હોય તે ત્રીજા સમયમાં પણ ન રંધાયા હેય, એમ યાવત્ અંતિમ સમયે પણ ન રંધાયા હેય. પણ રંધાયા છે માટે અવશ્ય માનવું જ જોઈએ કે પ્રથમ સમયથી જ તેમાં રંધાવાની ક્રિયા થઈ રહી હતી. (૨) પરિણામ પરિણામ એટલે પિતાની સત્તાને ત્યાગ કર્યા વિના દ્રવ્યમાં તે ફેરફાર. અર્થાત્ મૂળ દ્રવ્યમાં પૂર્વપર્યાયંને નાશ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ તે પરિણામ. દ્રવ્યના પરિણામમાં કાળ મહત્ત્વને ભાગ ભજવે છે. અમુક અમુક હતુ આવતાં અમુક અમુક ફળ, ધાન્ય, ફૂલ વગેરેની ઉત્પત્તિ થાય છે. ઠંડી-ગરમી ભેજ વગેરે ફેરફાર થયા કરે છે. કાળથી બાલ્યાવસ્થા Page #333 -------------------------------------------------------------------------- ________________ -૨૬૮ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે અવસ્થાઓ થયા કરે છે. આ ફેિરફાર (ઉત્પત્તિ-વિનાશ) નિયતપણે ક્રમશઃ થયા કરે છે. પણ જે કાળને આમાં કારણ ન માનવામાં આવે તે તે બધા ફેરફારે (ઉત્પત્તિ-વિનાશ) એકી સાથે થવાની આપત્તિ આવે. પરિણામનું વિશેષ વર્ણન આ અધ્યાયના તટુકમાવઃ પરિણામઃ” એ સૂત્રમાં આવશે. (૩) કિયા એટલે ગતિઃ–ગતિના પ્રયોગ, વિસા અને મિશ્ર એમ ત્રણ ભેદ છે. જીવના પ્રયત્નથી થતી ગતિ=પ્રાગ ગતિ. જીવન પ્રયત્ન વિના સ્વાભાવિક થતી ગતિ=વિસસાગતિ. જીવના પ્રયત્નથી અને સ્વાભાવિક એ - બંને રીતે થતી ગતિ=મિશ્રગતિ. (૪) પરત્વાપરત્વ –પરત્વ અને અપરત્વ એ બંને પરસ્પર સાપેક્ષ છે. પરત્વાપરત્વના પ્રશંસાકૃત, ક્ષેત્રકૃત અને કાળકૃત એમ ત્રણ ભેદ છે. અમુક ધર્મ પર છે-શ્રેષ્ઠ છે; અમુક ધર્મ અપર છે-કનિષ્ઠ (-હલકે) છે. આ પરત્વ અને અપરત્વ પ્રશંસાકૃત છે. અમદાવાદથી મહેસાણુ પર છે–દૂર છે, અમદાવાદથી આણંદ અપર છે–નજીક છે. અહીં પરત્વ અને અપરત્વ ક્ષેત્રકૃત-ક્ષેત્રની અપેક્ષાએ છે. ૧૦ વર્ષના છોકરાથી ૧૬ વર્ષને કરે પર છે-મેટે છે; ૧૬ વર્ષના છેકરાથી ૧૦ વર્ષનો છેક અપર છે-નાને છે. અહીં કાળકૃત-કાળની અપેક્ષાએ પરત્વાપરત્વ છે. ત્રણ પ્રકારના પરત્વાપરત્વમાંથી અહીં કાળકૃત પરત્વાપરત્વની વિવેક્ષા છે. [૨૨]. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ પાંચમે અધ્યાય પુદ્ગલનું લક્ષણ---વવન્તઃ પુરા પ-૨૨ પુદગલે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ચાર જે દ્રવ્યમાં હોય તે દ્રવ્ય પુદ્ગલ. સ્પર્શ આદિ ચારેય ગુણે સાથે જ રહે છે. એથી જ્યાં સ્પર્શ કે અન્ય કેઈ એક ગુણ હોય ત્યાં અન્ય ત્રણ ગુણે પણ અવશ્ય હોય છે. અન્ય ગુણે અવ્યક્ત હોય તેવું બને, પણ હોય જ નહિ એવું કદી ન બને. જેમકે-વાયુ, વાયુના સ્પર્શને આપણે જાણી શકીએ છીએ, પણ રૂપને જાણી શક્તા નથી. કારણ કે વાયુનું રૂપ એટલું સૂક્ષમ છે કે આપણી ચક્ષુમાં તેને જોવાની શક્તિ નથી. પણ જ્યારે એ જ વાયુ સાયન્ટીફીક પદ્ધતિથી હાઈ જન અને ઓકસીજન એ બે વાયુના મિશ્રણથી પાછું સ્વરૂપ બની જાય છે ત્યારે તેમાં રૂપ દેખી શકાય છે. કારણ કે બે વાયુના મિશ્રણથી તે અણુઓ સૂક્ષ્મપણાને ત્યાગ કરી સ્કૂલ બની જાય છે. (૧) સ્પર્શને આઠ પ્રકાર છે. કઠીન, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સિનગ્ધ, અક્ષ. જે દ્રવ્યને ન નમાવી શકાય તે દ્રવ્યને સ્પર્શ કઠીન. કઠીને સ્પર્શથી વિપરીત સ્પર્શ મૃદુ. જેના યોગે દ્રવ્ય નીચે જાય તે ગુરુ સ્પર્શ. જેના ગે દ્રવ્ય પ્રાયઃ તિર્છા કે ઉપર જાય તે સ્પર્શ લઘુ જેના ગે બે વસ્તુઓ ચેટી જાય તે સ્પર્શ સ્નિગ્ધ, સ્નિગ્ધથી - Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર વિપરીત સ્પર્શ ક્ષ. શીત એટલે ઠંડો સ્પર્શ. ઉષ્ણ એટલે ગરમ સ્પર્શ. (૨) રસના પાંચ પ્રકાર છે. તિક્ત, કટુ, કષાય [ સુરે], ખાટું, મધુર. કેટલાક વિદ્વાને ખારા રસ સહિત છ રસ ગણે છે. કેઈ ખારા રસને મધુર રસમાં અંતર્ભાવ કરે છે. જ્યારે કોઈક બે રસના સંસર્ગથી ખારે રસ ઉત્પન્ન થાય છે તેમ કહે છે. (૩) ગંધના સુરભિ અને દુરભિ એમ બે ભેદ છે. ચંદન આદિને ગંધ સુરભિ છે અને લસણ આદિને ગંધ દુરભિ છે. (૩) વર્ણન કૃષ્ણ, નીલ [ લીલે], લાલ, પીત અને શ્વેત એમ પાંચ પ્રકાર છે. [૨૩] પુદગલેના શબ્દાદિ પરિણામેનું વર્ણનશ-વર્ષ– – –સંસ્થાન-એ-તમછોયા ડરપોદ્યોતગત | ક–૨૪ પુદગલો શબ્દ, બંધ, સૂમતા, સ્થૂલતા, સંસ્થાન, મેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે, અર્થાત્ શબ્દ આદિ પુદગલનાં પરિણમે છે. (૧) શબ્દ-શબ્દ પુદ્ગલને પરિણામ છે એ વિષે નીચે મુજબ યુક્તિઓ છે. (૧) વાગતા ઢોલ ઉપર પિસે પડે છે તે અથડાઈને દૂર ફેંકાય છે. (૨) જોરદાર શબ્દ કાને અથડાય તે કાન ફૂટી જાય કે બહેરા થઈ - જાય. (૩) જેમ પથ્થર વગેરેને પર્વતાદિને પ્રતિઘાત થાય છે તેમ શબ્દને પણ કૂપ વગેરેમાં પ્રતિઘાત થાય છે, અને Page #336 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય ર૭૧ તેથી તેને પડઘો પડે છે. (૪) વાયુ વડે તૃણની જેમ દૂર દૂર ઘસડાય છે. (૫) પ્રદીપના પ્રકાશની જેમ ચારે તરફ ફેલાય છે. (૬) એક શબ્દ બીજા શબ્દને અભિભવ કરી શકે છે. અર્થાત્ મોટા શબ્દથી નાના શબ્દને અભિભવ થઈ જાય છે. આથી જ દૂરથી મેટો અવાજ કાને અથડાતે હોય તે નજીકના શબ્દો પણ સંભળાતા નથી. (૭) પહેલા દેવલોકમાં સૌધર્મસભામાં રહેલી સુષા ઘંટા વાગતાં તેવા પ્રકારની વિશિષ્ટ રચનાથી સર્વ વિમાનમાં રહેલી ઘંટાઓ વાગવા માંડે છે. જે શબ્દ પુદ્ગલ ન હોય તે આ પ્રમાણે બની શકે નહિ. આમ અનેક રીતે શબ્દ પુદગલ છે એ સિદ્ધ થાય છે. ' શબ્દની ઉત્પત્તિ વિસ્રસાથી (સ્વાભાવિક રીતે) અને પ્રયોગથી બે રીતે થાય છે. વાદળ, વીજળી વગેરેને અવાજ કેઈ પણ જાતના જીવના પ્રગ વિના સ્વાભાવિક રીતે (વિસસાથી) ઉત્પન્ન થાય છે. પ્રાયેગિક શબ્દના (–પ્રયોગથી ઉત્પન્ન થતા શબ્દના) છ ભેદ છે. તત, વિતત, ઘન, શુષિર, સંઘર્ષ અને ભાષા. (૧) તત –હાથના પ્રતિઘાતથી ઉત્પન્ન થતા ઢેલ વગેરેના શબ્દ. (૨) વિતત –તારની સહાયથી ઉત્પન્ન થતા વીણા વગેરેના શબ્દો. (૩) ઘન –કસી વગેરે વાજિંત્રના પરસ્પર અથ-ડાવાથી ઉત્પન્ન થતા શબ્દો. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર (૪) શુષિર –પવન પૂરવાથી વાંસળી, પા વગેરે દ્વારા ઉત્પન્ન થતા શબ્દો. (૫) સંઘર્ષ –લાકડા વગેરેના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતે વનિ. (૬) ભાષા :-જીવના મુખના પ્રયત્નથી ઉત્પન્ન થતા શબ્દો. ભાષા બે પ્રકારની છે. વ્યક્ત અને અવ્યક્ત. બેઇદ્રિય આદિ જાની ભાષા અવ્યક્ત છે. મનુષ્ય આદિની ભાષા વ્યક્ત છે. વર્ણ, પદ અને વાક્ય સ્વરૂપ ભાષા વ્યક્ત ભાષા છે. ક, ખ, ગ વગેરે વણે છે. વિભક્તિ યુક્ત વર્ણોને સમુદાય પદ છે. પદોને સમુદાય વાક્ય છે. પ્રશ્ન –શબ્દનું જ્ઞાન ક્ષેત્રેદ્રિયથી થાય છે. આથી શ્રેત્રેન્દ્રિય વિનાના પ્રાણીઓ શબ્દને સાંભળી ન શકે. તે પછી ખેતરમાં લીલી વનસ્પતિ આદિ ઉપર બેઠેલાં તીડે ઢોલના અવાજથી ઉડી જાય છે તેનું શું કારણ? તીડ ચઉરિંદ્રિય પ્રાણું હોવાથી શ્રેત્રેન્દ્રિય રહિત હોય છે. ઉત્તર-તીડે ઢેલના અવાજને સાંભળતા નથી. પણ શબ્દ યુગલ રૂપ છે. ઢેલથી ઉત્પન્ન થતા અવાજના પુદ્ગલે ચારે બાજુ ફેલાય છે. ફેલાયેલા શબ્દના પગલેની તીડોના શરીર ઉપર પ્રહાર રૂપે અસર થાય છે. શબ્દના પગલેને પ્રહાર સહન ન થવાથી તીડે ઊડી જાય છે. જેમ શબ્દના પુદ્ગલની પ્રહાર આદિથી પ્રતિકૂળ અસર થાય છે તેમ સંગીત આદિ દ્વારા અનુકૂળ અસર પણ થાય છે. આથી જ અમુક અમુક વનસ્પતિઓ-વૃક્ષે વગેરેને સંગીતના પ્રયોગથી, જલદી અને વધારે વિકસિત કરી શકાય છે. ગાયને દેહતી. વખતે સંગીત સંભળાવવાથી ગાયે વધારે દૂધ આપે છે.. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ પાંચમે અધ્યાય અમુક પ્રકારના શબ્દપ્રયાગથી રોગને પણ નાશ કરી શકાય છે. આ હકીકતને આજે વૈજ્ઞાનિકોએ પ્રયોગ દ્વારા સિદ્ધ કરી આપી છે. (૨) બંધ –બંધ એટલે પરસ્પર બે વસ્તુઓને સંયોગ-મિલન. યોગબંધ અને વિશ્વસાબંધ એમ બંધના બે ભેદ છેઃ (૧) વના પ્રયત્નથી થતે બંધ પ્રગબંધ. જીવ સાથે શરીરને, જીવ સાથે કર્મોને, લાખ અને લાક ડાને ઈત્યાદિ બંધ પ્રયોગબંધ છે. (૨) જીવના પ્રયત્ન વિના તે બંધ વિશ્વસાબંધ. વીજળી, મેઘ વગેરેને બંધ વિસસાબંધ છે. અમુક પ્રકારના પુદ્ગલેના મિલનથી વીજળી, મેઘ વગેરે ઉત્પન્ન થાય છે. અહીં પુદ્ગલોનું મિલન કેઈ જીવના પ્રયત્નથી થતું નથી, કિન્તુ સ્વાભાવિક થાય છે. જીવ સાથે કર્મોને બંધ શામાં જુદી જુદી દષ્ટિએ અનેક પ્રકારે બતાવવામાં આવ્યું છે. તેમાં ફળની અપેક્ષાએ કર્મબંધના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત. (૧) પૃષ્ટબંધ –પરસ્પર અડેલી સે સમાન. જેમ પરસ્પર અડીને રહેલી સેને છૂટી કરવી હોય તે અડવા માત્રથી છૂટી કરી શકાય, વિખેરી શકાય; તેમ કર્મો વિશેષ ફળ આપ્યા વિના સામાન્યથી–પ્રદેશેાદયથી ભેગવાઈને આત્માથી છૂટા પડી જાય તે બંધ તે સ્પષ્ટ બંધ. (૨) બદ્ધ બંધ દોરાથી બંધાયેલી સે સમાન. જેમ દેરાથી બંધાયેલી સેને છૂટી કરવી હોય તે દરે છેડવાની જરા મહેનત કરવી પડે. તેમ કમ ડું ફળ Jain Education in rational Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર આપીને જ છૂટા પડે તેવા પ્રકારના મધ અદ્ધ અધ (૩) નિધત્તબધ —દોરાથી બંધાયેલી અને વપરાશ વિના ઘણેા ટાઈમ પડી રહેવાથી કટાઈ ગયેલી તૈયો સમાન. જેમ આવી સાયોને છૂટી પાડીને ઉપયોગમાં લેવામાં ઘણી મહેનત કરવી પડે, તેમ કમાં પોતાનુ ઘણું ફળ આપીને જ છૂટા પડે તેવા અંધ નિધત્તબંધ, (૪) નિકાચિત અધઃઘણથી ફૂટીને એકમેક બનાવેલી સેાયો સમાન. જેમ આવી સાચે ઉપયોગમાં લઈ ન શકાય, તેમાંથી નવી સાયે બનાવવાની મહેનત કરવી પડે, તેમ ક્રમેમાં પેાતાનું પૂરું ફળ આપ્યા વિના છૂટા પડે જ નહિં, પૂર્ણ ફળ આપીને જ છૂટા પડે તેવા પ્રકારને અંધ નિકાચિત બંધ. (૩) સૂક્ષ્મતા :–અંત્ય અને આપેક્ષિક એમ સૂક્ષ્મતાના એ ભેદ છે. પરમાણુની સૂક્ષ્મતા અત્ય સૂક્મતા છે. આ જગતમાં પરમાણુથી વધારે સૂક્ષ્મ કાઈ પુગલ નથી. આથી પરમાણુમાં રહેલી સૂક્ષમતા અત્યંત છેલ્લામાં છેલ્લી છે. અન્ય વસ્તુની અપેક્ષાએ થતી સૂમતા આપેક્ષિક સૂક્ષ્મતા છે. જેમકે આમળાની અપેક્ષાએ એર સૂક્ષ્મ છે. ચતુરક કોંધની અપેક્ષાએ ત્રણુક ધ સૂક્ષ્મ છે. (૪) સ્થૂલતા ઃ—સૂક્ષ્મતાની જેમ રથૂલતાના પણ અંત્ય અને આપેક્ષિક એમ બે ભેદ છે. સપૂર્ણ લેાક વ્યાપી સ્ક ંધની સ્થૂલતા અંત્ય છે. કારણ કે મોટામાં મોટુ પુદ્ગલદ્રવ્ય લેાકસમાન હૈાય છે. અલેાકમાં કાઈ દ્રવ્યની ગતિ ન હાવાથી લેકના પ્રમાણુથી કેાઈ પુદ્ગલ દ્રવ્ય માટું નથી. અન્ય વસ્તુની અપેક્ષાએ થતી સ્થૂલતા આપેક્ષિક સ્થૂલતા છે, જેમ કે F Page #340 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અધ્યાય ૨૭૫ આમળાથી કેરી સ્થલ છે. ચતુરક સ્કંધથી પંચાણુક સ્કંધ સ્થૂલ છે. (૫) સં થાન –સંસ્થાન એટલે આકૃતિ. ઈત્થલક્ષણ અને અ િ ë લક્ષણ એમ આકૃતિના બે ભેદ છે. લાંબુ, ગોળ, ચ તરસ, વગેરે રીતે જેનું વર્ણન થઈ શકે તે ઈથંલક્ષણ. * જેમ કે–વસ્ત્ર, મકાન વગેરેની આકૃતિ. લાંબુ, ગેળ વગેરે શ બ્દોથી જેનું વર્ણન ન થઈ શકે–અમુક સંસ્થાન છે એમ ન કહી શકાય તે અનિત્યં લક્ષણ સંસ્થાન. જેમ કે–મેઘ આદિનું સંસ્થાન. (૬) દિ:–એક વસ્તુના ભાગ પડવા તે ભેદ. ભેદના પાંચ પ્રકાર છે. ઋરિક, ચૌણિક, ખંડ, પ્રતર અને અનુતટ. . (૧) ઐત્કારિકલાકડા આદિને કાપવા વગેરેથી તે ભેદ. (૨) ચૌકિક--ઘઉં આદિને દળવા આદિથી થતો ભેદ. (૩) ખંડ-લાકડા વગેરેના ટુકડા–ખંડ કરવાથી થત ભેદ. (૪ ) પ્રતર–અભ્રક વગેરેના થતા પટલ–પડ તે પ્રતભેદ. (1 ) અનુતટઃ-વાંસ, શેરડી, છાલ, ચામડી વગેરે છેદવાથી થતો ભેદ. ( ૭) અંધકાર:–અંધકાર એ કાળા રંગે પરિણમેલા 3 દૂગલોનો સમૂહ છે, નહિ કે પ્રકાશના અભાવ રૂપ. કારણ કે તેનાથી દષ્ટિને પ્રતિબંધ થાય છે. જેમ એક Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી તન વાર્થાધિગમ સત્ર વસ્તુથી અન્ય વસ્તુ ઢંકાઈ જાય તે અન્ય વસ્તુ દેખાતી. નથી, તેમ અહીં અંધકારથી વસ્તુઓ ઢંકાઈ વસ્તુઓ આંખ સામે હોવા છતાં દેખાતી નથી. અંધકાર. પુદ્ગલ સ્વરૂપ હોય તે જ તેનાથી દષ્ટિને પ્રતિબંધ થઈ શકે. અંધકારના પુદ્ગલે ઉપર જ્યારે પ્રકા શનાં કિરણે. કેલાય છે ત્યારે અંધકારના આગુઆ વસ્તઓને આછાદિત કરી શકતા નથી. જ્યારે પ્રકાશનાં કિરણે ખ સી જાય છે ત્યારે અંધકારના પુદ્ગલેનું આવરણ આવી જવા થી આપણે વસ્તુને જોઈ શકતા નથી. (૮) છાયા –છાયા બે પ્રકારની છે. (૧ ) તત્વણું પરિણત છાયા અને (૨) આકૃતિ રૂપ છાયા. દ ણ આદિ સ્વચ્છ દ્રવ્યોમાં શરીર આદિના પુગલે શરીર આદિના વર્ણ આદિ રૂપે પરિણામ પામે છે. સ્વચ્છ દ્રવ્યો માં મૂળ વસ્તુના વર્ણ આદિ રૂપે પરિણામ પામેલા પુદ્ગલેને તદુવણે પરિણત છાયા કે પ્રતિબિંબ કહેવામાં આવે છે. આ સ્વચ્છ દ્રવ્યો ઉપર શરીર આદિના પુત્રને માત્ર આકૃતિ , પ્રમાણે થતે પરિણામ કે જે તડકામાં દેખાય છે, તે આકૃતિ 1 રૂપ છાયા છે. તદુવર્ણ પરિણામ અને આકૃતિ એ બંને રૂપ હોવા છતાં વ્યવહારમાં આપણે તવણું પરિણામ છાયાને પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ. આ છાયાને છાયા તરીકે ઓળખીએ છીએ. પ્રતિબિંબમાં આ અને વર્ણએ બંને સ્પષ્ટ હોય છે, જ્યારે છાયામાં અર પણ હાય છે. . * વર્ણ ન દેખાય, માત્ર આકૃતિ દેખાય તેવો. છાયા. તરૂપ : Page #342 -------------------------------------------------------------------------- ________________ ચજ વસ્તુમાંથી બે લાગલે, વહતા એ પર પાંચમે અધ્યાય ૭૭ પ્રત્યેક વસ્તુમાંથી પ્રતિસમય જળના ફુવારાની માફક સ્ક વહ્યા કરે છે. વહી ર લા પુદ્ગલે અતિ સૂક્ષમ હોવાથી આપણને દેખાતા નથી. પ્રતિસમય વહેતા એ પુદગલે પ્રકાશ આદિ દ્વારા કે વિજ્ઞાનિક પ્રયોગ દ્વારા તદાકાર પિંડિત થઈ જાય છે. તદાકાર પિ ડિત થયેલા એ પુદ્ગલેને આપણે પ્રતિબિંબ યા છાયા રૂપે બળખીએ છીએ. (૯) આતપ:–સૂય ના પ્રકાશને આતપ કહેવામાં આવે છે. સૂર્ય જ્યોતિષ્ક જા તેના દેવેનું વિમાન છે. તેમાં દે રહે છે. આ વિમાન અ ત મૂલ્યવાન રત્નનું બનેલું છે. આથી તેમાંથી પ્રકાશ ફેલાય છે. આ પ્રકાશ આપ તરીકે ઓળખાય છે. આતપ અ ગ્નિની જેમ ઉષ્ણ હોવાથી પુદ્ગલ છે. આપ ઉષ્ણુ અ ને તરંગે પરિણમેલા પુદ્ગલનો જથ્થો છે. પ્રશ્ન –જે દૂર રહેલ સૂર્ય અને પ્રકાશ પણ અહી પૃથ્વીને અને પૃથ્વીની વસ્તુઓને ગરમ બનાવી દે છે, વૈશાખજેઠ માસમાં પૃથ્વી ઉપર પગ ન મૂકી શકાય તેવી ગરમી હોય છે, તે દેવે તેમાં શી રીતે રહી શક્તા હશે? ઉત્તર :-સૂર્યને પ્રકાશ પૃથ્વી ઉપર ૯ ષ્ણ હોય છે. પણ સૂર્યવિમાનને પશ શીત હોય છે. આ નિ આદિના અને સૂર્યના પ્રકાશમાં આ જ તફાવત છે. અગ્નિ આદિને સ્પર્શ ઉષ્ણ હોય છે અને પ્રકાશ પણ ઉષ્ણ હોય છે. જ્યારે સૂર્યમાં તેમ નથી. સૂર્યનો પ્રકાશ જ ઉષ્ણ હોય છે. સ્પર્શ તે શીત હોય છે. સૂર્યના પ્રકાશની ઉષ્ણતા પણ Page #343 -------------------------------------------------------------------------- ________________ _૨૭૮ શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર જેમ જેમ દૂર તેમ તેમ વધારે હૈ ય છે. આથી દેવને તેમાં રહેવામાં કશે જ બોધ આવતે , નથી. (૧૦) ઉદ્યોત –ચંદ્ર, ચંદ્રકાન્ત મણિ, કેટલાંક રનો, તથા ઔષધિઓ વગેરે. તે પ્રકાશને ઉદ્યોત કહેવામાં આવે છે. ઉદ્યોત અને આત' ! એ બંને પ્રકાશ સ્વરૂપ છે. શીત વસ્તુના ઉsણ પ્રકાશને આતપ અને અનુણું પ્રકાશને ઉધત કહેવામાં આવે છે. પ્રશ્ન :–સ્પર્શ વગેરે પુગલના પર્યાયે છે. અને શબ્દ વગેરે પણ પુદ્ગલ ના જ પર્યા છે. તે ૨૩-૨૪ એ બે સૂત્રોના સ્થાને એક જ સૂત્ર કેમ ન બનાવ્યું ? ઉત્તર –૨૩ મા સૂત્રમાં , કહેલા સ્પર્શ આદિ પર્યાયે અણુ અને સ્કંધ બંનેમાં હ ય છે. જ્યારે ૨૪ મા સૂત્રમાં કહેલા શબ્દ આદિ પર્યાએ માત્ર સ્કંધમાં જ હોય છે. સ્કંધમાં પણ દરેક સ્કંધમાં શ દાદિ પર્યા હોય એવો નિયમ નહિ, જ્યારે સ્પર્ધાદિ પય ચે તે દરેક પરમાણમાં અને દરેક સ્કંધમાં અવશ્ય કાય. આ વિશેષતાનું સૂચન કરવા અહીં એ સૂત્રની રચન' ! કરી છે. પ્રશ્ન:- પર્શ આદિની જેમ સૂક્ષ્મતા પણ અણુ અને કંધ બંનેમાં હાય છે. આથી સૂક્ષમતાનું નિરૂપણ સ્પર્શ આદિની સાથે ૨૩ મા સૂત્રમાં કરવું જોઈએ. ઉત્તર :સ્થૂલતા કેવળ સ્કમાં જ હોય છે. આથી સ્થલતાનું નિરૂપણ આ સૂત્રમાં જ કરવું જોઈએ. સૂક્ષ્મતા શૂલતાના પ્રતિપક્ષ તરીકે છે, અને લેકવ્યાપી અચિત્ત મહા Page #344 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અસ ય ૨૮ અંધ વગેરે માં હતી નથી એ જણાવવા શૂલતાની સાથે સૂક્ષ્મતાનું ' પણ નિરૂપણ આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. [૨૪] પુદ્દે ગલના મુખ્ય બે ભેદઃ નવઃ પાશ્ચ | ૧-૨ પુ દૂગલના પરમાણુ અને સ્કધ એમ મુખ્ય એ ભેદે છે. પરમાણુ એટલે પુદ્ગલને છેલ્લામાં છેલ્લે અંશ. માટે જ તેને પરમ–અંતિમ અણુ–અંશ=પરમાણુ કહેવામાં આવે છે. આમ પરમાણુ યુગલનો અવિભાજ્ય (–જેના કેવલી પણ બે વિભાગ ન કરી શકે તેવ) અંતિમ વિભાગ છે. એનાથી નાને વિભાગ હેતે જ નથી. એના આદિ, . મધ્ય અને અંત પણ એ પોતે જ છે. અબદ્ધ-છૂટો જ હોય છે. એના પ્રદેશે હેતા નથી. એ પોતે જ એક પ્રદેશરૂપ છે. પરમાણુ કારણ રૂપ જ છે. અર્થાત્ પરમાણુથી અન્ય દ્વ પણુક બે અણુઓને સ્કંધ આદિ કા થાય છે. આથી તે કારણ બને છે પણ તે કઈમાંથી ઉત્પન્ન થતું ન હોવાથી ૩.ર્ય રૂપ બનતું નથી. તે સૂક્ષમ જ હોય છે. તેને કદી • નાશ થતું નથી. તેના પર્યાયે બદલાય, પણ સર્વથા નાશ કદી ન થાય. તેમાં કેઈપણ એક રસ, કેઈપણ એક ગંધ, * કેઈપણ એક વર્ણ અને બે સ્પર્શ (સ્નિગ્ધ-શીત, સ્નિગ્ધ –ઉષ્ણ, રુક્ષ–શીત, રુક્ષ–ઉણુ એ ચાર વિકલ્પમાંથી ગમે તે એક વિકલ્પના બે સ્પર્શ) હોય છે. એકલે પરમાણુ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી તત્વાર્થ ધિગમ સૂત્ર કદી આંખેથી દેખાતું નથી અને અનુમાન છે બાદિથી પણ જણ નથી. જ્યારે અનેક પરમાણુઓ એકઠા થઈને કાર્ય રૂપે પરિણમે છે, ત્યારે અનુમાન દ્વારા એકલા પરમાણુનું જ્ઞાન થાય છે. દશ્યમાન ઘટાદિ કાર્યોમાં પરંપર એ અનેક કારણે હોય છે. તેમાં અંતિમ જે કારણ તે પરમ શું છે. * સ્કંધ એટલે પરસ્પર જોડાયેલા બે વગેરે પરમ શુઓને જશે. આ સ્કંધે સૂમપરિણામવાળા અને બાદરપ :રિણામવાળા એ બે પ્રકારના છે. સૂકમ પરિણામવાળા સ્કંધે. આંખેથી દેખાતા નથી. બાદર પરિણામવાળા સ્કે છે જ આંખોથી દેખાય છે. આથી દશ્યમાન ઘટાદિ સર્વ ધે બાદરપરિણામી છે. સ્કોમાં સ્પર્ધાદિની વિચારણું -આદર પરિણામવાળા સ્કમાં આઠેય પ્રકારને સ્પર્શ અને સૂર મપરિણામવાળા ધામાં ચાર પ્રકારને મૃદુ અને લઘુ એ બે સ્પર્શી નિયત હોય છે. અન્ય બે પ્રકારના સ્પર્શે અનિયત હેય છે. સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ–શીત, રુક્ષ-ઉs , અક્ષ–શીત એ ચાર વિકલ્પોમાંથી ગમે તે બે સ્પર્શે છે એ છે.] રસ, ગંધ અને વર્ણ બંને પ્રકારના સ્કમાં સવ' પ્રકારના હોય છે. [૨૫] [ પરમાણુ અને સ્કંધ બંને પુદ્ગલ રૂપે સમાન હોવા છતાં બંનેની ઉત્પત્તિનાં કારણે ભિન્ન હોવાથી ભિન્ન છે. * कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसगन्धवर्णो द्विस्पर्शः कार्यलिङ्गश्च ।। Page #346 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય ૨૮૧ તે બંનેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે હવે પછીના બે સૂત્રથી જણાવે છે. ] સ્કંધની ઉત્પત્તિનાં કારણે - સંપાત મેગ્ય ઉત્પાજો છે -૨૬ સંઘાત, ભેદ અને સંઘાત-ભેદ એ ત્રણ કારણેમાંથી કેઈ પણ એક કારણથી સ્કંધની ઉત્પત્તિ થાય છે. (૧) સંઘાત એટલે જોડાવું=ભેગું થવું. બે અણુના સંઘાતથી પરસ્પર જોડાવાથી કયણુક [ = બે અણુને] સ્કંધ ઉત્પન્ન થાય છે. બે અણુમાં એક અણુ એડવાથી યણુક [= ત્રણ અણુને] સ્કંધ ઉત્પન્ન થાય છે. ત્રણ અણુમાં એક અણુ જોડવાથી ચતુરણુક [= ચાર આણુને] સ્કંધ ઉત્પન્ન થાય છે. એમ સંખ્યાત, અસંખ્યાત અને અનંત અણુના સંઘાતથી ક્રમશઃ સંખ્યાતાથુક, અસંખ્યાતણુક અને અનંતાણુક સ્કંધ ઉત્પન્ન થાય છે. અહીં ક્રમશઃ એક એક અણુ જોડાય એ નિયમ નથી. દ્રવ્ય સ્કંધમાં એકી સાથે બે વગેરે આણુઓ જોડાય તે ક્યણુક સ્કંધ બન્યા વિના સીધે ચતુરણુક વગેરે સ્કંધ ઉત્પન્ન થાય છે. તેવી રીતે છૂટા છૂટા ત્રણ કે ચાર વગેરે પરમાઅણુઓ એકી સાથે જોડાય તે દ્વયાક બન્યા વિના સીધે જ ચણુક કે ચતુરણુક વગેરે સ્કંધ ઉત્પન્ન થાય છે. કોઈ વાર છૂટા છૂટા સંખ્યાતા પરમાણુઓ એકીસાથે જોડાવાથી દ્વયાશુકાદિક Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર બન્યા વિના સંખ્યાતાથુક સ્કંધ બની જાય છે. એ પ્રમાણે, અસંખ્યાતાક અને અનંતાણુક સ્કંધ માટે પણ જાણવું (૨) ભેદ એટલે છૂટું પડવું. અનંતાણુક કંધમાંથી એક અણુ છૂટો પડે તે એક અણુ ન્યૂન અનંતાણુક સ્કંધ. બને છે. બે પરમાણુ છૂટા પડે તે બે પરમાણુ ન્યૂન અનંતાણુક સ્કંધ બને છે. એમ પરમાણુઓ છૂટા પડતાં પડતાં અનંતાણુક અંધ અસંખ્યાતાણુક બની જાય તે એ અસંખ્યાતાણુક સ્કંધની ઉત્પત્તિ ભેદથી થઈ કહેવાય. અસંખ્યાતાણુક સ્કંધમાંથી ઉપર મુજબ પરમાણુઓ છૂટા પડતાં પડતાં સંખ્યાતાણુક બની જાય તે એ સંખ્યાતાક દ્ધધની ઉત્પત્તિ ભેદથી થઈ કહેવાય. સંખ્યાતાણુક કંધમાંથી પણ એક બે વગેરે પરમાણુ છૂટા પડતાં પડતાં યાવત્ માત્ર બે જ પરમાણુ રહે તે તે કયાણુક સ્કંધ બની જાય. જેમ સંઘાતમાં એકી સાથે એક એક અણુ જ જોડાય એ નિયમ નથી, તેમ ભેદમાં પણ એક એક અણુ જ છૂટા થાય એ નિયમ નથી. અનંતણુક વગેરે સ્કંધમાંથી કઈ વાર એક, કોઈ વાર બે, કોઈ વાર ત્રણ, એમ યાવત્ કઈ વાર એકી સાથે માત્ર બે આશુઓને છોડીને બધા જ અણુઓ છૂટા પડી જાય અને તે સ્કધ દ્રવ્યણુક બની જાય. (૩) સંઘાત-ભેદ એટલે એક જ સમયે છૂટું થવું અને ભેગું થવું. જે સ્કંધમાંથી એક, બે વગેરે પરમાણુઓ છૂટા પડે અને તે જ સમયે બીજા એક, બે વગેરે પરમાણુઓ જોડાય તે સ્કેદની ઉત્પત્તિ સંઘાત–ભેદથી થાય. Page #348 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય જેમકે ચતુરણુક સ્કંધમાંથી એક પરમાણુ છૂટે પડ્યો અને તે જ સમયે બે પરમાણુ જોડાયા. આથી ચતુરણુક સ્કંધ પંચાણુક પિાંચ અણુવાળ બન્યું. અહીં પંચાણુક સ્કંધની ઉત્પત્તિ સંઘાતભેદથી થઈ. એમ ચતુરણુક સ્કંધમાં એક પરમાણુ જેવા અને તે જ સમયે તેમાંથી બે પરમાણુ છૂટા . પડી ગયા તે અહીં ત્રયાણુક સ્કંધની ઉત્પત્તિ સંઘાતભેદથી થઈ. આમ સ્કંધમાં અમુક પરમાણુ જોડાય અને તે જ સમયે તેમાંથી જેટલા જોડાયા તેટલા કે વધારે ઓછા અણુ છૂટા પડે તે ન જે સ્કંધ બને તેની ઉત્પત્તિ સંઘાત–ભેદથી થાય છે. [૨૬] પરમાણુની ઉત્પત્તિ મેઢાણુઃ -રણા પરમાણુ સ્કંધના ભેદથી જ ઉત્પન્ન થાય છે. પરમાણુ પુદ્ગલને અંતિમ અંશ છે. સંઘાત થતાં તે અંતિમ અંશ તરીકે મટીને સ્કંધ રૂપે બને છે. એટલે અણુની ઉત્પત્તિ સંઘાતથી થતી જ નથી, એથી સંઘાતભેદથી પણ ઉત્પત્તિ થતી નથી. જ્યારે સંકધમાંથી પરમાણુ છૂટે. પડે ત્યારે જ પરમાણુની ઉત્પત્તિ થાય છે. પ્રશ્નઃ–પરમાણુ નિત્ય છે અને કારણ રૂપ જ છે, કાર્ય રૂપ નથી. પણ અહીં ભેદથી અણુ ઉત્પન્ન થાય છે એમ કહ્યું એને અર્થ એ થયે કે પરમાણુ અનિત્ય છે, અને કાર્યરૂપ પણ છે. આથી અહીં “વલતો ચાલત” થાય છે. ઉત્તર—તમે એટલું ખ્યાલ રાખી લે કે જૈનદર્શન. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી તત્વાર્થાધિગમ સત્ર કઈ પણ વસ્તુને એકાંતે નિત્ય કે એકાતે અનિત્ય માનતું જ નથી. એ દરેક વસ્તુને અપેક્ષાથી નિત્ય અને અપેક્ષાથી અનિત્ય અને ઉભય સ્વરૂપ માને છે. એટલે કેઈ વખત અમુક અપેક્ષાથી નિત્ય કહે છે અને કઈ વખત એ જ વસ્તુને અમુક અપેક્ષાથી અનિત્ય પણ કહે છે. જૈનદર્શન વસ્તુ માત્રને દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી - અનિત્ય માને છે. આથી જ્યારે તે કઈ વસ્તુને નિત્ય યા અનિત્ય કહે ત્યારે તે વસ્તુ નિત્ય જ છે, અથવા અનિત્ય જ છે એમ નહિ સમજવું. પૂર્વે પરમાણુને નિત્ય કહેવામાં આવેલ છે તે દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ. એટલે કે પરમાણુ પૂર્વે હતું જ નહિ, અને ન જ દ્રવ્યરૂપે ઉત્પન્ન થાય છે એમ નથી. આથી દ્રવ્યરૂપે તે નિત્ય છે. પણ અમુક પર્યાય રૂપે તે ન જ ઉત્પન્ન થાય છે. જયારે પરમાણુ સ્કંધમાંથી છૂટો પડે છે ત્યારે એને સ્કંધબદ્ધ અસ્તિત્વ પર્યાય નાશ પામે છે અને સ્વતંત્ર અસ્તિત્વ પર્યાય ઉત્પન્ન થાય છે. આથી પર્યાયાર્થિક નયથી સ્વતંત્ર અસ્તિત્વ પર્યાય રૂપે પરમાણુની ઉત્પત્તિ થાય છે. બાકી સ્કંધમાં જે પરમાણુ હતો તે જ છૂટો પડે છે એટલે કેઈન જ પરમાણુ ઉત્પન્ન થાય છે એવું નથી. એટલે અહીં ભેદથી પરમાણુ ઉત્પન્ન થાય છે એને અર્થ એટલે જ છે કે પરમાણુ કંધમાં બદ્ધ હો તે છૂટ-સ્વતંત્ર થાય છે. આથી તેનામાં સ્વતંત્ર અસ્તિત્વ રૂપ પર્યાય ઉત્પન્ન થાય છે. પરમાણુના સ્વતંત્ર અસ્તિત્વ પર્યાયની ઉત્પત્તિને ઉપચારથી પરમાણુની ઉત્પત્તિ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે દ્રવ્યાર્થિક . Page #350 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અધ્યાય દષ્ટિથી તે [ઉત્પન્ન ન થવાથી કારણરૂપ છે અને પર્યાયાર્થિક દષ્ટિથી [ઉત્પન્ન થવાથી કાર્ય રૂપ પણ છે. [૨૭] ત્રણ કારમાંથી કયા કારણથી ઉતપન્ન થયેલા સ્કો જોઈ શકાય છે તેનું નિરૂપણ - भेदसंघाताभ्यां चाक्षुषाः॥५-२८॥ ભેદ અને સંઘાત એમ ઉભયથી ઉત્પન્ન થયેલા છે જ ચાક્ષુષ (=ચક્ષુથી ગ્રાહ્ય) બને છે; એટલે કે ચક્ષુથી જોઇ શકાય છે. પૂર્વે કહ્યું છે કે ભેદથી સંઘાતથી અને ભેદ–સંઘાતથી એમ ત્રણ રીતે સ્કંધેની ઉત્પત્તિ થાય છે. આ ત્રણમાંથી જે સ્કંધે કેવળ ભેદથી કે કેવળ સંઘાતથી ઉત્પન્ન થાય છે તે સ્કંધ આંખેથી જોઈ શકાતા નથી. જે કંધે ભેદ અને સંઘાત એમ ઉભયથી ઉતપન્ન થાય છે તે જ સ્કંધે. આંખેથી જોઈ શકાય છે. તાત્પર્ય એ આવ્યું કે–અત્યંત સ્થૂલ પરિણામવાળા. કંધ જ આંખેથી જોઈ શકાય છે. એ છે કેવળ ભેદ, કે કેવળ સંઘાતથી ઉત્પન્ન થતા નથી, કિન્તુ ભેદ–સંઘાતથી જ ઉત્પન્ન થાય છે. ભેદ સંઘાતથી ઉત્પન્ન થયેલા દરેક સ્કંધે જોઈ શકાય છે એ નિયમ નથી. પણ જે છે જોઈ શકાય છે તે સ્કંધે ભેદ-સંઘાતથી જ ઉત્પન્ન થયેલા હોય છે એ નિયમ છે. અહીં ચક્ષુથી ગ્રાહ્ય બને છે એ ઉપલક્ષણ હોવાથી પાંચેય ઇદ્રિથી ગ્રાહ્ય બને છે એમ સમજવું. અર્થાત્ ભેદ–સંઘાતથી ઉત્પન્ન થયેલા સ્ક ઇંદ્રિયગ્રાહ્ય બને છે. [૨૮] Page #351 -------------------------------------------------------------------------- ________________ ... www શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર [અહીં સુધી ધમસ્તિકાય આદિ દરેક દ્રવ્યનું સ્વતંત્ર લક્ષણ અને સ્વરૂપ જણાવ્યું. આથી એ સિદ્ધ થયું કે ધમસ્તિકાય આદિ પાંચ દ્રવ્ય સત છે–વિદ્યમાન છે. આથી હવે એ પાંચેયનું સત્ તરીકે એક લક્ષણ શું છેસત્ કોને કહેવાય તે જણાવે છે.) સનું લક્ષણ – કાર-ય-ધ્રૌવ્યયુ સંત છે –૨૨ છે. જે ઉત્પાદ, વ્યય અને પ્રાવ્યથી યુક્ત હોય તે સત્ કહેવાય. આ ત્રણ જેમાં ન હોય તે વસ્તુ અસત્ છે–આ જગતમાં વિદ્યમાન નથી. સત્ વસ્તુમાત્રમાં સદા ઉત્પાદ આદિ ત્રણે અવશ્ય હેય છે. ઉત્પાદ એટલે ઉત્પત્તિ. વ્યય એટલે નાશ. ધ્રૌવ્ય એટલે સ્થિરતા. દરેક વસ્તુ પ્રતિસમય પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે, તથા દ્રવ્ય રૂપે સ્થિર પણ રહે છે. દરેક વસ્તુમાં બે અંશે હોય છે. (૧) દ્રવ્યાંશ અને (૨) પર્યાયાંશ. તેમાં દ્રવ્ય રૂપ અંશ સ્થિર(–ધ્રુવ) હોય છે અને પર્યાય રૂ૫ અંશ અસ્થિર (–ઉત્પાદ-વ્યયશીલ) હોય છે. આથી સત્ દરેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત હોય છે. અહીં અન્ય દર્શનકારના મતે સનું લક્ષણ શું છે તે વિચારવું જરૂરી છે. વેદાંતીઓ સંપૂર્ણ જગતને બ્રાસ્વરૂપ માને છે. ચેતન કે જડ સર્વ વસ્તુઓ બ્રહ્મના જ Page #352 -------------------------------------------------------------------------- ________________ પાંચમા અધ્યાય ૧૮૭ અશેા છે. જેમ એક ચિત્રમાં જુઠા જુદા રંગ અને જુદી જુદી આકૃતિઓ હાય છે પણ તે સ` એક જ ચિત્રના વિભાગો છે, ચિત્રથી જુદા નથી, તેમ આ સંપૂર્ણ જગત બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મ ધ્રુવ-નિત્ય છે. આથી આ દન બ્રહ્મ ત્રરૂપ સંપૂર્ણ સત્ પદાને કેવળ ત્ર-નિચ જ માને છે. ઔન ચેતન કે જડ વસ્તુમાત્રને ક્ષણિક-ક્ષણે ક્ષણે સથા નાશ પામનારી માને છે. આથી તેના મતે સનું લક્ષણ ક્ષણિકતા છે. ચત્ સત્ તત્ નિમુ= જે સત્ છે તે સ ક્ષણિક છે. સાંખ્ય અને ચેાગદશન જગતને પુરુષ અને પ્રકૃતિ સ્વરૂપ માને છે. પુરુષ એટલે આત્મા. પ્રકૃતિના સચાળથી પુરુષને સંસાર છે. દૃશ્યમાન જડ વસ્તુમાં [પર'પરાએ પ્રકૃતિનું પરિણામ છે. આ દર્શીનના મતે પુરુષ ધ્રુવ-ફૂટસ્થ નિત્ય છે. જ્યારે પ્રકૃતિ પરિણામી નિત્યનિત્યાનિત્ય છે. ન્યાય અને વૈશેષિક દેશ ન આત્મા, પરમાણુ, આકાશ વગેરેને ધ્રુવ-કેવળ નિત્ય અને ઘટાઢિ પદાર્થને ઉત્પાદ-વ્યયશીલ માને છે. [૨૯] [ વસ્તુ સ્થિર રહે છે એટલે નિત્ય છે, તથા ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે એટલે અનિત્ય છે. આથી એક જ વસ્તુ નિત્ય પશુ છે અને અનિત્ય પણ છે. આ હકીકત સ્થૂલ દૃષ્ટિથી વિચારતાં મગજમાં ન બેસે એ સંભવિત છે. આથી આ વિશે સ્પષ્ટતા કરવાની જરૂર હાવાથી સૂત્રકાર હવે નિત્યતાની વ્યાખ્યા બતાવે છે. ] Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી તવાર્થાધિગમ સૂત્ર. નિત્યનું લક્ષણतभावाव्ययं नित्यम् ॥ ५-३० ॥ જે વસ્તુ તેના–પિતાના ભાવથી અવ્યય રહે. એટલે કે પોતાના ભાવથી રહિત ન બને તે નિત્ય.. નિત્યતાની આ વ્યાખ્યા દરેક સત્ વસ્તુમાં ઘટે છે. દરેક સત્ વસ્તુ પરિવર્તન પામવા છતાં પિતાના ભાવનેમૂળ સ્વરૂપને છોડતી નથી. દરેક સત્ વસ્તુ પરિવર્તન પામે. છે એટલે અનિત્ય છે અને પરિવર્તન પામવા છતાં પિતાના મૂળ સ્વરૂપને ત્યાગ કરતી નથી માટે નિત્ય છે. આને પરિણમી નિત્ય કહેવામાં આવે છે. પરિણામ (–પરિવર્તન) પામવા છતાં નિત્ય રહે તે પરિણામી નિત્ય. - સૂમદષ્ટિથી વિચારવામાં આવે તે ખ્યાલ આવ્યા વિના ન રહે કેઈપણ વસ્તુ પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામ્યા વિના રહેતી નથી. દરેક વસ્તુમાં પ્રત્યેક ક્ષણે ડું ઘણું પરિવર્તન અવશ્ય થયા કરે છે. પ્રતિક્ષણે થતું આ પરિવર્તન ઘણું જ સૂક્ષ્મ હોવાથી આપણા ખ્યાલમાં આવતું નથી. આ પરિવર્તન સર્વજ્ઞ ભગવંતે જ જોઈ શકે. આપણે માત્ર સ્કૂલ સ્થૂલ પરિવર્તનને જ જોઈ શકીએ છીએ. વસ્તુમાં સૂક્ષમરૂપે કે સ્થૂલરૂપે પરિવર્તન થવા છતાં તે પિતાના વરૂપને [ દ્રવ્યત્વને ] કદી છેડતી નથી. આથી તમામ વસ્તુઓ પરિણામી નિત્ય છે. દા. ત. કાપડને તાકે કાપીને કોટ વગેરે વચ્ચે બનાવ્યાં. અહીં તાકાને નાશ થયે અને કોટ આદિ વસ્ત્રની ઉત્પત્તિ થઈ છતાં મૂળ દ્રવ્યમાં Page #354 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અધ્યાય ૨૮૯ [ કાપડપણમાં] કોઈ જાતને ફેરફાર થયો નથી. કાપડ. કાપડરૂપે મટીને કાગળ રૂપે કે અન્ય કઈ વસ્તુરૂપે બન્યું નથી. અહીં કાપડ તાકા રૂપે નાશ પામીને કોટ આદિ વસ્ત્ર રૂપે ઉત્પન્ન થવા છતાં કાપડરૂપે કાયમ-નિત્ય રહે છે. હવે આપણે એક ઘડા તરફ દષ્ટિ કરીએ. સ્થૂલદષ્ટિથી. વિચાર કરતાં ઘણું કાળ સુધી આપણને ઘડે જે છે તે ને તે જ દેખાય છે, તેમાં કેઈ જાતનું પરિવર્તન દેખાતું નથી. પણ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારીએ તે એ ઘડામાં પ્રતિક્ષણ પરિવર્તન થઈ રહ્યું છે. દા. ત. એ ઘડે બન્યું તેને અત્યારે [ વિવક્ષિત કઈ એક સમયે ] બે વર્ષ થયાં છે. એટલે તે ઘડે અત્યારે વિવક્ષિત સમયે] બે વર્ષ જ કહેવાય. બીજા જ સમયે એ ઘડે બે વર્ષ અને એક સમય જેટલો જૂનો બને છે. આથી પૂર્વના કરતાં વર્તમાન સમયમાં તેનામાં કાળકૃત પરિવર્તન આવી ગયું. ત્યાર પછીના સમયે તે ઘડો બે વર્ષ અને બે સમય એટલે જુને બને છે. આમ બીજા પણ રૂપ આદિના અનેક સૂક્ષમ ફેરફારે પ્રત્યેક સમયે થયા કરે છે. પણ તે ફેરફાર -- પરિવર્તને અત્યંત સૂક્ષમ હોવાથી આપણા ખ્યાલમાં આવતાં નથી. જ્યારે કેઈ સ્થૂલ પરિવર્તન થાય છે ત્યારે જ આપણને ખ્યાલમાં આવે છે. આમ પ્રત્યેક સમયે ઘટમાં પરિવર્તન થવા છતાં તે ઘટરૂપે કાયમ રહે છે, આથી ઘટ પરિણમી નિત્ય છે. આમ દરેક વસ્તુમાં સમજવું. ૧૯ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર જૈન દર્શન જેમ ઉપર મુજબ એક જ વસ્તુમાં 'નિત્યત્વ અને અનિત્યત્વ એ બે પરસ્પર વિરુદ્ધ ધર્મને સ્વીકાર કરે છે, તેમ બીજા પણ સામાન્ય-વિશેષ, ભેદ– અભેદ, સવ–અસત્ત્વ, એ-અનેકત્વ વગેરે અનેક વિરુદ્ધ ધર્મોને પણ સ્વીકાર કરે છે. આની પાછળ એક દિવ્યદૃષ્ટિ રહેલી છે. આ દિવ્યદૃષ્ટિ છે સ્યાદ્વાદ કે અપેક્ષાવાદ. સ્યા એટલે અપેક્ષા. આથી સ્યાદ્વાદ એટલે અપેક્ષા-વાદ. સ્યાદ્વાદ, અપેક્ષાવાદ, અનેકાંતવાદ, નયવાદ વગેરે શબ્દ એકાઈક છે. જૈનદર્શનના સિદ્ધાંતને મહેલ આ સ્યાદ્વાદના પાયા પર જ રચાયેલું છે. સ્વાદ્વાદ જૈનદર્શનને પ્રાણુ છે. જ્યાં સ્યાદ્વાદ નથી ત્યાં જૈનદર્શન નથી. જૈનદર્શને જગતને સ્યાદ્વાદની એક અણમોલ ભેટ આપી છે. રાજકીય, સામાજિક, ધાર્મિક, વ્યાવહારિક, શૈક્ષણિક વગેરે નાનાં મોટાં સર્વ ક્ષેત્રમાં સ્યાદ્વાદની જરૂર છે. સ્યાદ્વાદ વિના કઈ ક્ષેત્ર વિકાસ પામી શતું જ નથી. જેટલા અંશે આપણે સ્યાદ્વાદને ભંગ કરીએ છીએ તેટલા અંશે આપણી પ્રગતિ રુંધાય છે. આથી જ જૈનદર્શનના દરેક સિદ્ધાંતમાં સ્યાદ્વાદની ઝળક છે. [૩૦] એક જ વસ્તુમાં નિયત્વ–અનિત્યત્વ વગેરે પરસ્પર વિરુદ્ધ ધર્મોની સિદ્ધિ સ્યાદ્વાદદષ્ટિથી થાય છે. આથી સૂત્રકાર ભગવંત હવે સ્યાદ્વાદને ઓળખાવે છે– अर्पिताऽनर्पितसिद्धः ॥५-३१ ॥ Page #356 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય ૨૯૧ એક જ વસ્તુમાં નિત્ય-અનિત્યત્વ વગેરે પરસ્પર વિરૂદ્ધ ધર્મોની સિદ્ધિ અર્પિતથી–અપેક્ષાથી અને અનપિતથી અપેક્ષાના અભાવથી થાય છે. વસ્તુમાં અનેક ધમ હોય છે. જે વખતે જે ધમની અપેક્ષા હોય છે તે વખતે તે ધર્મને આગળ કરીને આપણે વસ્તુને ઓળખીએ છીએ. દા. ત. એક વ્યક્તિ પિતા પણ છે અને પુત્ર પણ છે. આથી તે વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ એ બે પરસ્પર વિરુદ્ધ ધર્મો રહેલા છે. તેમાંથી ક્યારેક પિતૃત્વ ધર્મને આગળ કરીને-પિતૃત્વ ધર્મની અપેક્ષાથી તેને પિતા કહે છે. જ્યારે ક્યારેક પુત્રત્વ ધર્મને આગળ કરીનેપુત્રત્વ ધમની અપેક્ષાથી તેને પુત્ર કહે છે. જ્યારે પિતૃત્વ ધર્મની અપેક્ષા હોય છે ત્યારે પુત્રત્વ ધમની અપેક્ષા રહેતી નથી. જ્યારે પુત્રત્વ ધર્મની અપેક્ષા હોય છે ત્યારે પિતૃત્વ ધર્મની અપેક્ષા હોતી નથી. જ્યારે તે વ્યક્તિની ઓળખાણ કરાવવામાં આવે છે ત્યારે કેટલાક લોકો તેના પિતાને ઓળખતા હોવાથી અમુક વ્યક્તિને પુત્ર છે એમ કહીને તેની ઓળખાણ કરાવવામાં આવે છે. જ્યારે કેટલાક તેના પિતાને ઓળખતા નથી, પણ તેના પુત્રને ઓળખે છે. આથી તેમને આ અમુક વ્યક્તિને પિતા છે એમ કહીને તેની ઓળખાણ કરાવવામાં આવે છે. આમ એક જ વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રવ એમ બન્ને ધર્મો પરસ્પર વિરુદ્ધ હવા છતાં રહી શકે છે. જ્યારે જે ધમની અપેક્ષા હોય છે ત્યારે તે ધર્મને આગળ કરવામાં આવે છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી તત્ત્વાર્થાધિંગમ સૂત્ર તે જ પ્રમાણે પ્રસ્તુતમાં નિત્યસ્વ-અનિત્યત્વ વગેરે ધર્મોની પણ ઘટના થઈ શકે છે. આપણે પૂર્વ સૂત્રમાં જોઈ ગયા છીએ કે દરેક વસ્તુમાં બે અંશ અવશ્ય હોય છે. (૧) દ્રવ્ય અંશ અને (૨) પર્યાય અંશ. તેમાં દ્રવ્યાર્થિક નય દ્રવ્ય અંશ તરફ અને પર્યાયાર્થિક નય પર્યાય અંશ તરફ દષ્ટિ કરે છે. દ્રવ્ય અંશ સ્થિર-નિત્ય છે, અને પર્યાય અંશ અસ્થિર–અનિત્ય છે. આથી દરેક વસ્તુ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિથી જોવામાં આવે તે નિત્ય દેખાય છે, અને પર્યાયાર્થિક નયની દષ્ટિથી જેવામાં આવે તો અનિત્ય દેખાય છે. " એ પ્રમાણે એક જ વસ્તુ સત્ પણ છે અને અસત પણ છે. દરેક વસ્તુ સ્વરૂપે (પિતાના રૂપે] સત્ (-વિદ્યમાન) હોય છે, અને પર રૂપે [બીજાના રૂપે ] અસત્ (અવિઘમાન) હોય છે. દા. ત. ઘટ સ્વરૂપે-ઘટ રૂપે સત્ છે, પણુ પર રૂપે–પેટે રૂપે અસત્ છે. જે ઘટ પટ રૂપે પણ સત હોય તે તેને પટ પણ કહેવું જોઈએ. અને પટનાં સઘળાં કાર્યો ઘટથી થવા જોઈએ. પણ તેમ બનતું નથી. આપણે બોલીએ પણ છીએ કે આ ઘટ છે, પણ પટ નથી. આથી ઘટ પટ રૂપે અસત્ છે. એ પ્રમાણે જીવે એકસમાન પણ છે, અનેક–ભિન્ન પણ છે. કારણ કે દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભય સ્વરૂપે હોય છે. સામાન્ય [ =વિવક્ષિત દરેક વસ્તુમાં હોય તે] સ્વરૂપ એજ્યની બુદ્ધિ કરાવે છે અને વિશેષ [ =વિવક્ષિત દરેક વસ્તુમાં ભિન્ન Page #358 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અધ્યાય ૧૯૩ ભિન્ન હોય તે] સ્વરૂપ ભિન્નતાની બુદ્ધિ કરાવે છે. દરેક જીવનું જીવત્વ એ સામાન્ય સ્વરૂપ છે. આથી આપણે જ્યારે જી તરફ જીવત્વ રૂપ સામાન્યથી જોઈએ છીએ ત્યારે આ જીવ છે, આ ય જીવ છે. તે ય જીવ છે એમ દરેક જીવમાં જીવરૂપે એક્ય બુદ્ધિ થાય છે. સઘળા જી જીવરૂપે એક ભાસે છે. જેમાં મનુષ્યપણું, ગાયપણું દેવપણું વગેરે વિશેષ સ્વરૂપ છે. આથી જ્યારે આપણે આ મનુષ્ય છે, આ ગાય છે, આ દેવ છે એમ વિશેષ રૂપે જોઈએ છીએ ત્યારે મનુષ્ય, ગાય, દેવ વગેરે રૂપે ભિન્ન ભિન્ન ભાસે છે. . વાંચકે! અહીં જરા સાવધાન રહેજે. સ્યાદ્વાદના સિદ્ધાંતમાં એક જ વસ્તુ નિત્ય પણ છે, અને અનિત્ય પણ છે, એટલે વસ્તુનું કેઈ ચકકસ સ્વરૂપ ન હોવાથી સ્યાદ્વાદ એ સંશયવાદ છે એમ રખે માની લેતા! સ્યાદ્વાદને સંશયવાદ કહેનારા સ્યાદ્વાદના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા જ નથી. સંશયમાં કેઈ ધર્મને નિયમ હેતે નથી. જ્યારે સ્યાદ્વાદમાં તેમ નથી. દા. ત. રસ્તામાં જતાં ચળકતે એક રજત [ કલઈને ટૂકડો દેખી તમને સંશય થયે કે આ ટુકડે રજત છે કે ચાંદી છે? અહીં ચાંદી કે રજત એ એમાંથી એકેયને નિર્ણય નથી. જ્યારે સ્યાદ્વાદમાં દરેક ધર્મના અસ્તિત્વને નિર્ણય હોય છે. વસ્તુ અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે. પણ વસ્તુ અપેક્ષાએ નિત્ય છે કે અનિત્ય છે એ સંશય રહેતું નથી. Page #359 -------------------------------------------------------------------------- ________________ સપ્તભંગી સ્યાદ્વાદની દષ્ટિએ વસ્તુને બરાબર ઓળખાવવી હોય તે સાત વાક્યોથી ઓળખાવી શકાય છે. કેઈ પ્રશ્ન કરે કે આત્મા કે છે? નિત્ય છે કે અનિત્ય ? આના જવાબમાં “આત્મા નિત્ય છે એમ કહેવામાં આવે તે આ ઉત્તર અધુરે હેવાથી યથાર્થ નથી. કારણકે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. દરેક વસ્તુમાં અનેક ધર્મો રહેલા હોય છે. એટલે આપણે વસ્તુને ઓળખાવવામાં ખ્યાલ રાખવું જોઈએ કે-જે ધર્મને આગળ કરીને વસ્તુને એળખાવીએ છીએ તે સિવાયના ધર્મને સર્વથા નિષેધ ન થવું જોઈએ. અહીં આત્મા નિત્ય છે એમ કહેવામાં આત્મામાં અનિત્યતા ધર્મને નિષેધ થાય છે. આનાથી સમજનાર સમજે છે કે આત્મા નિત્ય છે, અનિત્ય નથી. આથી “આત્મા નિત્ય છે.” એવું વાક્ય અપૂર્ણ હોવાથી અયથાર્થ છે. એટલે અપેક્ષાએ આત્મા નિત્ય છે એમ કહેવામાં આવે તે “અપેક્ષા” શબ્દ આવવાથી અનિત્યતાને નિષેધ થતું નથી. અપેક્ષાએ આત્મા નિત્ય છે એમ બેધ થતાની સાથે જ મનમાં પ્રશ્ન થાય છે કે આત્મા અપેક્ષાએ નિત્ય છે તે અપેક્ષાએ અનિત્ય પણ હવે જોઈએ. આ પ્રશ્નના સમાધાન માટે બીજું વાક્ય કહેવું પડે છે કે૮૮ આત્મા અપેક્ષાએ અનિત્ય” છે. હજી આ બન્નેને વાક્યો Page #360 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અધ્યાય ર૯પ અધુરાં છે. કારણ કે જે અપેક્ષાએ આત્મા નિત્ય છે એ અપેક્ષાએ નિત્ય જ છે, નહિ કે અનિત્ય પણ. એમ જે અપેક્ષાએ આત્મા અનિત્ય છે, એ અપેક્ષાએ તે અનિત્ય જ છે, નહિ કે નિત્ય પણ. આથી બંને વાક્યોમાં “જ”કાર જેડવાની જરૂર છે. એટલે (૧) “આત્મા અપેક્ષાએ નિત્ય જ છે.” (૨) “આત્મા અપેક્ષાએ અનિય જ છે.” એમ બે વાક્યો થયાં. અહીં પ્રથમ વાક્યને અર્થ એ થયો કે આત્મા અપેક્ષાએ નિત્ય છે અને જે અપેક્ષાએ નિત્ય છે તે અપેક્ષાએ નિત્ય જ છે. બીજા વાક્યને અર્થ એ થયે કે આત્મા અપેક્ષાએ અનિત્ય છે, અને જે અપેક્ષાએ અનિત્ય છે તે અપેક્ષાએ અનિત્ય જ છે. [ શાસ્ત્રમાં જ્યાં વસ્તુના નિરૂપણમાં અપેક્ષાને કે જકારને પ્રયોગ ન થયા હોય ત્યાં પણ અધ્યાહારથી એને પ્રયાગ સમજી લે. ] ઉક્ત બંને વાક્યોના સરવાળા રૂપ ત્રીજું વાક્ય (૩) “આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે.” એ પ્રમાણે છે. આ વાક્યથી ક્રમશઃ આત્માની નિત્ય તાનું અને અનિત્યતાનું પ્રતિપાદન થાય છે. પૂર્વના બે વાક્યોથી થયેલ સમજણ આ ત્રીજા વાક્યથી દઢ બને છે. હવે કઈ કહે કે, આત્મા અપેક્ષાએ નિત્ય છે અપેક્ષાએ અનિત્ય છે એમ આત્માના નિત્યત્વ અને અનિત્યત્વ એ બે ધર્મોનું ક્રમશઃ પ્રતિપાદન કર્યું, પણ યુગપત્ક્રમ વિના [ એકી સાથે] આત્મા નિત્ય પણ છે અને Page #361 -------------------------------------------------------------------------- ________________ ક શ્રી તત્ત્વાથધિગમ સૂત્ર અનિત્ય પણ છે એમ સમજાવે, તે કહેવું પડે કે, કેમ વિના (એકી સાથે) આત્મા નિત્ય પણ છે અનિત્ય પણ છે એમ નહિ સમજાવી શકાય. કારણ કે જગતમાં એ એક પણ શબ્દ નથી કે જેનાથી નિત્યતા અને અનિત્યતા એ બંને “ધને યુગપત્ બેધ થાય. આથી ક્રમશઃ નિત્ય અને અનિત્ય એ બે શબ્દ વાપરવા જ પડે છે. એટલે આત્મા નિત્ય રૂપે અને અનિત્યરૂપે એકી સાથે કહી શકાય તેમ નથી. આને અર્થ એ છે કે અપેક્ષાએ [ નિત્ય અને અનિત્ય એ ઉભય સ્વરૂપે એકી સાથે ઓળખાવવાની અપેક્ષાએ ] આત્મા અવક્તવ્ય જ છે.” આમ ચેાથું વાક્ય (૪) આત્મા અપેક્ષાએ અવક્તવ્ય જ છે, એવું બને છે. દરેક વાક્યમાં જકારને અર્થ પૂર્વે કહ્યા મુજબ જ છે. આ ચાર વાક્યોમાં પ્રથમનાં બે વાક્યો મુખ્ય છે. પ્રથમનાં બે વાકયોના અર્થને સુદઢ રીતે સમજાવવા ત્રીજું વાકય છે. ત્રીજા વાચને અર્થ એકી સાથે ન કહી શકાય, એ સમજાવવા ચોથું વાકય છે. આ ચાર વાક્યોના મિશ્ર ણથી અન્ય ત્રણ વાક્યો બને છે. નિત્ય પદ તથા અવક્તવ્યપદથી પાંચમુ, અનિત્યપદ અને અવક્તવ્યપદથી છઠું, નિત્યપદ, અનિત્યપદ અને અવક્તવ્યપદ એ ત્રણ પદેથી સાતમું વાક્ય બને છે. તે આ પ્રમાણે (૫) “ આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે.” એમ પાંચમું વાક્ય છે. આને અર્થ એ છે કે, અપેક્ષાએ આત્મા નિત્ય જ છે, તથા જેમ આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, તેમ અપેક્ષાએ અનિત્ય જ છે, પણ તે બંનેને એકી Page #362 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અધ્યાય, સાથે કહી શકાય તેમ નથી જ. હવે પછીનાં બે વાક્યોમાં પણ અવક્તવ્યને અર્થ આ જ સમજ. (૬) “ આત્મા, અપેક્ષાએ અનિત્ય જ છે અને અપેક્ષાએ અવક્તવ્ય જ છે.” એમ છઠું વાક્ય છે. (૭) “આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે, અને અપેક્ષાએ અવક્તવ્ય જ છે.” આ સાત વાક્યોમાં સાત ભ=પ્રકારે થતા હેવાથી આ સાત વાક્યોને સપ્તભંગી કહેવામાં આવે છે. સંસ્કૃતમાં આ સાત વાક્યોની રચના નીચે મુજબ છે— (૧) ગરમા ચાનિર્ચ વ–આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, (૨) આત્મા નિત્ય –આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે. (૩) કારમાં સ્થાન્નિત્ય , સ્થાનિચ વ–આત્મા અપેક્ષાએ નિત્ય જ છે. અપેક્ષાએ અનિત્ય જ છે. (૪) બારમાં ચાવતવ્ય gવ–આત્મા અપેક્ષાએ અવક્તવ્ય જ છે. (૫) કામા સ્થાન્નિત્ય ઇવ, વિવાદચ વ–આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે. (૬) આત્મા નિત્ય ક્વ, ચાવવત્તવ્ય વિ–આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે. (७) आत्मा स्यान्नित्य एव, स्यादनित्य एव, स्यादवक्तव्य gવ–આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર આ પ્રમાણે દરેક વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ છતાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ સિદ્ધ થતા એકત્વ-અનેકત્વ આદિ ધમયુગ્મને આશ્રયીને વિધિ અને નિષેધથી સપ્તભંગી થાય છે.[૩૧] ૨૯૮ [ આ અધ્યાયમાં સ્કંધની ઉત્પત્તિ જણાવવાના પ્રસંગે ૨૬ મા સૂત્રમાં સઘાત શબ્દના ઉલ્લેખ કર્યાં છે. સંધાત એટલે પુદ્ગલાનું પરસ્પર જોડાણુ અથવા અધ. આથી પુદ્ગલાના બંધ કયાં કયાં કારણેાથી થાય છે, અને કેવા કેવા પુદૂંગલાના ખંધ ન થાય એ જણાવવા ખધ પ્રકરણ શરૂ કરે છે. ] યુગલના મધમાં હેતુस्निग्धरूक्षत्वाद् बन्धः ॥ ५-३२ ॥ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શથી પુદ્દગલાના બધ થાય છે. અધ એટલે પુદ્ગલાના પરસ્પર એકમેક સશ્લેષ= જોડાણ. અર્થાત્ જુદા જુદા પુદ્ગલ [સ્કંધ ચા પરમાણુ ] પરસ્પર જોડાઇને એક થાય તે મધ. આ જોડાણ પુદ્ગલમાં રહેલ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શી ગુણુથી થાય છે. સ્નિગ્ધ સ્પર્શીવાળા પુદ્ગલાના સ્નિગ્ધ સ્પર્શવાળા કે રૂક્ષ સ્પર્શી-વાળા એ મને પ્રકારના પુદ્ગલેાની સાથે મધ થાય છે. * ધ એટલે પુદ્ગલાના સયાગ (અંતર વિના સહુ અવરથાન) થયા આદ અવયવ-અવયવરૂપે પરિણમન. Page #364 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અધ્યાય ૨૯૮: તે જ પ્રમાણે રૂક્ષ સ્પર્શવાળા પુદ્ગલે માટે પણ જાણવું અહીં બંધ પ્રકરણમાં પુદ્ગલ શબ્દથી પરમાણુ અને અંધ: એ બંને સમજવા. [૩૨] [અહીં કોઈ પણ પ્રકારના પુદ્ગલેને કેઈ પણ. પ્રકારના પુદ્ગલે સાથે બંધ થાય છે એમ જણાવ્યું. હવે. આમાં અપવાદે બતાવે છે.] બંધના વિષયમાં પ્રથમ અપવાદ જ વન્ય નામ છે ૧-૨ ૨ || જઘન્ય ગુણવાળા પુદ્ગલેને પરસ્પર બંધ. થતું નથી. કઈ પુદ્ગલેમાં રૂક્ષ સ્પર્શ તે કોઈ પુદ્ગલમાં સ્નિગ્ધ સ્પર્શ હોય છે. હવે જે જે પુદ્ગલેમાં જે જે સિનગ્ધ કે રૂક્ષ ગુણ હોય તે તે સઘળા પુદ્ગલે તે તે. ગુણથી સમાન જ હોય એ નિયમ નથી, ન્યૂનાધિક પણુ. હોય છે. જેમ કે-પાણી, બકરીનું દૂધ, ભેંસનું દૂધ-આ દરેકમાં સિનગ્ધ ગુણ હોવા છતાં દરેકમાં સમાન નથી. પાણીથી બકરીના દૂધમાં સિનગ્ધતા વધારે હોય છે. તેનાથી ભેંસના દૂધમાં સ્નિગ્ધતા વધારે હોય છે. તેમ ધૂળ, ધાન્યનાં ફેતરાં અને રેતી એ ત્રણેમાં રૂક્ષતા ઉત્તરોત્તર : વધારે છે. એ જ પ્રમાણે સર્વ પુદ્ગલેમાં નિગ્ધતા અને. રૂક્ષતા ગુણ વધારે છે પણ હોય છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અહી પુદ્ગલેામાં સ્નિગ્ધ અને રૂક્ષ ગુણુ સમાન પણ હાય છે અને વધારે ઓછે પણ હાય છે એ વિચારણા કરી. પણ હજી મૂળ સૂત્રને અર્થ સમજવાને તે બાકી જ છે. મૂળ સૂત્રના અને સમજવા નીચેની હકીકત સમજવી જરૂરી છે. તા -300 આપણે ગુણના [ સ્નિગ્ધ કે રૂક્ષના ] જે ભાગમાંથી કેવળીની દૃષ્ટિએ પણ બે વિભાગ ન થઈ શકે તેવા સૌથી નાના ભાગ પીએ, ગુણને આવે ભાગ જે પુદ્ગલમાં કલ્પીએ. હાય તે એકગુણુ પુદ્ગલ કહેવાય. આવા બે ભાગ જેમાં હાય તે દ્વિગુણુ પુદ્ગલ કહેવાય. આવા ત્રણ ભાગ જેમાં હાય તે ત્રિગુણ કહેવાય. એમ આગળ વધતાં ચતુર્થાંશુ, પંચગુણુ, સખ્યાતગુણુ, અસંખ્યાતગુણ, યાવત્ અનંતગુણ પુદ્ગલ હૈાય છે. આમાં સૌથી ઓછે. ગુણુ એકગુણુ પુદ્ગલમાં હાય છે. દ્વિગુણુ પુદ્ગલમાં તેનાથી વધારે હાય છે. ત્રિગુણ પુદ્ગલમાં તેનાથી વધારે હોય છે. ચતુર્ગુણ પુદ્ગલમાં તેનાથી વધારે હાય છે.. એમ વધતાં વધતાં અન તગુણુ પુદ્ગલમાં સૌથી વધારે ગુણ હાય છે. આમ પુદ્ગલામાં ગુણુની તરતમતાની દ્રષ્ટિએ અનેક ભે પડે છે. એ સઘળા ભેદોના ત્રણ ભેઢેમાં સમાવેશ કરી · શકાય. તે આ પ્રમાણે—(૧) જઘન્ય ગુણુ. (૨) મધ્યમ ગુણુ. (૩) ઉત્કૃષ્ટ ગુણુ. સૌથી છે ગુણુ જે પુદૂગલમાં હોય તે * અહી ગુણુ શબ્દ ભાગ અર્થમાં છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય ૩૦૧. જઘન્યગુણ કહેવાય. જે પુદ્ગલમાં સૌથી વધારે ગુણ હોય તે ઉત્કૃષ્ટ ગુણ કહેવાય. તે સિવાયના બધા પુદ્ગલે મધ્યમગુણ કહેવાય. જઘન્યગુણ પુદ્ગલમાં અને એકગુણ પુદ્ગલમાં સૌથી વધારે ન્યૂન ગુણ હોય છે, અને તે બંનેમાં સમાન હોય છે. આથી જઘન્યગુણ અને એકગુણ એ બંનેને એક જ અર્થ છે. આ સૂત્રમાં જઘન્યગુણ [= એક ગુણ ] પુદ્ગલમાં પરસ્પર બંધને નિષેધ કરવામાં આવ્યો છે. એટલે કે જઘન્યગુણ નિગ્ધ પુદ્ગલને જઘન્યગુણ રૂક્ષ કે જઘન્યગુણ. નિગ્ધ પુદ્ગલની સાથે બંધ ન થાય. તે જ પ્રમાણે જઘન્ય ગુણ રક્ષ પુદ્ગલનો જઘન્યગુણ સ્નિગ્ધ કે જઘન્યગુણ રૂક્ષ પુદ્ગલની સાથે બંધ ન થાય. [૩૩] બંધના વિષયમાં બીજો અપવાદ ગુખસાથે સંદશનામ છે પ-૩૪ ગુણસામ્ય હાય (= ગુણની સમાનતા હોય) તે સદશ પુદ્ગલેને બંધ થતો નથી. અહીં સદશતા સ્નિગ્ધ કે રૂક્ષ ગુણની અપેક્ષાએ સમજવી. એટલે કે નિષ્પગુણવાળે પુદ્ગલ અન્ય નિષ્પગુણવાળા પુદ્ગલેની અપેક્ષાએ સદશ છે. એમ રક્ષગુણવાળે પુદ્ગલ અન્ય રૂક્ષગુણવાળા પુદ્ગલની અપેક્ષાએ સદશ છે. નિષ્પગુણવાળે પુદ્ગલ રૂક્ષગુણ પુદ્ગલની Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર અપેક્ષાએ અસદશ છે. રક્ષગુણવાળે પુદ્ગલ સ્નિગ્ધગુણ પુદ્ગલની અપેક્ષાએ અસદશ છે. ગુણસામ્ય એટલે ગુણની તરતમાતાને અભાવ. જેમ ૧૦ હજારની મૂડીવાળી બધી વ્યક્તિઓમાં મૂડીની સંખ્યાની કે દૃષ્ટિએ સમાનતા છે. લાખની મૂડીવાળી બધી વ્યક્તિઓમાં મૂડીની સંખ્યાની દષ્ટિએ સમાનતા છે. તેમ સરખા ગુણવાળા બધા પુદ્ગલેમાં ગુણની દષ્ટિએ સમાનતા છે. જેટલા પુદ્ગલમાં એકગુણ [ સ્નિગ્ધ કે રૂક્ષ] સ્પર્શ હોય તે બધા પુદ્ગલેમાં ગુણસામ્ય છે. સ્પર્શના ગુણની [ભાગની ] દૃષ્ટિએ એ બધા સમાન છે. જે પુદ્ગલોમાં દ્વિગુણ સ્પર્શ હિોય તે બધા પરસ્પર સમાન છે. પણ એકગુણ પુદ્ગલ અને દ્વિગુણ પુદ્ગલમાં પરસ્પર ગુણસામ્યને અભાવ છે, પછી ભલે તે બંનેમાં સ્નિગ્ધ સ્પર્શ હોય. તે બંનેમાં [એકગુણ અને દ્વિગુણ પુદ્ગલમાં સ્નિગ્ધ સ્પર્શ હોય તે તે સદશ કહેવાય, પણ સમાન ન કહેવાય. તેમ એક ગુણ રૂક્ષ અને એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલ પરસ્પર સદશ ન કહેવાય, પણ સમાન કહેવાય. આ સૂત્રમાં પુદ્ગલે સદશ હેય, અને ગુણસમાન પણ હોય, એટલે કે તેમનામાં ગુણસામ્ય પણ હોય, તે તેમને પરસ્પર બંધ થતું નથી, એ જણાવવામાં આવ્યું છે. કણ કણ સદશ છે, કણ કણ ગુણસમાન છે, કેને કેને પરસ્પર બંધ ન થાય તે નીચેના કેષ્ટકથી અરેબર સમજાશે. Page #368 -------------------------------------------------------------------------- ________________ પુલ સદશ કેગુણસમાન કે અદસશ અગુણસમાન અગુણ સમાન | બંધ થાય | કે ન થાય પાંચમો અધ્યાય સી . પંચગુણ સ્નિગ્ધ તથા સપ્તગુણ સ્નિગ્ધ ચર્તુગુણ સ્નિગ્ધ તથા દશગુણ સ્નિગ્ધ પંચગુણ સક્ષ તથા સપ્તગુણ સક્ષ ચર્તુગુણ રુક્ષ તથા દશ ગુણ સક્ષ પંચગુણ સ્નિગ્ધ તથા પંચગુણ સક્ષ ચતુગુણ સ્નિગ્ધ તથા ચતુગુણ ક્ષ પંચગુણ સ્નિગ્ધ તથા પંચગુણ નિષ્પ પંચગુણ રક્ષ તથા પંચગુણ સક્ષ મસદ ગુણ સમાન ૩૦૩ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી તવાર્થાધિગમ સૂત્ર બંધના વિષયમાં ત્રીજો અપવાદ ધિarવિપુજાનાં સુ ૧-રૂપ . સદશ પુદગલમાં ગુણ વૈષમ્ય હોવા ઉપરાંત દ્વિગુણુ વગેરે સ્પર્શથી અધિક હોય તે પરસ્પર બંધ થાય સૂત્રમાં સદશ પુદ્ગલમાં ગુણસામ્ય હોય તે બંધ ન થાય એમ કહ્યું છે. એને અર્થ એ થયે કે સદશ પુગમાં ગુણવૈષમ્ય હોય તે બંધ થાય. આ સૂત્રથી સદશ પુદ્ગલેમાં ગુણવષમ્ય હોય તે પણ બંધને નિષેધ કરવામાં આવ્યું છે. તે આ પ્રમાણે સદશ પુલેમાં માત્ર એક ગુણ વૈષમ્ય હોય તે બંધ ન થાય. જેમકે-ચતુર્ગુણ સ્નિગ્ધ પુદ્ગલને પંચગુણ નિગ્ધ પુદ્ગલ સાથે બંધ ન થાય, ચતુર્ગુણ રૂક્ષ પુદ્ગલને પંચગુણ સિનગ્ધ પુદ્ગલ સાથે બંધ ન થાય. ચતુર્ગણ રૂક્ષ પુદ્ગલને પંચગુણ રૂક્ષ પુદ્ગલ સાથે બંધ ન થાય. કારણ કે અહીં માત્ર એક ગુણ વૈષમ્ય છે. એટલે સદશ પુલમાં દ્વિગુણ, ત્રિગુણ, ચતુર્ગુણ વગેરે ગુણ વૈષમ્ય હેય તે બંધ થાય. જેમકે-ચતુર્ગણ સ્નિગ્ધ પુદ્ગલને પડૂગુણસિનગ્ધ પુદ્ગલ સાથે બંધ થાય. અડી દ્વિગુણુ વૈષમ્ય છે. ચતુર્ગુણ સ્નિગ્ધ પુદ્ગલને સપ્તગુણ સિનગ્ધ પુદ્ગલ સાથે બંધ Page #370 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય ૩૫ થાય. અહીં ત્રિગુણ ગુણવૈષમ્ય છે. એ પ્રમાણે રૂક્ષ સ્પર્શ વિષે પણ સમજવું. [૩૫] ૩૨-૩૩-૩૪-૩૫ સૂત્રને સાર પુદ્ગલેમાં રહેલા સિનગ્ધ અને રૂક્ષગુણના કારણે ગમે તે ગુણવાળા પુદ્ગલને ગમે તે ગુણવાળા પુદ્ગલની સાથે બંધ થાય. આમ ૩૨ મા સૂત્રમાં કહ્યું છે. ત્યાર પછીનાં ત્રણ સૂત્રમાં બંધમાં અપવાદ બતાવવામાં આવ્યો છે. તેમાં ૩૩ મા સૂત્રમાં જઘન્યગુણ પુદ્ગલોને પરસ્પર બંધ ન થાય એ જણાવવામાં આવ્યું છે. એને ફલિતાર્થ એ છે કે જઘન્યગુણ પુદ્ગલને મધ્યમગુણ કે ઉત્કૃષ્ટગુણ પુદ્ગલ સાથે બંધ થાય, તથા મધ્યમગુણ અને ઉત્કૃષ્ટગુણ પુદ્ગલેને પરસ્પર બંધ થાય. આ ફલિતાર્થને ૩૪મા સૂત્રમાં સંકેચ કરવામાં આવ્યું કે–સદશ પુદ્ગલેમાં ગુણસામ્ય હોય તે બંધ ન થાય. આને ફલિતાર્થ એ થયે કે સદશ પુદ્ગલમાં ગુણવૈષમ્ય હોય તે બંધ થાય. આ ફલિતાર્થને ૩૫મા સૂત્રમાં સંકેચ કરવામાં આવ્યે કે- સદશ પુદ્ગલેમાં એક ગુણ વિષમ્ય હોય તે બંધ ન થાય. સદશ પુદ્ગલમાં દ્વિગુણ, ત્રિગુણ, ચતુર્ગણ વગેરે ગુણવૈષમ્ય હોય તે બંધ થાય. અર્થાત્ સદશ પુગમાં એકગુણથી વધારે ગુણવૈષમ્ય હોય તે બંધ થાય. ૨૦ Page #371 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internet નીચે જણાવેલા પુદ્ગલેને પરસ્પર બંધ થાય, ૩૦૬ બંધ થાય કેમ થાય? = = e એકમુર્ણ નિષ્પનો દ્વિગુણ રક્ષ સાથે એકરુણ રૂક્ષને દ્વિગુણ સ્નિગ્ધ સાથે એક ગુણ સ્નિગ્ધને ત્રિગુણ નિષ્પ સાથે re હોમ સમય બંનેમાં જઘન્વગુણુ નથી, સદશ પણ નથી. બનમાં જઘન્ય ગુણ નથી, સદશ પણ નથી. બંનેમાં જઘન્ય ગુણ નથી. સદશ હોવા છતાં એક ગુણ વૈષમ નથી. બંનેમાં જઘન્ય ગુણ નથી, સદશ હેવા છતાં એકગુણુ વૈષમ્ય નથી. સામ્ય છે પણ સદશ નથી. સામ્ય છે પણ સદશ નથી. એક ગુણ રૂક્ષને ત્રિ પણ રક્ષ સાથે – દ્વિગુણ નિષ્પને દિગુણ રૂક્ષ સાથે દ્વિગુણ રૂક્ષને દિગુણ રિપબ્ધિ સાથે શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર Page #372 -------------------------------------------------------------------------- ________________ નીચે જણાવેલા પુદ્ગલેને પરસ્પર બંધ ન થાય. બંધ ન થાય કેમ ન થાય નિષેધક સૂત્ર પાંચમા અધ્યાય બંનેમાં જઘન્ય ગુણ છે. સદશ છે અને ગુણ સાગ્ય છે. એકગુણ સ્નિગ્ધને એકગુણ સ્તિષ્પ સાથે એકગુણ સ્નિગ્ધને એક ગુણ સક્ષ સાથે એક ગુણ સક્ષને એકગુણ રક્ષ સાથે એકગુણ ને એકગુણ સ્નિગ્ધ સાથે દ્વિગુણ સ્નિગ્ધને દિગુણ નિષ્પ સાથે દિગુણ રક્ષને દ્વિગુણ રક્ષ સાથે પંચગુણ સ્નિગ્ધને પંચગુણ સ્નિગ્ધ સાથે ! પંચગુણ રક્ષને પંચગુણ રક્ષ સાથે દિગુણ સ્નિગ્ધને ત્રિગુણ નિધ સાથે દિગુણ સક્ષને ત્રિગુણ રક્ષ સાથે એક ગુણ સ્નિગ્ધને દ્વિગુણ નિષ્પ સાથે એકpણ સક્ષને દ્વિગુણ સક્ષ સાથે માત્ર એક ગુણ વૈષમ્ય છે. ૩૦૭ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર બંધ થયા બાદ સ્કધમાં તે સ્પર્શને પરિણામ बन्धे समाधिको पारिणामिकौ ॥५-३६ ॥ પુદગલોને બંધ થયા બાદ સમ અને અધિક ગુણ અનુક્રમે સમ અને હીન ગુણને પોતાના રૂપે પરિણુમાવે છે. રૂક્ષ અને સ્નિગ્ધ ગુણવાળા પુદ્ગલે [પરમાણુ કે સ્કંધ ] ને પરસ્પર બંધ થાય છે તે આપણે ૩૩મા સૂત્રમાં જોઈ ગયા. તેમાં જ્યારે સિનગ્ધ અને રૂક્ષ પુદ્ગલેનો કે સિનગ્ધ અને સ્નિગ્ધ પુદ્ગલોને અથવા રૂક્ષ અને રૂક્ષ પુદ્ગલેને બંધ થાય ત્યારે બંધ થયા બાદ સ્કંધમાં કર્યો. ગુણ રહે તે આ સૂત્ર સમજાવે છે. જ્યારે સમાનગુણ રૂક્ષ અને નિષ્પનો બંધ થાય ત્યારે કોઈ વખત રૂક્ષ ગુણ નિષ્પગુણને રૂક્ષરૂપે પરિ ગુમાવે છે-રૂક્ષરૂપે કરે છે, તે કઈ વખત સ્નિગ્ધ ગુણ રૂક્ષને સ્નિગ્ધરૂપે પરિણુમાવે છે. દા. ત. દ્વિગુણરૂક્ષને દ્વિગુણ સ્નિગ્ધની સાથે બંધ થતાં કેઈ વખત દ્વિગુણ રક્ષ દ્વિગુણસ્નિગ્ધને દ્વિગુણરૂક્ષરૂપે પરિણુમાવે છે, એટલે કે દ્વિગુણ રૂક્ષરૂપે કરી નાખે છે. અને કઈ વખત દ્વિગુણ નિગ્ધ દ્વિગુણ રૂક્ષને દ્વિગુણ સ્નિગ્ધરૂપે પરિણુમાવે છે. સમગુણ સ્નિગ્ધ-સ્નિગ્ધને કે રૂક્ષ-રૂક્ષને પરસ્પર બંધ થતું નથી. કારણ કે ૩૪ મા સૂત્રમાં તેનો નિષેધ કર્યો છે. આથી તે વિશે અત્રે વિચારણા કરવાની રહેતી જ નથી. Page #374 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય ૩૦૯ હવે જ્યારે દ્વિગુણ આદિ વિષમગુણ રૂક્ષ-સ્નિગ્ધને, નિગ્ધ-સ્નિગ્ધને કે રૂક્ષ-રૂક્ષને બંધ થાય ત્યારે અધિકગુણ હનગુણુને પિતાના રૂપે પરિણુમાવે છે. દા. ત. ત્રિગુણ સ્નિગ્ધને એકગુણ સ્નિગ્ધ સાથે કે એકગુણ રૂક્ષ સાથે બંધ થાય છે ત્યારે ત્રિગુણ સિનગ્ધ એકગુણ નિષ્પને કે એકગુણ રૂક્ષને ત્રિગુણ સિનગ્ધરૂપે પરિણુમાવે છે. આથી તે આખે સ્કંધ ત્રિગુણ નિષ્પ બને છે. જે ત્રિગુણરૂક્ષને એકગુણ સ્નિગ્ધ સાથે કે એકગુણરૂક્ષ સાથે બંધ થાય તે ત્રિગુણ રક્ષ એકગુણ સિનગ્ધને કે એકગુણરૂક્ષને ત્રિગુણ રક્ષરૂપે પરિણુમાવે છે. આથી તે આ સ્કંધ ત્રિગુણ રૂક્ષ બની જાય છે. [૩૬] દ્રવ્યનું લક્ષણશુપાવત્ દ્રવ્ય -૨૭ . જેમાં ગુણે (= સદા રહેનારા જ્ઞાનાદિ અને સ્પર્ધાદિ ધર્મો અને પર્યાય (= ઉતપન્ન થનારા તથા નાશ પામનારા જ્ઞાનપગ આદિ અને શુકલ રૂપ આદિ ધર્મો) હોય તે દ્રવ્ય. દરેક દ્રવ્યમાં અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ધર્મો–પરિણામે હોય છે. આ ધર્મો–પરિણામે બે પ્રકારના છે. કેટલાક ધર્મો દ્રવ્યમાં સદા રહે છે. કદી પણ દ્રવ્યમાં તે ધર્મોને અભાવ જોવા મળતું નથી. જ્યારથી દ્રવ્યની સત્તા છે ત્યારથી જ એ ધર્મોની દ્રવ્યમાં સત્તા છે. અર્થાત્ દ્રવ્યના Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૩૧૦ સહુભાવી છે. દ્રવ્યના સહભાવી (= સદા દ્રવ્યની સાથે રહેનારા) એ ધર્માંને ગુણી કહેવામાં આવે છે. જેમકે-આત્મ દ્રવ્યના ચૈતન્ય ધર્મો, ચૈતન્ય ધમ આત્માની સાથે જ રહે છે. આત્મ દ્રવ્યમાં ચૈતન્ય ન હેાય એવું કદી બનતું નથી. આત્મા અને ચૈતન્ય સૂર્ય-પ્રકાશની જેમ સદા સાથે જ રહે છે. આથી ચૈતન્ય આત્માના ગુણ છે. રૂપ, રસ, ગધ, સ્પર્શી વગેરે પુદ્ગલ દ્રવ્યના ગુણા છે. કારણ કે નિરંતર પુદ્ગલની સાથે જ રહે છે. આથી એ નિષ્કર્ષ આવ્યો કે જે ધર્મો જે દ્રવ્યના સહભાવી હાય (=સતત સાથે રહેતા હાય) તે ધર્મો તે દ્રવ્યના ગુણા છે. હવે ખીજા પ્રકારના ધર્મના વિચાર કરીએ. કેટલાક ધર્માં દ્રવ્યમાં સદા રહેતા નથી, કિન્તુ કયારેક હાય, અને કચારેક ન પણ હાય. અર્થાત્ કેટલાક ધર્મો ક્રમભાવી (=ઉત્પન્ન થનારા અને નાશ પામનારા) હેાય છે. ક્રમભાવી (=ઉત્પાદ—વિનાશશીલ) આ ધર્મોને પર્યાય કહેવામાં આવે છે. જેમકે-આત્માના જ્ઞાનાપયેગ અને દનેપયોગ આર્દિ ધર્માં, આત્મામાં જ્યારે જ્ઞાનેપચેગ હેાય છે ત્યારે દનાયેાગ હાતા નથી, અને દનાપયેગ હોય છે ત્યારે જ્ઞાનાપયેાગ હાતા નથી. આમ જ્ઞાનાપયોગ અને દર્શાનાપયેાગ એ એ ધર્મ ક્રમભાવી= નાશ પમનારા અને ઉત્પન્ન થનારા હાવાથી આત્માના પર્યા છે. આ પ્રમાણે કૃષ્ણ, શ્વેત આદિ વ, તિક્ત આદિ રસ, સુરભિ આદિ ગંધ, કડીન Page #376 -------------------------------------------------------------------------- ________________ પાંચમા અધ્યાય ૧૧ આદિ સ્પર્શી વગેરે પુર્દૂગલના પર્યાયો છે. કારણ કે કાલાંતરે એ ધર્મો નાશ પામે છે અને ઉત્પન્ન થાય છે. અહીં એ ખ્યાલ રાખવાના છે કે સામાન્યથી વધુ એ ગુણુ છે, જ્યારે કૃષ્ણવર્ણ શ્વેતવર્ણ એ પર્યાયો છે. એમ રસ આદિ વિશે પણ જાણવું. દરેક દ્રવ્યમાં અનંતા ગુણા અને અનંતા પર્યા રહેલા છે. દ્રવ્યો અને ગુણા ઉત્પન્ન થતાં ન હાવાથી નિત્ય, અર્થાત્ અનાદિ-અનંત છે. પર્યાયો પ્રતિસમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે આથી અનિત્ય, અર્થાત્ સાદિ સાંત છે. પાયાની અનિત્યતા વ્યક્તિની અપેક્ષાએ છે. પ્રવાહની અપેક્ષાએ તે પર્યાયો પણ નિત્ય છે. દરેક દ્રવ્યમાં પ્રતિસમય અમુક પર્યાયો નાશ પામે છે અને અમુક પર્યાયો ઉત્પન્ન થાય છે. એથી પર્યાયોનેા પ્રવાહે સદા ચાલ્યા કરે છે. પર્યાયોના પ્રવાહના આર ́ભ કે અંત ન હોવાથી પ્રવાહની અપેક્ષાએ પર્યાયો અનાદિ અનંત છે. આથી જ દ્રો જેમ ચારે પણ ગુણાથી રહિત હાતાં નથી, તેમ કયારે પણ પર્યાયોથી પણ રહિત હૈાતાં નથી. દ્રવ્યોમાં ગુણા વ્યક્તિની અપેક્ષાએ સદા રહે છે, જ્યારે પર્યાયો પ્રવાહની અપેક્ષાએ સદા રહે છે; પણુ ખને રહે છે તેા સદા. દરેક દ્રવ્યમાં પ્રત્યેક સમયે અનતા પર્યાયો રહેલા છે. એક સમયે અનંત પર્યાયાની ઉપલબ્ધિ ભિન્ન ભિન્ન ગુણાની અપેક્ષાએ થાય છે, નહિં કે કાઈ એક ગુણની અપેક્ષાએ. કાઈ એક ગુણની અપેક્ષાએ એક સમયે એક જ . Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી તત્વાર્થાધિગમ સત્ર પર્યાય હાય. આત્મામાં ચૈતન્ય, વેદના (=સુખ-દુઃખને અનુભવ), ચારિત્ર વગેરે ગુણેની અપેક્ષાએ એક જ સમયમાં અનંતા પર્યાયો છે. પણ જે ચૈતન્ય આદિ કોઈ એક ગુણની અપેક્ષાએ વિચારવામાં આવે તે એક સમયે જ્ઞાનેપચોગ કે દર્શનેપયોગ એ બેમાંથી કોઈ એક પર્યાય હોય છે. એ પ્રમાણે કોઈ એક પુદ્ગલ દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે ભિન્ન ભિન્ન ગુણની અપેક્ષાએ એક સમયે અનંતા પર્યાચો રહેલા છે, પણ રૂપ આદિ કેઈ એક ગુણની અપેક્ષાએ વેત, કૃષ્ણ, નીલ, પીત આદિ પર્યાયોમાંથી (વ્યવહાર નયથી ) કેઈએક જ પર્યાય હોય છે. હા, ત્રિકાળની (=ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળની) અપેક્ષાએ વિચારવામાં આવે તે એક જ ગુણની અપેક્ષાએ પણ અનંતા પર્યાયો થાય છે. જેમ કે–આત્માના ચિતન્ય ગુણની અપેક્ષાએ આત્મામાં એક સમયે જ્ઞાનપયોગ બીજા સમયે દર્શનેપયોગ ત્રીના સમયે પુનઃ જ્ઞાનોપયોગ ચેથા સમયે પુનઃ દશનેપયોગ એમ ઉપયોગને પ્રવાહ ચાલતું હોવાથી ત્રિકાળની અપેક્ષાએ ચૈતન્ય ગુણના અનંતા પર્યાયો થાય છે. એ પ્રમાણે પુદ્ગલ દ્રવ્યમાં રૂ૫ ગુણની અપેક્ષાએ ત્રિકાળમાં વેત, કૃષ્ણ, નીલ આદિ અનંતા પર્યાયો થાય છે. એક જ સમયે એક દ્રવ્યમાં પર્યાયોની અનંતતા અનંત ગુણેને આભારી છે. પ્રત્યેક દ્રવ્યમાં સદા અનંતા ગુણે રહેલા છે. આથી પ્રત્યેક દ્રવ્યમાં પ્રત્યેક સમયે પર્યાયો પણ અનંતા હોય છે. પ્રત્યેક દ્રવ્યમાં સદા અનંતા ગુણ Page #378 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અધ્યાય ૩૧૩ હેવા છતાં સામાન્ય બુદ્ધિવાળા ને કલ્પનામાં આવી શકતા નથી. વિશિષ્ટ જ્ઞાની જ અનંત ગુણેને જાણી શકે છે. છટ્વસ્થ જીવેની કલ્પનામાં તે આત્માના ચેતના, સુખ, ચારિત્ર, વીર્ય આદિ તથા પુદ્ગલના રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ પરિમિત ગુણે જ આવી શકે છે. બાકીના સઘળા ગુણે વિશિષ્ટ જ્ઞાની ગમ્ય છે. દ્રવ્યમાં રહેલા ગુણે બે પ્રકારના છે. (૨) સાધારણ અને (૨) અસાધારણ. જે ગુણે અમુક જ દ્રવ્યમાં હાય, અન્યમાં ન હોય તે ગુણે જે દ્રવ્યના હોય તે દ્રવ્યના અસાધારણ ગુણ કહેવાય. જે ગુણે અનેક દ્રવ્યોમાં હોય, તે ગુણે સાધારણ કહેવાય. ચેતના આત્માને અસાધારણ ગુણ છે. કારણ કે તે ગુણ આત્મામાં જ છે, આત્માથી અતિરિક્ત કઈ દ્રવ્યમાં નથી. રૂપ, રસ આદિ પુદ્ગલ દ્રવ્યના અસાધારણ ગુણ છે. પુદ્ગલ સિવાય કે ઈદ્રવ્યમાં એ ગુ નથી. અતિત્વ, યત્વ વગેરે સાધારણ ગુણે છે. તે ગુણે સર્વ દ્રવ્યમાં રહે છે. [૩૭] મળનું નિરૂપણુ રત્યે | ૩૮. કેટલાક આચાર્યો કાળને પણ દ્રવ્ય તરીકે માને છે. અહીં કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય તરીકે માને છે એમ કહેવાથી એ સિદ્ધ થાય છે કે, કાળમાં દ્રવ્યનું લક્ષણ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઘટતું ન હોવાથી સૂત્રકારને કાળ દ્રવ્ય તરીકે ઈષ્ટ નથી. જગતની સત્તા, જગતમાં થતા ફેરફારો, ક્રમથી કાની પૂતા, નાના મેટાનેા વ્યવહાર વગેરે કાળ વિના ન ઘટી. શકે. આથી જ વના, પરિણામ વગેરે કાળના ઉપકાર છે એમ આ અધ્યાયના ૨૨ મા સૂત્રમાં જણાવ્યું છે. એટલે કાળ જેવી વસ્તુ જગતમાં છે એમાં ફાઈનાથી નિષેધ કરી શકાય તેમ નથી. પણ કાળ દ્રવ્ય રૂપ છે કે ગુણ-પર્યાય રૂપ છે એમાં મતભેદ છે. આ મતભેદના આ સૂત્રમાં નિર્દેશ કર્યાં છે. [૩૮] કાળનું વિશેષ સ્વરૂપ સોનમ્સસમયઃ ॥ ૧-૧ ॥ સુળ અનંત સમય પ્રમાણુ છે. સમય એટલે કાળના અંતિમ અવિભાજ્ય સમ અંશ, કાળના વમાન, ભૂત અને ભવિષ્ય એમ ત્રણ ભેદ છે. તેમાં વમાન કાળ એક સમયના છે. ભૂત અને ભવિષ્ય એ બંને કાળ અનંત સમયના છે. અહીં ભૂત અને ભવિઘ્યકાળને આશ્રયીને કાળને અનંત સમય પ્રમાણ કહ્યો છે. જેમ પુદ્ગલને અવિભાજ્ય ( જેના એ વિભાગ ન થઈ શકે તેવા અંતિમ) અંશ પ્રદેશ કે પરમાણુ કહેવાય છે તેમ કાળના અવિભાજ્ય ( =જેના બે વિભાગ ન થઈ શકે તેવા અતિમ સૂક્ષ્મ ) અંશ સમય કહેવાય છે. આંખને એક પલકારા થાય તેટલામાં અસ`ખ્યાતા સમયો થઈ જાય છે. કાઈ સશક્ત યુવાન પેાતાના સંપૂર્ણ મળને Page #380 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અધ્યાય ૩૧૫ ઉપયોગ કરીને ભાલાની તીવ્ર અણીવડે કમળના સે પત્રને એકી સાથે ભેદે તેમાં દરેક પત્રના ભેદમાં અસંખ્યાતા. અસંખ્યાતા સમય થઈ જાય છે. સશક્ત યુવાન જીર્ણશીર્ણ વસ્ત્રને એકી સાથે ફાવે તેમાં દરેક તાંતણુને તૂટતાં અસંખ્યાતા સમય પસાર થઈ જાય છે. આ દેખાતેથી સમય કેટલે સૂક્ષમ છે તેને ખ્યાલ આવે છે. સમય. પછીના કાળના ભેદ નીચે પ્રમાણે છે : અસંખ્ય સમય = આવલિકા. ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ. * ૧ણા ક્ષુલ્લક ભવ = ૧ શ્વાસોશ્વાસ (પ્રાણું- ૭ શ્વાસે શ્વાસ (પ્રાણ) = ૧ ઑક.૧ સ્તક = ૧ લવ. ૩૮ લવ = ૧ ઘડી. ૨ ઘડી = ૧ મુહુર્ત. ૩૦ મુહૂર્ત = ૧ દિવસ (અહો રાત્ર). ૧૫ દિવસ(અહો રાત્ર) = ૧ પક્ષ. ૨ પક્ષ = ૧ માસ. ૬ માસ = અયન (ઉત્તરાયણ કે દક્ષિણાયન). ૨. અયન =૧૨ માસ) = ૧ વર્ષ. ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ. પૂર્વાગ ૪ પૂર્વાગ = ૧ પૂર્વ [ અથવા ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ= ૧ પૂર્વ. અસંખ્ય વર્ષ = ૧ પલ્યોપમ. ૧૦ કેડાર્કેડિ. પલ્યોપમ = ૧ સાગરેપમ. ૧૦ કડાકડિ સાગરોપમ = ૧ ઉત્સર્પિણી કે ૧ અવસર્પિણ. ૧ ઉત્સર્પિણું અને ૧ આવસર્પિણ ( ૨૦ કે. કે. સા) = ૧ કાળચક્ર. અનંત કાળચક = એક યુગલ પરાવત. છે જેનાથી અન્ય નાનો ભવ ન હોય તે નાનામાં નાનો ભવ. આ ભવ નિવેદના જીવન અને મતાંતરે સઘળા લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય તિય એને હેય છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી તવાધિગમ સૂત્ર કાળના નશ્ચયિક અને વ્યાવહારિક એમ બે ભેદે છે. પૂર્વે આ અધ્યાયના ૨૨મા સૂત્રમાં કાળના ઉપકાર રૂપે બતાવેલા વર્તના આદિ પર્યાયે નૈઋયિક કાળ છે. અહીં જણાવેલ સમયથી આરંભી પુ પરાવર્ત સુધીને બધે કાળ વ્યાવહારિક કાળ છે. નશ્ચયિક કાળ લેક અને અલેક બંનેમાં છે. કારણ કે વર્તનાદિ પર્યાયે જેમ લેકમાં છે, તેમ અલકમાં પણ છે. વ્યાવહારિક કાળ માત્ર લેકમાં જ છે. લેકમાં પણ માત્ર અઢીદ્વીપમાં જ છે. કારણ કે વ્યાવહારિક કાળ જ્યોતિગ્દકના પરિભ્રમણથી ઉત્પન્ન થાય છે. - તિષ્પકનું પરિભ્રમણ માત્ર અઢીદ્વિીપમાં જ થાય છે. અથવા ત્રાજુસૂત્રનયની અપેક્ષાએ વર્તમાન સમયરૂપ કાળ નિશ્ચયિક કાળ છે. અને ભૂત-ભવિષ્ય વ્યાવહારિક કાળ છે. કારણ કે જુસૂત્ર વર્તમાન અવસ્થાને જ તારિક માને છે. એટલે અજુસૂત્રનયની અપેક્ષાએ વર્તમાન સમય વિદ્યમાન હોવાથી નૈઋયિક-મુખ્ય (તાત્વિક) કાળ છે. જ્યારે ભૂતકાળ નષ્ટ હેવાથી અને ભવિષ્યકાળ હજુ ઉત્પન્ન થયે ન હોવાથી વ્યાવહારિક-ગૌણ (અતાવિક) કાળ છે. સૂક્ષ્મદષ્ટિથી વિચારણા કરવામાં આવે તે કાળ એ દ્રવ્ય નથી, કિન્તુ દ્રવ્યના વર્તનાદિ પર્યાય સ્વરૂપ છે. જીવાદિ દ્રવ્યમાં થતા વર્તાનાદિ પર્યામાં કાળ ઉપકારક હોવાથી એને પર્યાય અને પર્યાવીના અભેદની વિવક્ષાથી ઔપચારિક (ઉપચારથી) દ્રવ્ય કહેવામાં આવે છે. પ્રશ્ન-પર્યાય અને પર્યાવીના (દ્રવ્યના) અભેદની Page #382 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય ૩૧૭* વિવક્ષાથી જે કાળને દ્રવ્ય કહેવામાં આવે તે વર્તનાદિ પર્યાયે જેમ અજીવના છે, તેમ જીવન પણ છે, એટલે કાળને જીવ અને અજીવ ઉભય સ્વરૂપ કહે જોઈએ. જ્યારે શાસ્ત્રોમાં કાળને અજીવ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. તેનું શું કારણ? ઉત્તર-યદ્યપિ આ નિશ્ચયિક કાળ જીવ અને અજીવ ઉભય સ્વરૂપ છે. પણ જીવ દ્રવ્યથી. અજીવ દ્રવ્યની સંખ્યા અનંતગણી હોવાથી અજીવ દ્રવ્યની બહુલતાને આશ્રયીને કાળને સામાન્યથી અજીવ તરીકે ઓળખાવવામાં આવે છે. [૩૯] ગુણનું લક્ષણद्रव्याश्रया निर्गुणा गुणाः ॥५-४०॥ જે દ્રવ્યમાં સદા રહે અને સ્વયં) ગુણેથી રહિત હોય તે ગુણ. - યદ્યપિ પર્યાયે પણ દ્રવ્યમાં રહે છે, અને ગુણથી રહિત હોય છે, છતાં તે દ્રવ્યમાં સદા રહેતા નથી. જ્યારે ગુણે સદા રહે છે. અસ્તિત્વ, જ્ઞાન, દર્શન વગેરે જીવના ગુણે છે. અસ્તિત્વ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે પુગલના ગુણે છે. ઘટજ્ઞાન વગેરે જીવના પર્યાયે છે. શુકલ રૂપ વગેરે પુદ્ગલના પર્યાયે છે. પ્રમાણુનય તાલેક ગ્રંથમાં ગુણોનું અને પર્યાનું લક્ષણ નીચે મુજબ છે. સમાવિનો ગુણ = દ્રવ્યના સહભાવી (= સદા દ્રવ્યની સાથે રહેનારા) ધર્મોને ગુણ કહેવામાં Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર આવે છે. ભાવિનો પ્રચાર = દ્રવ્યના ક્રમભાવ (ત્રમશઃ ઉત્પન્ન થનારા અને નાશ પામનારા) ધર્મોને પર્યાયે કહેવામાં આવે છે. [૪૦] પરિણુમનું લક્ષણતમાવઃ પરિપાટ | –૪? | તેને (-દ્રવ્યને અને ગુણેને) ભાવ એ પરિણામ છે દ્ર અને ગુણો જે સ્વરૂપે બને તે રૂપ દ્રવ્યોને અને ગુણેને પરિણામ છે. અર્થાત્ સ્વજાતિને (-દ્રવ્યને કે ગુણત્વનો) ત્યાગ કર્યા વિના દ્રવ્યને કે ગુણને જે વિકાર તે પરિણામ. બૌદ્ધદર્શન ક્ષણિકવાદી હોવાથી દરેક વસ્તુને ક્ષણવિનાશી માને છે. આથી તેના મતે ઉત્પન્ન થઈને વસ્તુને સર્વથા (-નિરન્વય) નાશ એ જ પરિણામ છે. દ્રવ્ય અને ગુણને સર્વથા ભિન્ન માનનાર ન્યાયદર્શન આદિ ભેદવાદી દર્શનના મતે અવિકૃત દ્રવ્યમાં ગુણોની ઉત્પત્તિ કે નાશ તે પરિણામ છે. પણ જૈનદર્શન ભેદભેદવાદી હેવાથી પરિણામને અર્થ ઉક્ત બંને પ્રકારના અર્થોથી જુદો જ બતાવે છે. જૈનદષ્ટિએ પરિણામ એટલે સ્વજાતિના (=વરૂપના) ત્યાગ વિના વસ્તુમાં (દ્રવ્યમાં કે ગુણમાં) થત વિકાર. દ્રવ્ય કે ગુણ પ્રતિસમય વિકારને (=અવસ્થાંતરને) પામે છે. છતાં તેના મૂળ સ્વરૂપમાં કઈ જાતને ફેરફાર Page #384 -------------------------------------------------------------------------- ________________ પાંચમે અધ્યાય ૩૧૯ થતું નથી. મનુષ્ય, દેવ, પશુ આદિ ભિન્ન ભિન્ન અવસ્થાને (-વિકારને પામવા છતાં જીવમાં જીવત્વ કાયમ રહે છે, જીવત્વમાં કોઈ જાતનો વિકાર થતું નથી. આથી મનુષ્યત્વ, દેવત્વ વગેરે જીવના પરિણામે છે. એ પ્રમાણે આત્માના ચેતન્ય ગુણના ઘટજ્ઞાન, પટજ્ઞાન, ઘટદર્શન, પેટદર્શન વગેરે વિકાર થવા છતાં મૂળ ચૈતન્ય ગુણમાં કઈ જાતની વિકૃતિ થતી નથી. આથી ઘટજ્ઞાન, ઘટદર્શન વગેરે આત્માના ચતન્યગુના પરિણામે છે. ચિતન્યની જ્ઞાનેપગ આદિ વિકૃતિ થવા છતાં તે દરેકમાં ચેતન્ય કાયમ રહે છે. પુદ્ગલના દ્વિયાણુક, ચણુક, ચતુરણુક આદિ અનંત પરિણમે છે. તે દરેકમાં પુગલ7 (-પુદ્ગલ જાતિ) કાયમ રહે છે. રૂપ આદિ ગુણના વેત નીલ આદિ અનેક પરિણામે છે. તે દરેકમાં રૂપાંત્વ (-રૂપજાતિ) આદિ કાયમ રહે છે. આ પ્રમાણે ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય વિશે પણ સમજવું. [૪૧]. પરિણામના બે ભેદ અનારિવાતિમાં છે –કર છે પરિણામ અનાદિ અને આદિમાન (–ન બનતો) એ બે પ્રકારે છે. જેની આદિ નથી, અર્થાત અમુક કાળે શરૂઆત થઈ એમ જેના માટે ન કહી શકાય, તે અનાદિ. જેની આદિ છે, અર્થાત્ અમુક કાળે શરૂઆત થઈ એમ જેના Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર માટે કહી શકાય, તે આદિમાન. દ્રવ્યના રૂપી અને અરૂપી એમ બે ભેદ છે. તેમાં અરૂપિદ્રવ્યના પરિણામ અનાદિ છે. ધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશવત્વ, કાકાશવ્યાપિત્ર, ગતિઅપેક્ષાકારણત્વ, અગુરુલઘુત્વ વગેરે, અધર્માસ્તિકાયના અસંખ્યપ્રદેશવત્વ કાકાશવ્યાત્વિ, સ્થિતિઅપેક્ષાકારણત્વ, અગુરુલઘુ વગેરે, આકાશના અનંતપ્રદેશવત્વ, અવગાહદાયિત્વ વગેરે, જીવન જીવત્વ વગેરે, કાળના વર્તના વગેરે પરિણામે અનાદિ છે. આ પરિણામે કોઈ અમુક કાળે ઉત્પન્ન થયા એવું નથી, કિન્તુ જ્યારથી દ્રવ્યું છે ત્યારથી જ છે. દ્રવ્ય અનાદિ છે. માટે આ પરિણામે પણ અનાદિ છે. [૨] આદિમાન પરિણામરબ્રિાહિમાનું જરૂર છે રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામ હેાય છે. પુદ્ગલ રૂપી દ્રવ્ય છે. તેમાં રહેલ તરૂ૫ આદિ પરિણામ આદિમાન છે. કારણ કે તેમાં પ્રતિક્ષણ રૂપ આદિનું પરિવર્તન થાય છે. વિવક્ષિત સમયે થયેલા પરિણામ પૂર્વ સમયે ન હોવાથી આદિમાન છે. પ્રવાહની અપેક્ષાએ તે રૂપી દ્રવ્યમાં પણ અનાદિ પરિણામ છે. આથી અહીં રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામનું કથન વ્યક્તિની અપેક્ષાએ છે. જે આપણે જરા સૂકમદષ્ટિથી વિચારીશું તે જણાશે કે, જેમ રૂપી દ્રમાં પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને Page #386 -------------------------------------------------------------------------- ________________ પાંચમા અધ્યાય ૩૨૧ વ્યક્તિની અપેક્ષાએ આદિમાન પરિણામ છે. તેમ અરૂપી દ્રવ્યમાં પણ બંને પ્રકારના પરિણામે રહેલા જ છે. દા.ત. ગતિ કરવામાં પ્રવૃત્ત થયેલા પદાર્થને ધર્માસ્તિકાય સહાયતા કરે છે. વિવક્ષિત સમયે કે પદાર્થની ગતિ થઈ તે એ સમયે ધમસ્તિકામાં તે પદાર્થ સંબંધી (-ગતિમાન પદાર્થ સંબંધી ઉપગ્રાહત્વરૂપ પર્યાય ઉત્પન્ન થયે. એ પહેલાં તેમાં તે પદાર્થની (ગતિમાન પદાર્થની અપેક્ષાએ ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ ન હતું. હવે જ્યારે તે પદાર્થ સ્થિર બને છે ત્યારે ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ નાશ પામે છે. આમ ધર્માસ્તિકાયમાં વિવક્ષિત સમય પહેલાં તે પદાર્થની અપેક્ષાએ અવિદ્યમાન ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ વિવક્ષિત સમયે ઉત્પન્ન થયે અને નાશ પામ્ય માટે તે ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ આદિમાન થયા. પણ પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ તેમાં રહેલ છે. આ પ્રમાણે સર્વ અરૂપી દ્રવ્ય વિશે પણ બંને પ્રકારના પરિણામ ઘટી શકે છે. આમ હોવા છતાં, અહીં તત્વાર્થકાર પૂજ્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે અરૂપીમાં અનાદિ અને રૂપમાં આદિમાન પરિણામ હોય છે એમ કેમ કહ્યું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ પ્રશ્ન અંગે વિચારતાં લાગે છે કે-પૂજ્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે આ પ્રતિપાદન બાળજીવોની ભૂલ બુદ્ધિને લક્ષમાં રાખીને કર્યું હશે. બાળજની સ્કૂલ બુદ્ધિમાં પણ આ વિષય ઠસી જાય એ હેતુથી વ્યાવહારિક Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર પ્રસંગને અનુસરીને આમ પ્રતિપાદન કર્યું હશે. અથવા રૂપિદ્રવ્યમાં સાદિ પરિણામની પ્રધાનતા અને અરૂપીદ્રવ્યમાં અનાદિ પરિણામની પ્રધાનતા લક્ષ્યમાં રાખીને ઉપરોક્ત ઉલ્લેખ કર્યો હશે એમ સંભવે છે. અથવા અનાદિ-આદિને કઈ જુદે જ અર્થ હેય એ પણ સંભવિત છે. આ વિષયમાં તવ (–સત્ય હકીકત શું છે તે તે સર્વજ્ઞ ભગવંતે ઉપર કે બહુશ્રુતે ઉપર છોડવું એ જ હિતાવહ છે. [૪૩] જમાં આદિમાન પરિણામ योगोपयोगी जीवेषु ॥ ५-४४॥ છમાં ચેગ અને ઉપગ એ બે પરિણામે આદિમાન છે. પુદ્ગલના સંબંધથી આત્મામાં ઉત્પન્ન થતે વીર્યને પરિણામવિશેષ યોગ છે. જ્ઞાન અને દર્શન ઉપગ છે. આ બંને પરિણામે આદિમાન છે. કારણ કે એ પરિણામો ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે. પૂર્વની જેમ અહીં પણ પ્રવાહ અને વ્યક્તિની અપેક્ષાએ અનુક્રમે અનાદિ અને આદિ વિશે વિચારણા કરી લેવી. [૪૪] Page #388 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો અધ્યાય [ અહીં સુધી સાત તમાંથી જીવ અને અજીવ એ - બે તનું વિવિધ રીતે વર્ણન કર્યું. હવે ત્રીજા આસવતત્વનું નિરૂપણ શરૂ કરે છે. આસવનું મુખ્ય કારણ યોગ છે. આથી પ્રથમ યેગનું સ્વરૂપ જણાવે છે.] ગનું સ્વરૂપ :જય-વા-મનાલા ના છે ? કાયા, વચન અને મનની ક્રિયા એ ગ છે. ગ શબ્દના અનેક અર્થ છે. અહીં યોગ શબ્દ આત્મવીર્યને અર્થમાં છે. અહીં વેગ એટલે વીર્યંતરાય કર્મના ક્ષપશમાદિથી અને પુદ્ગલના આલંબનથી પ્રવર્તમાન આત્મવીર્ય–આત્મશક્તિ. સંસારી દરેક જીવને વિયંતરાય કર્મના ક્ષપશમાદિથી પ્રગટેલી આત્મશક્તિને ઉપયોગ કરવા પુદ્ગલના આલંબનની જરૂર પડે છે. જેમ નદી આદિમાં રહેલા પાણીને નહેર આદિથી ઉપયોગ થાય છે, તેમ દરેક સમારી આત્મામાં રહેલી શક્તિને ઉપગ મન, વચન અને કાયાના આલંબનથી થાય છે. આત્મામાં રહેલી શક્તિ એક જ હોવા છતાં તેને ઉપયોગ કરવાનાં મન, વચન અને કાયા એ ત્રણ સાધન હોવાથી તેના ત્રણ ભેદે Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર છે. કાયાના આલંબનથી તે શક્તિને ઉપયોગ કાયયોગ. વચનના આલંબનથી તે શક્તિનો ઉપયોગ વચનયોગમનના આલંબનથી થતે શક્તિને ઉપયોગ મનેયેગ. ત્રણ પ્રકારના રોગના કુલ ૧૫ ભેદે છે. તેમાં કાયયોગના ૭, વચનગના ૪ અને મનેયેગના ૪ ભેદે છે. કાયાગના ભેદ – (૧) ઔદારિક (૨) ઔદારિક મિશ્ર (૩) વિક્રિય (૩) વૈક્રિય મિશ્ર (૫) આહારક. (૬) આહારકમિશ્ર (૭) કાર્પણ. ઔદારિક કાયયોગ એટલે ઔદારિક કાયા દ્વારા થતા શક્તિને ઉપગ. આ પ્રમાણે ઔદારિકમિશ્ન આદિ વિશે પણ જાણવું. અર્થાત તે તે કાયા દ્વારા થતે શક્તિને ઉપગ તે તે એગ છે. કાયાના ઔદારિક આદિ સાત ભેદ છે એટલે કાયયોગના પણ સાત ભેદ છે. ઔદારિક, વૈક્રિય, આહારક અને કાર્પણ એ ચારને અર્થ બીજા અધ્યાયના ૩૭ મા સૂત્રમાં કહેવાઈ ગયો છે. યદ્યપિ ત્યાં પાંચ શરીરનું વર્ણન છે. પણ અહીં તૈજસ શરીર સદા કામણની સાથે જ રહેતું હોવાથી કામણુકાયામાં તેજસ શરીરને સમાવેશ કરવામાં આવેલ છે. આથી કાયયોગના ક્ષેત્ર સાત જ થાય છે. ઔદારિક મિશ્ર આદિ ત્રણ મિશ્ર યોગોને અર્થ આ પ્રમાણે :– * મન વચન કાયા પુદ્ગલ છે. જૂઓ પાંચમા અધ્યાયનું ૧૯ મું સૂત્ર. Page #390 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો અધ્યાય ૩૨૫ દારિક મિશ્ર - પરભવમાં ઉત્પન્ન થતાંની સાથે જ જીવ ઔદારિક શરીરની રચના શરૂ કરી દે છે. -જ્યાં સુધી તે શરીર પૂર્ણ રૂપે તૈયાર ન થાય ત્યાં સુધી કાયાની પ્રવૃત્તિ કેવળ ઔદારિકથી નથી થતી, કામણ કાયાગની પણ મદદ લેવી પડે છે. આથી જ્યાં સુધી ઔદારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી દારિક અને કાર્મણ એ બેને મિશ્ર વેગ હોય છે. તેમાં ઔદારિક શરીરની પ્રધાનતા હોવાથી આ મિશ્ર વેગને ઔદારિક મિશ્રગ કહેવામાં આવે છે. ઔદારિક શરીરની પૂર્ણતા બાદ કેવળ ઔદારિક કાય યોગ હોય છે. એ જ પ્રમાણે વિકિય મિશ્ર અને આહારક મિશ્ર વિશે પણ જાણવું. શેડ તફાવત છે. તે આ પ્રમાણે –વૈક્રિય કે આહારક શરીર રચવાની શરૂઆત થઈ ત્યારથી આરંભી જ્યાં સુધી વિક્રિય કે આહારક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્ર કે આહારક મિશ્ર યોગ હોય છે. વૈકિયમિશ્ર યોગ દે ઉપરાંત લબ્ધિધારી મુનિ આદિને પણ હોય છે. તેમાં દેના વૈક્રિય મિશ્રયોગમાં વૈક્રિય અને કામણ એ બેને મિશ્ર યોગ હોય છે. તથા લબ્ધિધારી મુનિ વગેરેને વૈક્રિય અને ઔદારિક એ બેને મિશ્રયોગ હોય છે. બંનેમાં વૈકિયની પ્રધાનતા હેવાથી વિક્રિયમિશ્ર યુગ કહેવામાં આવે છે. આહારક મિશ્રમાં આહારક અને ઔદારિક એ બેને મિશ્ર યોગ હોય છે. આહારકની પ્રધાનતા હોવાથી આહારક મિશ્ર કહેવાય છે. ચાર વચનગ – (૧) સત્ય (૨) અસત્ય (૩) Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી તવાર્થાધિગમ સત્ર મિશ્ર (૪) અસત્યામૃષા. (૧) સત્ય – સત્ય વચન બોલવું તે. દા. ત. પાપને ત્યાગ કરે જોઈએ વગેરે. (૨) અસત્ય – અસત્ય વચન બેલવું તે. દા. ત. પાપ જેવું જગતમાં છે જ નહિ. (૩) મિશ્ર – ડું સત્ય અને થોડું અસત્ય વચન બલવું તે. દા. ત. સ્ત્રીઓ અને પુરુષ બંને જતાં હોય ત્યારે પુરુષે જાય છે એમ કહેવું વગેરે. અહીં પુરુષ જાય છે તે અંશે સાચું છે. પણ તેમાં સ્ત્રીઓ પણ હોવાથી આ વચન હું પણ છે. આથી આ વચન મિશ્ર-સત્યમૃષા છે. (૪) અસત્યામૃષા :- સાચું પણ નહિ અને હું પણ નહિ તેવું વચન. દા. ત. ગામ જા વગેરે. ચાર મનેયેગા - વચનગના જે ચાર ભેદ છે તે જ ચાર ભેદ માગન છે. અર્થ પણ તે જ છે. માત્ર બેલવાના સ્થાને વિચાર કરે એમ સમજવું. [૧] આવનું નિરૂપણું – સમાવઃ || ૬-૨છે. તે (ગ) આસવ છે. આસવ એટલે કર્મોનું આવવું. જેમ વ્યવહારમાં પ્રાણનું કારણ બનનાર અનને (ઉપચારથી) પ્રાણ કહેવામાં આવે છે તેમ અહીં કર્મોને આવવાના કારણને પણ આસવ કહેવામાં આવે છે. જેમ બારી દ્વારા મકાનમાં કચરો આવે છે તેમ ગ દ્વારા આત્મામાં કામ આવે છે માટે યોગ પણ આસવ છે. જેમ પવનથી આવતી ધૂળ જળથી ભિના કપડામાં એકમેક રૂપે ચૂંટી જાય છે, તેમ પવન રૂપ યેગ Page #392 -------------------------------------------------------------------------- ________________ ઠ્ઠો અધ્યાય ૩૧૭ દ્વારા આવતી કર્મરૂપી રજ કષાયરૂપ પાણીથી ભિના આત્માના સઘળા પ્રદેશમાં એકમેક ચોંટી જાય છે. ચેાગથી કર્મના આસવ, કર્મોના આસવથી મધ, અ’ધથી કર્મના ઉદય, કર્મીના ઉદયથી સ’સાર. માટે સંસારથી મુક્તિ મેળવવી હાય તે। આસવને ત્યાગ કરવા જોઇએ. જેમ છિદ્રા દ્વારા નૌકામાં જળના પ્રવેશ થતાં તે સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ યાગરૂપ છિદ્રો દ્વારા જીવ રૂપ નૌકામાં કુ રૂપ જળના પ્રવેશ થવાથી તે સંસાર રૂપ સાગરમાં ડૂબી જાય છે. આસવના દ્રવ્ય-ભાવની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે મન, વચન અને કાયા એ ત્રણ યેગ દ્રવ્ય આસવ છે. જીઞના શુભ કે અશુભ અધ્યવસાય ભાવ આસવ છે. દ્રવ્ય એટલે અપ્રધાન ગૌણુ. ભાવ એટલે પ્રધાન-મુખ્ય. આસવમાં મુખ્ય કારણુ આત્માના શુભ કે અશુભ અધ્યવસાય છે. કારણ કે ચેાગની વિદ્યમાનતા હૈાવા છતાં શુભ કે અશુભ અધ્યવસાયે ન હોય તેા કર્મના આસવ થતા નથી. જેમ કે ૧૩ મા ગુણસ્થાને વર્તમાન કેવળી ભગવંતને કાય આદિ ચેાગે! હાવા છતાં કેવળ સાતા વેદનીય કના જ આસ્રવ થાય છે. તથા આગળના બે સૂત્રામાં કડૈયામાં આવશે કે શુભયેાગ પુણ્યનું કારણ છે અને અશુભ ચૈાગ પાપનુ કારણ છે. ચેાગની શુભતા અને શુભતા અધ્યવસાયાના આધારે થાય છે. શુભ અધ્યવસાયથી ચેાગ શુભ અને છે અને અશુભ અધ્યવસાયથી યોગ અશુભ ખને છે. આથી Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર આસવમાં ગ ગૌણુ કારણ છે અને અધ્યવસાયે મુખ્ય કારણ છે. [૨] શુભયોગ પુણ્યકમને આસવ છે એને નિદેશઃ ગુમઃ પુષ્ય - | શુભ ચેગ પુણ્યકમને આસવ છે. - કાયાદિ પ્રત્યેક યુગના શુભ અને અશુભ એમ બે ભેદ છે. આત્માના શુભ પરિણામથી (–અધ્યવસાયથી) તે વેગ શુભગ. આત્માના અશુભ પરિણામથી (-અધ્યવસાયથી) થત યોગ અશુભયોગ. આસવના પણ પુણ્ય અને પાપ એમ બે ભેદ છે. શુભ કર્મોને આસવ તે પુણ્ય અને અશુભ કર્મોને આસવ તે પાપ. કયા કર્મો શુભ છે અને ક્યા કર્મો અશુભ છે તેનું વર્ણન આઠમા અધ્યાયના અંતિમ સૂત્રમાં આવશે. અહિંસા, દેવગુરુભક્તિ, દયા, દાન વગેરે શુભ કાય યોગ છે. સત્ય અને હિતકર વાણું, દેવગુરુ આદિની સ્તુતિ, ગુણ-ગુણની પ્રશંસા વગેરે શુભ વચનયોગ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, દેવગુરુ ભક્તિ, દયા, દાન વગેરેના વિચારે શુભ મનેયોગ છે. પ્રશ્ન – શુભયેગથી નિર્જરા પણ થાય છે તે અહીં તેને કેવળ પુણ્યના કારણ તરીકે કેમ કહેલ છે? ઉત્તર :શુભયોગથી પુણ્ય જ થાય, નિર્જર ન થાય. નિર્જરા શુદ્ધ ગથી-શુદ્ધ ઉપગથી થાય. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ છઠ્ઠો અધ્યાય પ્રશ્ન:-શુભગ વખતે જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મોને પણ આસવ થાય છે. ઘાતી કર્મે આત્માના ગુણેને રેકનારા હોવાથી અશુભ છે. આથી શુભ યોગથી પુણ્યનો આસવ થાય છે. એમ કહેવું ઠીક નથી. ઉત્તર – શુભગ વખતે જ્ઞાનાવરણીયાદિ અશુભ કર્મોને પણ આસવ થતો હોવા છતાં તેમાં રસ અત્યંત અલ૫ હેવાથી તેનું ફળ નહિવત મળે છે. વસ્તુ હોવા છતાં જે અલ્પ હોય તે નથી એમ કહી શકાય. જેમ કે પાંચ-પચીશ રૂપિયા હોવા છતાં નિધન કહેવાય છે. તેમ પ્રસ્તુતમાં શુભયોગ વખતે બંધાતા જ્ઞાનાવરણીય આદિ કર્મોમાં અ૫ રસ હોવાથી સ્વીકાર્ય કરવા સમર્થ બનતા નથી. આથી અહીં તેને નિષેધ કરે એ જરાય અયોગ્ય નથી. અથવા અહીં પુણ્ય અને પાપને નિર્દેશ અઘાતી કર્મોની અપેક્ષાએ છે. અથવા પૂર્વે કહ્યું તેમ “શુભ યોગથી જ પુણ્યને આસ્રવ થાય છે.” એમ આ સૂત્રને અર્થ કરવાથી શુભ યોગ વખતે થતા જ્ઞાનાવરણીચાદિ ઘાતી કર્મોના આસવને નિષેધ નહિ થાય. શુભયોગ વખતે ઘાતી કર્મોને બંધ, પુણ્ય અને નિર્જરા એ ત્રણે થાય છે. પણ ઘાતી કર્મમાં રસ અતિ મંદ, પુણ્યમાં તીવ્ર રસ અને અધિક નિર્જરા થાય છે. [૩] અશુભયોગ પાપકમને આસવ છે એને નિર્દેશ ગમ: પત્તા છે – અશુભગ પાપને આસવ છે. હિંસા, ચેરી, વ્યભિચાર, પરિગ્રહ વગેરેની પ્રવૃતિ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અશુભ કાયયોગ છે. અસત્યવચન, કઠોર અને અહિતકરવચન, પશૂન્ય, નિંદા વગેરે અશુભ વચનયોગ છે. હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, પરિગ્રહ વગેરેના વિચારો તથા. રાગ, દ્વેષ, મોહ, ઈર્ષ્યા વગેરે અશુભ મને યોગ છે. [૪]. - આસવના બે ભેદ – सकषायाऽकषाययोः साम्परायिकर्यापथयोः ॥६-५॥ સક્લાય (કષાયસહિત) આત્માને યોગ સા૫રાયિક કમનો આસ્રવ બને છે અને અકષાય (–ષાયરહિત) આત્માનો યોગ પથ (રસરહિત) કર્મને આસવ બને છે. સંપાય એટલે સંસાર. જેનાથી સંસારમાં પરિભ્રમણ થાય તે સાંપરાયિક કર્મ. કષાયના સહયોગથી થતે શુભ યા અશુભ આસવ સંસારને હેતુ બને છે. કારણ કે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને રસ એ ચાર પ્રકારના બંધમાં સ્થિતિ અને રસ મુખ્ય છે. કષાયથી શુભ યા અશુભ સ્થિતિ અને રસને બંધ અધિક થાય છે. આથી સંસારનું મુખ્ય કારણ કષાયે રાગદ્વેષ છે. પ્રશસ્તક્ષાયના સહયોગથી થતો કર્મબંધ શુભ થાય છે, અપ્રશસ્ત કષાયના સહયોગથી થતા કર્મબંધ અશુભ થાય છે. બંને પ્રકારને કર્મબંધ સંસાર હેતુ બને છે. પણ પ્રશસ્ત કષાયના સહયોગથી થતે શુભ. કર્મબંધ પરિણામે સંસારથી મુક્તિ કરાવનાર છે. - ઈર્યો એટલે ગમન. ગમનના ઉપલક્ષણથી કષાય વિનાની મન, વચન અને કાયાની દરેક પ્રવૃત્તિ જાણવી. જ છે. પણ છે. આથી અશુભ સ્થિર Page #396 -------------------------------------------------------------------------- ________________ છો અધ્યાય - ૩૩૧. પય એટલે દ્વારા. કેવળ (-કષાય રહિત) યોગદ્વારા થતા આસવ (અર્થાત્ બંધ) પથ છે. કષાયરહિત આત્મામાં આસવ (કર્મબંધ) કેવળ વેગથી જ થાય છે આથી તે પથ આસ્રવ કહેવાય છે. આ આશ્વવથી થતે બંધ રસ રહિત હોય છે અને તેની સ્થિતિ પણ એક સમયની હેય. છે. ઈર્યાપથમાં કર્મો પ્રથમ સમયે બંધાય, બીજા સમયે રહે અને ત્રીજા સમયે આત્માથી વિખૂટા પડી જાય છે. જેમ શુષ્ક (-ચીકાશરહિત) ભીંત ઉપર પથ્થર ફેંકવામાં આવે તે તે પથ્થર ભીંતની સાથે ચૂંટયા વિના અથડાઈને. તુરત નીચે પડી જાય છે, તેમ ઈર્યાપથમાં કર્મો તુરત (એક જ સમયમાં) આત્માથી વિખૂટા પડી જાય છે. સકષાયથી થતા સાંપરાયિક બંધમાં કર્મો આત્માની. સાથે ચીકાશવાળી ભીંત ઉપર રજ ચેટે તેમ ચૂંટી જાય છે, અને લાંબા કાળ સુધી ( સ્થિતિ પ્રમાણે) રહે છે. અબાધાકાળ પૂર્ણ થતાં પોતાનું ફળ આપે છે. પ્રથમ ગુણસ્થાનકથી ૧૦ માં ગુણસ્થાનક સુધી કષાદય હેવાથી સાંપરાયિક આઢવ, અને ૧૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી પથ આસવ હોય છે. ૧૪ માં ગુણસ્થાને યેગને પણ અભાવ હોવાથી આસવને સર્વથા અભાવ હોય છે. [૫] સાંપરાયિક આસવના ભેદો–જણાયા-ન્નત-ક્રિયા: પન્ન-વસુદ-પન્ન-વસ્ત્રવિંશતિ સંસ્થા પૂર્વ મેલા? | -૬ | Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી તવાધિગમ સૂત્ર ૫ ઇન્દ્રિ, ૪ કષા, ૫ અગત, ૨૫ ક્રિયા એમ કુલ ૩૯ ભેદ સાંપરાયિક આસવના છે. પાંચ ઇદ્રિનું સ્વરૂપ બીજા અધ્યાયના વીસમાં સૂત્રમાં આવી ગયું છે. ઇંદ્રિય રાગાદિયુક્ત પ્રવૃત્તિ દ્વારા સાંપરાયિક આસવ છે. રાગાદિ વિના ઇદ્ધિ સાપરાયિક આસવ બનતી નથી, કિન્તુ ઈર્યાપથ આસવ બને છે. કષાયનું સ્વરૂપ આઠમા અધ્યાયના ૧૦ મા સૂત્રમાં બતાવવામાં આવશે. પાંચ અવતનું વર્ણન સાતમા અધ્યાયના ૮-૯૧૦-૧૦૧૨ એ પાંચ સૂત્રમાં કરવામાં આવશે. ૨૫ ક્રિયાઓનું વરૂપ આ પ્રમાણે છે – (૧) સમ્યફકિયા-સમ્યફવયુક્ત જીવની દેવગુ સંબંધી નમસ્કાર, પૂજા, સ્તુતિ, સત્કાર, સન્માન, દાન, વિનય, વૈયાવચ્ચ વગેરે ક્રિયા. આ ક્યિા સમ્યકત્વની પુષ્ટિ તથા શુદ્ધિ કરે છે. આ ક્રિયાથી સાતા વેદનીય, દેવગતિ વગેરે પુણ્યકર્મને આસવ થાય છે. (૨) મિથ્યાત્વ ક્રિયા:મિથ્યાષ્ટિ જીવની સ્વમાન્ય દેવગુરુ સંબંધી નમસ્કાર, પૂજા, સ્તુતિ, સત્કાર, સન્માન, દાન, વિનય, વૈયાવચ્ચ વગેરે ક્રિયા. આ ક્રિયાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે. (૩) પ્રવેગ કિયાઃ-શરીરની ગમન-આગમન આદિ ક્રિયા. (૪) સમાદાન ક્રિયા –જેનાથી કર્મબંધ થાય તેવી * નવન7 પ્રકરણમાં ૩ યુગ સહિત ૪૨ ભેદે જણાવ્યા છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો અધ્યાય ૩૩૩. સચમીની સાવદ્ય ક્રિયા. (૫) ઇર્ષ્યાપથ ક્રિયા :–ઈયોપથ આસવમાં કારણ બનનારી ક્રિયા. (૬) કાય ક્રિયા :-દુષ્ટની અન્યના પરાભવ કરવાની ક્રિયા. (૭) અધિકરણ ક્રિયા ઃહિંસાનાં સાધના અનાવવાં, સુધારવાં વગેરે. (૮) પ્રાદેાષિકી ક્રિયા :–ક્રોધાવેશથી થતી ક્રિયા. (૯) પારિતાપિકી ક્રિયા :–અન્યને કે સ્વને પરિતાપ-સંતાપ થાય તેવી ક્રિયા. (૧૦) પ્રાણાતિપાત ક્રિયા ઃ-સ્વના કે પરના પ્રાણના નાશ કરનારી ક્રિયા. (૧૧) દશન ક્રિયા :–રાગથી સ્ત્રી આદિનું દન-નિરીક્ષણ કરવું. (૧૨) સ્પશન ક્રિયા :રાગથી સ્ત્રી આદિના સ્પર્શ કરવા. (૧૩) પ્રત્યય ક્રિયાઃ– નવાં ( પૂર્વ નહિ થયેલાં ) શસ્ત્રા શેાધીને બનાવવાં. (૧૪) સમન્તાનુપાત ક્રિયા :-જ્યાં મનુષ્ય પશુ વગેરેનું ગમનાગમન થતું હોય ત્યાં મલ-મૂત્ર આદિ અશુચિ પદાર્થોના ત્યાગ કરવા. (૧૫) અનાભાગ ક્રિયા -જોયા વિના અને પ્રમાન કર્યા વિના વસ્તુ મૂકવી. (૧૬) સ્વહસ્ત ક્રિયા :અન્યનું કાર્ય અભિમાનથી જાતે કરવું. (૧૭) નિસગ ક્રિયા ઃ-પાપકાર્યોંમાં સમ્મતિ આપવી-સ્વીકાર કરવા. (૧૮)વિદારણ ક્રિયા :- અન્યના ગુપ્ત પાપકાની લેાકમાં જાહેરાત કરવી. (૧૯) આનયની ક્રિયા :–સ્વય” પાલન ન કરી શકવાથી શાસ્ત્ર આજ્ઞાથી અન્યથા પ્રરૂષણા કરવી. ૧. ર્યાંપચ ક્રિયા સાંપરયિક આસવમાં કારણુ ન હોવા છતાં, સામાન્મથી આસવના કારણુ તરીકે ૨૫ ક્રિયા પ્રસિદ્ધ હાવાથી અહી તેનું ગ્રહણુ કર્યુ છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૨૦) અનવકાંક્ષા ક્રિયાઃ–પ્રમાદથી જિનેાક્ત વિધિના અનાદર કરવેા. (૨૧) આરંભ ક્રિયા :-પૃથ્વીકાય આદિ જીવાની હિંસા થાય તેવી ક્રિયા. (૨૨) પારિગ્રહિકી ક્રિયાઃલેાભથી ખૂબ ધન મેળવવું, તેનુ રક્ષણ કરવું વગેરે. (૨૩) માયા ક્રિયાઃ-વિનયરત્ન આર્દિની જેમ માયાથી મોક્ષમાર્ગની આરાધના કરવી. (૨૪) મિથ્યાદર્શન ક્રિયા :–અહૅલૌકિક આદિ દુન્યવી ફળની ઈચ્છાથી મિથ્યાષ્ટિની સાધના કરવી. (૨૫) અપ્રત્યાખ્યાન ક્રિયા–પાપકાર્યોના પ્રત્યાખ્યાનથી (નિયમથી) રહિત જીવની ક્રિયા. પ્રશ્ન :-જ્યાં ઈક્રિયા, કષાય અને અત્રતા છે ત્યાં ક્રિયા અવશ્ય રહેવાની. આથી કેવળ ક્રિયાના નિર્દેશથી આસવનું વિધાન થઈ શકે છે. તા ઈંદ્રિય આદિના નિર્દેશ કરવાની શી જરૂર છે ? ઉત્તર :-વાત સાચી છે. કેવળ ૨૫ ક્રિયાઓના ગ્રહણથી આસવનુ ( આસ્રવ હેતુનું) વિધાન થઈ શકે છે. પણ ૨૫ ક્રિયાઓમાં ઈંદ્રિય, કષાય, અત્રત કારણ છે એમ જણાત્રવા ઇંદ્રિય આદિનુ ગ્રહણ કર્યું છે. દા. ત. પારિગ્રહિકી ક્રિયામાં પરિગ્રહ રૂપ અવત કારણ છે. પરિગ્રહમાં લૈ।ભરૂપ કષાય કારણ છે. સ્પર્શ ક્રિયામાં સ્પર્શન દ્રિયની પ્રવૃત્તિમાં માયા કારણ છે. આમ સ્પર્શ ન દ્રિયની પ્રવૃત્તિ કારણ છે. રાગ કારણ છે. માયા ક્રિયામાં અન્ય ક્રિયાઓમાં પણ કાર્ય-કારણુ ભાવ જાણવા. પ્રશ્ન :-કેવળ ઇંદ્વિચાના નિર્દેશથી અન્ય કષાય આદિનું પણ ગ્રહણુ થઈ જશે. કારણ કે કષાય આદિનું મૂળ ઇંદ્રિયે Page #400 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો અધ્યાય ૩૫ છે. જી ઇદ્રિ દ્વારા વસ્તુનું જ્ઞાન કરી તેના વિશે વિચારણા કરી કષામાં, અવતેમાં અને ક્રિયાઓમાં પ્રવર્તે છે. આથી અહીં કષાય આદિને પૃથફ નિર્દેશ કરવાની - જરૂર નથી. ઉત્તર -જે કેવળ ઇદ્રિનું જ ગ્રહણ કરવામાં આવે તે પ્રમત્ત જીવના જ આ નું કથન થાય. અપ્રમત્ત જીવના આ નું કથન રહી જાય. કારણ કે અપ્રમત જીવને ઇદ્રિ વડે કર્મોને આસવ થતું જ નથી. તેમને કષાય અને વેગથી જ આસવ થાય છે. બીજું એકેંદ્રિય, બેઇંદ્રિય, ઇંદ્રિય, ચઉરિંદ્રિય અને અસંગ્નિ પંચેંદ્રિય જીવોને યથાસંભવ પૂર્ણ ઈદ્રિય અને મન ન હોવા છતાં કવાય આદિથી આસવ થાય છે. આથી સર્વ જીમાં સર્વ સામાન્ય આસવનું વિધાન થાય એ માટે ઈદ્રિય આદિ ચારેયનું સૂત્રમાં ગ્રહણ કરવું જરૂરી છે. પ્રશ્ન –કેવળ કષાયનું ગ્રહણ કરવાથી ઈંદ્રિય આદિનું ગ્રહણ થઈ જાય છે. કારણ કે સામ્પરાયિક આસવમાં મુખ્યતયા કષાયે જ કારણ છે એમ આ જ અધ્યાયના પાંચમા સૂત્રમાં કહેવામાં આવ્યું છે. કષાયથી રહિત ઇંદ્રિય આદિ સાંપરાયિક આસવ બનતા નથી. આથી ઇંદ્રિય આદિનું ગ્રહણ કરવાની શી જરૂર છે ? ઉત્તર-વાત સત્ય છે. કષાયને યેગે જીવ આસવની કેવી કેવી પ્રવૃત્તિ કરે છે તેને સ્પષ્ટ બંધ થાય અને એથી તે પ્રવૃત્તિને રિકવા પ્રયત્ન કરે એ માટે અહીં ઇંદ્રિય આદિનું પૃથફ ગ્રહણ કર્યું છે. પ્રશ્ન કેવળ અવતનું ગ્રહણ કરવાથી ઇંદ્રિય, કષાય Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી સ્વાધિગમ સત્ર વગેરેનું ગ્રહણ થઈ જાય છે. કેમ કે ઇન્દ્રિય આદિના પરિ. ણામ વિના અવતમાં પ્રવૃત્તિ થતી નથી. આથી અહીં ઇંદ્રિય આદિનું ગ્રહણ કરવાની શી જરૂર છે? ઉત્તરવાત સાચી છે. પણ અવતમાં ઇન્દ્રિય આદિના પરિણામ કારણ છે એ જણાવવા માટે ઈદ્રિય આદિનું ગ્રહણ કર્યું છે. સારાંશ -ઇંદ્રિય આદિ ચારમાંથી ગમે તે એકનું ગ્રહણ કરે તે પણ અન્ય આને તેમાં સમાવેશ થઈ જાય છે. આમ હોવાં છતાં ઇંદ્રિય વગેરે એકબીજામાં કેવી. રીતે નિમિત્ત રૂપ બને છે, અને તેના ગે કેવી કેવી પ્રવૃત્તિ થાય છે ઈત્યાદિને સ્પષ્ટ બંધ થાય એ દષ્ટિ લક્ષ્યમાં રાખીને અહીં ચાર આસાનું ગ્રહણ કર્યું છે. આ ચારમાં પણ કષાયની પ્રધાનતા છે. બાકીના ત્રણને એમાં સમાવેશ થઈ જાય છે. જેમ પૂર્વે વેગ શુભ અશુભ એમ બે પ્રકારે છે, તેમાં શુભગ પુણ્યને આસવ છે અને અશુભગ પાપકર્મને આસ્રવ છે, એમ જણાવ્યું છે, તેમ અહીં પણ ઇંદ્રિય આદિની પ્રવૃત્તિ પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં પ્રશસ્ત ઈંદ્રિય આદિની પ્રવૃત્તિ પુણ્ય કમને અને અપ્રશસ્ત ઇંદ્રિય આદિની પ્રવૃત્તિ પાપ કર્મને, આસવ છે. પગલિક સુખ માટે ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. આત્મકલ્યાણના ઉદ્દેશથી ઇંદ્રિય આદિની પ્રવૃત્તિ પ્રશસ્ત છે. સ્ત્રીના અંગે પાંગ, નાટક આદિ જોવામાં ચક્ષુ ઇન્દ્રિયની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. વીતરાગ દેવ, ગુરુ વગેરેના Page #402 -------------------------------------------------------------------------- ________________ છો અધ્યાય ૩૩૭ દર્શનમાં ચક્ષુ ઇંદ્રિયની પ્રવૃત્તિ પ્રશસ્ત છે. પિતાનું અપમાન કરનાર વગેરે પ્રત્યે અહંકાર આદિને વશ બનીને કે કરે તે અપ્રશસ્ત કે. અવિનીત શિષ્યાદિકને સન્માર્ગે લાવવાના શુભ ઈરાદાથી તેના પ્રત્યે બાહાથી કેધ કરવો એ પ્રશસ્ત કેધ છે. આ પ્રમાણે અન્ય ઇદ્રિ વગેરેમાં પણ યથાયોગ્ય પ્રશસ્ત-અપ્રશસ્તની ઘટના કરી લેવી. સંક્ષેપમાં કહીએ તેલ જિનેશ્વરદેવની આજ્ઞાનુસારે થતી ઇંદ્રિય આદિની પ્રવૃત્તિ પ્રશસ્ત છે. અને આજ્ઞાનું ઉલ્લંઘીને થતી ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. [૬] આમ્રવના (બાહ્ય) કારણે સમાન હોવા છતાં આંતરિક પરિણામ ભેદના કારણે કર્મબંધમાં થતા ભેદનું પ્રતિપાદન. તત્ર-મ-જ્ઞાતા-ડાતમા–વી-sf – વિરોચ્ચસ્તરોષઃ | ૬–૭'ti તીવ-ભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્ય અને અધિકરણના ભેદથો (પરિણામમાં ભેદ પડવાથી) કર્મબંધમાં ભેદ પડે છે. તીવ્રમંદ ભાવ -તીવ્રભાવ એટલે અધિક પરિણામ. મંદભાવ એટલે અ૫ પરિણામ. દા. ત. દોષિત અને નિર્દોષ વ્યક્તિના પ્રાણુને નાશ કરવામાં પ્રાણાતિપાતિકી ક્રિયા સમાન હોવા છતાં દેષિત વ્યક્તિની હિંસામાં હિંસાના પરિણામ મંદ હોય છે અને નિર્દોષ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર વ્યક્તિની હિંસામાં હિંસાના પરિણામ અધિક તીવ્ર હોય છે. રાજાની કે અન્યની પરતંત્રતાથી–આજ્ઞાથી જીવને હણવામાં અને પોતાના દુન્યવી સ્વાર્થના કારણે જીવને હણ વામાં કિયા સમાન છતાં હિંસાના પરિણામમાં ઘણે જ ભેદ હોય છે. એકમાં મંદ ભાવ હેય છે, જ્યારે બીજામાં તીવ્રભાવ હોય છે. એક પેટી પૂરવા અનીતિ કરે છે અને એક પેટ પૂરવા અનીતિ કરે છે. અહીં અનીતિના પરિણામ એકમાં તીવ્ર અને એકમાં મંદ છે. આથી કર્મબંધમાં ભેદ પડે છે. એકને તીવ્ર કર્મબંધ થાય છે અને એકને મંદ કર્મ બંધ થાય છે. એક ખૂબ ઉલ્લાસમાં આવીને જિન ભક્તિ કરે છે અને એક સામાન્ય ઉલ્લાસથી જિનભક્તિ કરે છે. અહીં જિનભક્તિની ક્રિયા સમાન હોવા છતાં પરિણામમાં ભેદ છે. એથી પુણ્યમાં પણ ભેદ પડે છે. અત્યંત ઉલાસવાળાને ઉત્કૃષ્ટ પુણ્યબંધ અને સામાન્ય ઉલાસવાળાને સામાન્ય પુણ્યબંધ થાય છે. તીવ્રભાવ અને મદભાવના ભેદથી કર્મબંધમાં ભેદ પડે છે. જ્ઞાત-અજ્ઞાતભાવઃ—જ્ઞાતભાવ એટલે જાણીને ઈરાદાપૂર્વક આસવની પ્રવૃત્તિ. અજ્ઞાતભાવ એટલે અજ્ઞાનતાથી-ઈરાદા વિના આસવની પ્રવૃત્તિ. દા. ત. શિકારી જાણુને ઈરાદાપૂર્વક બાણથી હરણને હણે છે, જ્યારે અન્ય સ્તંભ આદિને વિંધવાના ઈરાદાથી બાણ ફેંકે છે, પણ કે પ્રાને લાગતાં તે મરી જાય છે. અહીં પ્રથમ જીવ હિંસા કરે છે, જ્યારે બીજો જીવ હિંસા કરતું નથી, પણ Page #404 -------------------------------------------------------------------------- ________________ છો અધ્યાય ૩૩૯ તેનાથી હિંસા થઈ જાય છે, એ ભેદ છે. આથી બંનેના હિંસાના પરિણામમાં ભેદ છે. પરિણામના ભેદથી કર્મબંધમાં ભેદ પડે છે. વીર્ય –વીર્યંતરાય કર્મના ક્ષપશમ આદિથી પ્રાપ્ત શક્તિ. જેમ જેમ વિર્ય–શક્તિ વધારે તેમ તેમ પરિણામ વધારે તીવ્ર અને જેમ જેમ વીર્ય ઓછું તેમ તેમ પરિણામ વધારે મંદ હોય છે. તીવ્ર શક્તિવાળો અને મંદ શક્તિવાળો એ બંને એક જ પ્રકારની હિંસાની ક્રિયા કરવા છતાં વીર્યના ભેદના કારણે પરિણામમાં પણ ભેદ પડે છે. માટે જ છઠ્ઠા સંઘયણવાળો ( અત્યંત નબળા સંઘયણવાળો) સાતમી નરકમાં જવું પડે તેવું પાપ કરી શકે જ નહિ. જ્યારે પ્રથમ ( અત્યંત બળયુક્ત) સંઘયણવાળો તેવું પાપ કરી શકે છે. જેમ નબળા સંઘયણવાળે જીવ પ્રબળ પાપ કરી શકતું નથી, તેમ પ્રબળ પુણ્ય પણ કરી શકતો નથી. નબળા સંઘયણવાળે ગમે તે ઉત્કૃષ્ટ ધર્મ કરે છતાં ચોથા દેવકથી ઉપર ન જાય. વીર્યને આધાર શરીરના સંઘયણ ઉપર જ છે. આથી જેમ જેમ સંઘયણ મજબૂત તેમ તેમ પુણ્ય કે પાપ અધિક થઈ શકે. ક્યા ક્યા સંઘયણવાળે જીવ વધારેમાં વધારે કેટલું પુણ્યપાપ કરી શકે તે જાણવા કયા કયા સંઘયણવાળો જીવ કયા ક્યા દેવલેક સુધી કે કયી કયી નરક સુધી જઈ શકે છે તે જાણવું જરૂરી છે. તે આ પ્રમાણે – ૧ સંઘાણની સમજતી માટે જુઓ આઠમા અધ્યાયનું ૧૨ મું સૂત્ર Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ સંઘયણ સ્વર્ગ નરક શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સંઘયણ સ્વગ નરક ૩ ૧૦ ૧ મેક્ષ ૭ ભરતક્ષેત્રમાં વર્તમાન કાળમાં છઠ્ઠ જ સંઘયણ હવાથી જીવે વધારેમાં વધારે ઉપર ચેથા દેવલેક સુધી અને નીચે બીજી નરક સુધી જ જઈ શકે. અધિકરણઃ—અધિકરણ એટલે આસવની ક્રિયાનાં સાધન. અધિકરણના ભેદથી પણ કર્મબંધમાં ભેદ પડે છે. દા. ત. એકની પાસે તલવાર તીર્ણ છે અને એમની પાસે મુઠ્ઠી છે તે એ બન્નેની હિંસાની ક્રિયા સમાન હોવા છતાં પરિણામમાં ભેદ પડે છે. પ્રશ્ન –અધિકરણ આદિના ભેદથી કમબંધમાં ભેદ પડે છે એ એકાંતે નિયમ નથી. કેટલાકને અધિકરણ આદિ ન હોવા છતાં તીવ્ર કર્મ બંધ થાય છે. જેમકે તંદુલ મસ્ય. તેની પાસે હિંસાનાં સાધને હેતાં નથી, વાસુદેવ આદિના જેવું બળ પણ હોતું નથી. છતાં તે સાતમી નરકમાં જાય છે. ઉત્તર:–અહીં કહેલ તીવ્ર ભાવ આદિ છમાં તીવ્રભાવ અને મંદભાવની જ મુખ્યતા છે. જ્ઞાતભાવ આદિ ચાર તીવ્ર ભાવ અને મંદ ભાવમાં નિમિત્ત હેવાથી કારણની દષ્ટિએ એ ચારનું ગ્રહણ કર્યું છે. જ્ઞાત ભાવ આદિની વિશેષતાથી કર્મબંધમાં (આસવમાં) વિશેષતા આવે જ એ એકાંતે નિયમ નથી. અહીં જ્ઞાતભાવ આદિની. વિશેષતાથી કર્મબંધમાં વિશેષતા આવે છે એ કથન Page #406 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો અધ્યાય ૩૪૧ બહુલતાની દષ્ટિએ છે. તંદુલ મત્સ્ય આદિ અપવાદભૂત દિષ્ટતાને છેડીને મોટા ભાગે જ્ઞાતભાવ આદિની વિશેષતાથી કર્મબંધમાં વિશેષતા (–ભેદ) થાય છે. અથવા અધિકરણ હવે પછીના સૂત્રમાં કહેવાશે તેમ બે પ્રકારે છે. તલવાર આદિ બાહ્ય અધિકરણ છે. કષાયાદિની તીવ્રતા–મંદતા વગેરે મા સૂત્રમાં બતાવાશે તે પ્રમાણે (એકસો આઠ પ્રકારે) અચંતર અધિકરણ છે. તંદુલીયે મત્સ્ય વગેરેને તલવારાદિ બાહ્ય અધિકરણને અભાવ હોવા છતાં રૌદ્રધ્યાન રવરૂપ મન અને કષાયાદિ અભ્યન્તર અધિકરણ અતિ ભયંકર હોવાથી તે સાતમી નરકમાં જઈ શકે છે. [૭] અધિકરણના ભેદેધિર વાડીવાઃ || ૬-૮ અધિકરણના જીવ અને અજીવ એમ બે ભેદે છે. કેવળ જીવથી કે કેવળ અજવથી આસવ -કર્મબંધ) થાય જ નહિ. જીવ અને અજીવ બને હોય તે જ આસવ થાય. માટે અહીં જીવ અને અજીવ એ બંનેને આસવનાં અધિકરણ કહ્યા છે. જીવ આસવને કર્તા છે અને અજીવ આસવમાં સહાયક છે. આથી જ જીવ ભાવ (=મુખ્ય) અધિકરણ છે. અને અજીવ દ્રવ્ય (=ગૌણ) અધિકરણ છે. યદ્યપિ તીવ્ર * आद्यं च जीवविषयत्वाद् भावाधिकरणमुक्तं, कर्मः बन्धहेतुर्मुख्यतः । इदं तु द्रव्याधिकरणमुच्यते, परममुख्य, નિમિત્તાત્રવત્ ૧ (અ. ૬ સૂ. ૧૦ ના ટીકા) १ भावः तीवादिपरिणाम आत्मनः, स एवाधिकरणम् । (અ. ૬ સ. ૮ ની ટીકા ) Page #407 -------------------------------------------------------------------------- ________________ '' ૩૪૨ શ્રી તત્વાર્થીધિંગમ સૂત્ર ભાવ અને મંદભાવમાં જીવ અધિકરણને સમાવેશ થઈ જાય છે. છતાં તેના વિશેષ ભેદ બતાવવા અહીં ભાવ અધિકરણરૂપે જીવનું ગ્રહણ કર્યું છે. [૮] જીવ અધિકરણના ૧૦૮ ભેદવાઘ સંરક્રમ-સારા-ડરમ-જત-જાતિsyત-પાવિરત્રિવિત્રિશાલૈલાશ કે ૬-૧ સંભ, સમારંભ, આરંભ, ત્રણગ, કૃત, કારિત, અનુમત, ચારકષાય આ સર્વના સંગથી જીવાધિકરણના ૧૦૮ ભેદ છે. ૧૦૮ ભેદે –સંરંભ, સમારંભ અને આરંભ એ ત્રણ મન, વચન અને કાયા દ્વારા થાય છે. માટે ૩*૩=૯. આ નવ ભેદ જીવ સ્વયં કરે છે, કરાવે છે, અને અનુદે છે. એટલે ૯*૩=૨૭. આ ૨૭ ભેદમાં ક્રોધાદિ ચાર કષાયે નિમિત્ત બને છે. માટે ૨૭*૪=૧૦૮. સંરંભાદિને અર્થ – સંરંભ=હિંસા આદિ ક્રિયાને સંકલ્પ. સમારંભ=હિંસા આદિના સંકલ્પને પૂર્ણ કરવા જરૂરી સામગ્રી એકઠી કરવી. આરંભ= હિંસા આદિની ક્રિયા કરવી. ત્રણ વેગેનું સ્વરૂપ પૂર્વે આ અધ્યાયના પ્રથમ સૂત્રમાં આવી ગયું છે. કૃત=સ્વયં હિંસા આદિની ક્રિયા કરવી. કારિત=બીજા પાસે હિંસા આદિની ક્રિયા કરાવવી. २ सरंभो संकप्पो परितावकरो भवे समारंभो । आरंभो उद्दवतो शुद्धनयाणं तु सम्वेसि ।। Page #408 -------------------------------------------------------------------------- ________________ છો અધ્યાય અનુમત=અન્યની હિંસા આદિ ક્રિયાની અનુમોદના કરવી, પ્રશંસા કરવી. કેધાદિ ચાર કષાયે સામાન્યથી પ્રસિદ્ધ છે. વિશેષથી કષાનું સ્વરૂપ આઠમા અધ્યાયના દશમા સૂત્રમાં જણાવવામાં આવશે. [૯]. અજીવ અધિકરણના ભેદનિતિના નિક્ષેપ-સંજ-નિરં દ્રિ---મેિવાર પરમ્ ૨૦ || નિર્વતના, નિક્ષેપ, સાગ અને નિસગ એ ચાર પ્રકારે અછવાધિકરણું છે. તે ચારના અનુક્રમે ૨, ૪, ૨, ૩ ભેદે છે. (૧) નિર્વતના એટલે રચના. નિનાના મૂલ ગુણ અને ઉત્તર ગુણ એમ બે ભેદે છે. મૂલ ગુણ નિર્વતના એટલે ઔદારિક આદિ પાંચ શરીર, ભાષા, મન અને શ્વાસોશ્વાસની રચના. ઉત્તર ગુણ નિર્વતના એટલે કાષ્ઠ, તલવાર આદિની રચના. અહીં મળને અર્થ મુખ્ય કે આત્યંતર અને ઉત્તરનો અર્થ અમુખ્ય કે બાહ્ય છે. હિંસા આદિ ક્રિયા કરવામાં શરીર આદિ મુખ્ય–અત્યંતર સાધન છે. અને તલવાર આદિ અમુખ્ય–બાહ્ય સાધન છે. મૂલ ગુણ અને ઉત્તર ગુણની રચનામાં હિંસા આદિ થવાથી એ રચના સ્વયં અધિકારણ રૂપ છે, અને અન્ય અધિકરણમાં કારણ પણ બને છે. (૨) નિક્ષેપ એટલે મૂકવું. નિક્ષેપના અપ્રત્ય Page #409 -------------------------------------------------------------------------- ________________ સ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર વેક્ષિત, પ્રમાર્જિત, સહસા અને અનાગ એમ ચાર ભેદો છે. અપ્રત્યેક્ષિત નિક્ષેપ એટલે ભૂમિને દષ્ટિથી જોયા વિના (કે જેમ તેમ જોઈને) વસ્તુ મૂકવી. દુષ્પમાર્જિતનિક્ષેપ એટલે ભૂમિનું જેમ તેમ પ્રમાર્જન કરીને અથવા પ્રમાર્જન કર્યા વિના વસ્તુ મૂકવી. સહસા નિક્ષેપ એટલે અશક્તિ આદિના કારણે સહસા (-એચિંતા કે ઉતાવળથી) અરેબર જોયા વિનાની અને પ્રમાર્જન કર્યા વિનાની ભૂમિ ઉપર વસ્તુ મૂકવી. અનાબેન નિક્ષેપ એટલે વિસ્મૃતિ થવાથી ઉપગના અભાવે ભૂમિને જોયા વિના અને પ્રમાર્યા વિના વસ્તુ મૂક્વી. અહીં નિક્ષેપ અધિકરણના ચાર ભેદે કારણના ભેદથી છે. કઈ પણ વસ્તુ મૂકવી હોય તે જ્યાં મૂકવી હેય ત્યાં પ્રથમ દષ્ટિથી નિરીક્ષણ કરવું જોઈએ. જેથી વસ્તુ મૂકતાં કેઈ જીવ મરે નહિ. સૂક્ષ્મ જીવે એવા પણ હોય છે કે બરાબર જેવા છતાં દષ્ટિમાં આવે નહિ. આથી આંખોથી બરાબર જોયા પછી પણ રજોહરણ વગેરે જીવરક્ષાના સાધનથી ભૂમિનું પ્રમાર્જન કરવું જોઈએ. જેથી ત્યાં સૂમ જીવ હોય તે દૂર થઈ જાય. એટલે જે જ્યાં વસ્તુ મૂકવી હોય ત્યાં દષ્ટિથી નિરીક્ષણ તથા રજોહરણ આદિથી ભૂમિનું પ્રમાર્જન ન કરવામાં આવે, કરવામાં આવે તે પણ બરાબર ન કરવામાં આવે, તે નિક્ષેપ અધિકરણ બને છે. તેમાં જે દષ્ટિથી બરાબર નિરીક્ષણ ન કરવામાં આવે તે અપ્રત્યવેક્ષિત અને રજોહરણ આદિથી ખરેખર પ્રમાજન Page #410 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો અધ્યાય ૩૪૫ ન કરવામાં આવે તે દુષ્પમાર્જિત એમ બે નિક્ષે૫ અધિકરણ બને છે. પછીના બે નિક્ષેપ પણ નિરીક્ષણ અને પ્રમાર્જન ન કરવાથી કે બરાબર ન કરવાથી જ બને છે. છતાં પ્રથમના બે (અપ્રત્યવેક્ષિત અને દુષ્પમાજિંત) બેદરકારીથી (પ્રમાદથી) બને છે, જ્યારે પછીના બે (સહસા અને અનાગ) બેદરકારીથી–પ્રમાદથી નથી બનતા, કિન્તુ અનુક્રમે સહસા અને વિસ્મૃતિથી બને છે. યદ્યપિ અનાગમાં બેદરકારી તે છે, પણ પ્રથમના બે જેટલી નથી. આમ કારણભેદના કારણે એક જ નિક્ષેપના ચાર ભેદ પડે છે. (૩) સં ગ એટલે ભેગું કરવું–જેડવું. સંયોગ અધિકરણ ભક્તપાન અને ઉપકરણ એ બે પ્રકારે છે. ભક્તપાન સંગ એટલે ભેજનને સ્વાદિષ્ટ બનાવવા જેટલી આદિની સાથે ગોળ, મુરબ્બો, શાક આદિને સંગ કરે, દૂધમાં સાકર નાખવી વગેરે. ઉપકરણ સંગ એટલે વેશભૂષાના ઉદ્દેશથી પહેરવાનું એક વસ્ત્ર નવું હોય અને એક વસ્ત્ર જૂનું હોય તે જૂનું કાઢીને બીજું પણ નવું વસ્ત્ર પહેરવું વગેરે. () નિસર્ગ એટલે ત્યાગ. નિસર્ગ અધિકરણના મન, વચન અને કાયા એ ત્રણ ભેદે છે. મનેનિસર્ગ એટલે શાસ્ત્ર વિરુદ્ધ વિચાર કરે. અહીં મનને ત્યાગ એટલે મન રૂપે પરિણાવેલા મને વર્ગણના પુદ્ગલેને ત્યાગ, અને મનરૂપે પરિણુમાવેલા મને વર્ગણાના પુદ્ગલેને ત્યાગ એટલે જ વિચાર. ભાષાનિસર્ગ એટલે શાસ્ત્રથી વિરુદ્ધ . Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રી તરવાĪધિગમ સૂત્ર ખેલવું, અહીં પણ ભાષાના ત્યાગ એટલે ભાષારૂપે પરિણમાવેલા ભાષા વણાના પુટ્ટુગલે ના ત્યાગ, અને ભાષા રૂપે પરિણુમાવેલા ભાષા વણાના પુદ્ગલેના ત્યાગ એટલે જ ભાષા-ખેલવું. કાયનિસ એટલે શસ્ત્ર, અગ્નિપ્રવેશ,. જલપ્રવેશ, પાશમ ધન આદિથી કાયાના ત્યાગ કરવા. [૧૦] [ અહીં સુધી સામાન્યથી આસ્રવનું અને આસવમાં થતી વિશેષતાનાં કારણેાનુ વર્ણન કર્યુ.. હવે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને આશ્રયીને તે તે ક સાંધી વિશેષ આસ્રવેાનું ક્રમશઃ વર્ણન શરૂ થાય છે. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોનું વર્ણન આઠમા અધ્યાયમાં ત્રીજા સૂત્રથી શરૂ થશે. ] જ્ઞાનાવરણીય અને દેશનાવરણીય કમ ના આસવા तत्प्रदोष-निहव- मात्सर्या - ऽन्तराया -ऽऽसादनोपघाता જ્ઞાનીનાવાયોઃ || ૬-૧ ॥ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધના સંબધી યથાસ'ભવ પ્રદાષ, નિદ્ભવ, માત્મય, અંતરાય, આસાદન અને ઉપઘાત એ છ જ્ઞાનાવરણીય ક ના અને દર્શન, દેશની અને દશનનાં સાધના વિશે યથાસંભવ પ્રદાષ આદિ છ એ દેશનાવરણીય 'ના આવા છે. (૧) પ્રદોષ :-વાચના કે વ્યાખ્યાન આદિના સમયે પ્રકાશિત થતા તત્ત્વજ્ઞાન પ્રત્યે અરુચિ થવી, જ્ઞાન ભણતાં કંટાળે આવવેા. જ્ઞાનીની પ્રશંસા આદિ સહન ન થવાથી Page #412 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો અધ્યાય ૩૪૭ કે અન્ય કારણથી તેના પ્રત્યે દ્વેષ-ર ભાવ રાખવો. જ્ઞાનનાં સાધનેને જોઈને તેમના પ્રત્યે રુચિ પ્રેમ ન થાય વગેરે. (૨) નિલય –પિતાની પાસે જ્ઞાન હોવા છતાં કઈ ભણવા આવે તે (કંટાળે, પ્રમાદ આદિના કારણે) હું જાણતા નથી એમ કહીને ન ભણાવવું. જેમની પાસે અભ્યાસ કર્યો હોય તેમને જ્ઞાનગુરુ તરીકે ન માનવા. જ્ઞાનનાં સાધન પોતાની પાસે હોવા છતાં નથી એમ કહેવું વગેરે. (૩) માત્સર્ય –પિતાની પાસે જ્ઞાન હોય અને અન્ય યોગ્ય વ્યક્તિ ભણવા આવે ત્યારે, આ ભણને મારા સમાન વિદ્વાન થઈ જશે, કે મારાથી પણ આગળ વધી જશે, એમ ઈર્ષાથી તેને જ્ઞાનનું દાન ન કરવું. જ્ઞાની પ્રત્યે ઈર્ષા ધારણ કરવી વગેરે. (૪) અંતરાય –અન્યને ભણવા વગેરેમાં વિદન ઊભું કરવું. સ્વાધ્યાય ચાલુ હોય ત્યારે નિરર્થક તેને (સ્વાધ્યાય કરનારને) બોલાવ, કામ સેંપવું, તેના સ્વાધ્યાયમાં વિક્ષેપ થાય તેમ છેલવું કે વર્તવું. વ્યાખ્યાન આદિમાં વાતચીત કરવી, ઘંઘાટ કરે. અન્યને વ્યાખ્યાનમાં જતા રોક્યા. જ્ઞાનનાં સાધનો હોવા છતાં ન આપવાં વગેરે. (૫) આસાદન -જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનનાં સાધને પ્રત્યે અનાદરથી વર્તવું, વિનય, બહુમાન વગેરે ન કરવું, ઉપેક્ષા સેવવી. અવિધિએ ભણવું-ભણાવવું વગેરે. १ आसादना अधिध्यादिग्रहणादिना, उपघातो मति-- માનદાદાનેન ા (શ્રી હરિભદ્રસૂરિની ટીકા) Page #413 -------------------------------------------------------------------------- ________________ -૩૪૮ શ્રી તત્વાર્થાધિગમ સત્ર (૬) ઉપઘાત –અજ્ઞાનતા આદિથી “આ કથન અસત્ય છે.” ઈત્યાદિ રૂપે જ્ઞાનમાં દૂષણ લગાડવું. આમ ન જ હોય ઈત્યાદિ રૂપે જ્ઞાનીનાં વચને અસત્ય માનવા. જ્ઞાનીને આહારાદિના દાનથી સહાયતા ન કરવી. જ્ઞાનનાં સાધનેને નાશ કર વગેરે. યદ્યપિ આસાદન અને ઉપઘાત એ બંનેને અર્થ નાશ થાય છે. પણ આસાદનમાં જ્ઞાન આદિ પ્રત્યે અનાદરની પ્રધાનતા છે, જ્યારે ઉપઘાતમાં દૂષણની પ્રધાનતા છે. આમ આસાદન અને ઉપઘાતમાં તફાવત છે એમ સર્વાર્થ સિદ્ધિ ટીકા આદિમાં જણાવ્યું છે. તદુપરાંતઃ–જ્ઞાનીની પ્રતિકૂળ વર્તવું, જ્ઞાનીના -વચન ઉપર શ્રદ્ધા ન રાખવી, જ્ઞાનીનું અપમાન કરવું, જ્ઞાનને ગર્વ કરે, અકાળે અધ્યયન, અભ્યાસમાં પ્રમાદ, -સ્વાધ્યાય, વ્યાખ્યાનશ્રવણ વગેરે અનાદરથી કરવું, ખોટે ‘ઉપદેશ આપ, સૂત્ર વિરુદ્ધ બેલવું, શા (અર્થોપા જૈનના હેતુથી) વેચવા વગેરેને પણ પ્રદેષ આદિમાં - સમાવેશ થાય છે. વર્તમાનકાળમાં થતી જ્ઞાનની આશાતના – પુસ્તક આદિ જ્ઞાનનાં સાધનને નીચે ભૂમિ ઉપર २ सतो ज्ञानस्य विनयप्रदानादिगुणकीर्तनाननुष्ठानमासादनम् , उपघातस्तु ज्ञानमशानमेवेति ज्ञानना મિશઃ દત્યનાથે (સર્વાર્થસિદ્ધિ ટકા) ૩ જુઓ રાજવાર્તિક વગર ગ્રંથે. Page #414 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો અધ્યાય ૩૪૯ રાખવાં, ગમે ત્યાં ફેંકી દેવાં, મેલા કપડા સાથે કે શરીર આદિ અશુદ્ધ વસ્તુ સાથે અડાડવાં, ખગલમાં કે ખીસામાં રાખવાં, સાથે રાખી ઝાડા પેશાબ વગેરે કરવુ, એંઠા મુખે. ખેલવું, અક્ષરવાળા પેંડા, કપડાં, સાબુ વગેરેના ઉપયેગ કરવા, કાગળામાં ખાવા વગેરેની વસ્તુઓ ખાંધવી, ખાવુ, કાગળાને ગમે ત્યાં ફેંકી દેવા, પગ લગાડવા, ખાળી નાંખવા, ચરવળા, આઘે, મુહપત્તિ વગેરે સાથે પુસ્તકે અડાડવાં કે રાખવાં વગેરે. ઉક્ત આસ્રવાથી ભવાંતરમાં જ્ઞાન ન ચડે. તેવાં અશુભ કર્મો બ'ધાય છે. આ પ્રમાણે દનગુણને આશ્રયીને પણ સમજી લેવું. અહીં દન એટલે તાત્ત્વિક પદાર્થોની શ્રદ્ધા. વિશિષ્ટ આચાય વગેરે દની છે. વિશિષ્ટ જ્ઞાનના શ્રથા, જિનમંદિર વગેરે દનનાં સાધના છે. ૧[૧૧] અસાતા વેદનીય કના આસ્રવા : દુઃઘુ-શો –તાપા-ડન-વધ-રિદેવનાભ્યામપરોમચા દ્રવસ્ત્ર | ૬-૨ ॥ દુઃખ, શાક, સંતાપ, આક્રંદન, વધે અને પરિદેવન સ્વયં અનુભવે કે અન્યને કરાવે તથા WED १ नवरं दर्शनस्य तत्त्वार्थश्रद्धानलक्षणस्य, दर्श निनां विशिष्टाचार्याणां दर्शनसाधनानां च सम्मत्यादिપુસ્તાનમિત્તિ વાષ્યમ્ । ( શ્રી હરિભદ્રસૂરિ ટીકા ), Page #415 -------------------------------------------------------------------------- ________________ માં બાપ (માપ ૫ વિક એટ ૩૫૦ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર સ્વયં પણ અનુભવે અને અન્યને પણ કરાવે એમ ત્રણે રીતે આસાતાવેદનીય કર્મના આસો બને છે. (૧) રાખ એટલે અનિષ્ટ વસ્તુને સંગ અને ઈષ્ટ વસ્તુને વિયેગ આદિ બાહ્ય કે રામ વગેરે અત્યંતર નિમિતીથી અસાતવેદનીય કર્મના ઉદયથી થતી પીડા. શેક એટલે અનુગ્રહ કરનાર બંધુ આદિના વિયેગથી વારંવાર તેના વિચગના વિચારો દ્વારા માનસિક ચિંતા-ખેદ વગેરે. (૩) તા૫ એટલે કઠોરવચનશ્રવણ, ઠપકે પરાભવ વગેરેથી - હૃદયમાં બળ્યા કરવું વગેરે. (૪) આકંદન એટલે - હૃદયમાં પરિતાપ (માનસિક બળતરા) થવાથી માથું પછાડવું, છાતી ફૂટવી, હાથ-પગ પછાડવા, અશ્રુપાત કરવા પૂર્વક રડવું વગેરે. (૬) વધ એટલે પ્રાણને વિયાગ કરે, સેટી આદિથી માર માર વગેરે. (૬) પરિદેવન એટલે અનુગ્રહ કરનાર બંધુ આદિના વિયેગથી વિલાપ કર, બીજાને દયા આવે એ પ્રમાણે દીન બનીને તેના વિગનું દુઃખ પ્રગટ કરવું વગેરે. યદ્યપિ શેક વગેરે પણ દુઃખ રૂપ જ છે, છતાં અસાતા વેદનીય કર્મના ઉદયથી જ કેવા કેવા પ્રકારનાં દુઃખ અનુભવે છે તે જણાવવા અહીં શેક વગેરેને જુદાં બતાવ્યાં છે. ૧ ખરાબ સ્વભાવના લોકો અગ્ય વર્તન કરીને સ્વયં તો દુઃખ પામે છે. પણ પિતાના સહવાસીઓને પણ દુઃખી કરે છે. તેમને અનેક તકલીફ ઉભી કરે છે. આથી આવા જીવો બને રીતે - અશાતા બાંધે છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ ો અધ્યાય ૩૫ શેકમાં મનમાં ચિ'તા કે ખેદ આફ્રિ થાય છે. જ્યારે પરિદેવનમાં હૃદયમાં રહેલી ચિંતા આદિ કરુણુ શબ્દોથી મહાર પ્રગટ થાય છે. આમ શેક અને પરિદેવનમાં ભેદ છે. અનીતિ, વિશ્વાસઘાત, ત્રાસ, તિરસ્કાર, ઠપકે, ચાડી, પરપરાભવ, પરિન્દા, આત્મશ્લાઘા, નિર્દયતા, મહાઆરલ, મહાપરિગ્રહ વગેરે પણ અસાતા વેદનીયના આસવા છે. ટૂંકમાં અન્યને દુઃખ થાય તેવી કોઈ પશુ પ્રવૃત્તિ અસાતાવેદનીય કર્મીના આસવરૂપ અને છે. આ આસવેથી ભવાંતરમાં કે આ ભવમાં પશુ દુઃખ મળે તેવાં અશુભ કર્મો અધાય છે. પ્રશ્નઃ—ન્ને દુ:ખ અસાતાવેદનીય કર્મીને આસ્રવ છે તે તીર્થંકરાએ તપ, ત્યાગ, કેશલુંચન આદિના ઉપદેશ નહિં આપવે જોઈ એ. કારણ કે તેનાથી દુઃખ ઉત્પન્ન થાય છે. ઉત્તર :-અહીં દુ:ખ અસાતા વેદનીય કના આસ્રવ છે એના અર્થ એ છે કે મેધાદિ કષાયના આવેશથી દીનતા પૂર્વક ઉત્પન્ન થતુ દુઃખ અસાતાવેદનીય કના આસ્રવ છે. પણ આત્મશુદ્ધિના ધ્યેયથી સ્વેચ્છાથી સ્વીકારવામાં આવતું દુ:ખ કે તેવા પ્રકારના કર્મોના ઉદયથી સ્વયં આવી પડેલુ હાવાં છતાં આત્મશુદ્ધિના ધ્યેયથી સમભાવે સહન કરાતું દુ:ખ અસાતાવેદનીયના આસ્રવ નથી. અધ્યાત્મ પ્રેમી જીવા આત્મશુદ્ધિના ધ્યેયથી સ્વેચ્છાથી તપ આહિંદુ દુઃખ સહન કરે છે એટલે તે દુઃખમાં ક્રોધાદિ કષાયના આવેશ ન હાવાથી અને મનની પ્રસન્નતા હૈાવાથી Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩પર શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર તેમને આસાતવેદનીયને બંધ થતું નથી, બલકે ઘણું નિર્જરા (પૂર્વે બંધાયેલા અશુભ કર્મને ક્ષય) થાય છે. સૂમ દષ્ટિથી વિચારવામાં આવે તે અધ્યાત્મપ્રેમીઓને તપ આદિમાં થતુ દુઃખ દુઃખરૂપ લાગતું નથી. બકે સુખને અનુભવ થાય છે. કારણ કે એમની નજર ભાવી સુખ તરફ હોય છે. આપણે આપણું જીવનમાં અનેક પ્રસંગમાં કયાં અનુભવતા નથી કે વર્તમાનનું ગમે તેવું દુઃખ ભાવી સુખની આશાથી દુઃખરૂપ લાગતું નથી. રેગી રેગને દૂર કરવા કટુ ઔષધનું સેવન, પથ્યપાલન વગેરે અનેક કષ્ટો સહન કરે છે. છતાં તે કથ્થો તેને કષ્ટરૂપ લાગતાં નથી, બલકે સુખરૂપ લાગે છે. તેના મુખ ઉપર પ્રસન્નતા હોય છે. કારણ કે તેની નજર ભાવી સુખ તરફ હોય છે.. વર્ષોથી પતિવિયેગથી ઝૂરતી યુવતિ જ્યારે બેચાર દિવસોમાં પતિને સંગ થશે તેવા સમાચાર મળે છે ત્યારે સુખને કે અનુભવ કરે છે? પતિસંગના માત્ર સમાચારથી, ઉત્પન્ન થયેલું સુખ એના દિલમાં સમાતું નથી. હું અત્યારે પતિને વિયોગ નથી? પતિ વિયેગનું દુઃખ હોવા છતાં ભાવી સંગસુખની આશાથી તે દુઃખ તેને દુઃખરૂપ લાગતું નથી. - આધ્યાત્મિક માર્ગમાં કષ્ટનું વિધાન ભાવી સુખને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યું છે. આથી તીર્થકરોના ઉપદેશથી થતા તપ વગેરેમાં મનની પ્રસન્નતા – સમતા હેવાથી અસતાવેદનીય કર્મ બંધાતું નથી, બલકે ભવિષ્યમાં Page #418 -------------------------------------------------------------------------- ________________ ઠ્ઠો અધ્યાય ૩૫ આપનાર અસાતા વેદનીય ક્રમના ક્ષય વગેરે થાય છે. દુઃખથી સથા મુક્ત થવાના ઉપાય પણ આજ છે. જો સમભાવે સહન કરવામાં આવતા દુઃખથી પણ અસાતાવેદનીય કર્મોના બંધ થાય તે। દુઃખના કદી અંત જ ન આવે. કારણુ કે જ્યારે જ્યારે દુઃખ આવશે ત્યારે ત્યારે અસાતાવેદનીય કના બંધ થશે. એ ક ઉદયમાં આવશે ત્યારે પુનઃ દુઃખના અનુભવ અને અસાતાવેદનીય ક`ના અંધ થશે. પુનઃ એ કર્મી ઉદયમાં આવશે ત્યારે પુનઃ દુઃખના અનુભવ અને અસાતાવેદનીય કર્મોના અંધ થશે. આમ ઘટમાળ ચાલ્યા કરશે. પણ તેવું નથી. સમભાવે દુઃખ સહન કરવાથી નવુ અસાતાવેદનીય કમા ન બંધાય, બલ્કે પૂર્વે અંધાયેલ અસાતાવેદનીય ક બની જાય. આથી જેણે સર્વથા દુઃખથી મુક્ત થવું હાય તેણે તપ આદિનું સેવન કરવું જ જોઈ એ. પ્રાયઃ દરેક જીવે પૂર્વ અજ્ઞાન અવસ્થામાં અસાતાવેદનીય કર્મો બાંધેલાં હાય છે. એટલે એકમે ગમે ત્યારે ઉદયમાં આવીને દુઃખ આપવાનાં. એ કમાં કયારે ઉદયમાં આવશે તે આપણે જાણતા નથી. પણ એ કર્માં ઉદયમાં આવશે એ તે નિશ્ચિત છે. હવે જો એ કર્મો ઉદયમાં આવે અને તે વખતે અનિચ્છાએ પણ આપણે દુઃખ ભાગવવું પડશે અને નવાં કર્મ બંધાશે, તે એ કર્માં ઉદયમાં આવે એ પહેલાં જ તપ આદિ દ્વારા એને નાશ શા માટે ન કરવા ? પેાતાની પાસે મૂડી હાવા છતાં દેદારને સ્વયં આપે નહિં, પછી પઠાણી ઉઘરાણી આવે ત્યારે આપે એ કેવા ગણાય ? સમજુ માણસ તા પાસે મૂડી હૈાય તે પઠાણી ? ૨૩ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉઘરાણું આવે એ પહેલાં જ જાતે જ જઈને સ્વેચ્છાથી આનંદપૂર્વક બધી રકમ ચૂકતે કરી દે. એકી સાથે આપી શકાય તેમ ન હોય તે ટુકડે ટુકડે પણ ઉઘરાણું આવે એ પહેલાં જ આપી દે. તેમ સાધક પણ કર્મ ઉદયમાં આવે એ પહેલાં જ તેને પિતાની શક્તિ પ્રમાણે ખપાવવાનો પ્રયત્ન કરે. કદાચ તેવા પ્રકારની મનની નિર્બળતાથી કર્મો ઉદયમાં આવે એ પહેલાં નાશ કરવાનો પ્રયત્ન ન કરે તે પણ સ્વયં એ કર્મો ઉદયમાં આવી જાય તે તેને સમભાવે સહન કરી લે. કારણ કે એ સમજતું હોય છે કે ઈછાએ કે અનિચ્છાએ મારે દુઃખ સહન કરવાનું જ છે, તે મન બગાડ્યા વિના સહન કરી લેવામાં જ સારું છે. આનાથી ભાવી નવા કર્મોને બંધ અટકે છે. ઉદયમાં આવતાં કર્મો સમભાવે ભેગવાય, અને નવા કર્મો ન બંધાય તે એક દિવસ એવો આવે કે સઘળાં કર્મોનો ક્ષય થઈ જાય અને આત્મા દુઃખથી સર્વથા મુક્ત બની જાય. માટે જેણે દુઃખથી સર્વથા મુક્ત બનવું હોય તેણે તપ આદિ દ્વારા પૂર્વે બંધાયેલાં કર્મોને નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. તે ન બની શકે તે પણ સ્વયં ઉદયમાં આવેલાં કર્મોને તે સમભાવે જ ભોગવી લેવા જોઈએ. અન્યથા કર્મ અને દુઃખની ઘટમાળ ચાલ્યા કરશે, [૧૨] સાતા વેદનીય કર્મના આસ___ भूत-व्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः शान्तिः શૌરમિતિ સાથે || દુરૂ છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ છો અધ્યાય ૩૫૫ ભૂત-અનુકંપા, વ્રત-અનુકંપા, દાન, સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા, બાલત૫, ક્ષમા અને શૌચ એ સાતવેદનીય કર્મના આવે છે. (૧) ભૂત-અનુકંપા –ભૂત એટલે જીવ. સર્વ જી પ્રત્યે અનુકંપા-દયાના પરિણામ. (ર) વતી-અનુકંપાર્વતીના અગારી અને અણગાર એમ બે પ્રકાર છે. ગૃહાવસ્થામાં રહીને સ્થૂલ પ્રાણાતિપાત આદિ પાપને ત્યાગ કરનાર દેશવિરતિ શ્રાવક અગારી વતી છે. સર્વ પ્રકારના પાપને ત્યાગ કરનાર પંચમહાવ્રતધારી સાધુઓ અણગાર વતી છે. બંને પ્રકારના વતીની ભક્ત પાન, વસ્ત્ર, પાત્ર, આશ્રય, ઔષધ આદિથી અનુકંપા-ભક્તિ કરવી એ વ્રતી– અનુકંપા છે. (૩) દાન –સ્વ–પર પ્રત્યે અનુગ્રહ બુદ્ધિથી પિતાની વસ્તુ પરને આપવી. (૪)સરાગસંયમ -(સંજવલન) લેભાદિ કષાયે રાગ છે. રાગથી સહિત તે સરાગ. સંયમ એટલે પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્તિ. રાગ સહિત સંયમ તે સરાગસંયમ. અથવા સરાગ (રાગ સહિત) વ્યક્તિને સંયમ સરગસંયમ. અર્થાત્ સંજવલન કષાયના ઉદયવાળા મુનિએનું સંયમ એ સરાગસંયમ છે. (૫) સંયમાસંયમઃ—–જેમાં આંશિક સંયમ હેય અને આંશિક અસં. યમ હોય તે સંયમસંયમ, અર્થાત્ દેશવિરતિ. (૬) અકામનિરા–કામ એટલે ઇચ્છા. નિર્જરા એટલે કર્મોને ક્ષય. સ્વેચ્છાથી કર્મોને નાશ તે સકામનિર્જરા Page #421 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અને ઈચ્છા વિના કર્મોને નાશ તે અકામનિર્જરા. ઈચ્છા ન હોવા છતાં પરતંત્રતા, અનુરોધ, સાધનને અભાવ, રોગ. વગેરેના કારણે પાપપ્રવૃત્તિ ન કરે, વિષય સુખનું સેવન ન કરે, આવેલ કણ શાંતિથી સહન કરે, ઈત્યાદિથી અકામનિજર થાય. પરતંત્રતાથી અકામનિજર – જેલમાં ગયેલ માણસ, નેકર વગેરે પરતંત્રતાના કારણે ઈષ્ટ વિયોગનું અને અનિષ્ટ સંયેગનું દુઃખ સહન કરે, આહાર, સુંદર વસ્ત્ર આદિને ભેગ-ઉપભેગ ન કરે, આવેલી પરિસ્થિતિને શાંતિથી સહન કરે તે અકામનિજ થાય. અનુરોધ (દાક્ષિણ્ય કે પ્રીતિ)થી અકામનિર્જર – મિત્ર કે સ્વજન વગેરે આપત્તિમાં આવે ત્યારે દાક્ષિણ્યતાથી કે પ્રીતિથી તેમને મદદ કરવા કષ્ટ સહન કરે, વ્યવહારની ખાતર મિષ્ટાન્ન આદિને ત્યાગ કરે, વગેરેથી અકામનિર્જરા થાય. સાધનના અભાવથી અકામનિર્જરા – ભિખારી, ગરીબ મનુષ્ય, તિર્ધરો વગેરેને શીત-તાપ આદિ કષ્ટથી અકામનિર્જરા થાય. રેગથી અકામનિર્જરઃ- રેગના કારણે મિષ્ટાન્ન આદિને ત્યાગ કરે, વૈદ્યાદિની પરતંત્રતા સહન કરે, તાવ આદિનું દુઃખ સહન કરે વગેરેથી અકામનિર્જ થાય. અહીં સહન કરવાના ઈરાદા વિના સહન કરવાથી અકામનિર્જરા થાય છે. (૭) બાલતપ –અજ્ઞાનતાથી (વિવેક વિના) થતે અગ્નિપ્રવેશ, પંચાગ્નિતાપ, ભૃગુપત વગેરે તપ બાલતપ છે. (૮) ક્ષમા –ધ કષાયના ઉદયને રક કે ઉદય પામેલા કષાયને નિષ્ફળ બનાવ. ) શૌચ – લેભ કષાયને ત્યાગ, અર્થાત્ સંતેષ. Page #422 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો અધ્યાય ૩પ૭ આ સર્વે સાતવેદનીય કમને આશ્વ છે. તદુપરાંત-ધર્મરાગ, તપનું સેવન, બાળ, ગ્લાન, તપસ્વી આદિનું વૈયાવચ્ચ, દેવગુરુની ભક્તિ, માતા-પિતાની સેવા વગેરેના શુભ પરિણામે પણ સાતાદનીય કર્મના આસ છે. આ આસ્ત્રથી ભવાંતરમાં કે આ ભવમાં પણ સુખ મળે તેવા શુભ કર્મો બંધાય છે. [૧૩] દશમેહનીયના આસकेवलि-श्रुत-सङ्घ-धर्म-देवाऽवर्णवादो दर्शनमोहस्य ।।६-४॥ કેવળીને, શ્રતને, સંઘને, ધર્મને અને દેવને અવર્ણવાદ દશમેહનીયને આસવ છે. (૧) કેવળી–રાગદ્વેષ રહિત અને કેવળજ્ઞાન યુક્ત હોય તે કેવળી. કેવળી શરમ વગરની છે કારણકે નગ્ન ફરે છે. સમવસરણમાં થતી અપૂકાય આદિની હિંસાનું અનુમોદન કરે છે. કારણકે હિંસાથી તૈયાર થયેલા સમવસરણનો ઉપગ કરે છે. સર્વજ્ઞ હોવાથી મેશના સર્વ પ્રકારના ઉપાયો જાણવા છતાં આવા તપ–ત્યાગ આદિ કઠીન ઉપાય બતાવ્યા છે. નિગોદમાં અનંત જ ન હોઈ શકે. ઈત્યાદિ રૂપે કેવળીને અવર્ણવાદ દશમેહનીયને આસ્રવ છે. (૨) શ્રતઃ–અર્થથી તીર્થંકર પ્રણત અને સૂત્રથી ગણધર ગુંફિત આચારંગ વગેરે અંગસૂત્ર, ઔપપાતિક ૧. જે તાત્રભાવથા શુભ કાર્ય કરવામાં આવે તે આ ભવમાં થણું તેનું ફળ મળે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર વગેરે ઉપાંગ સૂત્રે, છેદ ગ્રંથ વગેરે શ્રુત છે. સૂત્રે પ્રાકૃત ભાષામાં સામાન્ય ભાષામાં રચાયેલાં છે. એકની એક વસ્તુનું નિરર્થક વારંવાર વર્ણન આવે છે. વ્રત, છ જવનિકાય, પ્રમાદ વગેરેને નિરર્થક વારંવાર ઉપદેશ આવે છે. અનેક પ્રકારના અગ્ય અપવાદે બતાવેલા છે. ઈત્યાદિ રૂપે શ્રુતને. અવર્ણવાદ દર્શનમેહનીયને આસવ છે. (૩) સંઘ –સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર પ્રકારને સંઘ છે. સાધુ-સાધ્વીઓ શરીર આદિની પવિત્રતા રાખતા નથી. કદી સ્નાન કરતા નથી. સમાજને ભારરૂપ થાય છે. સમાજનું અન્ન ખાવા છતાં સમાજની સેવા કરતા નથી. શ્રાવકે અને શ્રાવિકાઓ સ્નાનને ધર્મ માનતા નથી, બ્રાહ્મણને દાન આપતા નથી, હોસ્પિટલ વગેરે આરોગ્યનાં સાધનો બનાવતા નથી. ઈત્યાદિ રૂપે સંઘને અવર્ણવાદ દર્શનમોહનીયને આસવ છે. (૪) ધર્મ – પાંચ મહાવ્રત આદિ અનેક પ્રકારને ધર્મ છે. ધર્મનું પ્રત્યક્ષ ફળ દેખાતું નથી માટે ધર્મ હંબક છે. ધર્મથી સુખ મળે છે એવું છે જ નહિ. કારણ કે ધર્મ કરવા છતાં દુઃખી અને ધર્મ ન કરવા છતાં સુખી દેખાય છે. ઈત્યાદિ રૂપે ધર્મને અવર્ણવાદ દર્શનમેહનીયને આસ્રવ છે. (૫) દેવ–અહીં દેવ શબ્દથી ભવનપતિ આદિ દેવ વિવક્ષિત છે. દે છે નહિ. દેવે હોય તે અહીં શા Page #424 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો અધ્યાય માટે ન આવે? દેવે મધ-માંસનું સેવન કરે છે. ઈત્યાદિ રૂપે તેને અવર્ણવાદ દર્શન મેહનીયને આસ્રવ છે. તદુપરાંત–મિથ્યાત્વને તીવ્ર પરિણામ, ઉમાર્ગ દેશના, ધાર્મિક લેકનાં દૂષણે જેવાં, અસદુ અભિનિવેશ (કદાચ), કુદેવ આદિનું સેવન વગેરે પણ દર્શન મેહનીયના આવે છે. એ આસથી ભવાંતરમાં સદ્ધર્મ ન મળે તેવા કર્મો બંધાય છે. દુઃખનું મૂળ સંસાર છે. સંસારનું મૂળ દર્શન મેહનીય–મિથ્યાત્વ છે. માટે સાધકે ભૂલે ચૂકે પણ કેવળી આદિને અવર્ણ વાદ ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ. દેવ આદિ વિશે બેલતાં પહેલાં ખૂબ જ વિચાર કરવું જોઈએ. કેઈને પણ અવર્ણવાદ પાપ છે. જ્યારે કેવળી આદિનો અવર્ણવાદ મહાપાપ છે. સ્વયં અવર્ણવાદ ન લે, પણ અન્ય બેલે તેમાં હાજી હા કરે, તેનું સાંભળે તે પણ મહાપાપ લાગે. માટે ગમે ત્યારે ગમે તેનું સાંભળવામાં કે વાંચવામાં પણ બહુ જ સાવધગીરી રાખવાની જરૂર છે. [૧૪] ચારિત્રમેહનીય કર્મના આસોकषायोदयात तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य ॥६-१५॥ કષાયના ઉદયથી આત્માના અત્યંત સંક્લિષ્ટ પરિણમે ચારિત્ર મેહનીય કર્મના આસો છે. સમ્યગ્દશનાદિ ગુણસંપન્ન સાધુઓની કે શ્રાવક Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર આદિની નિ ́દા કરવી, તેમના ઉપર ખેાટા આરેાપ ચડાવવા, તેમની સાધનામાં વિઘ્ના ઊભા કરવા, તેમનાં દૂષણૢા જોયા કરવું, સ્વયં કષાયેા કરવા અને અન્યને કરાવવા વગેરે અત્યંત સકિલષ્ઠ પરિણામેાથી ભવાંતરમાં ચારિત્રની પ્રાપ્તિ ન થાય તેવાં કર્મો બંધાય છે. [૧૫] નરગતિના આયુષ્યના આસ્રવા યહ્રામ-પરિગ્રહવું ૨ નારયાયુવઃ || ૬-૬ || અતિશય આરભ અને અતિશય પરિગ્રહ નરકાયુના આસ્રવે છે. તદુપરાંત માંસાહાર, પંચેન્દ્રિયવધ, કૃષ્ણલેશ્યાના પરિણામે, રૌદ્રધ્યાન, તીવ્ર કાચા વગેરે પણ નરકગતિના આસવા છે. આ આસ્રવાથી ભવાંતરમાં નરકમાં જવું પડે તેવાં કર્મો બંધાય છે. [૧૬] તિય ચગતિના આયુષ્યના આસવામાયા તૈર્ય ચોરમ્ય | ૬-૨૭ || માયા તિય ચ આયુષ્યના આસ્રવ છે. કુધ દેશના, આરંભ, પરિગ્રહ, અસત્ય, અતિઅનીતિ, બહુ ફૂડ-કપટ, નીલ કે કાપાત લેશ્યાના પરિણામે, આતધ્યાન વગેરે પશુ તિયંચ આયુષ્યના સ્રવેશથી ભત્રાંતરમાં તિય ચગતિમાં તેવાં અશુભ કર્મ બંધાય છે. [૧૭] આસ્રવેા છે. આ ઉત્પન્ન થવું પડે Page #426 -------------------------------------------------------------------------- ________________ ઠ્ઠો અધ્યાય મનુષ્યગતિના આયુષ્યના આસવા अल्पाऽऽरम्भ - परिग्रहत्वं - स्वभावमार्दवा -ऽऽर्जवं च -- માનુષમ્ય | ૬-૨૮ ॥ અલ્પ આરંભ, અલ્પપરિગ્રહ, સ્વાભાવિક [અકૃત્રિમ] મૃદુતા અને સ્વાભાવિક સરળતા એ મનુષ્ય આયુષ્યના આસ્રવા છે. તથા વિનય, કષાયની અલ્પતા, સુસ્વભાવ, દેવ–ગુરુની પૂજા, અતિથિસત્કાર, કાપેાતલેશ્યાપરિણામ, ધધ્યાન વગેરે પણ મનુષ્ય આયુષ્યના આસ્રવેા છે. [૧૮] ઉક્ત નરકાયુ આદિ ત્રણ આયુષ્યના સમુદિત આસવ. નિ:શીરુ-વ્રતત્વ ચ સર્વેષામ્ ॥ ૬-૨૨ ॥ ૩૬૧ શીલ અને વ્રતના પરિણામના અભાવ નરક, તિય ઇંચ અને મનુષ્ય એ ત્રણે આયુષ્યાન આસ્રવ છે. અર્થાત્ ત અને શીલના પરિણામથી રહિત જીવ ત્રણે પ્રકારના આયુષ્યને બાંધી શકે છે. ૧ સાધુઓને પંચ મહાવ્રતા વ્રત છે. એ ત્રતાના પાલન માટે જરૂરી પિંડ વિશુદ્ધિ (ખેતાલીશ દેષથી રહિત ભિક્ષા મેળવી), ગુપ્તિ, સમિતિ, ભાવના વગેરે શોલ છે. શ્રાવકને પાંચ અણુવ્રતા વ્રત છે. તેના પાલન માટે આવશ્યક ચાર ગુણુવ્રત, ત્રણુ શિક્ષાવ્રત, અભિગ્રહ વગેરે શીલ છે. ત્રતાનુ નિરૂપણુ અ, ૭ સૂ. ૧ માં આવશે. ગુપ્ત આદિનુ નિરૂપણુ . ૯ સૂ. ૨ થી શરૂ થશે. ગુણવત અને શિક્ષાત્રતાનુ વષ્ણુન અ. ૭, ૧૬ માં આવશે. ' Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર પૂર્વે બતાવેલા તે તે આયુષ્યના તે તે આસ્ત્ર તે છે જ. તદુપરાંત શીલ-વ્રતના પરિણામને અભાવ પણ તે. ત્રણે પ્રકારના આયુષ્યને આસવ છે. પ્રશ્ન–શીલ-વતના પરિણામને અભાવ જેમ નરકાદિ. આયુષ્યને આસવ છે તેમ દેવગતિના આયુષ્યને પણ આસવ છે. કારણ કે ભેગ-ભૂમિમાં ઉત્પન્ન થયેલા યુગલિકે નિયમા દેવલેકમાં ઉત્પન્ન થાય છે. યુગલિકોને શીલવતના પરિણામને અભાવ હોય છે. તે અહીં શીલ-વ્રતના અભાવને ત્રણ જ આયુષ્યના આસ્રવ તરીકે કેમ જણાવ્યું? ઉત્તર–સૂત્રમાં સર્વેષાં પદ છે. સર્વેષાં પદથી ત્રણ આયુષ્ય લેતાં ઉપરોક્ત વિરોધ આવે છે. એટલે સર્વેષાં પદથી ચારેય આયુષ્યનું ગ્રહણ કરવામાં આવે તે આ વિરોધ ન રહે. પણ પ્રસ્તુત સૂત્રના ભાગ્યમાં સર્વેષાં પદથી ત્રણ જ આયુષ્યનું ગ્રહણ કર્યું છે. સૂત્રકાર પિતે જ ભાષ્યકાર છે. એટલે એમની ભૂલ છે એમ પણ જરાય કહી શકાય નહિ. આથી આની પાછળ કંઈક રહસ્ય હોવું જોઈએતત્વ કેવલી ભગવંત જાણે. [૧૯] દેવગતિના આયુષ્યના આસ सरागसंयम-संयमासंयमा-ऽकामनिर्जरा-बालतपांसि ઢવા | ૨૦ | સાગસંયમ, સંયમસંયમ, અકામનિર્ભર અને બાલત૫ એ દેવ આયુષ્યના આસ છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ છો અધ્યાય ૩૬૩. સરાગસંયમ આદિ ચાર શબ્દના અર્થો આ અધ્યાયના ૧૩ મા સૂત્રમાં આવી ગયા છે. કલ્યાણમિત્રને સંપર્ક, ધર્મશ્રવણ, દાન, શીલ, તપ, .ભાવના, શુભ લેશ્યા પરિણામ, અવ્યક્ત સામાયિક, વિરાધિત. સમ્યગ્દર્શન વગેરે પણ દેવ આયુષ્યના આસ્ત્ર છે. [૨૦] અશુભ નામ કર્મના આસयोगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः ॥६-२१॥ મન, વચન અને કાયા એ ત્રણ ચગેની વકતા-કુટિલ પ્રવૃત્તિ તથા વિસંવાદન અશુભ નામ, કર્મના આસવે છે. (૧) કાયયેશ વક્રતા -કાયાના રૂપાંતર કરી અન્યને ઠગવું. (૨) વચનગ વકતા:-જુઠું બોલવું વગેરે. (૩) મનોવેગ વક્રતા –મનમાં બીજું જ હેવા છતાં લોકપૂજા, સત્કાર, સન્માન વગેરેની ખાતર બાહ્ય કાયાની અને વચનની પ્રવૃત્તિ જુદી જ કરવી. (૪) વિસંવાદન:પૂર્વે સ્વીકારેલ હકીક્તમાં કાલાંતરે ફેરફાર કરવો વગેરે. , યદ્યપિ સામાન્યથી વિસંવાદન અને વચનગ વકતાને અર્થ એક જ છે. પણ સૂક્ષમદષ્ટિથી બંનેના અર્થમાં ભેદ, છે. કેવળ પોતાને આશ્રયીને મન વચન અને કાયાની પ્રવૃત્તિ જુદી પડતી હોય ત્યારે ગવકતા કહેવાય અને. બીજાના વિષયમાં પણ તેમ થાય તે વિસંવાદન કહેવાય... અર્થાત કેવળ પિતાની વિરુદ્ધ પ્રવૃત્તિ તે વચનગ વક્રેતા Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર અને પિતાની ગ વક્રતાના કારણે અન્યની પણ વિરુદ્ધ પ્રવૃત્તિ થાય તે વિસંવાદન. જેમકે–ભય આદિના કારણે હું બેલે તે તે વચનગ વકતા છે. પણ એકને કંઈ કહે અને બીજાને કંઈ કહે એમ કહીને એક બીજાને લડાવે તે તે વિસંવાદન છે. તથા નીતિથી વર્તનારને પણ આડું - અવળું સમજાવી અનીતિ કરાવવી વગેરે પણ વિસંવાદન છે. અર્થાત્ વચનગ વક્રતામાં પિતાની જ પ્રવૃત્તિ વિરુદ્ધ હોય છે. જ્યારે વિસંવાદનમાં પિતાની અને પરની પણ પ્રવૃત્તિ વિરુદ્ધ બને છે. મિથ્યાદર્શન, પશૂન્ય, અસ્થિરચિત્ત, ખાટાં માપતેલાં રાખવાં, અસલી વસ્તુમાં નસ્લી વસ્તુનું મિશ્રણ કરવું, પરનિંદા, આત્મપ્રશંસા, પરદ્રવ્યહરણ, મહાઆરંભ, મહાપરિગ્રહ, કઠેરવચન, અસભ્ય વચન (વ્યર્થ બલબલ કરવું), વશીકરણપ્રયાગ, સૌભાગ્યપઘાત વગેરે પણ અશુભ નામ કર્મના આવે છે. [૨૧] શુભ નામ કર્મના આત્મતપિત્ત ગુમક્ય -૨૨ અશુભ નામ કમના આસથી વિપરીત ભાવ શુભ નામ કર્મના આવે છે. મન, વચન અને કાયાની સરળતા તથા અવિસંવાદ એ ચાર શુભ નામ કર્મના મુખ્ય આવે છે. તદુપરાંત ધમી પ્રત્યે આદરભાવ, સંસારભય, અપ્રમાદ વગેરે પણ -શુભ નામ કમના આવે છે. [૨૨] - Page #430 -------------------------------------------------------------------------- ________________ છો અધ્યાય ૩૬૫. તીર્થકર નામ કમના આસदर्शनविशद्धिविनयसंपन्नता शील-व्रतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोग-संवेगौ शक्तितस्त्याग-तपसी, संघ-साधुसमाधि-चैयावृत्त्यकरणमर्हदाचार्य-बहुश्रुत- प्रवचनभक्तिरावश्यकापरिहाणि-मार्गप्रभावना प्रवचनवत्सलનિતિ તીરવ -૨રા દનવિશુદ્ધિ, વિનય, શીલ-વતમાં અપ્રમાદ, વારંવાર જ્ઞાનોપગ અને સંવેગ, યથાશક્તિ ત્યાગ અને તપ, સંઘ અને સાધુઓની સમાધિ તથા વૈયાવચ્ચ, અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચનની ભક્તિ, આવશ્યક અપરિહાણિ, મોક્ષમાર્ગની પ્રભાવના, પ્રવચન વાત્સલ્ય એ તીર્થકર નામકર્મના આસ છે. (૧) દશનશુદ્ધિ –શંકાદિ પાંચ અતિચારથી રહિત. સમ્યગ્દર્શનનું પાલન. (૨) વિનય સમ્યજ્ઞાન આદિ મેક્ષનાં સાધનને તથા ઉપકારી આચાર્ય આદિને યોગ્ય સત્કાર, સન્માન, બહુમાન વગેરે કરવું. ૧ સમગ્દર્શનનું વર્ણન પ્રથમ અધ્યાયના બીજ સૂત્રમાં આવી ગયું છે. પાંચ અતિચારોનું વર્ણન અ. ૭ સૂત્ર ૧૮માં આવશે. ૨ વિનયનું વિસ્તૃત વર્ણન ૯ મા અધ્યાયના ૨૩ મા સૂત્રમાં . ભાવશે. Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રી તરવાર્થાધિગમ સૂત્ર : (૩) શીલ-તમાં અપ્રમાદ :—શીલ અને વ્રતાનું પ્રમાદ રહિત નિરતિચારપણે પાલન કરવું. (૪) વારવાર જ્ઞાન પચાગ — વાર વાર–પ્રતિક્ષણ વાચના આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં રત રહેવું.? (૫) વારંવાર સવેગ ઃ સંસારનાં સુખા પણ દુઃખ રૂપ લાગવાથી મેાક્ષ સુખ મેળવવાની ઈચ્છાથી ઉત્પન્ન થયેલ શુભ આત્મપરિણામ. ૫ 3}} (૬) યથાશક્તિ ત્યાગઃ—પેાતાની શક્તિ પ્રમાણે ન્યાયોપાર્જિત વસ્ત્ર-પાત્ર આદિનું સુપાત્રમાં દાન આપવું. (દાનના સ્વરૂપ માટે જુએ અ. ૭ સૂ. ૩૩-૩૪). (૭) યથાશક્તિ તપઃ—પેાતાની શક્તિ પ્રમાણે માહ્ય-અભ્યંતર તપનું સેવન કરવું. ( તપના વિસ્તૃત વર્ણન માટે જુએ. અ. ૯ સૂ. ૧૯ વગેરે). (૮) સ‘ઘ-સાધુની સમાધિઃ—સંઘ અને સાધુએમાં શાંતિ રહે તેમ વર્તવુ, સ`ઘમાં પેાતાના નિમિત્તે અશાંતિ ઊભી ન કરવી અને અન્યથી થયેલ અશાંતિને દૂર કરવી. સીદાતા શ્રાવકાને ધર્મમાં જોડવા. સાધુએ સંયમનું સુંદર પાલન કરી શકે એ માટે શકય કરી છૂટવું વગેરે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ સઘ છે. સાધુએના સઘમાં સમાવેશ હેાવા છતાં અહીં સાધુઓના પૃથક્ નિર્દેશ સઘમાં સાધુએાની પ્રધાનતા જણાવવા છે. (૯) સંઘ-સાધુ ૩ પ્રમાદના વિસ્તૃત વણૅન માટે જુઓ . ૮ સૂત્ર ૧. ૪ સ્વાધ્યામના વિસ્તૃત વર્ણન માટે જુએ અ. ૯ સૂત્ર ૨૫. ૫ સવેગ લાવવાના ઉપામ માટે જુએ સ. ૭ સૂત્ર ૭. Page #432 -------------------------------------------------------------------------- ________________ - - - - - - છઠ્ઠો અધ્યાય ૩૬૭ એનું વૈયાવચ્ચ –આર્થિક કે અન્ય કઈ આપત્તિમાં આવેલા શ્રાવકને અનુકૂળતા કરી આપવી. સાધુઓને આહારપાછું આદિનું દાન કરવું. મંદગીમાં ઔષધ આદિથી સેવા કરવી વગેરે.૧ (૧૦) અરિહંત ભક્તિ :–રાગાદિ અઢાર દેથી -રહિત હોય તે અરિહંત. ગુણની સ્તુતિ, વંદન, પુષ્પાદિકથી પૂજા ઈત્યાદિ અરિહંતની ભક્તિ કરવી. (૧૧) આચાર્ય ભક્તિ –પાંચ ઇન્દ્રિયોને જય ઈત્યાદિ ૩૬ ગુણેથી યુક્ત હિય તે આચાર્ય. આચાર્ય પધારે ત્યારે બહુમાન પૂર્વક સામે જવું, વંદન કરવું, પ્રવેશ મહોત્સવ કર વગેરે રીતે આચાર્યની ભક્તિ કરવી. (૧૨) બહુશ્રત ભક્તિ – ઘણું ચુતને-શાને જાણનાર બહુશ્રુત કહેવાય. બહુશ્રુત પાસે વિધિપૂર્વક અભ્યાસ કર,વિનય કર, તેમના બહુશ્રુત પણાની પ્રશંસા-અનુમોદના કરવી વગેરે બહુશ્રુત ભક્તિ છે. (૧૩) પ્રવચન ભક્તિ –પ્રવચન એટલે આગમશાસ્ત્ર વગેરે મૃત. દરરોજ નવા નવા શ્રુતને અભ્યાસ કર, અભ્યસ્ત શ્રુતનું પ્રતિદિન પરાવર્તન કરવું, અન્યને શ્રુત ભણાવવું, શ્રતને પ્રચાર કરે વગેરે અનેક રીતે મૃતભક્તિ થઈ શકે છે. ૧. વૈવાયના વિશેષ વર્ણન માટે જુઓ અ. ૯ સૂત્ર ૨૪ ૨. અહીં શ્રી હરિભદ્રસૂરિ મ. ની ટીકામાં બહુશ્રુતને અથ ઉપાધ્યાય કરવામાં આવ્યો છે. જ્યારે શ્રી સિદ્ધસેન ગણિની ટકામાં ઉપાધ્યાય વાચનાચાર્યું હોવાથી “આચાર્યભક્તિ” એ પદથી. આચાર્ય અને ઉપાધ્યાય બંનેનું ગ્રહણ કર્યું છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર. (૧૪) આવશ્યક અપરિહાણિક–જે અવશ્ય કરવું જોઈએ, જેના વિના ચાલે નહિ તે આવશ્યક સામાન્યથી સામાયિક આદિ છે આવશ્યક છે. પણ અહીં આવશ્યક શબ્દથી સંયમના નિર્વાહ માટે જરૂરી સર્વ ક્રિયાઓ સમજવી. સંયમની સર્વપ્રકારની ક્રિયાઓ ભાવથી સમયસર વિધિપૂર્વક કરવી એ આવશ્યક અપરિહણિ છે. ભાવથી એટલે માનસિક ઉપયોગ પૂર્વક. ઉપગ વિનાના સર્વ ધાર્મિક અનુષ્ઠાને દ્રવ્ય અનુષ્ઠાને છે. દ્રવ્ય અનુષ્ઠાનેથી આત્મકલ્યાણ ન થાય. (૧૫) ક્ષમાપ્રભાવના –સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર એ ત્રણ મેક્ષને માર્ગ (–મોક્ષપ્રાતિને ઉપાય) છે. મોક્ષમાર્ગની પ્રભાવના એટલે સ્વયં મોક્ષમાર્ગનું પાલન કરવા સાથે અન્ય જીવે પણ મોક્ષમાર્ગ પામે એ માટે ઉપદેશ આદિ દ્વારા મેક્ષમાર્ગને પ્રચાર કરે. (૧૬) પ્રવચન વાત્સલ્ય –અહીં પ્રવચન શબ્દથી શ્રુતધર, બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, શૈક્ષક, ગણુ વગેરે મુનિ ભગવંતે સમજવા. તેમના ઉપર સંગ્રહ, ઉપગ્રહ અને અનુગ્રહથી વાત્સલ્ય ભાવ રાખવો તે પ્રવચન વાત્સલ્ય. સંગ્રહ. એટલે અભ્યાસ આદિ માટે આવેલ પર સમુદાયના સાધુને. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સ્વીકાર કરે, પોતાની પાસે રાખીને અભ્યાસ આદિ કરાવવું. ઉપગ્રહ એટલે સાધુઓને જરૂરી વસ્ત્ર, પાત્ર, વસતિ આદિ મેળવી આપવું. અનુગ્રહ એટલે ૧. ગલાન આદિના અર્થ માટે જુઓ અ. ૯, સત્ર ૨૪. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ છો અધ્યાય શાક્ત વિધિ મુજબ સાધુઓને ભક્ત–પાન આદિ લાવી આપવું. અથવા પ્રવચન એટલે પ્રવચનની-જિનશાસનની આરાધના કરનાર સાધર્મિક. જેમ માતા પિતાના પુત્ર ઉપર અકૃત્રિમ સ્નેહ ધારણ કરે છે તેમ સાધર્મિક ઉપર અકૃત્રિમ સનેહ રાખવે એ પ્રવચન વાત્સલ્ય છે. (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (૪) આચાર્યગુરુ (૫) સ્થવિર (૬) ઉપાધ્યાય –બહુશ્રુત ] (૭) સાધુ (૮) જ્ઞાન( =વાચનાદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયથી સૂત્રાર્થને અભ્યાસ) (૯) સમ્યગ્દર્શન ૧૦) વિનય (૧૧) આવશ્યક ક્રિયા (૧૨) મૂલગુણ-ઉત્તરગુણરૂપ ચારિત્ર (૧૩) ધ્યાન (૧૪) તપ (૧૫) દાન (૧૬) વૈયાવચ્ચ (૧૭) સંઘ (૧૮) જ્ઞાન [ =નૂતન સ્વાર્થને અભ્યાસ] (૧૯) શ્રુતજ્ઞાન [=શ્રદ્ધા પ્રચાર આદિ ] (૨૦) શાસન પ્રભાવના–એ વીશ સ્થાનકેની (પદની) આરાધનાથી તીર્થકર નામકર્મ બંધાય છે. અરિહંત આદિ વસ પદને આ સૂત્રમાં જણાવેલા આસવોમાં યથાયોગ્ય સમાવેશ થઈ જાય છે. આ આસ સમુદિત( –બધા ભેગા મળીને) અથવા પ્રત્યેક (–એક એક કે બે, ત્રણ વગેરે પણ તીર્થકર નામકર્મના આવે છે. આ આસના સેવનની સાથે જ્યારે જગતના સર્વ જીવે પ્રત્યે વિશિષ્ટ પ્રકારની કરુણું જાગે છે ત્યારે તીર્થકર નામ કર્મને નિકાચિત બંધ થાય છે. તીર્થકરના તીર્થકરના ભવથી ત્રીજા ભવે અરિહંત આદિ (વીશ સ્થાનકના ) પદેની આરાધના કરે છે, અને “ અહે! આ આશ્ચર્ય છે ૨૪ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર કે સકલ ગુણ સંપન્ન તીર્થકરેએ પ્રરૂપેલ સ્કુરાયમાન તેજવાળું પ્રવચન હોવા છતાં મહા મેહના અંધકારથી સુખને સાચે માર્ગ નહિ દેખાવાથી અત્યંત દુઃખી અને વિવેકથી રહિત છે આ ગહન સંસારમાં ભમ્યા કરે છે, માટે હું આ જીવોને પવિત્ર પ્રવચન (જૈન શાસન) પમાડીને આ સંસારમાંથી (યથાયોગ્ય ) પાર ઉતારું” એ પ્રમાણે જગતના સઘળા જી પ્રત્યે સર્વોત્કૃષ્ટ કરુણું ભાવના ભાવે છે. પ્રત્યેક ક્ષણે ઉત્તરોત્તર આ ભાવના અત્યંત વૃદ્ધિ પામતી જાય છે. સદા પરાર્થવ્યસની ( =પરનું કલ્યાણ કરવાના વ્યસનવાળા) અને કરુણદિ અનેક ગુણેથી યુક્ત તે છે માત્ર આવી ભાવના ભાવીને બેસી રહેતા નથી, કિન્તુ જે જે રીતે જીવનું કલ્યાણ થાય તે તે રીતે પ્રયત્ન કરે છે. આથી તેઓ તીર્થકર નામનો નિકાચિત બંધ કરે છે. [૨૩] નીચ ગોત્રના આસपरात्मनिंदाप्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च નીરત્રય | ૬-૨૪ ! પરનિંદા, આત્મપ્રશંસા, સદગુણ–આછાદન, અસદગુણુ-ઉદુભાવન એ નીચગેત્રના આવે છે. (૧) પરનિંદા–અન્યના વિદ્યમાન કે અવિદ્યમાન દેશે કુબુદ્ધિથી પ્રગટ કરવા. (૨) આત્મપ્રશંસા–સ્વના વિદ્યમાન કે અવિદ્યમાન ગુણે સત્કર્ષ સાધવા પ્રગટ કરવા. (૩) સદગુણછાદન–પરના વિદ્યમાન ગુણોને Page #436 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો અધ્યાય ૩૭૧ ઢાંકવા, પ્રસંગવશાત્ પરના ગુણેને પ્રકાશમાં લાવવાની જરૂર હોવા છતાં ઈર્ષ્યા આદિથી ન લાવવા. (૪) અસદગુણેદ્રભાવન–પોતાનામાં ગુણ ન હોવા છતાં ત્કર્ષ સાધવા ગુણે છે એ દેખાવ કરે. તદુપરાંત–જાતિ આદિને, મદ, પરની અવજ્ઞા (તિરસ્કાર ), પરની મશ્કરી, ધાર્મિક જનને ઉપહાસ, મિથ્યા કીતિ મેળવવી, વડિલોનો પરાભવ કરવો વગેરે પણ નીચગોત્ર કમના આવે છે. ૨૪] ઉચ્ચ ગોત્રના આસतद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेको चोत्तरस्य ॥ ६-२५॥ નીચગેત્રનાં કારણેથી વિપરીત કારણે, એટલે કે સ્વનિંદા, પરપ્રશંસા, સદગુણુછાદન અને અસદગુણેદભાવન, તથા નમ્રવૃત્તિ અને અનુસેક એ છે ઉચ્ચ ગેત્ર કર્માના આસ છે. (૧) સ્વનિંદા–પિતાના દેને પ્રગટ કરવા. (૨) પરપ્રશંસા–પરના ગુણેને પ્રગટ કરવા. (૩) સદ્દગુણા છાદન–ત્કર્ષથી બચવા પિતાના વિદ્યમાન ગુણોને ઢાંકવા. (૪) અસગુણેદભાવન–પિતાના દુર્ગુણને પ્રગટ કરવા, યદ્યપિ અડીં સ્વનિંદા અને અસદ્દગુણદુભાવનને અર્થ સમાન છે. છતાં સ્વનિંદાને પિતાની લઘુતા બતાવવા વિદ્ય Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૩૭૨ માન કે ૧અવિદ્યમાન પેાતાના દ્વેષાને પ્રગટ કરવા એવા અ કરવામાં આવે અને અસદ્ગુણૢાદ્ભાવનના વિદ્યમાન - જ્ઞાને પ્રગટ કરવા એવા અ કરવામાં આવે તે મનેના અમાં કઈક ફેર પડે. અથવા આત્મનિંદા એટલે. પેાતાનામાં દાષા કેવળ જેવા, પ્રગટ ન કરવા; અને અસદ્ગુણેાદૂભાવન એટલે પેાતાના દુર્ગુણા-દ્વેષા બહાર પ્રગટ કરવા એવો અર્થ કરવામાં આવે તે એ બંનેના અર્થમાં ભેદ પડે. અથવા સ–આચ્છાદનના વિપરીત અર્થ સદ્ગુણેભાવન અને અસદ્ગુણ-ઉભાવનને વિપરીત અ અસદ્ગુણાચ્છાદન પણ થઈ શકે. પરના ગુણેનુ પ્રકાશન એ. સદ્ગુણાભાવન છે અને પરના દોષાને ઢાંકવા એ અસદ્ગુણાચ્છાદન છે. આ અમાં પરપ્રશંસા અને સદ્ગુણ ઉર્દૂભાવનના અર્થ સમાન છે. આથી સદ્ગુણ-આચ્છાદનને વિપરીત અર્થ સ્વસદ્ગુણાચ્છાદન=પેાતાના ગુણાને ઢાંકવા એવો, અને અસદ્ ગુણ-ઉર્દૂભાવનને વિપરીત અર્થ પર–અસદ્ગુણાચ્છાદન= બીજાના ઢાષાને ઢાંકવા એવો, કરવામાં આવે તે સ્વનિ આદિ ચારેના અર્ધાં ભિન્ન થશે. ૧. જેમ સ્વાહ`થી બચવા વિદ્યમાન પણુ પેાતાના ગુણેને છુપાવવા એ દોષ રૂપ નથી, કિન્તુ ગુણુરૂપ; છે તેમ પેાતાની લઘુતા અતાવવા સ્વમાં વિદ્યમાન દેષને પણુ કહેવા એ દેવરૂપ નથી. કિન્તુ ગુણુરૂપ છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો અધ્યાય ૩૭૩ (૫) નમ્રવૃત્તિ—ગુણી પુરુષ પ્રત્યે નમ્રતા અને વિનય પૂર્વક વર્તવું. (૬) અનુસેક–વિશિષ્ટ કૃત આદિની પ્રાપ્તિ થવા છતાં ગર્વ ન કરવો. તદુપરાંત–જાતિ આદિને મદ ન કર, પરની અવજ્ઞા નહિ કરવી, મશ્કરી ન કરવી, ધામિકેની પ્રશંસા કરવી વગેરે પણ ઉચ્ચ ગોત્ર કર્મના આસો છે. [૨૫] અંતરાયકર્મના આસવविघ्नकरणमन्तरायस्य ॥ ६-२६॥ દાન આદિમાં વિઘ કરવો એ ક્રમશઃ દાનાંતરાય આદિના આઅવે છે. દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીર્યાતરાય એ પાંચ પ્રકારનું અંતરાયકર્મ છે. અન્યને દાનમાં વિધ્ર ( –અંતરાય) કરવામાં આવે તે દાનાંતરાય, લાભમાં વિધ્ર કરવામાં આવે તે લાભાંતરાય, ભેગમાં અંત-રાય કરવામાં આવે તે ભેગાંતરાય, ઉપભેગમાં અંતરાય કરવામાં આવે તે ઉપભેગાંતરાય, અને વીર્યમાં અંતરાય કરવામાં આવે તે વીતરાય કમને આસવ-બંધ થાય છે.? દાન-સ્વ–પરના અનુગ્રહની બુદ્ધિથી સ્વવતુ પરને આપવી.ર લાભ–વસ્તુની પ્રાપ્તિ. ભેગ–એક જ વાર ૧. પાંચ અંતરાયની વિશેષ વિગત માટે જુઓ અ. ૮. સ. ૧૪૨. દાનના સ્વરૂપ માટે જુઓ અ. ૭. સૂ. ૩૩-૩૪. Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થીધિગમ સત્ર જોગવી શકાય તેવા શબ્દાદિ વિષયને ઉપયોગ કરે. ઉપભેગ–અનેકવાર ભેગવી શકાય તેવા સ્ત્રી, વસ્ત્ર આદિ. પદાર્થોનો ઉપયોગ કરે. વીર્ય–આત્મિક શક્તિ. ' (૧) દાનાંતરાય–દાન આપનાર દાન ન આપી શકે તેવો પ્રયત્ન કરીને દાનમાં વિદન કરવો. જ્ઞાનદાન આદિ અનેક પ્રકારે દાન છે. જે જે દાનમાં વિન કરવામાં આવે તે તે દાનાંતરાય કર્મ બંધાય. જ્ઞાન દાન કરનારને ( ભણાવનારને) જ્ઞાન દાનમાં અંતરાય કરવાથી જ્ઞાન દાનાંતરાય કર્મ બંધાય. જેથી એ કમ ઉદયમાં આવતાં જ્ઞાન હોવા છતાં બીજાને જ્ઞાન આપી શકાય નહિ. કેઈના સત્કારસન્માનના દાનમાં અંતરાય કરવાથી ગુણીને સત્કાર-સન્માનનું દાન ન કરી શકાય તેવા કર્મો બંધાય. એ પ્રમાણે સુપાત્રદાન, અભયદાન વગેરે વિશે પણ સમજવું. (૨) લાભાંતરાય–જ્ઞાન, ધન આદિની પ્રાપ્તિમાં અન્યને વિન કરવાથી જ્ઞાન, ધન આદિના લાભાંતરાયના કર્મો બંધાય છે. જેમકે બીજાને જ્ઞાનપ્રાપ્તિમાં વિન કરવો, ચેરી, અનીતિ વગેરે કરી અન્યના ધનલાભમાં અંતરાય કરવો વગેરે. (૩) ભેગાંતરાય–નેકર આદિને સમયસર ખાવા ન આપવું કે સમયસર ખાઈ ન શકે તેવાં કાર્યો બતાવવાં વગેરે રીતે બીજાના ભોગમાં અંતરાય કરવાથી ભેગાંતરાય કર્મ બંધાય. (૪) ઉપભેગાંતરાય–પરસ્ત્રીઅપહરણ, કલેશ-કંકાસ કરાવવો વગેરે રીતે સ્ત્રી આદિન ઉપભેગમાં વિઘ કરવાથી ઉપભેગાંતરાય કર્મ બંધાય Page #440 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો અધ્યાય ૩૫ (૫) વીર્યા'તરાય—અન્યની શક્તિના નાશ કરવો ( અળદની ખસી કરવી વગેરે ), ધાર્મિક કાર્યોંમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ ન કરવી, કોઈના તપ આદિનાં ઉત્સાહને ભાંગી નાંખવો, અન્યને તપ આદિમાં અંતરાય કરવો વગેરે રીતે અતરાય કર્મોના અધ થાય છે. પ્રશ્ન—અહીં જે જે કર્મોના જે જે આસવો બતાવ્યા છે, તે તે આસ્રવોની હયાતિમાં તે તે જ કર્માં મંધાય છે કે અન્ય કાં પણ ધાય છે. ઉત્તર અહીં જે જે કના જે જે આસવો છે તે તે આસ્રવોની હયાતિમાં તે તે જ કર્મો બંધાય છે એવુ નથી, અન્ય કર્મો પણ અવશ્ય ખંધાય છે. સંસારી દરેક જીવને ગમે તે આસ્રવ હાય પણ પ્રત્યેક સમયે સાત કર્મો અને આયુષ્ય ખંધાય ત્યારે પ્રત્યેક સમયે આઠ કર્માં અવશ્ય અધાય છે. છતાં અહીં અમુક અમુક આસ્રવોથી અમુક અમુક કર્મો બંધાય છે એવું કથન રસબંધને આશ્રયીને કરવામાં આવ્યું છે. અર્થાત્ તે તે આસવથી તે તે કર્મોમાં રસ વધારે પડે અને અન્ય કમાં રસ બહુ જ એા પડે. ચાર પ્રકારના ખંધમાં મુખ્યતા રસ ધની છે. દા. ત. દાનમાં વિન્ન કરવાના અધ્યવસાય આત્મામાં ઉત્પન્ન થાય ત્યારે દાનાંતરાય કર્મોના મધની સાથે અન્ય જ્ઞાનાવરણીય આદિ ક`ના પણ બંધ થાય છે, પણ દાનાંતરાયમાં રસ ઘણા પડે છે, અને અન્ય કર્મામાં રસ અતિ ન્યૂન પડે છે. આમ અન્ય આસવો વિશે પણ જાણવું. ૧. ચાર પ્રકારના અંધની સમજુતી માટે જીએ અ. ૮. સ. ૪. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રી તવાર્થાધિગમ સૂત્ર પ્રશ્ન–સંયમ, દેશવિરતિ આદિ દેવગતિના આસો હોવાથી તેમને ધર્મ કેમ કહેવાય ? ધર્મનું મુખ્ય ફળ મેક્ષ છે. મોક્ષ કર્મના સંવરથી અને નિર્જરાથી થાય. એટલે જે સંવર અને નિર્જરાનું કારણ બને તે જ ધર્મ કહેવાય, દેવગતિ આદિનું કારણ બને તેને ધમ કેમ કહેવાય ? શુભ આસવો પણ સંસારનાં કારણે છે. ઉત્તર–કઈ પણ પ્રરૂપણ નિશ્ચય અને વ્યવહાર એ . બે નથી થાય છે. એટલે અહીં જે નિશ્ચય નયથી વિચાવામાં આવે તે દેશવિરતિ આદિ ધર્મ સંવર અને નિજ રાનું જ કારણ છે. વ્યવહારનયને આશ્રયીને દેશવિરતિ આદિને દેવગતિ આદિના કારણ તરીકે જણાવવામાં આવે છે. દેવગતિનું કારણ સંયમ આદિ ધર્મ નથી, કિન્તુ તેમાં રહેલી કષાયની શુભ પરિણતિ છે. એટલે દેવગતિ આદિ કર્મના આસવનું કારણ પ્રશસ્ત રાગ-દ્વેષની પરિણતિ છે. સંયમ આદિમાં જેટલા અંશે રાગ-દ્વેષ તેટલા અંશે તે આમ્રવનું કારણ બને છે. પ્રશસ્ત રાગ-દ્વેષ શુભ આસવનું અને અપ્રશસ્ત રાગ-દ્વેષ અશુભ આસવનું કારણ બને છે. છતાં ઉપચારથી ( –વ્યવહારથી) સંયમ આદિને દેવગતિ આદિના આસવ કહેવામાં આવે છે. અપુનબંધકથી આરંભી ૧૦ મા ગુણસ્થાન સુધી દરેક આત્મા મેક્ષ માટે ધર્મ કરે છે. તે દરેકમાં જેટલા અંશે રાગ-દ્વેષની પરિણતિ ઓછી તેટલા અંશે આસવ અલ્પ અને સંવર–નિર્જરા વધારે થાય છે. અપુનબંધકથી સમ્ય... દષ્ટિમાં, સમ્યગ્દષ્ટિથી દેશવિરતિમાં એમ ઉત્તરોત્તર સાધકમાં Page #442 -------------------------------------------------------------------------- ________________ છો અધ્યાય ૩૭૭ રાગ-દ્વેષની પરિણત ન્યૂન હોવાથી આસવ ઓછે અને સંવર-નિર્જરા વધારે થાય છે. અપુનબંધકની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ વધારે સંવર–નિર્જ કરે છે. સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ દેશવિરતિ વધારે સંવર–નિર્જરા કરે છે. દેશવિરતિની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને અને સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ અપુનર્બ ધકને આસવ વધારે હોય છે. આનું તાત્પર્ય એ આવ્યું કે ધર્મ તે સંવર અને નિર્જરાનું જ કારણ છે. પણ તેની સાથે રહેલી પ્રશસ્ત રાગ-દ્વેષની માત્રા તે તે કર્મના શુભ કે અશુભ કર્મના આસવનું કારણ બને છે. આથી કોઈ એમ કહેતું હોય કે ધાર્મિક અનુષ્ઠાને-ક્રિયાકાંડે આસવનાં કારણ છે તેથી હેય છે, તે તે તદન અસત્ય છે. ધાર્મિક અનુષ્ઠાને તે સંવર અને નિર્જરાનાં એટલે કે મોક્ષના જ કારણ છે. પણ ધર્મ સાથે રહેલી રાગ-દ્વેષની પરિણતિ આસવનું કારણ બને છે. માટે જ પ્રસ્તુતમાં સંયમને સરાગ એવું વિશેષણ લગા(ડવામાં આવ્યું છે. વીતરાગ સંયમ કેવળ નિર્જરાનું જ કારણ બને છે. જેમ ઘી–ગળથી બનાવેલા લાડવા ગળ્યા હોય છે, પણ જો તેમાં મેથી નાંખવામાં આવે તે કડવા લાગે છે. જેમ જેમ મેથી વધારે તેમ તેમ કડવાશ પણ વધારે. અહીં કડવાશ લાડવાની છે કે મેથીની છે? અહીં કડવાશ મેથીની હોવા છતાં લાડવાને કડવા કહેવામાં આવે છે. તેમ ધર્મના પ્રત્યેક અનુષ્ઠાને મીઠા લાડવા સમાન છે, અને તેની સાથે રહેલી રાગ-દ્વેષની પરિણતિ મેથી સમાન છે.” ૧. શ્રાદ્ધવર્ય પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસના વિવેચનને શ્નાવ અહી લીધો છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર - આજે જે મોક્ષને ઉદ્દેશીને ધર્મનું આચરણ કરે. છે તેવા ધમી આમાઓ અમુક જરૂરી વ્યવહારના નિયમ પાળી શકતા નથી એવું પણ બને છે. તેમના આ દોષને આગળ કરીને જેમને ધર્મને ખપ નથી, ધર્મ ગમતું નથી તેવાઓ ધર્મને વખોડે છે. તેમણે ઉપર કહેલું દષ્ટાંત યાદ રાખવું જોઈએ. લાડવામાં ઘી ગેળ અ૫ હોય અને મેથી વધારે હોય તે તેમાં ઘી–ગોળ હોવા છતાં તેની ખબર ન પડે. તેને સ્વાદ ન દેખાય. તેમ જે અતિ અ૯પ ધર્મ કરે છે. તેઓમાં ધર્મની ઉન્નતિ થઈ હોવા છતાં સંસારની પરિ-- કૃતિ હજી વધારે હોવાથી ધર્મથી થયેલી સામાન્ય ઉન્નતિ. આપણને દેખાતી નથી. બાકી તેમાં અલ્પેશે પણ ઉન્નતિ અવશ્ય થઈ હોય છે. આથી આવા (જેમનામાં અલ્પાંશે ઉન્નતિ થઈ છે તેવા) ધાર્મિકેના અમુક અમુક દેને. આગળ કરીને ધર્મને દોષ આપ એ નરી અજ્ઞાનતા છે. ધર્મ તે દરેકની ઉન્નતિ જ કરે છે. પણ સાથે રહેલી કષાયની પરિણતિ અવનતિ કરે છે. એટલે ધમના જીવ-- નમાં દેખાતી ત્રુટિઓનું કારણ ધર્મ નથી, કિન્તુ તેની સાથે રહેલી રાગ-દ્વેષની પરિણતિ છે. એટલે ધર્મના જીવનમાં જ્યારે જ્યારે ત્રુટિઓ દેખાય ત્યારે ત્યારે ધર્મ તરફ કરડી નજર ન કરતાં રાગ-દ્વેષ તરફ કરડી નજર કરવી. એ જ હિતાવહ છે. [૨૬] Page #444 -------------------------------------------------------------------------- ________________ સાતમા અધ્યાય [ પૂર્વે છઠ્ઠા અધ્યાયના તેરમા સૂત્રમાં થતી શબ્દને પ્રયાગ કરવામાં આવ્યા છે. વ્રત ઉપરથી વ્રતી શબ્દ બન્યો . છે. એટલે વ્રત અને તીનું જ્ઞાન કરાવવું આવશ્યક છે. આથી આ અધ્યાયમાં વ્રતની વ્યાખ્યા, સાધુના તથા શ્રાવકના વ્રતાનું સ્વરૂપ, વ્રતીની વ્યાખ્યા વગેરે જણાવવામાં આવ્યું છે. જીવાદિ સાત તત્ત્વાની અપેક્ષાએ આ અધ્યાયમાં આ અત્રતત્ત્વનું વર્ણન છે. કારણ કે આમાં વ્રતના અતિચારાનું વર્ણન કરવામાં આવ્યુ છે. વ્રતના અતિચાર આસવરૂપ છે. વ્રતના અતિચારાનુ જ્ઞાન કરાવવા તાનું પણ જ્ઞાન કરાવવુ જોઈએ. આથી આ અધ્યાયમાં વ્રતનું સ્વરૂપ વગેરે જણાવીને આસ્રવરૂપ વ્રતના અતિચારાનું વન કરવામાં આવ્યું છે. ] વ્રતની વ્યાખ્યાહિંસા-ડવૃત્ત-જ્ઞેયા-ડત્રહ્મ-રિપ્રદેો-વિરતિવ્રતમ્ || ૭૨ || હિસા, અદ્ભુત (-અસત્ય), સ્તેય (-ચેરી) અબ્રહ્મ ( મૈથુન) અને પરિગ્રહ એ પાંચ પાપાને જાણીને શ્રદ્ધાપૂર્વ કે મન, વચન અને કાયાથી એ પાંચ પાપેાથી અટવુ એ વ્રત.૧ ૧. હિંસા આદિની વ્યાખ્યા માટે જુઓ આ અધ્યાયમાં સૂત્ર ૮ વગેરે. Page #445 -------------------------------------------------------------------------- ________________ -૩૮૦ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર હિંસાના પાપથી અટકવું તે હિંસા વિરમણ વ્રત. અસત્યના પાપથી અટકવું તે મૃષાવાદ વિરમણવ્રત. એમ યાવત્ પરિગ્રહથી અટકવું તે પરિગ્રહ વિરમણવત. મુખ્ય પાપે પાંચ હોવાથી મુખ્ય વ્રત પાંચ છે. તેમાં પણ હિંસા વિરમણ વ્રત (અહિંસા વ્રત) મુખ્ય છે. શેષ ચાર વ્રત જેમ ધાન્યની રક્ષા કરવા ખેતરમાં ચારે બાજુ વાડ હાય છે તેમ પ્રથમ વતની રક્ષા માટે વાડ સ્વરૂપ છે. યદ્યપિ સાધુઓને માઠે છઠ્ઠ રાત્રિભેજન વિરમણ વ્રત પણ છે. છતાં અહીં મુખ્ય–સર્વસામાન્ય વતની ગણતરી હોવાથી તેને ઉલ્લેખ કર્યો નથી. અહીં વ્રતની વ્યાખ્યામાં વતને નિવૃત્તિ રૂપ બતાવેલ છે, પણ અર્થોપત્તિથી વ્રત નિવૃત્તિપ્રવૃત્તિ ઉભય સ્વરૂપ છે. કારણ કે નિવૃત્તિ-પ્રવૃત્તિ પિતાપુત્રની જેમ સાપેક્ષ છે. હિંસા આદિથી નિવૃત્તિ થતાં જીવ શાસ્ત્રવિહિત ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે. અહીં નિવૃત્તિની પ્રધાનતાથી વ્રતને નિવૃત્તિ રૂપ બતાવવામાં આવેલ છે. પ્રશ્ન –સર્વ સાધનાનું દયેય રાગદ્વેષને દૂર કરવાનું છે. કારણ કે રાગ-દ્વેષથી પાપપ્રવૃત્તિ થાય છે. પાપપ્રવૃત્તિથી કર્મબંધ થાય છે. કર્મબંધથી સંસારમાં પરિભ્રમણ થાય છે. સંસારપરિભ્રમણમાં કેવળ દુઃખને જ અનુભવ થાય છે. આમ દુઃખનું મૂળ રાગ-દ્વેષ (–કષાયે) છે. આથી વ્રતીએ રાગ-દ્વેષ-કષાયે નહિ કરવાનો નિયમ લેવું જોઈએ. ૨. ૨૨ જિનેશ્વરના શાસનમાં આ વ્રત નથી. તેમજ શ્રાવકના વ્રતમાં પણ એની વ્રત તરીકે ગણતરી કરવામાં આવી નથી. Page #446 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૩૮૧. રાગ-દ્વેષ દૂર થતાં પાપપ્રવૃત્તિ એની મેળે જ અટકી જાય, ચાવી ખલાસ થતાં ઘડિયાળ અટકે છે તેમ. આથી રાગ-દ્વેષ નહિ કરવાના નિયમનું વિધાન ન કરતાં હિંસા આદિ પાપથી અટકવાના નિયમનું વિધાન કેમ કરવામાં આવ્યું છે? ઉત્તર –વાત સત્ય છે. સકળ દુઃખનું મૂળ રાગ-દ્વેષ-કષાયે છે. આથી રાગ-દ્વેષને દૂર કરવા એ સાધનાનું, મુખ્ય ધ્યેય છે. છતાં રાગ-દ્વેષ માનસિક પરિણામ હોવાથી પ્રારંભમાં સર્વથા દૂર ન થઈ શકે. એટલે પ્રથમ તે રાગદ્વેષને જેનાથી પુષ્ટિ મળતી હોય તેને અટકાવવાની જરૂર છે. પુષ્ટિના અભાવે સમય જતાં રાગ-દ્વેષ સર્વથા નષ્ટ થઈ જાય. રેગને નાશ કરે હેય તે પ્રથમ જે કાર થી રેગ વૃદ્ધિ પામતે હોય તે કારણોને દૂર કરવાં જોઈએ. પછી દવા લેવાથી રોગને જતાં વાર ન લાગે. તેમ અહીં રાગ-દ્વેષ પાપની પ્રવૃત્તિથી વૃદ્ધિ પામે છે. માટે પ્રથમ તેને અટકાવવી જોઈએ. પછી શુભ પ્રવૃત્તિ રૂપ દવાનું સેવન કરવાથી અલ્પકાળમાં રાગ-દ્વેષ રૂપ રોગને નાશ થઈ જાય. જેમ જીવન ટકાવવા આહાર જોઈએ છે, આહાર ન મળે તે મૃત્યુ થાય છે, તેમ રાગ-દ્વેષને જીવવા પાપ-પ્રવૃત્તિ આહાર છે. આથી જે પાપપ્રવૃત્તિ રૂપ આહાર બંધ કરવામાં આવે તે રાગ-દ્વેષ-કષાયે લાંબે ટાઈમ ન ટકી શકે. એટલે સાધકે સર્વ પ્રથમ હિંસા આદિ પાપને ત્યાગ કરવા પૂર્વક શુભ અનુષ્ઠાનનું સેવન કરવું એ જ હિતાવહ છે. પાપે અનેક પ્રકારનાં છે. તેમાં અહીં જણાવેલાં. હિંસા આદિ પાંચ પાપે મુખ્ય છે. આથી સર્વ પ્રથમ એ પાંચ પાપને ત્યાગ કરવાનું વિધાન છે. પ્રારંભમાં રાગ-. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર દ્વેષને સર્વથા ત્યાગ અશક છે. પણ રાગ-દ્વેષથી થતાં પાપેાને સથા ત્યાગ શકય છે, જેમ વર્ષાદ રોકવા અશકય છે, પણ તેનાથી આપણું શરીર કે કપડાં ભીનાં ન થાય એ છત્રી આદિ સાધનાથી શકય છે તેમ. ખીજી વાત. કમ ધનાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગ એ ચાર કારણેા છે. એ દૃષ્ટિએ પણ પ્રથમ મિથ્યાત્વના ત્યાગ પૂર્વક અવિરતિને=પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરવા જોઈએ. અવિરતિના ત્યાગ પછી જ કષાયાના ( રાગ– દ્વેષના ) ત્યાગ થઈ શકે છે. અને પછી જ ચેગાના ત્યાગ થઈ શકે છે. ત્રીજી વાત. પાંચ આસ્રવ રાગ-દ્વેષ રૂપ શત્રુના હથિયાર રૂપ છે. શત્રુમાં બળ ગમે તેટલુ હાય પણ જો તે હથિયારથી રહિત હૈાય તે ઢીલો પડી જાય છે, રાંક ખની જાય છે. ગુસ્સા આવ્ચે, પણ હિંસાદિને નિયમ હાવાથી જીવને મરાય નહિ, અસત્ય એલાય નહિં....આમ ગુસ્સા અકિચિત્કર બની જાય છે. આમ હિંસાદિના નિયમથી રાગાદિ નિલ બની જવાથી પેાતાનું કાર્ય ન કરી શકવાથી અ'િચિત્કર અની જાય છે. ચેાથી વાત. કરેમિભ'તે સૂત્રને પાઠ એલીને સામાવિક કરવાની પ્રતિજ્ઞા લેવામાં આપે છે. સામાયિક એટલે સમતા. સમતા એટલે કષાયેાના અભાવ. પણ અહીં સથા કષાયાના અભાવ અશકય છે. એટલે તે તે કક્ષાના સાધકને આશ્રયીને અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાનાવરણ રૂપ કષાયાના ( રાગ-દ્વેષના) નિયમ લેવામાં આવે છે જ. [૧] Page #448 -------------------------------------------------------------------------- ________________ સાતમા અધ્યાય ૩૮૩ ઉક્ત પાંચ વ્રતના બે ભેદે તેરા–સર્વતો:જુ-મતિ . ૭-૨ હિંસાદિ પાપથી દેશથી (આંશિક કે સ્કૂલ) નિવૃત્તિ તે અણુવ્રત અને સર્વથા (સૂમથી) નિવૃત્તિ) તે મહાવત છે. પાંચ મહાવ્રતો – (૧) પ્રાણાતિપાત વિરમણ વ્રત –સર્વ પ્રકારના જીનીર હિંસાને ત્યાગ. (૨) મૃષાવાદ વિરમણ વ્રતસર્વ પ્રકારના અસત્યને ત્યાગ. (૩) અદત્તાદાન વિરબમણું વ્રત --સર્વ પ્રકારની ચરીને ત્યાગ. (૪) મિથુન વિરમણ વ્રત:-સર્વ પ્રકારના મૈથુનને (–વિષયોને) ત્યાગ. (૫) પરિગ્રહ વિરમણ વ્રતઃ -સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ. પાંચ અણુવ્રત: (૧) સ્થૂલ પ્રાણુતિપાત વિરમણ -નિષ્કારણે, નિરપરાધી, ત્રસજની સંકલ્પ પૂર્વકની હિંસાનો ત્યાગ. (૧) આ વ્રતમાં ત્રસ અને સ્થાવર એ બે પ્રકારના જીમાંથી ત્રસ જીવોની જ હિંસાને ત્યાગ કરવામાં આવે છે. ગૃહસ્થપણામાં સ્થાવર જીવોની હિંસાને ત્યાગ અશક્ય છે. (૨) તેમાં પણ સંક૯પથી, એટલે કે મારવાની બુદ્ધિથી, હિંસાને ત્યાગ કરવામાં આવે છે. મારવાની બુદ્ધિ ન હોવાં છતાં ૧ જીવેના ભેદની સમજૂરી માટે જુઓ અ. ૨ સે. ૧૦ વગેરે. ૨. હિંસા આદિ પાંચ પાપની વ્યાખ્યા ગ્રંથકાર સ્વયમેવ આ અધ્યાયના આઠમા સૂત્રથી શરૂ કરશે. Page #449 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ખેતી–રસાઈ આદિની પ્રવૃત્તિમાં અજાણતાં કે સહસા વગેરે કારણેાથી ત્રસ જીવો હણાઈ જાય તે તે આર ભજન્ય હિંસાને ત્યાગ થતા નથી. (૩) તેમાં પણ નિરપરાધી. જીવોની જ હિંસાના ત્યાગ કરવામાં આવે છે. કાઈ મંદમાસ સ્ત્રીની લાજ લેતા હોય, ઘરમાં ચાર પેઠે હાય. હિંસક પ્રાણી હુમલો કરે, કૂતરું કરડવા આવે, રાજા હૈાય તે શત્રુની સાથે લડવું પડે, વગેરે પ્રસંગેામાં અપરાધીને યથાગ્ય શિક્ષા આદિ કરતાં સ્થૂલહિંસા થઈ જાય છે. અપરાધીને મારવો પડે તે તેમાં થતી હિંસાના ત્યાગ થત નથી. (૪) તેમાં પણ નિષ્કારણ હિંસાના ત્યાગ છે. નિરપરાધી હાવા છતાં કારણસર પ્રમાદી પુત્ર આદિને, ખરાખર કામ ન કરનાર નાકર આદિને, કે અપલક્ષણા બળદ આદિને મારવાના પ્રસંગ આવે તે તેને નિયમ નથી. હિસાના પ્રકારઃ— હિંસા 1 ૩૮૪ । સ્થાવર (સૂક્ષ્મ) નિરપરાધી I નિષ્કારણુ સ’કલ્પજન્ય સકારણુ ત્રસ (ફૂલ) 1 I અપરાધી । આર ભજન્સ Page #450 -------------------------------------------------------------------------- ________________ સાતમો અધ્યાય ૩૮૫ આમ મહાવ્રતની અપેક્ષાએ અણુવ્રતમાં સવા વસે (રૂપિયામાં એક આની જેટલું) અહિંસાનું પાલન થાય છે. ફળ –આ વ્રતના પાલનથી હિંસા સંબંધી કેર પરિણામના પાપથી બચી જવાય છે. જીવદયાનું વિશેષ પાલન થાય છે. (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ-કન્યા-અલીક, ગઅલીક, ભૂમિ-અલીક, ન્યાસ-અપહાર, કૂટસાક્ષી એ પાંચ પ્રકારના અસત્યને ત્યાગ. (૧) કન્યા-અલીક સગપણ વગેરે પ્રસંગે કન્યા સંબંધી અલીક–ખોટું બોલવું. દા. ત. કન્યા રૂપાળી ન હોવા છતાં રૂપાળી કહેવી. અહીં કન્યા એ ઉપલક્ષણ છે. એટલે દ્વિપદપ્રાણું =બે પગવાળા છે) સંબંધી સર્વપ્રકારના અસત્યને કન્યા-અલીકમાં સમાવેશ થાય છે. આથી દાસ-દાસી વગેરે સંબંધી અસત્યને પણ કન્યા-અલીકમાં સમાવેશ થઈ જાય છે. (૨) ગે–અલીક – ગાય સંબંધી અસત્ય બોલવું. ગાયના અંગમાં અમુક પ્રકારનો રોગ હોવા છતાં તેને રેગ રહિત કહીને અન્યને ઠગવાને પ્રયત્ન કરવો વગેરે. અહીં ગાયના ઉપલક્ષણથી ચતુષ્પદ (=ચાર પગવાળા) ગાય, ભેંસ વગેરે સર્વ પશુઓ સંબંધી અસત્યને ગઅલકમાં સમાવેશ થાય છે. (૩) ભૂમિ-અલીક –ભૂમિ સંબંધી અસત્ય. ભૂમિ ફળદ્રુપ ન હોવા છતાં ફળદ્રુપ કહીને અન્યને ઠગવાને પ્રયત્ન કરે વગેરે. અહીં ભૂમિના ઉપલક્ષણથી સર્વ પ્રકારની સંપત્તિ સંબધી અસત્યને ભૂમિ-અલકમાં સમાવેશ થાય છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૪) ન્યાસ-અપહાર :–ન્યાસ એટલે થાપણ. પૂર્વે થાપણું રૂપે મૂકેલા પૈસા લેવા આવે ત્યારે નથી આપ્યા એમ કહીને થાપણને અપહાર–અસ્વીકાર કરે તે ન્યાસ-અપહાર. જે કે આ ચેરીને જ એક પ્રકાર છે. છતાં એ ચેરી અસત્ય બોલીને કરાતી હોવાથી, એમાં અસત્યની પ્રધાનતા હોવાથી એને અસત્યમાં સમાવેશ કર્યો છે. (૫) ફૂટસાક્ષી-કેટ આદિના પ્રસંગે કેની બેટી. સાક્ષી પૂરવી. બેટી સાક્ષીથી બીજાના પાપને પણ પુષ્ટિ મળતી હોવાથી ફૂટસાક્ષી અસત્યને ઉપરના ચાર અસત્યથી જદે ગણેલ છે. અસત્યના અનેક પ્રક ૨ છે. તેમાં આ પાંચ પ્રકારના અસત્યથી આધ્યાત્મિક અને વ્યવહારિક એ બંને દષ્ટિએ ઘણું જ નુકશાન થાય છે. આથી ગૃહસ્થ આ સ્કૂલ પાંચ અસત્યને અવશ્ય ત્યાગ કરવું જોઈએ. આ અસત્યથી કેટલીક વાર પોતાના કે પરના પ્રાણુ જવાને પણ પ્રસંગ ઉપસ્થિત થાય, પરસ્પર વૈમનસ્ય ઊભું થાય, લેકમાં પોતાના પ્રત્યે અવિશ્વાસ પેદા થાય વગેરે અનેક નુકશાન થાય છે. પરિણામે વ્યવહાર બગડે છે અને એને લઈને ધર્મને પણ ધક્કો પહોંચે છે. કોઈનો જીવ બચાવવા અસત્ય બલવું પડે તે તેને આ નિયમમાં સમાવેશ થતો નથી. કારણ કે તે વાસ્તવિક અસત્ય નથી.' ફળઃ લોકોને (- લાગતા વળગતાઓને પોતાના પ્રત્યે વિશ્વાસ પેદા થાય છે. અસત્યના ચંગે થતા કલેશ-કંકાસ, Page #452 -------------------------------------------------------------------------- ________________ સામે અધ્યાય ૩૮૭ રૂ મારામારી, દુશમનાવટ આદિ અનેક અનર્થોથી બચી જવાય છે. () સ્થૂલ અદત્તાદાન વિરમણ -જેને વ્યવહારમાં ચેરી કહેવામાં આવે તેવી ખીસું કાપવું, દાણચોરી વગેરે લ ચેરીને ત્યાગ. (રસ્તામાંથી પથ્થર, ઘાસ આદિ લેવું વગેરે સૂમ ચેરીને ત્યાગ થતું નથી.) ફળ –ચેરી કરનાર બહારથી ગમે તેમ વર્તતે હવા છતાં અંદરથી ફફડતે હોય છે. પકડાઈ જવાના ભયથી હૃદયમાં ફફડાટ હોય છે. આથી આ વ્રત લેનાર સદા નિર્ભય રહે છે. તથા લેકાપવાદ, અપકીતિ, રાજદંડ આદિ અનેક અનર્થોથી બચી જાય છે. () સ્થલમિથુન વિરમણ-સ્વપત્નીથી અન્ય કોઈ પણ સ્ત્રીની સાથે અથવા પરસ્ત્રી સાથે મૈથુનને ત્યાગ. ફી -જીવન સદાચારી બને છે. પરસ્ત્રી ગમનના મહાન પાપથી અને એનાથી ઉત્પન્ન થતા લોકાપવાદ, પ્રાણુનાશય આદિ અનેક અનર્થોથી બચી જવાય છે. (૫) સ્થૂલ પરિગ્રહ વિરમણુ-રોકડ નાણાં, દાગીનાં, ઘર, દુકાન, રાચ-રચીલું વગેરે દરેકને અમુક અમુક પ્રમાણુથી વધારેને ત્યાગ. અથવા રોકડનાણું વગેરે બધું ભેગું મળીને અમુક મિલકતથી વધારે મિલકતનો ત્યાગ. ૧. અહીં પરસ્ત્રી એટલે પરની–બીજાની સ્ત્રી એવો અર્થ હેવાથી કુમારિકા, વિધવા, વા વગેરેને ત્યાગ થતો નથી. કારણું કે કુમારિકા વગેરે વર્તનમાં કેઈની સ્ત્રી નથી. જ્યારે સ્વપત્નીથી અન્ય કોઈ પણ સ્ત્રીના ત્યાગમાં કુમારિકા વગેરેને પણ ત્યાગ થાય છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી તત્ત્વાધિગમ સૂત્ર ફી:-સંતોષ આવે છે. જીવન સ્વસ્થ બને છે. મન અનેક ચિંતાઓથી મુક્ત બને છે. મહાવ્રત-અણુવ્રતમાં અન્ય વિશેષતા-(૧) પાંચે મહાવતેનો સાથે સ્વીકાર કરવાનું હોય છે. અર્થાત્ પિતાની. અનુકૂળતા પ્રમાણે એક બે એમ છૂટા છૂટાં મહાવતે. સ્વીકાર ન થઈ શકે. જ્યારે અણુવ્રતમાં પોતાની અનુકૂળતા. મુજબ એક બે વગેરે અણુવ્રત સ્વીકારી શકે છે. (૨) પાંચ મહાવ્રતમાં મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણે કેટિએ પાપને ત્યાગ કરવામાં આવે છે. હિંસા આદિ મનથી કરવું નહિ, વચનથી કરવું નહિ, કાયાથી પણ કરવું નહિ, એમ મન આદિ ત્રણથી. કરાવવું પણ નહિ, અન્ય કરતો હોય તેનું અનુદન પણ કરવું નહિ. આમ કઈ જાતને અપવાદ વિના પાંચ મહાવ્રતને સ્વીકાર થાય છે. અણુવ્રતમાં પાપને મન, વચન અને કાયાથી કરવાનો અને કરાવવાને ત્યાગ થાય છે, પણ અનુમંદનાનો ત્યાગ થતો નથી. એમાં પણ સંક્ષેપ કર હાય-છૂટ લેવી હોય તે લઈ શકાય છે. પાંચ મહાવતેમાં કોઈ જાતની છૂટ લઈ શકાતી નથી. દેશથી હિંસાદિ પાપેથી નિવૃત્તિ એ અણુતે કેમ છે એનાં કારણે -(૧) મહાવતની અપેક્ષાએ નાનાં વતે હોવાથી અણુ-નાનાં વતે તે અણુવ્રતે. (૨) ગુણેની અપેક્ષાએ સાધુઓથી ગૃહસ્થ અણુ-નાના હોવાથી અણુનાં-નાનાનાં વતે તે અણુવ્રત. (૩) દેશના સમયે Page #454 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ સાતમો અધ્યાય મહાવ્રતના ઉપદેશ પછી આ વ્રતનો ઉપદેશ આપવામાં આવતા હોવાથી અશુ–પછી (મહાવતેની પછી) ઉપદેશાતાં તે અણુવ્રતે. આગળ બતાવવામાં આવશે તે ગુણવતે અને શિક્ષાતો પણ ઉક્ત ત્રણે અર્થની દૃષ્ટિએ અણુવ્રતે હોવા છતાં મેટા ભાગે પ્રથમનાં પાંચ વ્રતમાં અણુવ્રત શબ્દનો પ્રયોગ રૂઢ બની ગયે છે. એટલે પ્રાયઃ જ્યાં જ્યાં અણુવ્રત શબ્દનો પ્રયાગ આવે ત્યાં અણુવ્રત શબ્દથી પ્રથમનાં પાંચ વ્રતે જ સમજવાં. [૨] [ મહાવતેને સ્વીકાર કર્યા બાદ નિરતિચારપણે પાલન કરવું જોઈએ. એ માટે શક્ય પ્રયત્ન પણ કરે જોઈએ. અન્યથા મહાવતેમાં અતિચાર લાગે કે ભંગ પણ થઈ જાય એ સંભવિત છે. આથી અહીં માત્ર તેના શુદ્ધ પાલન માટે જરૂરી ભાવનાઓનો ઉપદેશ શરૂ કરે છે.] મહાત્રતાને સ્વીકાર્યા બાદ નિરતિચારપણે પાલન કરવા માટે ભાવનાઓ – तत्स्थैर्यार्थ भावनाः पञ्च पञ्च ॥ ७-३॥ ૧. અહીં મોટા ભાગે કહેવાનું કારણ એ છે કે આગળ “અgat' એ સૂત્રમાં જેને અણુવ્રત હેય તેને અમારી વ્રતી કહેવાય એમ કહેવામાં આવ્યું છે. ત્યાં અણુવ્રત શબ્દથી કેવળ પાંચ વતે નકિ, કિન્તુ બારે વ્રતે લેવાં જોઈએ. નહિ તે જેને પ્રથમનાં પાંચ સિવાયનાં એ બે વગેરે વ્ર હોય તેને ઉ11 માવા લાગુ પડી શકે નહિ. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર માટે ( -નિરતિચાર મહાવ્રતની પાંચ પાંચ મહાનતાની સ્થિરતા પાલન કરવા માટે) દરેક ભાવનાઓ છે. (૧) પ્રથમ મહાવ્રતની ભાવનાએ ઃ— (૧) ઈર્ષ્યાસમિતિઃ- લોકેાનું ગમનાગમન થતું હાય અને સૂર્યના પ્રકાશ પડતા હાય તેવા માગે જીવ રક્ષા માટે યુગ પ્રમાણ દૃષ્ટિ રાખીને ચાલવું. (૨) મને ગુપ્તિઃ-આ ધ્યાન અને રૌદ્રધ્યાનના ત્યાગ કરી ધર્મધ્યાનમાં મનના ઉપયેગ રાખવાર. (૩) એષણાસમિતિ ઃ-ગવેષણા, ગ્રહણષણા, ગ્રાસૈષણા એ ત્રણ પ્રકારની એષણામાં ઉપયેગપૂર્વક વવું.૩ (૪) આદાન નિક્ષેપણા સમિતિ :–આદાન એટલે લેવુ અને નિક્ષેપણા એટલે મૂકવું, વસ્તુ લેવી હાય ત્યારે તેનુ દૃષ્ટિથી નિરીક્ષણ કરીને તથા રજોહરણુ આદિથી પ્રમાર્જન કરીને લેવી. તથા વસ્તુ મૂકવી હોય ત્યારે ભૂમિનું દૃષ્ટિથી નિરીક્ષણ કરીને તથા રજોહરણુ આદિથી પ્રમાન કરીને મૂકવી. (૫) આલેાતિપાન ભાજન :--પાત્રમાં રહેલી ભિક્ષાને પ્રકાશમાં ચક્ષુથી સૂક્ષ્મ રીતે નિરીક્ષણ કરવા પૂર્ણાંક પ્રકાશવાળા સ્થાને બેસીને લેાજન કરવુ. ૧. યુગ એટલે ગાડમાં તેડેલા અળદના સ્કંધ ઉપર રહેલી ધેસરી. એ લગભગ ૩!! હાથની હામ છે. ૨. માત વગેરે ધ્યાનની સમજૂતી માટે જુએ અ. ૯, સૂત્ર ૩૧ વગેરે. ૩. સાધુએને દેહ ટકાવવા આહારની જરૂર પડે તે ગૃહરથના ધરે જઈ કાઈ પણ જાતને દોષ ન લાગે તેમ એણુા–તપાસ કરીને આહાર લાવવાના છે. આહાર લાવ્યા પછી સૃપ્તિ આદિ દોષ રહિત Page #456 -------------------------------------------------------------------------- ________________ સાતમા અધ્યાય (૨) બીજા મહાત્રતની ભાવનાઓ : - (૧) અનુવીચિ ભાષણ :–અનુવીચિ એટલે વિચાર. વિચારપૂર્ણાંક ખેલવું તે અનુવીચિ ભાષણ, (૨) ક્રોધપ્રત્યાખ્યાન :-ક્રોધનો ત્યાગ કરવા. (૩) લેાલપ્રત્યાખ્યાન :લોભનો ત્યાગ કરવા. (૪) ભય પ્રત્યાખ્યાનઃ-ભયનો ત્યાગ કરવા.× (૫) હાસ્ય પ્રત્યાખ્યાન :-હાસ્યના ત્યાગ કરવો. વાપરવાના છે. આહાર લાવવામાં કયા કયા દેષા સંભવિત છે એ બતાવતાં શાસ્ત્રમાં મુખ્યતમા ૪૨ દાષા જણાવ્યા છે. તેમાં ગવેષસુના ૩૨ અને પ્રાણૈષણાના ૧૦ એમ કુલ ૪૨ દેશે। આહાર લાવવામાં સંભવે છે. ગવેષણાના ૩૨ દાષાના એ વિભાગ છે. ૧૬ ઉદ્ગમ દેષા અને ૧૬ ઉત્પાદન દેખે છે. ઉદ્ગમ એટલે આહારની ઉત્પત્તિમાં થતા દેખા. આ બે ગૃહસ્થ થકી ઉત્પન્ન થાય છે. ઉત્પાદન એટલે ઉત્પન્ન કરવા. ગૃહસ્થના ધરે આહારની ઉત્પત્તિમાં કાઈ દાખ ન લાગ્યા હાય, પણ સાધુ પ્રમાદવશ એમાં દેષા ઉત્પન્ન કરે તે ઉત્પાદન દોષ. માહારની ઉત્પત્તિમાં કાઇ રાષ ન લાયે હૈાય અને સામે પણ્ કાઇ દાજ લગાડ્યો ન હોય, પશુ આહાર ગ્રહણ કરતી વતે જે દેજે! ઉત્પન્ન થાય તે શ્રષણાના દેષા કહેવાય છે. ગવેણુાના અને ગ્રહણાના દેષાથી રહિત ભિક્ષા લાવ્યા પછી પણ આહાર વાપરતાં જે દેજે! લાગે તે ત્રાસૈષણના દેષા છે. આ દોષો પાંચ છે. આ સધળા દેષેનું વિસ્તારથી વર્ષોંન પિડનિયુકિત આદિમાં છે. ૩૧ × હલેાક ( મનુષ્યથી ) ભય, પલેાક ( તિમ' ચી) ભય, માદાન (કાઈ લઈ જશે એવેશ) ભમ, અકસ્માત્ ( વિજળી વગેરેતા ) ભય, આર્જાવા ( જીવન નિર્વાહનેા) ભ્રમ, મરણુ ભય, ભીતિ ભય-આ સાત પ્રકારના ભયના ભાગ કરવા. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શ્રી તત્વાર્થીધિગમ સૂત્ર વિચાર કર્યા વિના બોલવું વગેરે અસત્યનાં કારણે છે માટે તેમને ત્યાગ કરવો જોઈએ. - (૩) ત્રીજા મહાવ્રતની ભાવનાઓઃ (૧) અનુવીચિ અવગ્રહ યાચના:-અનુવચિ એટલે વિચારઅવગ્રહ એટલે રહેવા માટેની જગ્યા. યાચના એટલે માગણું. સાધુઓએ જે સ્થાને વાસ કરવો હોય તે સ્થાનને જે માલિક હોય તેની (કેટલી જગ્યા જોઈશે ઈત્યાદિ) વિચારપૂર્વક રજા લઈને જ તે સ્થાનમાં વાસ કરવો જોઈએ. અન્યથા અદત્તાદાન દેષ લાગે. ઈન્દ્ર, ચકવતી, માંડલિક રાજા, ગૃહસ્વામી અને સાધર્મિક (પિતાની પહેલાં ત્યાં રહેલા સાધુઓ) એમ પાંચ પ્રકારના સ્વામી છે. (૨) વારંવાર અવગ્રહ યાચનાઃ–સામાન્યથી અવગ્રહની યાચના કરવા છતાં શગ આદિની અવસ્થામાં ભિન્ન ભિન્ન જગ્યાનો ભિન્ન ભિન્ન રીતે ઉપગ કરવો પડે તે જ્યારે જ્યારે જે જે જગ્યાનો જે જે રીતે ઉપયોગ કરવાનો હોય ત્યારે ત્યારે તે તે જગ્યાને તે તે રીતે ઉપયોગ કરવાની ચાચના કરવી જોઈએ. (૩) અવગ્રહ અવધારણ:અવગ્રહની માગણી વખતે કેટલી જગ્યાની જરૂર છે તેને નિર્ણય કરી જરૂર જેટલી જગ્યા માગીને તેટલી જ જગ્યાનો ઉપગ કરવો. (૪) સમાન ધાર્મિક અવગ્રહ યાચનઃસાધુઓના સમાન ધાર્મિક સાધુઓ છે. જે સ્થળે પૂર્વે આવેલા સાધુઓ ઉતરેલા હોય તે સ્થળે ઉતરવું હોય તે પૂવે ઉતરેલા સાધુઓની અનુજ્ઞા લેવી જોઈએ. (૫) અનુ Page #458 -------------------------------------------------------------------------- ________________ સાતમા અધ્યાય ૩૩. જ્ઞાપિતપાનભેજન –ગુરુની આજ્ઞા લઈને ભજન–પાણી લેવા જવું જોઈએ. શાક્ત વિધિથી ભેજન–પાણી લઈ આવ્યા બાદ ગુરુને બતાવીને ગુરુની અનુજ્ઞા લઈને ભેજન -પાણી વાપરવાં જોઈએ. અન્યથા ગુરુ અદત્તાદાન વગેરે દે લાગે. (૪) ચોથા મહાવ્રતની ભાવનાઓ (૧) સ્ત્રી પશુ પંડક સંસ્તવવસતિ વજનજ્યાં સ્ત્રીઓનું ગમનાગમન વધારે હય, જ્યાં પશુઓ અધિક પ્રમાણમાં હોય, જ્યાં નપુંસકે રહેતા હોય, તેવી વસતિને (–સ્થાનને) ત્યાગ કરવો જોઈએ. (૨) રાગ સંયુક્ત સ્ત્રીકથા વજન–રાગથી સ્ત્રીઓની કથા નહિ કરવી જોઈએ. દા. ત. અમુક દેશની સ્ત્રીઓ અતિશય રૂપાણી હિય છે. અમુક દેશની અમુક જાતિની સ્ત્રીઓને કંઠ અધિક મધુર હોય છે. અમુક જાતિની એ અમુક પ્રકારનાં વચ્ચે પહેરે છે ઈત્યાદિ. (૩) મનહર ઈદ્રિય અવલોકન વજન-રાગથી સ્ત્રીઓની ઇંદ્રિ કે અન્ય અંગોપાંગ તરફ દષ્ટિ પણ નહિ કરવી જોઈએ. અચાનક દષ્ટિ પડી જાય તે તુરત પાછી ખેંચી લેવી જોઈએ. (૪) પૂવકીડા સ્મરણ વજન- પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં કરેલી કામક્રીડાઓનું સ્મરણ નહિ કરવું જોઈએ. (૫) પ્રણીત રસ ભેજન વજન- પ્રણીત રસવાળા આહારને ત્યાગ કરવો જોઈએ. . દૂધ, દહીં, ઘી, માખણ વગેરે સિનગ્ધ અને મધુર રસવાળો આહાર પ્રણીત આહાર છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રી તવાથધિગમ સત્ર (૫) પાંચમા મહાવ્રતની ભાવનાઓ. (૧ થી ૫) સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ. પાંચ વિષયે મને -ઈષ્ટ) હોય તે તેમાં રાગ નહિ કરવું જોઈએ, અમનેz (–અનિષ્ટ) હોય તે તેમાં દ્વેષ નહિ કરવો જોઈએ. સ્પર્શ આદિ દરેકની એક એક ભાવના હોવાથી પાંચ વિષની પાંચ ભાવનાઓ છે. અહીં જે જે મહાવ્રતની જે જે ભાવનાઓ બતાવવામાં આવી છે તેનું બરાબર પાલન કરવાથી મહાવ્રતનું પાલન શુદ્ધ-નિરતિચાર થાય છે. અન્યથા અતિચાર લાગે કે મહાવ્રતને ભંગ થાય. [૩] મહાવતેને સ્થિર કરવા સર્વે તે માટે સર્વ સામાન્ય પ્રથમ ભાવનાहिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् ॥७-४॥ - હિંસાદિ પાપથી આ લેકમાં અપાયની (-અનથની) પરંપરા અને પરલેકામાં અવધને. (-પાપના) કરુણ વિપાક ભેગવવા પડે છે એ પ્રમાણે વિચારણું કરવી. આ લેકમાં અપાયઃ-(૧) હિંસામાં પ્રવૃત્ત પ્રાણ સદા પિતે ઉદ્દવિગ્ન રહે છે અને અન્યને ઉદ્વેગ કરાવે છે. * અન્ય પ્રાણ પ્રત્યે વેરની પરંપરા ખડી થાય છે. વધ, બંધ વગેરે અનેક પ્રકારના કલેશ પામે છે. ટાઢ-તડકે વગેરે. કષ્ટો સહન કરવાં પડે છે. (૨) અસત્યવાદી લોકમાં અવિ. Page #460 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૩૯૫ શ્વસનીય અને અપ્રિય બને છે. જિહાછેદ વગેરે કષ્ટ પામે છે. જેની પાસે ખોટું બોલે છે તેની સાથે વૈર-દુશ્મનાવટ થાય છે. આથી અવસરે તેને કઈ પણ સહાયતા મળતી નથી. (૩) ચેરી કરનાર જીવ અનેકને દુઃખી–ઉદ્વિગ્ન કરે છે. પિતાને સદા ભયભીત રહેવું પડે છે. ચેારી લાવેલી. વસ્તુઓના રક્ષણ માટે અનેક પ્રકારનાં કષ્ટો સહન કરવાં - પડે છે. સદા મન ભયભીત હોવાથી ભોગ-ઉપલેગ પણ શાંતિથી કરી શકતું નથી. પિલીસ આદિના હાથે પકડાઈ જાય તે જેલ, અપકીતિ વગેરે દુઃખ પામે છે. (૪) અબ્રહ્મમાં(–મૈથુન સેવનમાં)આસક્ત પ્રાણુ વીર્યક્ષય, અશક્તિ, પરસ્ત્રીની સોબત કરવાથી અપકીર્તિ, પ્રાણને નાશ વગેરે અનેક દુખે પામે છે. (૫) ધન મેળવવા ટાઢ, તડકે, ભૂખ, તરસ વગેરે અનેક કષ્ટો સહન કરવો પડે છે. મેળવવા. માટે શારીરિક અનેક કષ્ટો સહન કરવા છતાં જે ન મળે. તે માનસિક ચિંતા આદિ દુઃખ ઉત્પન્ન થાય છે. કદાચ મળી જાય તો તેના રક્ષણ માટે અનેક કષ્ટો સહન કરવાં પડે છે. ચાર આદિ લઈ ન જાય તેની ચિંતા, ભય વગેરે. માનસિક દુઃખે પણ સદા રહ્યા કરે છે. ધન ઘણું મળવા. છતાં તૃપ્તિ થતી નથી, સદા મન અતૃપ્ત રહે છે. અતૃપ્ત માણસ કદી શાંતિ પામતા નથી. પુણ્ય પરવારી જતાં ધનને. નાશ થાય તે કેટલાકનું હૃદય બંધ પડી જાય છે. કેટલાકને અતિસાર, સંગ્રહણી વગેરેથી ઝાડાને રોગ થાય છે. અથવા મરણ સુધી માનસિક પરિતાપ રહ્યા કરે છે. લોભી માણસ ધન મેળવવાની લાલસામાં વિવેક પણ ભૂલી જાય છે. હું Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ . શ્રી તવાર્થાધિગમ સૂત્ર કયા સ્થાનમાં છું, અમુક સ્થાનમાં રહેલા મારે શું કરવું જોઈએ, અને શું ન કરવું જોઈએ વગેરે ભૂલી જાય છે. - આથી આ લેકમાં અનેકની સાથે કલેશ-કંકાસ, વૈમનસ્ય વગેરે થવાથી તે લોકમાં અપ્રિય બની જાય છે. આગળ વધીને વિવેક ભૂલીને માતા-પિતા આદિને મારવા સુધીની પ્રવૃત્તિ કરે છે. આથી આ લોકમાં અપકીતિ આદિ પામે છે. આમ પરિગ્રહી–લોભી જીવ આ લોકમાં શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં કષ્ટો પામે છે. પરલોકમાં કરુણુ વિપાક. પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા કેઈ જીવને હિંસાદિ પાપથી કદાચ આ લેકમાં ઉપર કહેલાં દુખે અલ્પ થાય કે ન થાય તે પણ પરલોકમાં તો અવશ્ય એ પાપને કરુણ વિપાક જોગવવું પડે છે. પરલેકમાં તેને માટે અશુભગતિ તૈયાર હોય છે. ત્યાં શારીરિક અને માનસિક અનેક પ્રકા-૨નાં દુઃખે ભેગવવાં પડે છે. તિર્યંચગતિમાં શીત-તાપ, પરાધીનતા વગેરે કટે સહન કરવો પડે છે. નરકગતિ તો કેવળ દુખે ભેગવવા માટે જ છે. ત્યાં એક ક્ષણ પણ સુખ નથી. ત્યાં દુઃખથી કંટાળીને મરવાની ઈચ્છા થાય તે પણ મરી શકે નહિ. [૪] ૧. નરકગતિના દુ:ખના વિસ્તૃત વર્ણન માટે જુઓ આ ૩ સૂ ૩ વગેરે. જીવ હિંસાદિ પાપોથી તિર્યંચ વગેર ગતિમાં ઉત્પન્ન થઈને કેવાં કેવાં દુઃખ અનુભવે છે તેનું વિસ્તૃત વર્ણન “ભવભાવના” -ગ્રંથમાં પાંચમી ભાવનામાં છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૩૭ મહાવ્રતાને સ્થિર કરવા સર્વે તે માટે સર્વ સામાન્ય (બીજી) ભાવના સુકામેવ વા | ૭–૧ તથા હિંસાદિ પાપે દુ:ખ રૂપ જ છે એમ. વિચારવું. હિંસાદિથી કેવળ સ્વને જ દુઃખ થતું નથી, અન્ય પ્રાણીઓને પણ દુઃખ થાય છે. આથી સાધકે વિચારવું જોઈએ કે–જેમ મને દુઃખ પ્રિય નથી તેમ અન્ય કઈ પણ જીવને દુઃખ પ્રિય નથી. જે હું છું તેવા જ અન્ય પ્રાણીઓ છે. આથી જેમ કેઈ મારો વધ કરે તે મને દુઃખ થાય છે, તેમ અન્યને વધ કરવાથી તેને પણ દુઃખ થાય છે. કોઈ અસત્ય બોલીને મને ઠગે તે જેમ મને દુઃખ થાય છે તેમ શું અન્યને અસત્યથી દુઃખ ન થાય? એ પ્રમાણે ચેરી આદિથી પણ અન્ય પ્રાણીઓને દુઃખ થાય છે. માટે એ પાપને ત્યાગ કરે એ જ હિતાવહ છે. મૈથુનસેવનમાં અનુભવાતું સુખ પણ ખણજ આદિ વ્યાધિના ક્ષણિક પ્રતીકાર સમાન હોવાથી દુઃખ જ છે. પરિગ્રહ, પણુ અપ્રાપ્ત ધનની ઈચ્છાને સંતાપ, પ્રાપ્ત ધનના રક્ષણની ચિંતા, તેને ઉપભેગમાં અતૃપ્તિ, તેને નાશ થતાં શોક વગેરે દુઃખનું કારણ હોવાથી દુઃખરૂપ જ છે. આમ . હિંસાદિ પાપ વર્તમાનમાં સ્વ–પરના દુઃખનાં કારણ હોવાથી તથા ભવિષ્યમાં દુઃખ આપનાર કર્મબંધનાં કારણ હોવાથી દુખ રૂપ જ છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ચેથા સૂત્રની ભાવનામાં હિંસાદિ દુઃખનાં કારણ છે એ વિચારણા કરવામાં આવી છે. જ્યારે આ સૂત્રની ભાવનામાં હિંસાદિ પાપ રવયં (દુઃખનાં કારણ હોવાથી અને દુઃખનાં કારણ કર્મનાં કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી) દુઃખ રૂપ જ છે એ વિચારવાનું છે. તથા ચોથા સૂત્રની ભાવનામાં હિંસાદિ પાપે પિતાના દુઃખનાં કારણ છે એ વિચારણાની પ્રધાનતા છે. જ્યારે આ સૂત્રની ભાવનામાં હિંસાદિથી અન્યને પણ દુઃખ થાય છે એ વિચારણની પ્રધાનતા છે. [૫] મહાતેની સ્થિરતા માટે ચાર ભાવનાઓमैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यानि सच-गुणाधिक क्लिश्यमाना-ऽविनयेषु ॥ ७-६॥ મહાવ્રતોને સ્થિર રાખવા સર્વ પ્રાણીઓ પ્રત્યે મિત્રીભાવ, ગુણાધિક જી પ્રત્યે પ્રમેદભાવ, દુઃખી જી ઉપર રુણભાવ અને અવિનીતજી ઉપર માધ્યચ્ય (ઉપેક્ષા) ભાવ રાખવું જોઈએ. (૧) મિત્રીભાવના -મૈત્રી એટલે જગતના સર્વ જીવે ઉપર હાદિક નેહ(પ્રેમ)ને પરિણામ. અર્થાત્ કઈ પણું જાતના સ્વાર્થ વિના, કઈ પણ જાતના ઉપકારની આશા વિના, નિઃસ્વાર્થભાવે જગતના છ ઉપર પ્રીતિ એ મૈત્રી ૧. ચૈત્રી નવરવાજોપરિણામઃ (0 હરિભદ્રસૂરિની ટીકા) Page #464 -------------------------------------------------------------------------- ________________ સાતમા અઘ્યાય ૩૯૯ છે. સાધકે નાના-મોટા, ઉચ્ચ-નીચ, સ્વ-પર, ગરીબશ્રીમંત વગેરે કંઈ જાતના ભેદભાવ વિના જગતના તમામ પ્રાણીઓ ઉપર પ્રેમભાવ રાખવા જોઈએ. પાતાને દુ:ખી કરનાર જીવ ઉપર પણ પ્રેમભાવ રાખવા જોઈ એ. આ માટે સકલ પ્રાણી પ્રત્યે આત્મવત્ દૃષ્ટિ કેળવવી જોઈ એ. તે જ સકલ જીવે પ્રત્યે મૈત્રી ભાવના આવે. મૈત્રી ભાવનાથી ભાવિત હૃદયવાળા સાધક જ હિં...સા આદિ પાપોથી અટકી શકે છે. સાચા મિત્રના હૃદયમાં પેાતાના મિત્રને વધ કરવાની, ખાટુ' મેલીને તેને ઠગવાની, ચારી કરીને તેનું ધન આદિ લઈ લેવાની ભાવના ન હોય. મૈત્રીભાવના યુક્ત સાધક જગતના તમામ જીવાને પાતાના મિત્ર માને છે. એટલે તેના હૃદયમાં જગતના તમામ જીવેાના હિતની ભાવના હાય છે.ર આથી અહિંસા આદિના પાલન માટે મૈત્રી ભાવ અનિવાય છે. (૨) પ્રમેાદભાવના:-પ્રમેાદ એટલે માનસિક હ ૨. આ દૃષ્ટિએ શ્રા હરિભદ્રસૂરિ મહારાજે પાંūતચિન્તા મૈત્રો-પરના હિતની ચિંતાને–ભાવનાને મત્રી કહી છે. (ષોડશગ્રંથ) मा कार्षीत् कोऽपि पापानि मा च भूत् कोऽपि दुःखितः । મુખ્યતાં જ્ઞŽત્રા મંત્તિમંત્રી નિયતે ॥૬॥ (શ્રી યોગશાસ્ત્ર) ફ્રાઈ પણ જીવ પાપ ન કરે, કોઇ પણ જીવ દુ:ખી ન થાય, સપૂણૅ જગત દુઃ ખથી મુક્ત થાય એવી ભાવના મૈત્રી છે. શિવમસ્તુ સર્વાવત વગેરે પણ મૈત્રી ભાવના છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શ્રી તત્ત્વાથધિગમ સૂત્ર ગુણથી અધિક છે ઉપર પ્રમાદ એ પ્રમદ ભાવના છે. સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, તપ આદિથી અધિક-મહાન (ઉત્તમ) મહાત્માઓને વંદન, સ્તુતિ, પ્રશંસા, વૈયાવચ્ચ. આદિ કરવાથી પ્રભેદની-માનસિક હર્ષની અભિવ્યક્તિ થાય છે. પ્રમેદભાવના યુક્ત જીવ જ્ઞાનાદિ ગુણોથી અધિક ઉત્તમ ગુણીઓને જોઈને આનંદ પામે છે અને પિતાના એ આનંદને શક્તિ કે સંગે પ્રમાણે યથાયોગ્ય વંદનાદિ કરીને વ્યક્ત કરે છે. ગુણથી અધિકને–મહાનને જોઈને કેસાંભળીને આનંદ ન થાય તથા યથાયોગ્ય વંદનાદિ કરવાનું મન ન થાય તે સમજવું કે હજી પ્રમોદભાવના આવી નથીઅમેદભાવનાના અભાવે અન્યના ગુણોના દર્શનથી કે થવથી સાધકનું હૃદય ઈર્ષ્યા, અસૂયા કે માત્સર્ય રૂપ અગ્નિથી. ૧. અહીં ગુણાધક શબ્દને પિતાનાથી ગુરુથી અધિક એ. અર્થ ન કરતાં ગુણથી અધિક એટલે જ અર્થ કરવો વધારે ઠીક છે. આચાર્યે ઉપાધ્યાય, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા વગેરે ગુણી પ્રત્યે પ્રમોદભાવ રાખ જોઈએ. ઉપાધ્યાય વગેરે આચાર્યથી ગુણથી અધિક નથી. એટલે જે ગુણષિક શબ્દને પિતાનાથી ગુણથી અધિક એવો અર્થ કરવામાં આવે તો આચાર્યને ઉપાધ્યાય વગેરે પ્રત્યે પ્રમોદભાવ રાખવાનું રહેતું નથી. તે બરોબર નથી. આચાય વગેરે દરેક સાધકે પોતાનાથી ગુણથી વધુ ગુણ પ્રત્યે પણ પ્રમોદ ભાવ રાખવો જોઈએ. આથી ગુણાધિક શબ્દને ગુણથી અધિક-મહાન (ઉત્તમ) એવો અર્થ કરવો વધારે સંગત છે. ___x परसम्पत्तौ चेतसो व्यारोष इयाँ । गुणेषु તોષssરિજાના શ્રી સિ. સ. ૨-૨-૨૭ સૂ. ની બૃહદવૃત્તિ. પરની (બાહ્ય-અત્યંતર) સંપત્તિ જોઈને ઉત્પન્ન થતા ચિત્તના રાષઅળતરા ઈષ્ય છે. બીજાના ગુણને દેષરૂપે કહેવા એ અસૂયા છે Page #466 -------------------------------------------------------------------------- ________________ સાતમા અધ્યાય ૪૦૩ સળગી ઉઠે છે. પરિણામે હિંસા, અસત્ય આદિ અનેક પાપા પણ પેદા થવાની શકયતા છે. આથી સાધકે પેાતાના હૃદયને પ્રમાદ ભાવનાથી પૂર્ણ રાખવું જોઈ એ. પ્રમાદ ભાવના આત્મામાં રહેલા ગુણાને પ્રગટાવવા અમેઘ ઉપાય છે. સાધકમાં ગુણા એછા હૈાય એ ચાલી શકે, પણ પ્રમેદ ભાવના વિના ન ચાલી શકે. પ્રમાદભાવના વિના પેાતાનામાં રહેલી ગુણેાની પણ કાઈ ક`મત નથી. (૩) કરુણાભાવના:-કરુણા એટલે દુઃખીને જોઈને તેના પ્રત્યે દયાના પરિણામ. કરુણા, દયા, અનુકંપા, કૃપા, અનુગ્રહ વગેરે શબ્દોના એક (કરુણા) અ છે. કરુણાને ચેાગ્ય જીવે એ પ્રકારના હાવાથી કરુણાના બે પ્રકાર છેદ્રવ્ય કરુણા અને ભાવ કરણા. રાગ આદિ બાહ્ય દુ:ખાથી ઘેરાયેલા જીઅેને જોઇને ઉત્પન્ન થતી કરુણા દ્રવ્ય કરુણા છે. અજ્ઞાનતા આદિ આભ્યંતર દુઃખેાથી ઘેરાયેલા જીવાને જોઈને ઉત્પન્ન થતી કરુણા ભાવ કરુણા છે. ભાવ કરુણાને ચેાગ્ય જીવાને ચેગ્યતા પ્રમાણે મેક્ષ આદિના ઉપદેશ આપીને, દ્રવ્ય કરુણાને ચેાન્ય જીવાને ઔષધ, અન્નપાન વગેરે આપીને, ઉભય પ્રકારની કરુણાને યાગ્ય જીવાને ઉપદેશ તથા ઔષધાદિ એ બંને આપીને (પાતાની શક્તિ પ્રમાણે) તેમના ઉપર કરુણા કરવી જોઈ એ. અથવા બીજી રીતે દ્રવ્ય અને ભાવ એ એ પ્રકારે કરુણા છે. દુ:ખીને જોઈને હૃદયમાં ઉત્પન્ન થતી દયા એ ભાવકરુણા અને તેના દુઃખને દૂર કરવા માટે યાગ્ય પ્રયત્ન ૨૬ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર એ દ્રવ્યકરુણું છે. અહીં સાધુઓ માટે તે મુખ્યતયા ભાવ કરુણાનું વિધાન છે. ગૃહસ્થોએ યથાયોગ્ય બંને પ્રકારની ભાવના રાખવી જોઈએ. શક્તિ અને સંગ હોવા છતાં કેવળ ભાવકરુણ રાખનાર ગૃહસ્થની ભાવકરણ પિઠળ છે. (૪) માધ્યશ્ચભાવના -માધ્યચ્ય, ઉપેક્ષા, સમ ભાવ વગેરે શબ્દોને એક અર્થ છે. ઉપદેશને અગ્ય અવિનીત પ્રાણુ પ્રત્યે સમભાવ (રાગદ્વેષના ત્યાગ) પૂર્વક (એને સમજાવવા કે સુધારવા માટે) ઉપદેશ આપવાને ત્યાગ કરે એ માધ્યચ્ય ભાવના છે. જે પ્રાણી અવિનીત હાવાથી હિતાપદેશ સાંભળે નહિ, કદાચ સાંભળે તે પણ એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે, શક્ય હોવા છતાં ઉપદેશને આંશિક પણ અમલમાં ન મૂકે, એવા પ્રાણું પ્રત્યે ઉપેક્ષા ભાવના ભાવવી, એટલે કે તેના પ્રત્યે જરા પણ દ્વેષ લાવ્યા વિના ઉપદેશ આપવાનું છોડી દેવું જોઈએ. જે એવા પ્રાણી પ્રત્યે માઘસ્ય ભ વના ન રાખવામાં આવે તે સાધકને હિતેપદેશને પ્રયત્ન નિષ્ફળ બને છે, અને સાધકના મનમાં કદાચ તેના પ્રત્યે દ્વેષ વૃત્તિ જાગે એ પણ સંભવિત છે. આગળ વધીને એક બીજાને કલેશ-કંકાસ અને વૈમનસ્ય પણ ઉત્પન્ન થાય. આથી સાધકે દીર્થ વિચાર કરીને ઉપેક્ષા ભાવનાને જીવ ઉપર ઉપેક્ષા ભાવનાનો પ્રયોગ અવશ્ય કર જોઈએ. અન્યથા બંનેને આધ્યાત્મિક અને વ્યાવહારિક એ બંને દૃષ્ટિએ નુકશાન થવાનો સંભવ છે. આ ભાવનાથી અવિનીત આદિ પ્રત્યે Page #468 -------------------------------------------------------------------------- ________________ સાતમા અધ્યાય ૪૦૩ દ્વેષભાવ થતા નથી એ માટે લાભ છે. મૈત્રી આદિ ચારે ભાવના શુભ છે. એટલે ઉપેક્ષા ભાવના પણ શુભ છે. આથી ચગ્ય સ્થાને ઉપેક્ષા ભાવનાના પ્રયોગથી નુકશાન જરાય નથી. અલ્કે ( નવા કખ ધ ન થાય, નિર્જરા થાય વગેરે) લાભ થાય છે. આથી સાધકે ચેાગ્યસ્થાને ઉપેક્ષાનું સેવન કરવું જરૂરી છે. સાથે સાથે એ પણ જરૂરી છે કે આ જીત ઉપેક્ષા ભાવનાને ચેાગ્ય છે કે નહિં તે દીર્ઘદૃષ્ટિથી વિચારવુ. અન્યથા ઉપેક્ષા ભાવનાને અયેાગ્ય જીવ ઉપર ઉપેક્ષા ભાવના કરવાથી પેાતાને આધ્યાત્મિક અને વ્યાવહારિક એ બંને દ્રષ્ટિએ ઘણું નુકશાન થાય. [૬] મહાત્રતાની સ્થિરતા માટે પ્રકારાંતરે વિચારણા— जगत्कायस्यभावौ च संवेगवैराग्यार्थम् ॥ ७-७ ॥ સવેગ અને વેરાગ્યની પુષ્ટિ માટે સંસાર અને કાયાનું સ્વરૂપ વિચારવું જોઇએ. સવેગ એટલે સંસારનો ભય-સ ́સાર ઉપર કંટાળા. વૈરાગ્ય એટલે અનાસક્તિ, સંસારના સ્વરૂપની વિચારણાથી સંવેગની અને કાયાના સ્વરૂપની વિચારણાથી વૈરાગ્યની પુષ્ટિ થાય છે. સંસારસ્વરૂપની વિચારણાથી સંવેગની પુષ્ટિમહાત્રાનું પાલન એ મહાન આધ્યાત્મિક સાધના છે. આ સાધના સસારના નાશ કરવા માટે છે. સ`સારના નાશ એ એનું ફળ છે. સંસાર ઉપર કંટાળા આવ્યા વિના તેના Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર નાશના પ્રયત્ન શક્ય નથી. આથી સાધનામાં સવેગની પહેલી જરૂર છે. જેટલા અંશે સ’વેગ તીવ્ર તેટલા અ’શે સાધના પ્રમળ અને છે. સવેગને તીવ્ર મનાવવા સૌંસારના સ્વરૂપને વિચારવાની જરૂર છે. સસારના સ્વરૂપને વિચારતાં સંસાર દુઃખસ્વરૂપ, દુઃખ ફૂલક અને દુઃખાનુધી લાગે. છે. સંસારના ભૌતિક સુખનાં સાધના અનિત્ય-ક્ષણભંગુર અને અશરણુ ભાસે છે. સંસારનુ સુખ પણ દુઃખ રૂપ દેખાય છે. આથી સ ́સાર ઉપર કંટાળો આવે છે અને સ'સારને નાશ કરવાની ઈચ્છા થાય છે. એથી સંસારનાં કારણા તરફ દૃષ્ટિ જાય છે. સંસારના કારણેાનેા નાશ કર્યાં વિના સમ્રારને નાશ અશકય જ છે. સંસારનાં કારણે હિંસા આહિઁ છે. આથી તે સાધકને હિંસા આદિ ઉપર પણ અતિ ઉત્પન્ન થાય છે. સંસાર અને સ'સારનાં કારણેા ઉપર અતિ એનું જ નામ સંવેગ. આથી અહી. સવેગને પુષ્ટ બનાવવા સંસારના સ્વરૂપને વિચારવાના ઉપદેશ આપ્યા છે. સંવેગનું ચિહ્ન (-માપક યંત્ર) :-સંસાર ઉપર અરતિ થતાં ધર્મ અને ધાર્મિક પુરુષા પ્રત્યે બહુમાન અવશ્ય જાગે છે. આથી ધમ અને ધામિ`ક પુરુષા પ્રત્યે બહુમાન એ સંવેગને જાણવા માટે ચિહ્ન– માપક યંત્ર છે, ધર્મ અને ધાર્મિક પુરુષા પ્રત્યે બહુમાન થતાં ધર્મની જિજ્ઞાસા થવાથી અતિપ્રેમથી ધર્માંશ્રવણુ થાય છે, અને ધાર્મિક પુરુષાનાં દર્શનથી અત્યંત આનંદ થાય Page #470 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૪૦૫ છે. પિતે જે સાધના કર્તા હોય તેનાથી અધિક સાધના કરવાની ઈચ્છા રહ્યા કરે છે. એ માટે શક્ય પ્રયત્ન પણ કરે છે. આથી અતિપ્રેમથી ધમનું શ્રવણ, ધાર્મિક પુરુષનાં દર્શનથી થતે આનંદ, અને અધિક સાધનાની ઈચ્છા એ -ત્રણ ધર્મ અને ધાર્મિક પુરુષ પ્રત્યે જાગેલા બહુમાનનાં લક્ષણે છે. ધર્મ અને ધાર્મિક પુરુ પ્રત્યે જાગેલું બહુમાન એ સવેગનું લક્ષણ છે. કાયાના સ્વરૂપની વિચારણાથી વૈરાગ્યની પુષ્ટિ : કોઈ પણ પ્રકારની આસક્તિ સાધનામાં બાધક છે. પાંચ મહાવ્રતના સાધકે સંસારના સર્વ પદાર્થોને ત્યાગ કરી દીધું હોય છે. એની પાસે મહાવ્રતની સાધનામાં જરૂરી ઉપકરણે હોય છે. એનું શરીર પણ ઉપકરણ રૂપ જ હોય છે. ઉપકરણ એટલે સંયમની સાધનામાં સહાયક વસ્તુ. શરીર અને વસ્ત્રો વગેરે સંયમની સાધનામાં સહાયક બનતાં હોવાથી સાધુઓ તેનું રક્ષણ કરે છે, પણ અનાસક્ત ભાવથી. તેમાં જે આસક્તિભાવ આવી જાય તે તે ઉપકરણ બનવાને બદલે અધિકરણ (સંસારમાં સહાયક) બની જાય છે. આથી સાધકે બિન જરૂરી કઈ વસ્તુ રાખ‘વાની નથી, અને જરૂરી વસ્તુને ઉપગ પણ આસક્તિ વિના કરવાનું છે, તેમાં પણ કાયા ઉપર આસક્તિ ન રહે એ માટે બહુ જ સાવધ રહેવાની જરૂર છે. દરેક જીવને સામાન્યથી અન્ય પદાર્થોની અપેક્ષાએ કાયા ઉપર અધિક આસક્તિ હોય છે. અન્ય પદાર્થો ઉપરથી આસક્તિ દૂર થયા Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર પછી પણ કાયા ઉપરની આસક્તિ દૂર થવી ઘણું કઠીન છે. જે સાવધ રહેવામાં ન આવે તે કાયાની આસક્તિ અન્ય પદાર્થો ઉપર પણ આસક્તિ કરાવે છે. એટલે કાયા ઉપર આસક્તિ ભાવ ન થાય અને થયેલ હોય તે દૂર થાય એ માટે સાધકે સંસારના સ્વરૂપની વિચાર સાથે કાયાના સ્વરૂપની વિચારણા પણ કરવી જોઈએ. કાયાના સ્વરૂપની વિચારણાથી કાયા અશુચિમય અને અનિત્ય જણાય છે. આથી કાયા પ્રત્યે આસક્તિ રહેતી નથી. કાયા પ્રત્યે આસક્તિ ન હોવાથી કાયાના પિષણ માટે જરૂરી વસ્ત્ર, વાત્ર, વસતિ, આહાર–પાણી વગેરે જે કઈ વસ્તુને ઉપયોગ કરે છે તે અનાસક્ત ભાવથી કરે છે. આથી મહાવ્રતના પાલન માટે કાયાના સ્વરૂપનું ચિંતન અતિ જરૂરી છે. નહીં તે કાયા અને અન્ય ઉપકરણે ઉપકરણને બદલે અધિકરણ બની જાય તે સાધના નિષ્ફળ જાય. [૭] [મહાવ્રતે હિંસાદિ પાંચ પાપથી નિવૃત્તિ રૂપ હોવાથી મહાવ્રતના પાલન માટે પ્રથમ હિંસા આદિ પાંચ પાપનું જ્ઞાન અનિવાર્ય છે. આથી હવે ક્રમશઃ હિંસાદિ પાપની વ્યાખ્યા જણાવે છે.] હિંસાની વ્યાખ્યાप्रमत्तयोगात् प्राणन्य परोपणं हिंसा ॥-८ ॥ પ્રમાદના વેગે પ્રાણને વિયેગ એ હિંસા છે. ૧. પ્રમાદને અર્થ tવશાળ છે. પણ અહીં મુખ્યતયા જીવરક્ષા પરિણામના અભાવરૂપ પ્રમાદ વિવક્ષિત છે. પ્રમાદના વિરતૃતા અર્થ માટે જુઓ અ. ૮. સ. ૧. Page #472 -------------------------------------------------------------------------- ________________ સાતમો અધ્યાય ४०७ પાંચ ઇંદ્રિયે, મને બળ, વચનબળ અને કાયબળ એ ત્રણ બળ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય એ દશ પ્રકારના દ્રવ્ય પ્રાણુ છે. એ પ્રાણને વિયેગ કરે તે હિંસા. દ્રવ્ય-ભાવહિંસા પ્રશ્ન -આ પ્રાણે આત્માથી જુદા છે. પ્રાણના વિયેગથી આત્માને વિનાશ થતું નથી. તે પછી પ્રાણના વિયેગમાં અધર્મ–પાપ કેમ લાગે છે? ઉત્તર-પ્રાર્થના વિયોગથી આત્માને નાશ થતું નથી, પણ આત્માને દુઃખ અવશ્ય થાય છે. પ્રાણના વિયોગથી આત્માને દુઃખ થાય છે માટે જ પ્રાણ વિગથી અધર્મ–પાપ લાગે છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રાણુ વિગ એ જ અધર્મપાપ કે હિંસા છે એમ નથી, કિન્તુ અન્યને દુઃખ આપવું એ પણ અધમ –હિંસા છે. મુખ્ય હિંસા પણ આ જ છે. પ્રાણુ વિગ એ ગૌણ હિંસા છે. શાસ્ત્રના શબ્દોમાં કહીએ તે બીજાને દુઃખ આપવું એ નિશ્ચય હિંસા છે અને પ્રાણવિદ્યોગ એ વ્યવહાર હિંસા છે. વ્યવહાર હિંસા નિશ્ચય હિંસાનું કારણ છે માટે તેનાથી પાપ લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તે દુઃખ આપવું એ ભાવહિંસા છે અને પ્રાણુવિયેગ દ્રવ્યહિંસા છે. બીજી અપેક્ષાએ દ્રવ્ય-ભાવ હિંસા – આત્માના જ્ઞાનાદિ ગુણે ભાવ પ્રાણ છે. વિષય-કષાય આદિ પ્રમાદથી આમાના ગુણને ઘાત પણ હિંસા છે. આત્માના ગુણેને ઘાત એ ભાવ હિંસા છે. આત્માના Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શ્રી તવાથધિગમ સૂત્ર ગુણેના ઘાત રૂ૫ ભાવ હિંસાની અપેક્ષાએ દ્રવ્ય પ્રાણેને ઘાત એ દ્રવ્ય હિંસા છે. અહીં પણ ભાવહિંસા મુખ્ય છે. આ બંને પ્રકારની હિંસાના રવ અને પર એમ બે ભેદ છે. પોતાના આત્માના ગુણને ઘાત એ સ્વભાવ હિંસા અને પરના આત્માના ગુણેના ઘાતમાં નિમિત્ત બનવું એ પર ભાવહિંસા છે. ઝેર આદિથી પિતાના દ્રવ્ય પ્રાણોને ઘાત એ સ્વ દ્રવ્યહિંસા અને પરના દ્રવ્ય પ્રાણેને ઘાત કર એ પર દ્રવ્યહિંસા છે. પર દ્રવ્ય હિંસાના ત્રણ ભેદઅન્યના દ્રવ્ય પ્રાણુના ઘાત રૂપ હિંસાને બીજી રીતે વિચારતાં હિંસાના દ્રવ્ય, ભાવ અને દ્રવ્ય-ભાવ એમ ત્રણ ભેદે છે. આ સૂત્રમાં કરેલી હિંસાની વ્યાખ્યા દ્રવ્યભાવ હિંસાની છે. કેવળ પ્રાણ પરેપણ–પ્રાણવધ એ દ્રવ્ય હિંસા છે, કેવળ પ્રમત્તગ–અસાવધાની એ ભાવ હિંસા છે. પ્રમાદ અને પ્રાણવિયેગ એ બંનેને સમગ એ દ્રવ્ય–ભાવ હિંસા છે. જ્યાં પ્રમાદના એ પ્રાણવિયેગ થાય છે ત્યાં દ્રવ્ય અને ભાવ એ ઉભય સ્વરૂપ હિંસા છે. જ્યાં પ્રમાદ નથી છતાં પ્રાણવિગ થઈ જાય, ત્યાં કેવળ દ્રવ્ય હિંસા છે. જ્યાં પ્રાણવિરોગ નથી, પણ પ્રમાદ છે, ત્યાં કેવળ ભાવ હિંસા છે. અહીં ભાવ હિંસાની મુખ્યતા છે. પ્રમાદ–અસાવધાની એ ભાવ હિંસા છે. આથી અહિંસાના પાલન માટે સાધકે સદા અપ્રમત્ત-સાવધાન રહેવું જોઈએ. Page #474 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય પ્રશ્ન –ઉપરોક્ત ત્રણ પ્રકારની હિંસામાં ક્યા ક્યા જીવેને કઈ કઈ હિંસા સંભવે છે? ઉત્તર –(૧) જ્યારે કઈ જીવ પ્રાણવધ કરવા પ્રયત્ન કરે પણ તેમાં નિષ્ફળ નિવડે ત્યારે માત્ર ભાવ હિંસા હોય છે. દા. ત. શિકારી હરણને તાકીને બાણ મારે, પણ હરણને બાણ ન વાગવાથી હરણ બચી જાય. અહીં દ્રવ્યપ્રાણેને વિગ ન હોવાથી દ્રવ્યહિંસા નથી. પણ પ્રમાદ–જીવ રક્ષાના પરિણામને અભાવ હેવાથી ભાવ હિંસા છે. એ પ્રમાણે અંધારામાં દોરડાને સર્ષ માની મારવાનો પ્રયત્ન કરવામાં માત્ર ભાવ હિંસા થાય છે. આ બે દષ્ટાંતેમાં હિંસા માટે કાયાથી પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળતા મળવાથી માત્ર ભાવ હિંસા થઈએ વિચાર્યું. જ્યારે કેઈ કે ધાવેશમાં આવીને અન્યને ગમે તેવાં હિંસાત્મક વચને બેલે છે, મૃત્યુ માટે શ્રાપ આપે છે, ત્યારે પણ ભાવ હિંસા થાય છે. હજી આગળ વધીને વિચારીએ તે જણાશે કે હિંસા માટે કાયિક પ્રયત્ન અને વચન પ્રયોગ વિના માત્ર મનમાં હિંસાના વિચારથી ભાવ હિંસા થાય છે. જેમ કે તંદુલ મત્સ્ય. આ મસ્ય તંદુલના (ચોખાના) દાણા જેટલું હોય છે. માટે તેને તંદુલ મસ્ય કહેવામાં આવે છે. તે મહામત્સ્યની આંખની પાંપરણમાં ઉત્પન્ન થાય છે. મહામછ કેટલાંક માછલાં ગળી જાય છે ત્યારે તેની સાથે ડુંક પાણી પણ તેના મુખમાં દાખલ થઈ જાય છે. આ પાણીને તે બહાર કાઢે છે ત્યારે પાણુની સાથે દાંતની પોલાણમાં રહેલાં કેટલાંક નાનાં નાનાં માછલાં પણ બહાર નીકળી જાય છે. આ જોઈને Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શ્રી તત્ત્વાર્થાધિંગમ સૂત્ર તદુલ મસ્ય વિચારે છે કે હું મહામત્સ્ય હાઉ” તે એક પણુ સાલાને આવી રીતે નીકળવા ન દઉં, સઘળાં માછલાઓનુ ભક્ષણ કરી જાઉં. આવા દારુણ હિંસાના અધ્યવસાયથી તે સતત ભાવ હિંસા કર્યાં કરે છે, અને માત્ર અંતર્મુહૂત જેટલા આયુષ્યમાં સાતમી નરકનું આયુષ્ય માંધે છે. હજી સૂક્ષ્મ દૃષ્ટિથી ભાવ હિંસાને વિચારીએ. હિંસા માટે કાયાથી. પ્રયત્ન ન કરે, વચનથી મેલે નહિં અને મનમાં વિચારણા ન કરે તેા પણ જો આત્મામાં જીવરક્ષાના પરિણામ ન હાય તા ભાવ હિંસા થાય છે. આથી જીવરક્ષાના પરિણામ રહિત સર્વ જીવે સદા ભાવ હિંસાનું પાપ આંધે છે. (૨) રક્ષાના પરિણામથી રહિત જીવ જ્યારે પ્રાણવધ કરે છે ત્યારે દ્રવ્ય-ભાવ હિં'સા કરે છે. ગૃહસ્થાવાસમાં રહેલ જે સાધક હિંસાની સૂક્ષ્મ વ્યાખ્યા સમજે છે અને હિંસાથી સથા નિવૃત્ત થઈ જવાની તીવ્ર ઈચ્છા રાખે છે, છતાં સંયાગાની વિપરીતતાથી સર્વથા હિંસાથી નિવૃત્ત થઈ શકતા નથી, તે સાધકથી થતી છત્રનનિર્વાહ માટે અનિવાય હિઁ'સા દ્રવ્યહિઁ'સા છે. આમ સંસારમાં રહેલા મનુષ્યેામાં ત્રણે પ્રકારની હિંસા સંભવે છે. (૩) સસરત્યાગી અપ્રમત્ત મુનિની સયાગવશાત્ થઈ જતી ર્હિંસા દ્રવ્યહિ'સા છે. જેમકે- અપ્રમત્તભાવે યુગપ્રમાણ દૃષ્ટિ રાખીને જઈ રહેલ મુનિના પગ નીચે અકસ્માત કાઈ જીવ આવી જાય અને મૃત્યુ પામે તે એ દ્રવ્યહિંસા છે. કાણુ કે સુનિ અપ્રમત્ત છે. તેમનુ મન જીવાને ખચા Page #476 -------------------------------------------------------------------------- ________________ સાતમો અધ્યાય ૪૧૧ વવાના જ ધ્યાનમાં છે. છતાં સંગ એ છે કે જીવ બચાવી શકાતું નથી. તેવા પ્રકારના રોગ આદિ પ્રબળ કારણે ઉપસ્થિત થતાં દુભાતા હૃદયે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઔષધસેવન આદિમાં થતી હિંસા પણ દ્રવ્યહિંસા છે. સંસાર ત્યાગી મુનિ જે પ્રમાદ કરે-જીવ રક્ષા તરફ લક્ષ્ય ન રાખે તે પ્રાણુવિયેગ રૂપ દ્રવ્યહિંસા ન થવા છતાં ભાવહિંસા અવશ્ય થાય છે, અને જ્યારે પ્રમાદની સાથે પ્રાણવિયેગ પણ થાય છે ત્યારે દ્રવ્ય-ભાવ હિંસા થાય છે. આમ અપેક્ષાએ ગૃહસ્થાવાસના ત્યાગી મુનિઓમાં પણ ત્રણે પ્રકારની હિંસા સંભવિત છે. અહીં સૂફમદષ્ટિથી વિચારવામાં આવે તે જણાશે કે જેમ મોટા ભાગના ગૃહમાં સદા ભાવ હિંસા હોય છે. તેમ સાધુઓમાં સદા દ્રવ્ય હિંસા હોય છે. કારણ કે શ્વાસે શ્વાસ, હાથ–પગ પ્રસારણ આદિથી સૂક્ષમ વાયુ કાયના. જીની હિંસા થયા કરે છે. પોતે અપ્રમત્ત હોવા છતાં, આ હિંસાનો પરિહાર અશક્ય છે. આવી દ્રવ્ય હિંસા ૧૩ મા ગુણસ્થાનક સુધી હોય છે. ૧૪ માં ગુણસ્થાને રહેલા તથા સિદ્ધ છે દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારની હિંસાથી. રહિત છે. [૮] અસત્યની વ્યાખ્યા असदभिधानमनृतम् ॥ ७-९॥ પ્રમાદથી અસત્ (અયથાર્થ) બોલવું તે અસત્ય Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર અસત્ (અસત્ય)ના ત્રણ ભેદ છે. (૧) સદ્ભાવપ્રતિષેધ, (૨) અર્થાતર, અને (૩) ગોં. સદ્ભાવ પ્રતિધના ભૂતનિધ્રુવ અને અભૂતભાવન એ બે ભેદે છે. (૧) ભૂતનિધ્રુવ –ભૂત એટલે બનેલ, નિદ્ધવ એટલે છુપાવવું-અ૫લાપ કર. બની ગયેલ વસ્તુસ્થિતિનો અ૫લાપ કરે તે ભૂતનિહ્નવ રૂપ અસત્ (અસત્ય) છે. દા. ત. કેઈએ પોતાને અમુક રકમ ચેડા ટાઈમ માટે આપી હાય, મુદત પૂરી થતાં તે લેવા આવે ત્યારે નથી આપી એમ કહેવું. અથવા પાસે પૈસા હોવા છતાં માગ - નારને હમણાં મારી પાસે નથી એમ કહેવું. (૨) અભૂતેદભાવન –અભૂત એટલે નહિ બનેલું, ઉદ્દભાવન એટલે ઉત્પન્ન કરવું. નહિ બનેલી વસ્તુસ્થિતિને ઉત્પન્ન કરવી એ અભૂતદુભાવન રૂપ અસત્ય છે. દા. ત. અન્ય કઈ વ્યક્તિએ પોતાની પાસેથી અમુક વસ્તુ ન લીધી હોવા છતાં તે વ્યક્તિને તે મારી પાસેથી અમુક વસ્તુ લીધી છે એમ કહેવું. (૨) અર્થાતર – અર્થાતર એટલે ફેરફાર. વસ્તુ જે સ્વરૂપે હોય તે સ્વરૂપથી ભિન્ન સ્વરૂપે-ફેરફાર કરીને કહેવું તે અર્થાતર અસત્ય. અન્યને ૫૦૦ રૂપિયા આપ્યા હોય, પણ થોડા ટાઈમ પછી ૬૦૦ રૂપિયા આપ્યા હતા એમ કહેવું. નકલી વસ્તુને અસલી અને અસલી વસ્તુને નકલી કહેવી. જૂનાને ન અને નવાને જૂનો માલ કહે. રૂપિ. - યાની કિંમતના માલનો ગ્રાહક પાસે સવા રૂપિયે ભાવ Page #478 -------------------------------------------------------------------------- ________________ સોતમ અધ્યાય ૪૧૩. કહે. આમ થોડા ફેરફાર સાથે જે બોલવામાં આવે તે અર્થાતર અસત્ય છે. (૩) ગહ -સાય બેલવા છતાં હિંસા, કઠોરતા. વગેરેથી યુક્ત વચન બોલવું તે ગહ રૂપ અસત્ય છે. હિંસાનું કારણ સત્ય વચન પણ અસત્ય છેઃ પાંચ વ્રતમાં અહિંસા મુખ્ય વ્રત છે. બીજાં તે તેના રક્ષણ માટે છે. એટલે અસત્ય આદિ વ્રતનું બાહ્યદષ્ટિએ પાલન થવા છતાં જે તેનાથી અહિંસા વ્રતનું પાલન ન થતું હોય તે એ વાસ્તવિક પાલન જ નથી. આથી બાહ્યદષ્ટિએ વચન સત્ય હોવા છતાં જે તેનાથી હિંસા થતી હોય તે તે વચન વાસ્તવિક રીતે અસત્ય જ છે. સાધુએ રસ્તામાં હરણને જતું જોયું. કેઈ શિકારી સામે મળતાં હરણ કઈ દિશામાં ગયું છે એ પૂછ્યું. સાધુએ હરણના જવાની દિશા બતાવી. અહીં બાહ્યદષ્ટિએ સાધુનું વચન અસત્ય નથી. પણ તે વચનથી શિકારી તે દિશામાં જઈને હરણને શિકાર કરે એટલે પરિણામે હિંસા ઉત્પન્ન થાય. આથી આ વચન અસત્ય છે. એ પ્રમાણે મૂખને મૂર્ખ કહે, કાણાને કાણે કહેવું વગેરે સત્ય પણ અસત્ય જ છે. કારણ કે તેનાથી પ્રાણવિયાગ રૂપ હિંસા ન થવા છતાં દુઃખાનુભવ રૂપ હિંસા અવશ્ય થાય છે. વાસ્તવિક હિંસા પણ એ જ છે. આ આપણે ગયા સૂત્રમાં વિચારી ગયા છીએ. કઠેરતા, પશૂન્ય, ગાળ અદિથી યુક્ત વચને અસત્ય વચને છે. આવાં વચને કઈને સાંભળવા ગમતાં ન. હેવાથી સાંભળીને દુઃખ થાય છે. [૯]. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪. શ્રી તત્વાર્થાધિગમ સત્ર ચેરીની યાખ્યાअदत्तादानं स्तेयम् ॥ ७-१० ॥ પ્રમાદથી અન્યની નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરવી તે તેય-ચેરી છે. અદત્ત એટલે નહિ આપેલ. આદાન એટલે ગ્રહણ કરવું. માલિકે નહિ આપેલી વસ્તુ લેવી તે અદત્તાદાન. અદત્તાદાન એ ચેરી છે. અદત્તાદાનના સ્વામી અદત્ત, જીર અદત્ત, તીર્થકર અદર અને ગુરુ અદત્ત એમ ચાર ભેદ છે. - સાધક જે સ્વામી આદિ ચારેની રજા વિના કોઈપણ વસ્તુ ગ્રહણ કરે તે ત્રીજા મહાવ્રતમાં ખલના થાય. (૧) સ્વામી અદત્ત-જે વસ્તુને જે માલિક હોય તે વસ્તુને તે સ્વામી છે. વસ્તુના માલિકની રજા વિના વસ્તુ લે તે સ્વામી અદત્ત દોષ લાગે. આથી મહાવ્રતના સાધકે તૃણ જેવી પણ વસ્તુ ગ્રહણ કરતાં પહેલાં તેના માલિકની રજા લેવી જોઈએ. (૨) જીવ અદત્ત-માલિકે રજા આપી હોય તે પણ જે તે વસ્તુ સચિત્ત (જીવ યુક્ત) હોય તે ગ્રહણ ન કરી શકાય. તે વસ્તુને માલિક તેમાં રહેલ જીવ છે. તે વસ્તુ તેમાં રહેલા જીવની કાયા છે. કોઈપણ જીવને કાયાની પીડા ગમતી નથી. સચિત્ત વસ્તુ ગ્રહણ કરવાથી પીડા, કાયાને નાશ આદિ થાય છે. આથી તેણે (–વસ્તુમાં રહેલા )એ વસ્તુ ભેગવવાનો અધિકાર (રજા) કેઈને પણ આ નથી. માટે મહાવ્રતના સાધકે Page #480 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૪૫ માલિકે રજા આપી હેાવા છતાં સચિત્ત વસ્તુનું ગ્રહણ નહિં કરવુ જોઈ એ. અન્યથા જીવ અદત્ત દોષ લાગે. (૩) તીથ કર અદત્ત-વસ્તુ અચિત્ત હોય અને માલિકે રજા આપી હાય તે પણ સાધકે વિચારવું જોઈ એ કે આ વસ્તુ લેવા તીર્થંકર (શાસ્ત્ર)ની આજ્ઞા છે કે નહિ? તીર્થંકરની આજ્ઞા ન હેાય અને લે તે તીર્થંકર અદત્ત દ્વેષ લાગે. જેમ કે સાધુ માટે તૈયાર કરેલ આહાર-પાણીનુ ગ્રહણુ. દાતા ભક્તિથી સાધુને આહાર-પાણી આપતા હાય, તે આહાર-પાણી અચિત્ત હાય, છતાં જે તે સાધુ માટે તૈયાર કરેલાં ડાય તો સાધુથા (નિષ્કારણ ) ન લેવાય. જો લે તે તી'કર અદત્ત દોષ લાગે, કારણ કે તીર્થંકરોએ સાધુ માટે તૈયાર કરેલ આહાર-પાણી (નિષ્કારણ) લેવાના નિષેધ કર્યાં છે. (૪) ગુરુ અદત્ત-રવામીની અનુજ્ઞા હાય, વસ્તુ સચિત્ત હાય, તીથંકરની પણ અનુજ્ઞા હાય, છતાં જો ગુરુની અનુજ્ઞા લીધા વિના વસ્તુ ગ્રહણ કરે તે ગુરુ અદત્ત દેષ લાગે. જેમકે ગુરુની અનુજ્ઞા વિના નિર્દોષ આહાર-પાણીનું ગ્રહણુ. નિર્દોષ પશુ આહાર-પાણી લેતાં પહેલાં ગુરુની અનુજ્ઞા અવશ્ય લેવી જોઈ એ. દાતા ભક્તિથી આપે છે એટલે સ્વામી અદત્ત નથી. નિર્દોષ હાવાથી જીવ અદત્ત કે તીર્થંકર અદત્ત પણ નથી. છતાં જે ગુરુની અનુજ્ઞા વિના લાવેલાં હાય ત ગુરુ અદત્ત છે. આથી સાધકે જે વસ્તુ લેવાની તીથ કરાએ અનુજ્ઞા આપી હોય તે વસ્તુ લેવા માટે પણ ગુરુની અનુજ્ઞા અવશ્ય મેળવવી જોઈએ. Page #481 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાથધિગમ સૂત્ર આ પ્રમાણે અસ્તેય મહાવ્રતના પાલન માટે આ ચારે પ્રકારે અદત્ત વસ્તુને ત્યાગ કર જોઈએ. [૧] અબ્રહ્મની વ્યાખ્યા મૈથુનમત્રહ્મ ૭-૨ મિથુન એ અબ્રહ્મ છે. મિથુન શબ્દ ઉપરથી મૈથુન શબ્દ બન્યું છે. મિથુન એટલે જેડલું. મિથુનની–જેડલાની જે ક્રિયા તે મિથુન એ. મથુન શબ્દને શબ્દાર્થ છે. પણ અહીં આપણે મૈથુન શબ્દને શબ્દાર્થ નહિ, કિન્તુ ભાવાર્થ લેવાનો છે. વેદયથી પુરુષ– સ્ત્રીના સાગથી થતી કામચેષ્ટા મૈથુન છે. પુરુષ–સ્ત્રીના સંગથી થતી કામચેષ્ટા રૂપ મૈથુન અબ્રહ્મ છે. જેમ પુરુષ અને સ્ત્રીના સંગથી થતી કામચેષ્ટાથી. સ્પર્શ સુખને અનુભવ થાય છે, તેમ પુરુષને અન્ય પુરુષના કે સવહસ્તાદિના સંગથી થતી કામચેષ્ટાથી સ્પર્શ સુખને અનુભવ થાય છે. તે પ્રમાણે સ્ત્રીને પણ હસ્તાદિના સંગથી કામચેષ્ટાથી સ્પર્શ સુખને અનુભવ થાય છે. એટલે મૈથુન શબ્દને ફલિતાર્થ કામચેષ્ટા છે. કઈ પણ પ્રકારની કામચેષ્ટા એ મૈથુન છે. જેના પાલનથી અહિંસાદિ આધ્યાત્મિક ગુણોની વૃદ્ધિ, થાય તે બ્રહ્મ. જેના સેવનથી અહિંસા આદિ આધ્યાત્મિક ગુણોનો હાસ કે નાશ થાય તે અબ્રા. કઈ પણ પ્રકારની કામચેષ્ટા રૂપ મૈથુનના સેવનથી અહિંસાદિ ગુણેને ના Page #482 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૪૧૭ થાય છે. માટે કામચેષ્ટા અબ્રહ્યા છે. મૈથુનની નિવૃત્તિથી આધ્યાત્મિક અહિંસાદિ ગુણેની વૃદ્ધિ થાય છે. માટે મૈથુનની નિવૃત્તિ એ બ્રા છે. બ્રહ્મનું પાલન તે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યના પાલનથી આધ્યાત્મિક દૃષ્ટિએ તે લાભ છે જ. વધારામાં એહલૌકિક દૃષ્ટિએ પણ ઘણે લાભ છે. બ્રહ્મચર્યથી વીર્યરક્ષા, શરીરબળ, રોગનો અભાવ, કાંતિ, પ્રતાપ, ઉત્સાહ આદિ અનેક લાભ થાય છે. [૧૧] પરિગ્રહની વ્યાખ્યામૂજી પરિષદા ૭–૨ જડ કે ચેતન વસ્તુ ઉપર મૂર્છા-આસક્તિ પરિગ્રહ છે. સામાન્યથી પરિગ્રહને અર્થ સ્વીકાર થાય છે. પણ ૧. અહીં વેદના ઉદયથી થતી કોઈ પણ કામચેષ્ટા મથુન છે એમ જે કહેવામાં આવ્યું છે તે સ્થૂલદષ્ટિએ છે. સૂક્ષ્મદષ્ટિથી તે શબ્દાદિ કોઈ પણ વિષયના સુખની ક્રિયા મિથુન છે. કારણ કે બ્રહ એટલે આત્મા, ત્રણ મૂબ્રહ્મચર્યનું બ્રહ્મમાં–આત્મામાં રમણતા કરવી એ બ્રહ્મચર્ય છે. આ દૃષ્ટિએ રાગ-દ્વેષથી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ વિષયનું સેવન પણ અબ્રહ્મ-મૈથુન છે. આથી જ સાધુઓના પાક્ષિક સૂત્રમાં सदा रूवा रसा गंधा फासाणं पवियारणा ॥ मेहुणस्स वेरमणे एस वुत्ते अइकम्मे ॥ “રાગ-દ્વેષ પૂર્વક શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનું સેવન એ મિથુનવિરમણવ્રતમાં દોષરૂપ છે ” એમ કહેવામાં આવ્યું છે. ૨૭ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રી તન્વાર્યાધિગમ સત્ર અહીં કેવળ સ્વીકાર અર્થ નથી. કિન્તુ જેનાથી આત્મા સંસારમાં જકડાય તે પરિગ્રહ એ અર્થ છે. આત્મા આસક્તિથી–મૂછથી સંસારમાં જકડાય છે માટે આસક્તિમૂચ્છ પરિગ્રહ છે આથી વસ્તુને સ્વીકાર કરવા છતાં તેના વિશે આસક્તિ ન હોય તે વસ્તુને સ્વીકાર પરિગ્રહ રૂપ બનતું નથી. વસ્તુને સ્વીકાર ન કરવા છતાં જે તેમાં આસક્તિ હોય તે તે પરિગ્રહ છે. જે એમ ન હોય તે ભિખારીને પણ નિપરિગ્રહી–પરિગ્રહ રહિત કહેવો જોઈએ. આમ આસક્તિ વિના-ઈચ્છા વિના વસ્તુને સ્વીકાર યા ઉપગ એ પરિગ્રહ નથી. તથા આસક્તિ-ઈચ્છા હોય તે વસ્તુ ન મળવા છતાં–ન ભેગવવા છતાં પરિગ્રહ છે. પ્રશ્ન-ઈષ્ટ વસ્તુમાં આસક્તિ હોવા છતાં પુણ્યના અભાવે તે વસ્તુ ન મેળવી શકે એ બરાબર છે. પણ અનિષ્ટ વસ્તુમાં આસક્તિ ન હોવા છતાં–ઈચ્છા ન હોવા છતાં તે વસ્તુને સ્વીકારે–તે વસ્તુને ઉપભેગ કરે એ કેમ બને? વસ્તુને સ્વીકાર–વસ્તુને ઉપભેગા જ કહી આપે છે કે એને એ વસ્ત ઈષ્ટ છે. જે અનિષ્ટ હોય તે તેને સ્વીકાર–ઉપભેગ કેમ કરે છે? કાંટો અનિષ્ટ છે તે તેનાથી દૂર રહે છે. ઉત્તર–શું રેગી કડવાં ઔષધ પીએ છે તે તેને ગમે છે માટે પીએ છે? રેગી કડવાં ઔષધ ન ગમવા છતાં પીએ છે. કારણ કે તે વિના એ નિરોગી થઈ શકે તેમ નથી. કેટલીક વખત ઈષ્ટને મેળવવા અનિષ્ટનું સેવન કરવું પડે છે. રોગીને આરોગ્ય ઈષ્ટ છે. પણ તે અનિષ્ટ કડવી Page #484 -------------------------------------------------------------------------- ________________ સાતમા અધ્યાય ૪૧૯ ઔષધિના સેવન વિના પ્રાપ્ત થઈ શકે તેમ નહાવાથી રાગી અનિચ્છાએ પણ તેનું સેવન કરે છે. જેમ વસ્તુ ઈષ્ટ હોવા છતાં પુણ્યના અભાવે મળતી નથી, તેમ વસ્તુ અનિષ્ટ હોવા છતાં પુણ્યના અભાવે અવશ્ય સ્વીકારવી પડે છે. આથી આસક્તિ ન હોવા છતાં–ગમતું ન હોવા છતાં વસ્તુના સ્વીકાર અને ઉપભોગ કરવા પડે છે. કાંટાથી દૂર ભાગનાર પણ જ્યારે કાંટા વાગે છે ત્યારે તેને કાઢવા ખીજા કાંટાને શેાધતા નથી? \ પ્રસ્તુત પ્રશ્નના ઉત્તર આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારવાના છે. જેમ રાગી ન ગમવા છતાં કડવાં ઔધધેનું સેવન કરે છે, તેમ અહિંસા આદિ મહાવ્રતાના સાધક આત્માને દુનિયાના કોઈ પણ પદાર્થોં ઉપર આસક્તિ-મમત્વ ભાવ ન હોવા છતાં મહાવ્રતાના પાલન માટે અમુક વસ્તુએને સ્વીકાર અને ઉપભાગ અનિવાય બની જાય છે. મહાવ્રતાનું પાલન દેઢુને આધીન છે. દેહનુ' પાષણ આહાર, વસ્ત્ર, વસતિ આદિ વિના ન થઈ શકે. અહાર-પાણી પાત્ર વિના ન લઈ શકાય. આથી સાધક આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરે ઇષ્ટ નહાવાં છતાં કેવળ શરીરના નિર્વાહ માટે ગ્રહણુ કરે છે. તેમાં આસક્તિ ન હોવાથી તે સ્વીકાર પરિગ્રહની કેટિમાં આવી શકતા નથી. આથી જ તીથ કરાએ સાધુઓને શરીરના નિર્વાહ માટે જરૂરી વસ્ત્ર આદિ સ્વીકારવાની અનુજ્ઞા આપી છે. પરંતુ તેમાં આસક્તિ ન જાગે તે માટે સાધકે સતત સાવધાન રહેવુ જોઈએ. અન્યથા સંયમનાં Page #485 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર ઉપકરણે અધિકરણ રૂપ બની જાય અને પરિગ્રહની કે ટિમાં આવી જાય. આમ મહાવ્રતના પાલન માટે પોતાની કક્ષા પ્રમાણે વસ્ત્ર આદિને સ્વીકાર કરવામાં જરાય દોષ નથી, બલ્ક નહિ સ્વીકારવામાં અનેક દોષે છે. (૧) પાત્રના અભાવે હાથમાં ભેજન કરતાં નીચે પડે તે કીડી આદિ છે એકઠા થાય અને પગ આદિથી મરી જાય. (૨) બાળ, ગ્લાન, વૃદ્ધ અને લાભાંતરાય કર્મના ઉદયવાળા મુનિ વગેરેની ભક્તિ ન કરી શકાય. આથી તેઓ સંયમમાં સદાય. (૩) કામળી આદિ ન રાખવાથી કાળના કે વર્ષાદના સમયમાં અપકાયના છની રક્ષા ન થઈ શકે. (૪) શિયાળામાં ઠંડી સહન ન થવાથી ઘાસ કે અગ્નિ આદિની અપેક્ષા રહે. તેને મળે તે પ્રાયઃ અસમાધિ પણ થાય. પરિણામે કદાચ વ્રતને ભંગ પણ થાય. (૫) ચલપટ્ટો આદિ ન રાખવાથી લેકમાં જૈન શાસનની હાલના થાય. એથી અજ્ઞાન જીવે બેધિ દુર્લભ બની જાય. એમાં નિમિત્ત સાધુ બનવાથી સાધુને અશુભ કર્મોને બંધ થાય. આમ પિતાની કક્ષા પ્રમાણે પાત્ર આદિ ન રાખવાથી અનેક દેશે ઉત્પન્ન થાય છે. [૧] વતની વ્યાખ્યા નિરો વ્રતી || ૭-રૂ શલ્યરહિત તથા અહિંસાદિ વ્રત સહિત જે હોય તે વતી કહેવાય. વતી શબ્દથી જ વ્રત જેને હોય તે વ્રતી કહેવાય એમ સમજી શકાય છે. છતાં અહીં વતીની વ્યાખ્યા માટે વિશિષ્ટ Page #486 -------------------------------------------------------------------------- ________________ સાતમો અધ્યાય ૪૨૧ સૂત્રની રચના એટલા માટે કરી કે, કેવળ વ્રત હોવા માત્રથી વતી ન કહેવાય, કિંતુ શલ્ય રહિત પણ જોઈએ. અહીં વતીની વ્યાખ્યામાં અંગાંગી ભાવ સમાયેલ છે. વતી અંગી છે. નિઃશલ્યતા અંગ છે. જેમ અંગ–અવયવ વિના અંગી-અવયવી ન હોઈ શકે તેમ નિઃશલ્યતા વિના વતી ન હોઈ શકે. આથી અહીં નિઃશલ્યાતાની (શલ્યના અભાવની) પ્રધાનતા છે. વ્રત સહિત હોવા છતાં નિઃશલ્યતા ન હોય તે વ્રતી ન કહેવાય. જેમ કેઈ પાસે ગાયે હેવા છતાં જે દૂધ વિનાની હોય તે તે વાસ્તવિક રીતે ગાયવાળો કહેવાતો નથી. કારણ કે દૂધ વિનાની ગાયની કોઈ કિંમત રહેતી નથી. માયા, નિદાન, અને મિથ્યાત્વ એ ત્રણ શલ્ય છે. શરીરમાં રહી ગયેલ કાંટા આદિનું શલ્ય જેમ શરીર અને મનને અસ્વસ્થ બનાવી દે છે, તેમ માયા આદિ આત્મામાં રહી જાય તે આત્માને અસ્વસ્થ બનાવી દે છે. એથી આત્માની પ્રગતિ રુંધાઈ જાય છે. માટે માયા આદિ ત્રણ શલ્ય છે. માયા એટલે કપટ. ૨નિદાન એટલે મહાવતે આદિની સાધનાના ફળ રૂપે આ લોક અને પરલેકનાં દુન્યવી સુખેની ઈચ્છા રાખવી. મિથ્યાત્વ એટલે તાત્વિક પદાર્થો ઉપર અશ્રદ્ધા. ૧. માયાના વિશેષ વિવેચન માટે જુઓ અ. ૮ સુ. ૧૦ ૨. નિદાન માટે જુઓ અ. ૯ સૂ. ૩૪ ૩. મિથ્યાત્વના વિવેચન અંગે જુઓ અ. ૮ સૂ. ૧ Page #487 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાધિગમ સૂત્ર આ પ્રશ્ન- કેધ આદિ ચારે કષાયો આત્માને અસ્વસ્થ બનાવે છે, આત્માની પ્રગતિને રોકે છે; માટે શલ્ય રૂપ જ છે. તે માયાને જ શલ્ય કેમ કહેવામાં આવે છે? ઉત્તર–શલ્યની વ્યાખ્યા માયામાં પૂર્ણરૂપે લાગુ પડે છે, જ્યારે ક્રોધ આદિમાં સંપૂર્ણ લાગુ પડતી નથી. જે દેષ ગુપ્ત રહીને વિકારે પેદા કરે તે શલ્ય. કાંટો વગેરે શલ્ય ગુપ્ત રહીને અસ્વસ્થતા આદિ વિકારે કરે છે. માયા પણ ગુપ્ત રહીને આત્મામાં વિકારે પેદા કરે છે. કોધાદિ પ્રગટ થઈને આત્મામાં વિકાર કરે છે. જ્યારે આત્મામાં ધ ઉત્પન્ન થાય છે ત્યારે શરીરની આકૃતિ આદિથી દેખાય છે, માયા દેખાતી નથી. યદ્યપિ ક્યારેક કેધાદિ પણ ગુપ્ત રહે છે, પણ તે માટે પ્રયત્ન કરે પડે છે. જ્યારે માયા તે જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે વિના પ્રયત્ન ગુપ્ત જ રહે છે. કેપ આદિમાં ગુપ્ત રહે અને વિકાર પેદા કરે એ બેમાંથી વિકાર કરે એ એક જ ઘટે છે માટે એને શલ્ય રૂપ ન કહેતાં માયાને શલ્ય રૂપ કહી.[૧૩] વતીના બે ભેદ– પ્રાર્થનra | – ૪ / - વતીના અગારી અને અનગાર એમ મુખ્ય બે ભેદ છે. અગાર એટલે ઘર-સંસાર. જે ઘરમાં–સંસારમાં રહીને (અણુ)વ્રતનું પાલન કરે તે અમારી વતી. જે ઘરને – Page #488 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય સંસારને ત્યાગ કરવા પૂર્વક (મહા) વ્રતનું પાલન કરે તે અનગાર વતી. અગારી વતીને શ્રાવક, શ્રમણે પાસક, દેશવિરતિ શ્રાવક વગેરે શબ્દોથી સંબોધવામાં આવે છે. અનગારવતીને શ્રમણ, મુનિ, સાધુ વગેરે શબ્દોથી સંબોધવામાં આવે છે. [૧૪] અગારી વતીની વ્યાખ્યા ગણુવ્રતોડનારી છે ૭-૫ જે વ્રતીને અણુવ્રત (એક બે વગેરે) હેય તે અગારી, અર્થાત અગારી વતીને પાંચ અણુતે હોય છે. અગારીની આ વ્યાખ્યાથી અથપત્તિથી સિદ્ધ થાય છે કે જેને મહાવતે હોય તે અનગાર વતી. આણુ–નાનાં અને મોટા એમ બે પ્રકારનાં વતે છે એમ અધ્યાય ૭ સૂત્ર ૨ માં જણાવ્યું છે. તેના અણુ અને મહાન એ બે ભેદને લઈને વતીના બે ભેદ છે. અણુવ્રતધારી સાધક અગારી છે અને મહાવ્રતધારી સાધક અનગાર છે. ગૃહસ્થાવાસમાં રહેલ વ્યક્તિ મહાવ્રતોનું પાલન અશક્ય હેવાથી અણુવ્રતોનું પાલન કરે છે. પાંચ અણુવ્રતનું સ્વરૂપ સાતમા અધ્યાયના બીજા સૂત્રમાં જણાવવામાં આવ્યું છે. [૧૫] Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાધિગમ સૂત્ર ગુણવત-શિક્ષાને નિર્દેશ – હિતેશાંડરર્થઘવિરતિ-સામાજિ-ૌધોવાણી - भोग-परिभोगपरिमाणोऽतिथिसंविभागवतसंपन्नश्च ॥७-१६॥ અગારી વતીને (પાંચ અણુવ્રતે ઉપરાંત) દિગ્વિરતિ, દેશવિરતિ, અનર્થદંડ વિરતિ, પૌષધેપવાસ, ઉપભેગ–પરિભેગ પરિમાણ અને અતિથિસંવિભાગ એ સાત તે પણ હોય છે. આ વ્રતનું સ્વરૂપ તથા ફળ આ પ્રમાણે છે. (૬) દિગ્વિરતિ–પૂર્વ આદિ દશ દિશામાં અમુક હદ સુધી જ જવું, તેની બહાર ન જવું એ પ્રમાણે દરેક દિશામાં ગમનપરિમાણને નિયમ કર તે દિગ્વિતિ. દા. ત. કેઈપણ દિશામાં ૧૦૦૦ માઈલથી દૂર ન જવું. અથવા કઈ પણ દિશામાં ભારતથી બહાર ન જવું. અથવા અમુક અમુક દિશામાં અમુક અમુક દેશથી બહાર ન જવું. આમ ઇચ્છા મુજબ દિશા સંબંધી વિરતિ કરવી તે દિગ્વિતિ. આ વ્રતમાં દિશાનું પરિમાણ નક્કી થતું હોવાથી આ વ્રતને દિફ પરિમાણ વ્રત પણ કહેવામાં આવે છે. ૧. પૂવદિ ચાર દિશા, ચાર વિદિશા, ઉપર અને નીચે એમ કુલ દસ દિશા છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૪૨૫ ફળ–દિવિરતિ વ્રતનાં અનેક ફળે છે. તેમાં મુખ્ય બે ફળ છે. (૧) ધારેલ દિશાની બહાર થતી સર્વ પ્રકારની હિંસાને ત્યાગ થાય છે. પિતે ન જાય, પિતે હિંસા ન કરે, કેઈને પ્રેરણા ન કરે, છતાં જે દિશાની હદનું નિયમન ન કર્યું હોય તે ત્યાં થતી સર્વ પ્રકારની હિંસાનું પાપ લાગે. કારણ કે નિયમન ન કરવાથી તે હિંસાનું અનુમેદન રહેલું છે. (૨) લોભ મર્યાદિત બને છે. હદનું નિયમન થયા પછી તે હદમાં ગમે તે આર્થિક લાભ થવાને હોય તે પણ ત્યાં ન જઈ શકાય. એટલે લેભને મર્યાદિત બનાવ્યા વિના આ નિયમ ન લઈ શકાય. લીધા પછી તેનું સમ્ય) પાલન કરવાથી લાભ અધિક અધિક ઘટતું જાય છે. અનેક પ્રકારના પ્રભનેની સામે ટકવાનું સાત્વિક બળ મળે છે. (૭) દેશવિરતિ (દેશાવગાશિક) –દિગ્વિરતિ વ્રતમાં ગમનની જે હદ નક્કી કરી હોય તેમાં પણ દરરોજ યથાચિગ્ય અમુક દેશને (–ભાગને) સંક્ષેપ કરે તે દેશવિરતિ. દેશ(–અમુક ભાગ) સંબંધી વિરતિ તે દેશવિરતિ. દા. ત. દરેક દિશામાં ૧૦૦૦ માઈલથી દૂર ન જવું એમ દિગ્વિતિ વ્રતમાં નિયમ છે, તે આ વ્રતમાં દરરોજ જ્યાં જ્યાં જવાની જરૂર હોય કે સંભાવના હોય તેટલે જ દેશ છૂટો રાખી બાકીના દેશને નિયમ કરે. પથારીવશ બની જવાય કે અન્ય માંદગી હોય તે આજે ઘરની કે હોસ્પિટલની બહાર ન જવું એ નિયમ કરે. મુંબઈ કે અમદાવાદ જેવા શહેરમાં કે નાના ગામડામાં રહેઠાણુ હોય અને એ શહેરની કે ગામડાની Page #491 -------------------------------------------------------------------------- ________________ શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર બહાર જવાની કઈ જ સંભાવના નથી કે જરૂર નથી તે આજે શહેર કે ગામથી બહાર ન જવું એ પ્રમાણે નિયમ ધારી શકાય. ફી–આ નિયમથી દિગ્વિતિમાં જે હદ છૂટી હેય તેને પણ સંકેચ થઈ જાય છે. આથી દિગ્વિરતિ વ્રતમાં જે લાભ થાય તે જ લાભ આ વ્રતમાં થાય છે. પણ દિવિરતિ વતની અપેક્ષાએ આ વ્રતમાં અધિક લાભ થાય છે. અહીં દિગ્વિરતિ વ્રતને સંક્ષેપ એ ઉપલક્ષણ હોવાથી ત્રતેને (પાંચ અણુવ્રત, ભેગપપપરિમાણ, અનર્થદંડવિરતિ એ સાત વ્રતને) સંકેચ પણ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. આથી ઉપભોગ-પરિગ પરિમાણવ્રતમાં ધારેલા ચોદ નિયમને પણ દરરોજ યથાશક્ય સંક્ષેપ કરે જોઈએ. ઉપભેગ–પરિગ પરિમાણવ્રતમાં ચૌદ નિયમ ધારણ કરવાનું વિધાન છે. અને આ વ્રતમાં ધારેલ ચૌદ નિયમોને દરરોજ સંક્ષેપ કરવાનું વિધાન છે. ચૌદ નિયમમાં દિશાને નિયમ પણ આવતું હોવાથી ચૌદ નિયમોના સંક્ષેપમાં દિશાને સંક્ષેપ પણ આવી જાય છે. આ વ્રતને દેશાવનાશિક વ્રત પણ કહેવામાં આવે છે. વર્તમાનમાં દેશાવગશિક (કે દેશવિરતિ) વ્રતમાં ઓછામાં ઓછા એકાસણુના તપ સાથે દશ સામાયિક કરવાનો રિવાજ છે. સવાર સાંજ પ્રતિક્રમણમાં બે સામાયિક અને બીજા ૮ સામાયિક એ પ્રમાણે દશ સામાયિક થાય. આ વ્રત Page #492 -------------------------------------------------------------------------- ________________ સાતમા અધ્યાય ગ્રહણ કરતી વખતે હું... વર્ષોંમાં અમુક ( પાંચ-દશ વગેરે ) દેશાવગાશિક કરીશ એમ નિયમ કરવામાં આવે છે. પૂર્વે કહ્યું તેમ એક દિવસ દશ સામાયિક કરવાથી એક દેશાવગાશિક ત થાય છે. આથી નિયમમાં જેટલા દેશાવગાશિક ધાર્યા હાય તેટલા દિવસ દશ દશ સામાયિક કરવાથી આ વ્રતનું પાલન થાય છે. (૮) અનથ ક્રૂડ વિતિ – અથ એટલે પ્રત્યેાજન. જેનાથી આત્મા દંડાય-દુઃખ પામે તે દડ. પાપસેવનથી આત્મા દંડાય છે-દુઃખ પામે છે. માટે દંડ એટલે પાપસેવન. પ્રત્યેાજનવશાત્ (–સકારણ) પાપનુ સેવન તે અદડ. પ્રત્યેાજન વિના નિષ્કારણ પાપનું સેવન તે અનČઇડ. ગૃહસ્થને પેાતાના તથા સ્વજન આદિના નિર્વાહ કરવા પડે છે. આથી ગૃહસ્થ પોતાના તથા સ્વજન આદિના નિર્વાહ માટે જે પાપસેવન કરે તે સપ્રયેાજન (–સકારણ) હાવાર્થી અદડ છે. જ્યારે જેમાં પોતાના કે સ્વજનાદિના નિર્વાહના પ્રશ્ન જ ન હૈાય તેવું પાસેવન અનદંડ છે. અર્થાત્ જેના વિના ગૃહસ્થાવાસ ન ચલાવી શકાય તે પાપ– સેવન અદડ અને જેના વિના ગૃહસ્થાવાસ ચાલી શકે તે પાપસેવન અન૪ ડ છે. અન દડના મુખ્ય ચાર ભેદે છે. (૧) અપધ્યાન, (૨) પાપકર્મોપદેશ, (૩) હિં ́સકાણુ, (૪) પ્રમાદાચરણ, આ ચાર પાપે ન કરવામાં આવે તે ગૃહસ્થાવાસ ચલાવવામાં (નિર્વાહમાં) કાઈ જાતને વાંધા ન આવે. Page #493 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૧) અપધ્યાન-અપધ્યાન એટલે દુર્ધ્યાન – અશુભ વિચારે. શત્રુ મરી જાય તે સારુ, શહેરના ઢાકા મરી જાય તે સારું, અમુક રાજાએ અમુક રાજાને જીત્યા તે સારુ થયું', અમુક દેશના લેાકા મારને જ ચૈગ્ય છે, હું રાજ અનુ તા સારું, ઇત્યાદિ અશુભ વિચારે અપધ્યાન છે. આવા વિચારાથી પેાતાના કાઈ કાર્યની સિદ્ધિ થતી નથી. આવા વિચારાથી નિરક પાપ અથાય છે. ૪૧૮ (ર) પાપકર્મોપદેશ—લડાઈ કરવી જોઈ એ, મત્સ્યોદ્યોગના ફેલાવા કરવા જોઈએ, વમાન જમાનામાં કાપડની મિલે વિના ન ચાલે માટે કાપડની મિલે તૈયાર થવી જોઈ એ, વિજળી ઉત્પન્ન કરવી જોઈ એ, વહાણે તૈયાર કરો, તમારી કન્યા વિવાહને યાગ્ય થઈ ગઈ છે માટે જલદી પરણાવી ઢા, વર્ષાદ સારા થયા છે માટે વાવણી શરૂ કરો....વગેરે સ પ્રકારના પાપકાર્ચીને ઉપદેશ' પાપમેપદેશ છે. (૩) હિંસકાપણું-જે આપવાથી હિંસા થાય તેવી વસ્તુ અન્યને આપવી. દા.ત. હથિયાર, ઝેર, અગ્નિ વગેરે.ર ૧. વિવેક વિના છાપુ વાંચનારાએ નિરક કેટલું અપધ્યાન કરે છે, અને છાપું વાંચીને ગમે તેની પાસે ગમે તે રીતે છાપાની વાતા કરનારા કેટલેા પાપકર્મોપદેશ કરે છે એ આના ઉપરથી સમજી શકાય તેમ છે. ૨. દાક્ષિણ્યતાના કારણે પાપકમના ઉપદેશ કરવાના પ્રસંગ આવે અને હિંસા થાય તેવી વસ્તુ આપવી પડે એ માટે નિયમમાં તેટલા પૂરતી છૂટ રાખવી પડતી હોય તો પણ અને ત્યાં સુધી તે છૂટને ઉપયાગ ન કરવા પડે એ માટે કાળજી રાખવી જોઇએ. Page #494 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય (૩) પ્રમાદાચારણ-કુતૂહલથી ગીત સાંભળવાં, નૃત્ય કે નાટક-સિનેમાનું નિરીક્ષણ કરવું, વારંવાર કામશાસ્ત્રનું વાંચન કરવું, તળાવ આદિમાં સ્નાન કરવું, વૃક્ષની શાખા કે હિંડોળા વગેરે ઉપર હીંચકવું, કુકડા આદિ પ્રાણીઓને પરસ્પર લડાવવા, વનસ્પતિ ઉપર ચાલવું -ખૂંદવી, નિષ્કારણ પાંદડું, પુષ્પ, ડાળખી વગેરે છેદવું, સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા એ ચાર વિકથાઓ કરવી, તેલ આદિનાં વાસણ ઉઘાડાં રાખવાં, બીજો માર્ગ હોવા છતાં વનસ્પતિ કે નિગદ ઉપર ચાલવું, દેડકાં આદિ પ્રાણીને મારવા, નિષ્ફર અને મમ વચને બેલવાં, ખડખડાટ પિટ ભરીને હસવું, નિંદા કરવી, કાર્ય પતી જવા છતાં સગડી, ચૂલે, બત્તી, નળ, પંખે વગેરે ચાલુ રાખવા, જોયા વિના છાણાં, લાકડાં, કેલસા, ધાન્ય, પાણી વગેરેને ઉપયોગ કર, વ્યસને સેવવાં, બેસીંગ (–મલયુદ્ધ) વગેરે રમત જેવી, કોમેંટ્રી સાંભળવી વગેરે પ્રમાદાચરણ છે. આ ચાર પ્રકારના અનર્થદંડના સેવનથી પિતાને કઈ ३. द्यूतं च मांस च सुरा च वेश्या, पापद्धिश्चोरी परदारसेवा । एतानि सप्तव्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥ જગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચોરી, પરસેવન આ સાત વ્યસને દાસણ નરકમાં લઈ જાય છે. આ સાત વ્યસનની જેમ આજનાં રેડિયે, છાપું, નેવેલ, નાટક, સિનેમા, ફેટલ અને કલબ એ સાત વ્યસનો પણ આત્માને. દુર્ગતિના ભાગે ઘસડી જાય છે. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રી તત્ત્વાર્થાંલિગમ સૂત્ર લાભ થતા નથી, બલ્કે નિરક પાપ કર્મોના અંધ થાય છે. આ વ્રતમાં સૂક્ષ્મતાથી ત્યાગ ન થઈ શકે તે પણ સ્થૂલપણે સાત વ્યસન, નાટક, સિનેમા, ખેલ-તમાસા, ડિયા, નૃત્ય વગેરેને અવશ્ય ત્યાગ કરવા. ફળ-આ વ્રતથી અનેક પ્રકારનાં ખાટાં પાપોથી બચી જવાય છે. જીવન સંસ્કારિત અને છે. તામસ અને રાજસ વૃત્તિ દૂર થાય છે. સાત્વિકવૃત્તિ પ્રગટે છે. (૯) સામાયિક–સમ એટલે સમતા–શાંતિ, આય એટલે લાભ. જેનાથી શાંતિ પ્રાપ્ત થાય તે સામાયિક. સ સાવદ્ય ચેગેાના (-પાપવ્યાપારાના) ત્યાગ કર્યાં વિના શાંતિ ન મળે માટે આ વ્રતમાં સ` સાવધ યેાગેાના ત્યાગ કરવામાં આવે છે. અમુક કાળ સુધી (ધારણા પ્રમાણે, જેમ કે સાધુ પાસે રહે ત્યાં સુધી વગેરે ) દ્વિવિધ-ત્રિવિધથી (મન, વચન અને કાયા એ ત્રિવિધી પાપ ન કરું. અને ન કરાવું એ દ્વિવિધથી) સ સાવદ્યયેાગે ના ત્યાગ તે સામાયિક, વમાનમાં આ વ્રતમાં એ ઘડી સુધી સ સાવધયાગાના ત્યાગ કરવામાં આવે છે. એટલે બે ઘડી સુધી દ્વિવિધ-ત્રિવિધે. સર્વસાવદ્ય ચેગેાના ત્યાગ તે સામાયિક. આ વ્રતને સ્વીકાર કરનારે દરરાજ એછામાં ઓછું એક સામાયિક કરવું એવા નિયમ લેવા જોઈએ. રાજ ન અની શકે તે વર્ષમાં અમુક સામાયિક કરવાં એ પ્રમાણે નિયમ કરવા જોઇએ. Page #496 -------------------------------------------------------------------------- ________________ Y31 સાતમે અધ્યાય ફળ-આ વ્રતથી મોક્ષસુખની વાનગી રૂપ શાંતિનેસમતાનો અનુભવ થાય છે. ગૃહસ્થ હોવા છતાં સાધુ જેવું જીવન બને છે. અનેક પ્રકારના પૂર્વ સંચિત પાપને નાશ થાય છે. મેક્ષમાની–જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના થાય છે. (૧૦) પૌષધપવાસ–પષધ એટલે પર્વતિથિ. અષ્ટમી આદિ પર્વતિથિએ ઉપવાસ કરે તે પષધેપવાસ. આ પૌષધપવાસ શબ્દને માત્ર શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે –આહાર, શરીરસત્કાર, અબ્રહ્મ અને સાવદ્ય કમ આ ચારને ત્યાગ તે પૌષધપવાસ (કે પૌષધ) ત્રત. આ વ્રત કેવળ દિવસ પુરતું, કેવળ રાત્રિ પૂરતું, યા દિવસ-રાત્રિ પૂરતું લેવામાં આવે છે. આહાર ત્યાગ સિવાય ત્રણ પ્રકારને ત્યાગ સર્વથા કરવામાં આવે છે. આહારત્યાગ સર્વથા અથવા શક્તિના અભાવે દેશથી પણ કરવામાં આવે છે. જે ચેવિહાર ઉપવાસ કરવામાં આવે તે આહારને સર્વથા અને તિવિહાર ઉપવાસ, આયંબિલ આદિ કરવામાં આવે તે દેશથી ત્યાગ થાય છે. આ વ્રત ગ્રહણ કરનારે અષ્ટમી આદિ પર્વતિથિએ પૌષધ લેવાને નિયમ ગ્રહણ કરવો જોઈએ. દરેક પર્વતિથિએ ન લઈ શકાય તે વર્ષમાં અમુક ૧૦-૨૦-૩૦પૌષધ કરવા એ નિયમ કર જોઈએ. ૧. સ્નાન કરવું, તેલ ચાળવું, સુગંધિ પદાર્થોનું વિલેપન કરવું, વાળ ઓળવા વગેરે શરીરની વિભૂષા કરવી એ શરીર સત્કાર છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ જરુર શ્રી તત્ત્વાથધિગમ સૂત્ર ફળી–આ વ્રતથી સાધુધર્મને અભ્યાસ થાય છે. કષ્ટ સહન કરવાની શક્તિ આવે છે. શરીર પરને મમત્વભાવ એ છે થાય છે. આગથી બળેલાને શીતલ દ્રવ્યના સંગથી જેમ શાંતિ થાય છે, તેમ સંસારમાં દરરોજ રાગ-દ્વેષની આગમાં બળતા જીવને પૌષધથી શાંતિને અનુભવ થાય છે. (૧૧) ઉપગ પરિગ પરિમાણુ –એક જ વાર ભેગવી શકાય તેવી વસ્તુને ઉપગ તે ઉપભેગ. જેમ કે આહાર, પુષ્પ વગેરે. અથવા જે વસ્તુને શરીરની અંદર ઉપગ થાય તે ઉપભેગ. જેમકે આહાર વગેરે. વારંવાર ભેગવી શકાય તેવી વસ્તુને ઉપગ તે પરિભેગ. જેમકે વસ્ત્ર આદિ. જેમાં ઉપભેગ અને પરિભેગનું પરિમાણુ કરવામાં આવે તે ઉપભેગ પરિગ પરિમાણ વ્રત. આ પ્રમાણે ઉપભેગ–પરિગ પરિમાણુ શબ્દને શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે-અતિસાવદ્ય વસ્તુઓને સર્વથા ત્યાગ અને અ૫ સાવધવાળી વસ્તુઓને ઉપગ પણ પરિમાણથી કરે તે ઉપભેગ-પરિભેગ પરિમાણ વ્રત. આ વ્રતને નિયમ બે રીતે કરવામાં આવે છે. એક ભજન સંબંધી અને બીજે કમ ( –ધંધા) સંબંધી. આહારમાં બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય, રાત્રિભેજન, ચલિતરસ તથા સચિત્ત વસ્તુઓને સર્વથા ત્યાગ કરે જોઈએ. કારણ કે આ વસ્તુઓના ઉપયોગથી બહુ પાપ લાગે છે. આ વસ્તુઓને સર્વથા ત્યાગ ન થઈ શકે તે Page #498 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૪૩૩ જેનો ઉપયોગ કરવો પડતો હોય તે સિવાયની વસ્તુઓને તે અવશ્ય ત્યાગ કરે. તથા આ સિવાયની અલ્પ પાપવાળી વસ્તુઓમાં પણ જેને ઉપયોગ ન કરવાનું હોય તેને ત્યાગ કરે જોઈએ. જેથી નિરર્થક પાપથી બચી જવાય. સચિત્ત-વ-વિયાએ ચૌદ નિયમે દરરોજ લેવાથી બિન ઉપયોગી વરતુઓનો ત્યાગ અને ઉપયોગી વસ્તુઓનું પરિમાણુ સહેલાઈથી થઈ શકે છે. આ ચૌદ નિયમના પાલનથી નિરર્થક પાપોથી બચવા સાથે બાહા અને અત્યંતર દષ્ટિએ જીવન કેવું સુંદર બને છે, તથા એનાથી આધ્યાત્મિક અને શારીરિક કેવા લાભ થાય છે વગેરે તે એ નિયમનું પાલન કરનાર જ સમજી શકે છેઅનુભવી શકે છે. ધંધામાં પંદર પ્રકારના કર્માદાનનો ત્યાગ કર જોઈએ. બધાને ત્યાગ ન થઈ શકે તે અમુકને બિનજરી હોય તેને અવશ્ય ત્યાગ કરે. - ફળ-આ વ્રતથી જીવનમાં સાદાઈ અને ત્યાગ આવે છે. આ વ્રતથી આધ્યાત્મિક દૃષ્ટિએ લાભ થવા સાથે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક વગેરે દષ્ટિએ પણ ઘણું લાભ થાય છે. (૧૨) અતિથિ સંવિભાગ–તિથિ, પર્વ વગેરે લૌકિક વ્યવહારને જેમણે ત્યાગ કર્યો છે તેવા ભિક્ષુઓ અતિથિ છે. પ્રસ્તુતમાં શ્રાવક ધર્મને અધિકાર હોવાથી અતિથિ રૂપે વિતરાગપ્રણીત ચારિત્રધર્મની આરાધના કરનારા સાધુએ સમજવા જોઈએ. અતિથિને-સાધુઓને સંવિભાગ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪. શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર કરે, એટલે કે તેમને સંયમમાં જરૂરી આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર આદિનું ભક્તિથી પ્રદાન કરવું. સાધુઓને ન્યાયાગત (-ન્યાયથી મેળવેલી વસ્તુનું દાન કરવું જોઈએ, અને તે પણ વિધિપૂર્વક; એટલે કે દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, ક્રમ અને કપનીયન ઉપગપૂર્વક, કરવું જોઈએ. (૧) દેશ-આ દેશમાં અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ ઈત્યાદિ વિચાર કરીને દુર્લભ વસ્તુ અધિક પ્રમાણમાં આપવી વગેરે. (૨) કાળ–સુકાળ છે કે દુષ્કાળ છે ઈત્યાદિ વિચાર કરે. દુષ્કાળ હોય અને પિતાને સુલભ હોય તે સાધુઓને અધિક પ્રમાણમાં વહેરાવવું. કયા કાળે કેવી વસ્તુની અધિક જરૂર પડે. વર્તમાનમાં કઈ વસ્તુ સુલભ છે કે દુર્લભ છે ઈત્યાદિ વિચાર કરીને તે પ્રમાણે વહેરાવવું વગેરે. (૩) શ્રદ્ધા-વિશુદ્ધ અધ્યવસાણી આપવું. આપવું પડે છે માટે આપે એવી બુદ્ધિ નહિ, કિન્તુ આપવું એ આપણી ફરજ છે, એમને આપણું ઉપર મહાન ઉપકાર છે, આપણે પણ એ રસ્તે જવાનું છે, તેમને આપવાથી આપણે એ માર્ગે જવા સમર્થ બની શકીએ, તેમને આપવાથી આપણા અનેક પાપ બળી જાય ઈત્યાદિ વિશુદ્ધ ભાવનાથી આપવું. (૪) સત્કાર-આદરથી આપવું. નિમંત્રણ કરવા જવું, એચિંતા ઘરે આવે તે ખબર પડતાં સામે જવું, વહેરાવ્યા બાદ થોડા સુધી પાછળ જવું વગેરે સત્કારપૂર્વક દાન કરવું. (૫) દમ-શ્રેષ્ઠ વસ્તુ પ્રથમ આપવી, પછી સામાન્ય વસ્તુ આપવી. અથવા દુર્લભ વસ્તુનું કે તે કાળે જરૂરી વસ્તુનું Page #500 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૪૩૫ પ્રથમ નિમંત્રણ કરવું. પછી બીજી વસ્તુઓનું નિમંત્રણ કરવું. અથવા જે દેશમાં જે ક્રમ હોય તે ક્રમે વહેરાવવું. (૬) કલપનીય-આધાકર્મ આદિ દેથી રહિત, સંયમમાં ઉપકાર વગેરે ગુણેથી યુક્ત વસ્તુ ક૯૫નીય છે. વર્તમાનકાળે વિહાર યા તિવિહાર ઉપવાસથી રાતદિવસને પૌષધ કરી બીજે દિવસે એકાસણું કરવું અને સાધુઓ જે વસ્તુ વહારે તે વસ્તુ વાપરવી એ પ્રમાણે અતિથિ સંવિભાગ વ્રત કરવામાં આવે છે. આ નિયમ લેનારે વર્ષમાં બે-ત્રણ-ચાર એમ જેટલા દિવસ અતિથિસંવિભાગ કરે હેય તેટલા દિવસની સંખ્યા નક્કી કરી લેવી જોઈએ. ફળ–આ વ્રતના સેવનથી દાનધર્મની આરાધના થાય છે. સાધુઓ પ્રત્યે પ્રેમ-બહુમાન અને ભક્તિ વધે છે. સાધુને દાન આપીને તેની અનુમોદના દ્વારા સંયમધર્મનું ફળ પામે છે. સાત વતેના બે વિભાગ–અહીં બતાવેલા સાત તેના ગુણવ્રત અને શિક્ષાત્રત એમ બે વિભાગ છે. દિગ્વિરતિ, ઉપગ પરિભેગ પરિમાણ, અને અનર્થદંડ વિરમણ એ ત્રણ ગુણવ્રત છે. કારણ કે તે તે પાંચ અણુવતેમાં ગુણ-લાભ કરે છે. આ ત્રણ ત્રથી પાંચ અણુવ્રતનું પાલન સરળ બને છે. દેશવિરતિ, સામાયિક, પૌષધેપવાસ અને અતિથિ સંવિભાગ એ ચાર શિક્ષાવ્રત છે. કારણ કે તે વ્રતના પાલનથી સંયમધર્મની શિક્ષા–અભ્યાસ (પ્રેક્ટીસ) થાય છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સાત વ્રતના ક્રમમાં અને નામમાં ફેરફારઅહીં સાત વ્રતનો જે કમ છે, તેનાથી આગમમાં જુદા કમ છે. આગમમાં દિગ્વિરતિ, ઉપગ પરિગ પરિમાણું, અનર્થદંડ વિરતિ, સામાયિક, દેશવિરતિ (-દેશાવગાસિક), પૌષધપવાસ અને અતિથિ સંવિભાગ એ ક્રમથી સાત વ્રત બતાવ્યાં છે. દેશવિરતિ, ઉપભેગ પરિભેગ પરિમાણ અને પૌષધેપવાસ એ ત્રણનાં આગમ ગ્રંથમાં અનુક્રમે રદેશાવગાસિક, ભેગપગ પરિમાણુ અને પૌષધ એ ત્રણ નામે છે. [૧૬] ૧. પ્રથમ ત્રણ ગુણત્રને આવે અને પછી શિક્ષાવતો આવે એ દષ્ટિએ આગમમાં આ ક્રમ રાખવામાં આવ્યો હોય એમ લાગે છે. પ્રસ્તુત ગ્રંથમાં દિગ્વિરતિ પછી દેશવિરતિ (દેશાવગાસિક) વ્રતનું ગ્રહણ કેમ કર્યું એ વિચારતાં લાગે છે કે આગમગ્રંથમાં દેશાવગાસિક વ્રતમાં દિગ્વિતિતત્રતના ઉપલક્ષણથી સર્વવ્રતોને સંક્ષેપ કરવાનું વિધાન છે. જ્યારે પ્રસ્તુતગ્રંથમાં માત્ર દિગ્વિરતિને સંક્ષેપ કરવાનું વિધાન છે. આથી આ વન દિગ્વિરતિના સંક્ષેપ રૂપ હાઈ દિગ્વિતિ પછી એને ક્રમ આવે એ ઠીક ગણુય એ દષ્ટિએ દિગ્વિરતિ પછી દેશવિરતિ (દેશાવમાસિક) વ્રતને ક્રમ રાખે હેય. - ૨. દેશમાં–દિગ્વિતિમાં રાખેલ દિશાના પ્રમાણથી ઓછા દેશમાં અવકાશ-રહેવું તે દેશાવકાશ. જેમાં દિગ્વિતિમાં રાખેલ દિશાના પ્રમાણને સંક્ષેપ કરવામાં આવે તે દેશાવગાસિક. એક વસ્તુ એકવાર ભગવાય તે ભાગ અને વારંવાર ભગવાય તે ઉપભોગ. જેમાં ભાગ અને ઉપભોગનું પરિમાણ કરવામાં આવે તે ભોગપભેગ પરિમાણુ. જે ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. આમ દેશાવમાસિક આદિ ત્રણને શબ્દાર્થ છે. ભાવાર્થ તે પૂર્વ મુજબ જ છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૪૩૭ સંલેખનાનું વિધાનमारणान्तिकी संलेखनां जोषिता ॥ ७-१७॥ વતી ( -ગૃહસ્થ કે સાધુ) મરણને અંતે સંલેખના કરે છે. સંલેખના એટલે શરીર અને કષાને પાતળા કરનાર તપ વિશેષ. દુષ્કાળ, શરીર નિર્બળતા, રોગ, ઉપસર્ગ આદિના કારણે ધર્મનું પાલન ન થઈ શકે તેમ હોય ત્યારે અથવા મરણ નજીક હોય ત્યારે વ્રતીએ ઉદરી, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ વડે કાયા અને કષાને પાતળા કરીને (શ્રાવક હોય તે મહાવતેને સ્વીકાર કરવા પૂર્વક) જીવનપર્યત ચારે પ્રકારના આહારને ત્યાગ કર જોઈએ. આ વખતે જીવનના અંતિમ સમય સુધી મનમાં મૈત્રી આદિ અને અનિત્યાદિ ભાવનાઓ ભાવવી જોઈએ. સ્વીકારેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરવું જોઈએ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગ કરીને મનને સ્વસ્થ-સમાધિયુક્ત રાખવું જોઈએ. આ પ્રમાણે કરવાથી વતી અંતિમ કાળે અતિ સુંદર મેક્ષમાર્ગની આરાધના કરી લે છે. [૧૭] [ તેને સ્વીકાર્યા બાદ તેમાં દૂષણે-અતિચારે ન લાગે તેની કાળજી રાખવી જોઈએ. આ માટે કેવી કેવી રીતે કયા કયા અતિચારો લાગવાનો સંભવ છે એ સાધકે જાણ્યું જોઈએ. આથી હવે ગ્રંથકાર સમ્યગ્દર્શનમાં, બાર વતેમાં અને સંલેખનામાં સંભવિત મુખ્ય મુખ્ય અતિચારનું વર્ણન શરૂ કરે છે.] Page #503 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સમ્યગ્દર્શનના અતિચારાસટ્ટા-જાજ્ઞા-વિવિજિલ્લા-ડન્ય ત્રિશંસા-સંતવા सम्यग्दृष्टेरतिचाराः ॥ ७-१८ ॥ શકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિપ્રશ'સા અને અન્યદૃષ્ટિ સંસ્તવ એ પાંચ સમ્યગ્દર્શનના અતિચારા છે. ૪૩ અતિચાર, સ્ખલના, દૂષણ વગેરે શબ્દના એક અ છે. જેનાથી તેામાં દૂષણ લાગે તે અતિચાર. (૧) શંકા :-પેાતાની મતિમ દંતાથી આગમે ક્ત પદાર્થો ન સમજી શકવાથી અમુક વસ્તુ અમુક રૂપે હશે કે નહિ ? ઈત્યાદિ સંશય રાખવા. શંકાના એ પ્રકાર છે. (૧) સવ શંકા અને (૨) દેશ શ ́કા. (૧) સ` શંકાઃ- મૂળ વસ્તુની જ શકા એ સ શંકા. જેમ કે-ધ હશે કે નહિ ? આત્મા હશે કે નહિ ? સજ્ઞ હશે કે નહિ? જિનધ` સત્ય હશે કે નહિ ? (૨) દેશ શકાઃ- મૂળ વસ્તુની શંકા ન હોય, પણ તે વસ્તુ અમુક રૂપે હશે કે નહિ એ પ્રમાણે વસ્તુના એક દેશની શ ંકા તે દેશ શકા· દા. ત. આત્મા તે છે, પણ તે શરીરપ્રમાણુ હશે કે નહિ ? શરીરપ્રમાણ છે કે લેાકવ્યાપી છે ? પૃથ્વીકાય આદિ જીવા હશે કે નહિં ? નિગેાદમાં અનંત જીવા હેશે કે નહિ ? આત્માના અસખ્ય પ્રદેશે હશે કે નહિ ? વગેરે. (૨) કાંક્ષાઃ- કાંક્ષા એટલે ઇચ્છા. ધમના ફળ રૂપે Page #504 -------------------------------------------------------------------------- ________________ સાતમા અધ્યાય ૪૩૯ આ લેાકના કૈ પરલેાકના સુખની ઇચ્છા રાખવી. સંસારનું સવપ્રકારનું સુખ દુ:ખ રૂપ હાવાથી જિનેશ્વરાએ હેય કહ્યુ છે. આથી ધમ કેવળ મેાક્ષને ઉદ્દેશીને કરવાની આજ્ઞા છે. આથી ધના ફળ રૂપે આ લેકના કે પરલેાકના સુખની ઈચ્છા રાખનાર વ્યક્તિ નિશ્વર ભગવાનની આજ્ઞાનું ઉલ્લઘન કરે છે. આજ્ઞાનું ઉલ્લ ઘન સમ્યક્ત્વને મલિન—દૂષિત મનાવે છે. આથી આ લોકના કે પરલોકના સુખ માટે ધ કરવા એ અતિચાર છે. અથવા વીતરાગપ્રણીત દર્શન સિવાય અન્ય દર્શનની ઇચ્છા તે કાંક્ષા. તેના સ કાંક્ષા અને દેશ કાંક્ષા એમ એ પ્રકાર છે. સ દના સમાન છે, સદા મેાક્ષમાગ અતાવે છે, સદનો સારાં છે એમ સ દનોની ઇચ્છા તે સર્વાકાંક્ષા, કોઈ એક એ દનની ઇચ્છા રાખવી તે દેશકાંક્ષા. જેમ કે બૌદ્ધદન શ્રેષ્ઠ છે. કારણ કે તેમાં કષ્ટ સહન કર્યાં વિના ધમ કરવાના ઉપદેશ આપ્ય છે. સ્નાન વગેરેની છૂટ આપવામાં આવી છે....કાંક્ષાથી વીતરાગ પ્રણીત દનમાં અવિશ્વાસ અશ્રદ્ધા પેદા થવાનો સંભવ છે. (૩) વિચિકિત્સા :વિચિકિત્સા એટલે સંશયસદેહ, ધના ફળના સંદેહ રાખવા. મે' કરેલી તપ વગેરે સાધનાનું ફળ મને મળશે કે નહિ ? લામાં ખેતી વગેરે ક્રિયાએ ઘણી વખત સફળ થાય છે અને ઘણી વખત સફળ થતી નથી. તેમ આ જૈન ધર્માંના પાલનથી (-દાન આદુિના સેવનથી) તેનુ' ફળ મને મળશે કે નહિં એ પ્રમાણે સથય રાખવા.. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર શકા અને વિચિકિત્સામાં તફાવત –શંકા અને વિચિકિત્સા એ બંનેમાં શંકા તે છે જ, પણ શંકાને વિષય ભિન્ન ભિન્ન છે. શંકા અતિચારમાં શંકાને વિષય પદાર્થો કે ધર્મ છે. જ્યારે વિચિકિત્સા અતિચારમાં શંકાને વિષય ધર્મનું ફળ છે. અર્થાત્ શંકા રૂપ અતિચારમાં પદાર્થની કે ધમની શંકા હોય છે, અને વિચિકિત્સામાં ધર્મના ફળની શંકા હોય છે. અથવા વિચિકિત્સા એટલે જુગુપ્સા. સાધુ-સાધ્વીનાં મલિન શરીર–વસાદિને જોઈને દુર્ગછા કરવી. તથા આ લેકે પાણીથી સ્નાન પણ કરતા નથી, સચિત્ત પાણીમાં ભલે દેષ હેય, પણ અચિત્ત પાણીથી નાન અને વસ્ત્રપ્રક્ષાલન કરે તે શે વધે આવે ? એમ તેમની નિંદા કરવી. (૪) અન્યદષ્ટિ પ્રશંસા:-સર્વજ્ઞપ્રણીત દર્શન સિવાયના અન્ય બૌદ્ધ આદિ દર્શનની પ્રશંસા કરવી. જેમ કે–તેઓ પુણ્યવાન છે. તેમને જન્મ સફળ છે. તેમને ધર્મ શ્રેષ્ઠ છે. તેમનામાં દાક્ષિણ્યતા વગેરે ગુણે રહેલા છે. ઈત્યાદિ રૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રશંસા કરવી. આવી પ્રશં. સાથી અપરિપકવ બુદ્ધિવાળા છે તેમના ગુણેથી આકર્ષાઈને સમ્યગ્દર્શન ગુણ ગુમાવી દે એ સુસંભવિત છે. આથી અન્યદષ્ટિની પ્રશંસા અતિચાર છે. (૫) અન્યદષ્ટિ સંસ્તવ –સંસ્તવ એટલે પરિચય. અન્યદર્શનવાળા લેકેની સાથે રહેવું, પરિચય રાખવે. તેમની સાથે અતિ પરિચય રાખવાથી તેમના દર્શનની Page #506 -------------------------------------------------------------------------- ________________ w સાતમા અધ્યાય ક્રિયાઓને કે સિદ્ધાંતને જેવાથી કે સાંભળવાથી, સમ્યકત્વથી પતિત થવાને સંભવ છે. સમ્યક્ત્વના આ અતિચારે સાધુ અને શ્રાવક બંનેને લાગુ પડે છે. [૧૮] આમાં પ્રથમના ત્રણ અતિચાર ગુપ્ત (બીજા ન જોઈ શકે તેવા) છે, અને છેલ્લા બે અતિચારો પ્રગટ છે, બીજાઓ જોઈ શકે તેવા છે. ૧૨ તેમાં પ્રત્યેક વતના અતિચારોની સંખ્યા વ્રત– પુ પન્ન પથારોમમ્ | ૭-૧૧ | પાંચ અણુવ્રત અને સાત શીલ (૩ ગુણવત અને ૪ શિક્ષાવ્રત)માં દરેકના પાંચ પાંચ અતિચારે ક્રમશઃ નીચે મુજબ છે. [૧૯] પ્રથમ વ્રતના અતિચારોવર--જિજેરા-ડતમારાજા-નાનવિરોબાર ૭-૨૦ || બંધ, વધ, છવિ છેદ, અતિભારાપણું અને અનપાનનિરોધ એ પાંચ અહિંસા (સ્થૂલ પ્રાણતિપાત વિરમણ) વ્રતના અતિચારે છે. ૧. જેમની બુદ્ધિ અપરિપકવ હોય તેવાઓ અન્યના પરિચયથી ભેળવાઈ જાય એ સહજ છે. આથી તે સ્વદર્શનમાં–જૈનદર્શનમાં રહેલા પાસસ્થા આદિ કુસાધુઓની સાથે પણ એક રાત પણું રહેવાને નિષેધ છે. Page #507 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાધિગમ સૂત્ર (૧) બંધ - કેપથી બળદ આદિ પશુઓને કે અવિનીત પુત્ર આદિને અત્યંત મજબુતાઈથી બાંધવા. શ્રાવકે નિષ્કારણ કઈ પણ પ્રાણીને બાંધવે નહિ જોઈએ. કારણવશાત પશુઓને કે અવિનીત સ્વપુત્ર આદિને બાંધવાની જરૂર પડે તે પણ નિર્દયતાથી મજબૂત તે નહિ જ બાંધવા. (૨) વધ:–વધ એટલે માર. શ્રાવકે નિષ્કારણ કેઈને પણું મારવું નહિ જોઈએ. શ્રાવકે ભીતપર્ષદ્ બનવું જોઈએ. જેથી પિતાને દાબ રહેવાથી કોઈ અવિનય આદિ ગુને કરે નહિ. છતાં જે કંઈ અવિનયાદિ ગુને કરે કે પશુ વગેરે યોગ્ય રીતે ન વર્તે એથી મારવાની જરૂરિયાત લાગે તે પણ ગુસ્સે થઈને નિર્દયતાથી નહિ મારવું જોઈએ. બહારથી ગુસ્સે બતાવે પડે તે પણ અંદર હૃદયમાં તે ક્ષમા જ ધારણ કરવી. (૩) વિદા-છવિ એટલે ચામડી. ચામડીનું છેદન કરવું તે છવિ છે. નિષ્કારણ કેઈપણ પ્રાણુની ચામડીને છેદ નહિ કરે જઈએ. ચાર આદિની ચામડીને છેદ કરવાની જરૂર પડે તે ભય બતાવવા પૂરતો જ કરે જોઈએ. જે નિર્દયતા પૂર્વક છવિ છેદ કરવામાં આવે છે તે અતિચાર છે. (૪) અતિભારારોપણુ-બળદ કે મજૂર આદિ ઉપર શક્તિ ઉપરાંત ભાર–જે મૂકે. યદ્યપિ શ્રાવકે ગાડી ચલાવવાં આદિ ધ નહિ કર જોઈએ. છતાં અન્ય ઉપાયના અભાવે તે બંધ કરવું પડે તે પણ બળદ વગેરે જેટલે ભાર ખુશીથી વહન કરી શકે તેનાથી કંઈક Page #508 -------------------------------------------------------------------------- ________________ સાતમા અધ્યાય ૪૪૩ એ મૂકવા જોઈ એ. મજૂર આદિ પાસે ભાર ઉપડાવવાના પ્રસ`ગ આવે તે મજૂર જાતે જેટલા ભાર ઊંચકી શકે અને નીચે ઉતારી શકે તેટલા આપવા જોઈએ. (૫) અન્નપાન નિરાધઃ- ભેાજન-પાણી સમયસર ન આપવાં. બળદ આદિને, ઘરના માણસાને કે નાકર વગેરેને સમયસર ભેાજન-પાણી મળે તેની કાળજી રાખવી જોઈએ. અવિનીતપુત્ર આદિને શિક્ષા આપવા અન્ન-પાનને નિરોધ કરવા પડે તે પણ મર્યાદામાં કરવા જોઈ એ. પ્રશ્ન :–વ્રતીએ ( શ્રાવકે ) માત્ર પ્રાણુવિચાગ રૂપ હિંસાના નિયમ કર્યાં છે, ખંધ આદિના નિયમ કર્યાં નથી. તે મધ આર્દિથી દોષ કેમ લાગે ? કારણ કે તેમાં તેના નિયમના ભંગ થતા નથી. હવે જે કહા કે પ્રાણવિયેાગના નિયમની સાથે મધ આદિના નિયમ પણ આવી જાય છે, તેા ખંધ આદિથી નિયમના સથા ભ'ગ થાય. આથી બંધ આદિ અતિચાર કેવી રીતે ગણાય ? અતિચારમાં નિયમના આંશિક ભંગ હાય છે, સથા નહિં. ઉત્તર:-ચદ્યપિ પ્રાણવિયોગ રૂપ હિંસાનું જ પ્રત્યાપ્લાન કર્યુ છે, ખ"ધ આદિનું નહિં. છતાં પરમાર્થી હિં’સાના પ્રત્યાખ્યાન સાથે મધ આદિનું પ્રત્યાખ્યાન પણ આવી જાય છે. કારણ કે બંધ આર્દિક હિંસાનાં કારણેા છે. કા ના નિયમની સાથે કારણના નિયમ પણ આવી જાય.. જેમકે-કેાઈ એ અવાજ નહિ કરવા એમ કહ્યુ, તે જે જે કારણેાથી અવાજ થાય તે તે કારણેાના પણ નિષેધ થઈ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શ્રી તત્ત્વાર્થાધિગમ સુત્ર જાય છે. આથી એની આજ્ઞાનું પાલન કરનાર જે જે કારણાથી અવાજ થાય કે અવાજ થવાની શકયતા હાય તે તે કારણેાથી દૂર રહે છે. તેમ અહીં હિંસાના પ્રત્યાખ્યાનથી અંધ આદિત્તુ પ્રત્યાખ્યાન પણ થઈ જાય છે. હવે એ પ્રશ્ન રહ્યો કે અધ આદિના સેવનથી નિયમના સથા ભંગ થાય છે, તે બંધ અદ્ધિ અતિચાર કેવી રીતે ? આનું સમાધાન આ પ્રમાણે-ત્રત એ રીતે છે. (૧) અંત વૃત્તિથી અને (ર) માહ્યવૃત્તિથી. હૃદયમાં વ્રતના પરિણામ તે અંત વૃત્તિથી વ્રત. બાહ્યથી પ્રાણવિયેગ આદિના અભાવ તે માહ્યવૃત્તિથી ત્રત. જ્યારે ગુસ્સે થઇને નિર્દયતાથી બધ આદિ કરવામાં આવે છે ત્યારે ખાદ્યથી પ્રાણવિયેગના અભાવ છે. એટલે માહ્યવૃત્તિથી અહિંસાવ્રતના ભંગ થયે નથી. પણ હૃદયમાં અહિંસાના ઢયાના પરિણામ ન હેાવાથી અતવૃત્તિથી વ્રતના ભંગ થયેા છે. આમ આંશિક વ્રતપાલન છે, અને આંશિક વ્રતભંગ છે. માટે ગુસ્સાથી નિર્દયતાપૂર્વક કરવામાં આવેલ મધ આદિ અતિચાર રૂપ છે. આ પ્રમાણે અન્ય ત્રતાના અતિચારા વિશે પણ યથાચેાગ્ય સમજી લેવુ'. [૨૦] બીજા વ્રતના અતિચારા મિોવટેશ-ઢયાખ્યાયાન-ટફેવળિયાખ્યાÇપદાર્– साकारमन्त्रभेदाः ॥ ७-२१॥ મિથ્યા ઉપદેશ, રહસ્યઅભ્યાખ્યાન, ફૂટલેખક્રિયા, ન્યાસ અપહાર અને સાકાર મંત્રભેદ એ Page #510 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય પાંચ સત્ય (સ્થૂલ મૃષાવાદ વિરમણ) વ્રતના અતિચારે છે. (૧) મિથ્યા ઉપદેશ–પરપીડાકારી વચન, અસત્ય ઉપદેશ, અતિસંધાન ઉપદેશ વગેરે મિથ્યા ઉપદેશ છે. ચેરને મારી નાંખો, વાંદરાઓને પૂરી દે વગેરે પરપીડાકારી વચન છે. બેટી સલાહ આપી ઊંધા માર્ગે ચડાવ. એ અસત્ય ઉપદેશ છે. વિવાદમાં અન્યને છેતરવાને ઉપાય બતાવ તે અતિસંધાન ઉપદેશ છે. અહીં પરપીડાકારી વચનમાં અન્યને દુઃખ ન આપવું એ અહિંસાનું પાલન થતું નથી. અન્ય સર્વ વ્રતે અહિં. સાના પાલન માટે છે. આથી પરપીડાકા વચનથી બાહ્ય દષ્ટિએ વ્રતભંગ ન હોવા છતાં આંતર્દષ્ટિએ વ્રતભંગ છે. જે વિષયમાં પિતાને બરોબર અનુભવ ન હોય તે વિષયમાં પતે સલાહ આપે અને અન્ય વ્યક્તિ વિપરીત માગે ચડે તેમાં પિતાની દષ્ટિએ અસત્ય ન હોવા છતાં અનુભવીની દષ્ટિએ અસત્ય છે. એટલે બાહ્યથી સત્ય છે, અને તાવિક દષ્ટિથી અસત્ય છે. એ પ્રમાણે અતિસંધાનમાં પણ યથાયોગ્ય સમજી લેવું. (૨) રહસ્ય-અભ્યાખ્યાન-રહસ્ય એટલે એકાંતમાં બનેલ, અભ્યાખ્યાન એટલે કહેવું. વિરુદ્ધ રાજ્ય, મિત્રમિત્ર, પતિ-પત્ની વગેરેની એકાંતમાં થયેલ ક્રિયા કે વાત વગેરેને હાસ્યાદિપૂર્વક બહાર પાડવી. ગુપ્ત હકીકત ૧. એકાંતમાં વાતચીત આદિ કરનારને કહે કે મેં તમારી વાત આદિ જાણી લીધું છે. અથવા અન્યને કહે કે અમુક અમુક અમુક વાત આદિ કર્યું છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર બહાર આવવાથી પતિ-પત્ની વગેરેને દુઃખ ઉત્પન્ન થાય, ક્લેશ-કંકાસ થાય, યાવત્ મારામારી સુધીના પ્રસંગ પણ અને. અહીં હકીકત સાચી હાવાથી બાહ્યદૃષ્ટિએ વ્રતભંગ નહાવા છતાં તાત્ત્વિક દૃષ્ટિએ વ્રતભંગ થવાથી રહેસ્યાબ્યાખ્યાન અતિચાર છે.ર (૩) ફૂટલેખક્રિયા-સાચા લેખને ફેરવી નાખવા, ચાપડા વગેરેમાં ખાટી સાક્ષી પૂરવી, ખેાટી સહી કરવી, ખેાટા જમા-ખર્ચ કરવા, મહાર, હસ્તાક્ષર આદિથી ખેાટા દસ્તાવેજો કરવા, ખેાટા લેખા લખવા, ખેાટી ખિના છાપવી વગેરે. અહી' અસહ્ય ખેલવાના નિયમ છે, અસત્ય લખવાના નિયમ નથી. આથી ખાદ્ઘદષ્ટિથી વ્રતના ભંગ નથી, પણ તાત્ત્વિક દૃષ્ટિએ (જે દાષા અસત્ય એલવાથી લાગે તે દ્વાયા અસત્ય લખવાથી લાગે છે માટે) તના ભંગ છે. આથી ફૂટલેખક્રિયા અતિચાર છે. (૪) ન્યાસાપહાર-કાઇએ અમુક રકમ પેાતાને સાચવવા આપી હાય. સમય જતાં આપનાર વ્યકિત કેટલા આપ્યા છે તે ભૂલી જાય. લેવા આવે ત્યારે આપ્યા હાય તેનાથી એછા માગે. તેણે જેટલા માગ્યા હાય તેટલા પૈસા આપે. આકીની રકમ પેાતે હજમ કરી જાય. દા. ત. ૫૦૦ રૂપિયા સાચવવા આપ્યા હૈાય. માગવા જાય ત્યારે ૪૦૦ આપ્યા છે. એમ માનીને ૪૦૦ રૂપિયા માગે. આથી ૨. યાગશાસ્ત્ર સ્માદિ ગ્રંથામાં આ અતિચારનું “ ગુદ્ઘભાષણુ "" નામ છે. .. Page #512 -------------------------------------------------------------------------- ________________ -- સાતમો અધ્યાય ૪૭ આપનાર વ્યક્તિ તમે ૫૦૦ આપ્યા છે એમ ન કહે. ૪૦૦ રૂપિયા આપી દે અને ૧૦૦ રૂપિયા પતે હજમ કરી જાય. યદ્યપિ ન્યાસાપહાર એ ચારી છે, છતાં તેમાં ચારીને છુપાવવા તેવાં અસત્ય મિશ્રિત વાક્યો બલવાને પ્રસંગ આવે એ દષ્ટિએ એને સત્યવ્રતના અતિચાર તરીકે ગણવામાં આવેલ છે. અન્ય ગ્રંથોમાં “ન્યાસાપહાર” અતિચારના સ્થાને ‘સહસા અભ્યાખ્યાન અતિચાર આવે છે. સહસા એટલે વિચાર કર્યા વિના એચિંતું. અભ્યાખ્યાન એટલે આરોપ. વગર વિચારે તું ચેર છે, તું બદમાસ છે ઈત્યાદિ આપ મૂક. અહી અન્યને આપ આપવાને પિતાને ઈશ નથી. પણ ઉતાવળથી હકીકત બાબર જાણ્યા વિના અસત્ય હકીકતને સત્ય હકીકત સમજીને અનાગથી કહી દે છે. આથી અહીં અંતરમાં વ્રતભંગના પરિણામ નથી. પણ તેનાથી પરદુઃખ આદિ થવાનો સંભવ હોવાથી આંશિક ભંગ છે. આથી સહસાભ્યાખ્યાન અતિચાર રૂપ છે. પણ જે જાણી જોઈને દુઃખ આપવાના આશયથી પેટે આપ ચડાવવામાં આવે તે વ્રતભંગ જ ગણાય. (૫) સાકાર મંત્રભેદ –આકાર એટલે શરીરની આકૃતિ–વિશિષ્ટ ચેષ્ટા. આકારથી સહિત તે સાકાર. મંત્ર એટલે અભિપ્રાય. અન્યની તેવા પ્રકારની શરીરની ચેષ્ટાથી જાણવામાં આવેલ અભિપ્રાય તે સાકારમંત્ર. તેને ભેદ એટલે બહાર પ્રકાશન કરવું. આ સાકારમંત્ર ભેદને શબ્દાથ છે. ભાવાર્થ આ પ્રમાણે–વિશ્વાસપાત્ર બનીને તેવા પ્રકારની Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ શ્રી સ્વાધિગમ સૂત્ર શરીરની ચેષ્ટાથી અથવા તેવા પ્રકારના પ્રસંગ ઉપરથી કે આજુબાજુના વાતાવરણ વગેરેના આધારે અન્યને ગુપ્તા અભિપ્રાય (ગુપ્ત હકીક્ત) જાણીને બીજાને કહે અને બીજાને અભિપ્રાય (ગુપ્ત હકીક્ત) તેને કહે એમ એકબીજાની ગુપ્ત વાતે એક બીજાને કહીને પરસ્પરની પ્રીતિને વિચછેદ કરાવે. અથવા વિશ્વાસુ બની રાજ્યની કે અન્ય કોઈની પણ ગુપ્ત હકીકત પૂર્વોક્ત મુજબ (ચેષ્ટા, પ્રસંગ, વાતાવરણ વગેરેથી) જાણુને બહાર પ્રકાશન કરે. ધર્મરત્ન પ્રકરણ વગેરે અન્ય ગ્રંથમાં “સાકાર મંત્ર ભેદના સ્થાને “સ્વદારા મંત્ર ભેદ” અતિચાર આવે છે. સ્વની–પોતાની દારાને-પત્નીને મંત્ર-અભિપ્રાય (ગુપ્ત હકીક્ત) તે સ્વદારા મંત્ર. તેને ભેદ એટલે બહાર પ્રકાશન કરવું. આ સ્વદારા મંત્રભેદને શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે–પોતાના ઉપર વિશ્વાસ રાખીને પત્ની, મિત્ર, પાડોશી આદિ કોઈ પણ વ્યક્તિએ જે ગુપ્તવાત કરી હોય તેનું બહાર પ્રકાશન કરવું એ સ્વદારા મંત્રભેદ છે. સાકાર મંત્રભેદમાં ( કે સ્વદારા મંત્રભેદમાં) હકીકત ૧. આમ કરવાનું કારણ ઇર્ષા, દ્વેષ વગેરે છે. ૨. સંસ્કૃતમાં અકારાંતદાર શબ્દ હોવાથી “સ્વદારમંત્ર ભેદ” એવો પ્રયોગ થાય. ગુજરાતીમાં આકારતદારા શબ્દ પ્રસિદ્ધ હોવાથી અહીં “ સ્વદારામંત્ર ભેદ” એવો પ્રયોગ કર્યો છે. ૩. યોગશાસ્ત્ર આદિ ગ્રંથમાં આ અતિચારના આ ભાવાર્થ પ્રમાણે એનું “વિશ્વતમંત્રભેદ” (વિશ્વાસના અભિપ્રાયનું પ્રકાશન કરવું) એવું નામ છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય સત્ય હોવા છતાં તે હકીકતના પ્રકાશનથી સ્વ–પરને દ્વેષ, આપઘાત, લડાઈ, કલેશ-કંકાસ વગેરે મહાન અનર્થ થવાને સંભવ છે. એટલે આંશિક વતભંગ હોવાથી તે અતિચાર રૂપ છે. સાકાર મંત્રભેદ અને સ્વદારા મંત્રભેદ (યા વિશ્વસ્ત મંત્રભેદ)માં તફાવત-સાકાર મંત્ર ભેદ અને સ્વદારા મંત્ર ભેદ એ બંનેમાં વિશ્વાસુની ગુપ્ત હકીકતનું બહાર પ્રકાશન કરવું એ અર્થ સમાન છે. પણ ગુપ્ત હકીકતને જાણવામાં ભેદ છે. સાકાર મંત્ર ભેદમાં શરીચેષ્ટા, પ્રસંગ, વાતાવરણ વગેરે દ્વારા ગુપ્ત હકીકતને જાણે છે. જ્યારે સ્વદારામંત્રભેદમાં વિશ્વાસુ વ્યક્તિ જ તેને પિતાની હકીકત જણાવે છે. સાકારમંત્રભેદ અને રહસ્યાભ્યાખ્યાનમાં ભેદસાકાર મંત્ર ભેદ અને રહસ્યાભ્યાખ્યાન એ બંનેમાં ગુપ્ત હકીકતનું પ્રકાશન કરવું એ અર્થ સમાન છે. પણ ગુપ્ત હકીકતના પ્રકાશનમાં ભેદ છે. સાકાર મંત્ર ભેદમાં વિશ્વાસુ બનીને ગુપ્ત હકીકતનું પ્રકાશન કરે છે. જ્યારે રહસ્યાભ્યાખ્યાનમાં સામાન્યથી વિશ્વાસુ અવિશ્વાસુના ભેદ વિના) ગુપ્ત હકીક્તનું પ્રકાશન કરે છે. તથા બીજે ભેદ એ છે કે સાકાર મંત્ર ભેદમાં ગુપ્ત હકીકત જેની પાસેથી જાણ હોય તેનાથી અન્ય સંબંધી હોય છે. જ્યારે ૨હસ્યાભ્યાખ્યાનમાં (પતિ –પત્ની, મિત્ર-મિત્ર વગેરે) જેની પાસેથી જાણ હોય તેના સંબંધી હોય છે. જેમકે પતિ-પત્નીએ એકાંતમાં સ્વસંબંધી ૨૯ Page #515 -------------------------------------------------------------------------- ________________ ४५० શ્રી તત્ત્વાધિગમ સૂત્ર કોઈ વાત કરી. બીજે કઈ એ જાણી ગયા અને બહાર પ્રકાશન કર્યું. આ પ્રકાશન રહસ્યાભ્યાખ્યાન છે. હવે જે પતિ-પત્નીએ બીજાના સંબંધી કઈ વાતચીત કરી હોય અને બીજે કઈ જાણુંને પ્રકાશન કરે છે તે સાકાર મંત્ર ભેદ ગણાય. હવે ત્રીજો ભેદ એ છે કે સાકાર મંત્ર ભેદમાં ગુપ્ત હકીકત જેના સંબંધી હોય તેને જ કહેવાની હોય છે. જ્યારે રહસ્યાભ્યાખ્યાનમાં જેને સંબંધી હોય તેને કે અન્યને પણ કહેવાની હોય છે. સાકારમંત્ર ભેદ અને રહસ્યાવ્યાખ્યાનમાં આ ત્રણ દષ્ટિએ ભેદ છે એમ મને લાગે છે. છતાં આ વિષયમાં અનુભવીની પાસે વિશેષ જાણવાની જરૂર છે. [૨૧] ત્રીજા વ્રતના અતિચારોस्तनप्रयोग-तदाहृतादान-विरुद्धराज्यातिक्रम-हीनाधिकमानोन्मान-प्रतिरूपकव्यवहाराः ॥ ७-२२ ॥ તેનપ્રવેગ, તદાતાદાન, વિરદરાજ્યાતિકમ, હિનાધિકમામાન અને પ્રતિરૂપકવ્યવહાર એ પાંચ અસ્તેય (સ્થૂલ અદત્તાદાન વિરમણ) વ્રતના અતિચારે છે. (૧) સસ્તન પ્રયોગ-સ્તન એટલે ચાર. પ્રયાગ એટલે પ્રેરણું–ઉત્તેજન. ચારને ચેરી કરવામાં ઉત્તેજન આપવું તે સ્તનપ્રયાગ. ચેરની સાથે લેવડ–દેવડને વ્યવહાર રાખ, ચેરી કર્યા બાદ તેની પ્રશંસા કરવી, ચોરી માટે જોઈતાં ઉપકરણે આપવાં, રહેવા આશ્રય આપ, અન્ન–પાણી Page #516 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૪૫૬ આપવાં વગેરે રીતે ચારને ચેરી કરવાનું ઉત્તેજન આપવું તે અતિચાર છે. (૨) તદાતાદાન–ચોરે એરી લાવેલી વસ્તુ મફત કે વેચાતી લેવી. સ્તનપ્રયોગ અને તદાહતાદાનમાં પિતે ચોરી કરતું નથી, પણ ચેરીમાં ઉત્તેજન આપતું હોવાથી પરમાર્થ દષ્ટિએ આંશિક વતભંગ થવાથી આ અતિચાર છે.' (૩) વિરુદ્ધ રાજ્યોતિક્રમ-રાજ્યને નિષેધ છતાં છૂપી રીતે અન્ય રાજ્યમાં પ્રવેશ કરે, દાણચેરી કરવી, જકાતની ચોરી કરવી વગેરે રાજ્ય વિરુદ્ધ કાર્યોને આમાં સમાવેશ થાય છે. અહીં રાજ્યવિરુદ્ધ કર્મ કરનારને ચારીને દંડ થતું હોવાથી અદત્તાદાનવ્રતને ભંગ છે. પણ હું તે વેપાર કરું છું ઈત્યાદિ બુદ્ધિથી વ્રત સાપેક્ષ હોવાથી તથા લેકમાં ચર છે એમ કહેવાતું નહિ હોવાથી (આંશિક વ્રત ભંગ હોવાથી) વિરુદ્ધરાજ્યાતિકમ અતિચાર છે. (૪) હીનાધિક માનેમાન-છૂપી રીતે ખોટાં નાનાં મેટાં માપ –તેલાં રાખી મૂકે. જ્યારે વસ્તુ ખરીદવાની હોય 1. चौरश्चौरापको मन्त्री भेदन: काणकक्रयी। अन्नदः स्थानदश्चेति चौरः सप्तविधः स्मृतः॥ ચેરી કરનાર, ચેરી કરાવનાર, ચોરી માટે મસલત કરનાર, ચોરીના ભેદને જાણનાર, ચેરીના માલને ખરીદનાર, ચોરને અન્નપાછું આપનાર, ચેરને આશ્રય આપનાર–એમ ચોરના સાત પ્રકારો છે. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ત્યારે મોટા માપ-તેલનો ઉપયોગ કરે અને વેચવાની હોય ત્યારે નાના માપ–તેલાને ઉપયોગ કરે. - (૫) પ્રતિરૂપક વ્યવહાર–સારા માલમાં ખરાબ કે નકલી માલની ભેળસેળ કરવી. બનાવટી વસ્તુ પેદા કરી અસલરૂપે વેચવી. યદ્યપિ હીનાધિક માનેન્માન અને પ્રતિરૂપક વ્યવહાર એ બે કાર્યોમાં ઠગબાજીથી પરધન લેવાતું હોવાથી વ્રતભંગ છે. છતાં ખાતર પાડવું એ જ ચેરી છે, આ તે વણિક કળા છે, એવી કલ્પનાથી આંશિક વતભંગ થવાથી (એની દષ્ટિએ ચેરી નથી. પણ શાસ્ત્રષ્ટિએ ચરી છે) આ બંને અતિચાર ગણાય છે. [૨] ચેથા વ્રતના અતિચારોपरविवाहकरणेत्वरपरिगृहीतापरिगृहीतागमना-ऽनङ्गक्रीडा -તત્રામમિનિશા ૭–૨રૂ II પરવિવાહકરણ, ઈત્વર પરિગ્રહીતાગમન, અપરિગ્રહીતાગમન, અનંગકીડા અને તીવ્ર કામાભિ-નિવેશ એ પાંચ બ્રહ્મચર્ય (સ્થૂલ મૈથુન વિરમણ) વતના અતિચારે છે. (૧) પરવિવાહરણ-કન્યાદાનના ફળની ઈચ્છાથી કે રમેહ વગેરેથી આગળ પડતો ભાગ લઈ અન્યનાં સંતાનેના વિવાહ કરવા. અહીં પરદારની સાથે મિથુન નહિ કરું અને નહિ કરાવું એ નિયમ છે. વિવાહ કરાવવામાં Page #518 -------------------------------------------------------------------------- ________________ સાતમો અધ્યાય ૪૫૩ પરમાર્થથી મૈિથુન કરાવ્યું ગણાય. એટલે પરમાર્થથી વ્રતભંગ છે. પણ હું વિવાહ જ કરાવું છું, મિથુન નથી કરાવતે એવા માનસિક પરિણામની દૃષ્ટિએ પિતે વ્રત સાપેક્ષ છે. આમ આંશિક (અપેક્ષાએ) વ્રતભંગ અને આંશિક વ્રતપાલન હોવાથી આ અતિચાર છે. જેમ પરનાં સંતાનોના વિવાહથી અતિચાર લાગે છે તેમ પોતાનાં સંતાનના વિવાહથી પણ અતિચાર લાગે. પણ જે પોતાનાં સંતાનોને વિવાહ ન કરે તે સંતાન - છાચારી બને. તેમ થતાં શાસનની હિલના થાય. આથી પિતાનાં સંતાનના વિવાહને નિર્દેશ અહીં નથી કર્યો. પણ જે પોતાનાં સંતાનને વિવાહ અન્ય પોતાને મોટો પુત્ર કે ભાઈ વગેરે સંભાળી લે તેમ હોય તે પિતે તેમાં જરાપણું માથું નહિ મારવું જોઈએ. (૨) ઈવર પરિગીતા ગમન-ઈવર એટલે થોડા ટાઈમ.પરિગૃહીતા એટલે સ્વીકારેલી. બીજા કેઈએ થોડા ટાઈમ માટે વેશ્યાને સ્વીકાર કર્યો હોય ત્યારે વેશ્યાગમન કરવું. જેટલા ટાઈમ સુધી અન્ય વ્યક્તિએ (પૈસા આપવા વગેરેથી) વેશ્યાને સ્વીકાર કર્યો હોય તે ટાઈમમાં વેશ્યાગમન કરવું એ અતિચાર છે. તેટલા વખત સુધી બીજાએ પગાર બાંધી વેશ્યાને પોતાની સ્ત્રી રૂપે રાખેલી હોવાથી પરદાર છે. એટલે વ્રતભંગ છે. છતાં હું પરસ્ત્રીસેવન કરતું નથી, કિન્તુ વેશ્યાસેવન કરું છું એમ માનસિક પરિણામની દષ્ટિએ વ્રતભંગ ન હોવાથી ઈવર પરિગ્રહીતાગમન અતિચાર છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અથવા પોતે પૈસા આપી છેડે ટાઈમ પોતાની સ્ત્રી કરીને વેશ્યાગમન કરવું તે ઈશ્વરપરિગ્રહીતાગમન. અહીં ભાડું આપી છેડા ટાઈમ માટે પોતાની સ્ત્રી કરીને રાખી હવાથી મારી પોતાની સ્ત્રી છે એ દષ્ટિએ આ અતિચાર છે. (૩) અપરિગ્રહીતા ગામન-જેને કેઈએ સ્ત્રી તરીકે સ્વીકાર ન કર્યો હોય તે અપરિગૃહતા. વેશ્યા, પ્રેષિતભર્તૃકા (જેને પતિ પદેશ ગયે છે તેવી સ્ત્રી), અનાથ સ, કુમારિકા વગેરે અપરિગ્રહીતા સ્ત્રીને ઉપભેગ કરે તે અપરિગ્રહીતાગમન. લેકમાં વેશ્યા વગેરે પરસ્ત્રી રૂપે ગણાય છે. પણ જેને કેઈ ધણું ન હોય તે પરસ્ત્રી કહેવાય એમ ધારીને વેશ્યા આદિનું સેવન કરનાર વ્યક્તિની દષ્ટિએ વ્રતભંગ ન થવાથી આ અતિચાર છે. આ બે અતિચાર પરસ્ત્રીને ત્યાગ કરનારની અપેક્ષાએ છે. સ્વદારા–સંતેષ રૂપ વ્રત ગ્રહણ કરનારની અપેક્ષાએ તે આ બે સર્વથા વ્રતભંગ રૂપ છે. કારણ કે તેણે વસ્ત્રી સિવાય બધી સ્ત્રીઓને ત્યાગ કર્યો છે. સ્ત્રીને “સ્વપતિ સંતોષ” રૂપ એક જ વ્રત હોવાથી તેને પણ આ બે અતિચાર સામાન્યથી ન હોય. અપેક્ષાએ તે તેને પણ આ બે અતિચાર હેઈ શકે. જ્યારે પિતાના પતિને શેકે વારાના દિવસે પરિગ્રહીત કર્યો હોય ત્યારે તેના વારાને ઉલ્લંધી પતિ સાથે સંભોગ કરતાં પ્રથમ અતિચાર (ઈસ્વર પરિગ્રહીતગમન) લાગે અને પરપુરુષ તરફ વિકારદષ્ટિથી જુએ, તેના તરફ આકર્ષાય વગેરે પ્રસંગે બીજે અતિચાર લાગે. Page #520 -------------------------------------------------------------------------- ________________ સાતમા અધ્યાય ૪૫૫ (૪) અનંગકીડા-મૈથુન સેવન માટેના અંગે (–નિ અને પ્રજનન) સિવાયના શરીરના હસ્તાદિ અવયથી ક્રીડા કરવી-કામ સેવન કરવું, અર્થાત્ અસ્વાભાવિક– સૃષ્ટિ વિરુદ્ધ કામ સેવન કરવું. અથવા અનંગ એટલે કામ રાગ. અતિશય કામ રાગ ઉત્પન્ન થાય તેવી અધરચુંબન આદિ કીડા કરવી. (૫) તીવ્રામાભિનિવેશ–તીવ્ર મેહનીય કામના ઉદયથી (મૈથુન સેવનની) તીવ્ર ઈચ્છાથી મૈથુન સેવન કરવું. પરસ્ત્રી વિરમણ કે સ્વદારાસંતેષ એ બંને પ્રકારમાંથી ગમે તે રીતે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારનારને મૈથુનસેવનને ત્યાગ છે. પણ આવી અનંગ ક્રીડા કરવાને ત્યાગ નથી. તથા તીવ્ર કામથી મૈથુનસેવનનો સાક્ષાત્ ત્યાગ નથી. આ દૃષ્ટિએ અનંગકીડા અને તીવ્રકામાભિનિવેશ એ બંનેથી વ્રત ભંગ થતું નથી. પણ બ્રહ્મચર્યનું ધ્યેય કામની ઈચ્છાને ઘટાડવાનું છે. આ બંનેમાં એ ધ્યેયનું પાલન થતું નથી. કારણ કે બંનેથી કામ–ભેગની ઈચ્છા વૃદ્ધિ પામે છે. આથી પરમાર્થ દષ્ટિએ આ બંને પ્રકારના કામસેવનને પણ ત્યાગ થઈ ગયે હોવાથી વ્રતભંગ થાય છે. આમ આ બેમાં અપેક્ષાએ વ્રતનો અભંગ અને અપેક્ષાએ ભંગ હોવાથી બંને અતિચાર રૂપ છે. [૨૩] પાંચમા વ્રતના અતિચારોक्षेत्रवास्तु-हिरण्यसुवर्ण-धनधान्य-दासीदास-कुप्यનાણાતિના ૭-૨ " - - . Page #521 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર - ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-સુવણ, ધન-ધાન્ય, દાસી દાસ અને મુખ્ય એ પાંચના પ્રમાણમાં અતિક્રમ (વધારો) એ પાંચ અતિચારો સંતોષ (સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રતના છે. (૧) ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણતિકમ – ખેતી કરવા લાયક ભૂમિ તે ક્ષેત્ર. રહેવા લાયક (ઘર આદિ) ભૂમિ તે વાસ્તુ. પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણથી અધિક ક્ષેત્રવાસ્તુને (સર્વ પ્રકારની જમીનને) સ્વીકાર કર એ ક્ષેત્રવાસ્તુ પ્રમાણતિક્રમ. (૨) હિરણ્ય-સુવર્ણાતિક્રમ-હિરણ્ય એટલે ચાંદી. સુવર્ણ એટલે સેનું. અહીં ચાંદી-સુવર્ણના ઉપલક્ષણથી રત્ન આદિ ઉચ્ચ પ્રકારની ધાતુઓ, ઇંદ્રમણિ વગેરે કિંમતી પથ્થરની જાત, અને રેકડ નાણું વગેરે સમજી લેવું. લેભવશ બનીને પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણુથી અધિક ચાંદી-સુવર્ણ આદિ તથા રોકડ નાણું રાખવું એ હિરણ્ય-સુવર્ણતિક્રમ છે. (૩) ધન-ધાન્ય ૧. કેટલાક પ્રથામાં હિરણય એટલે ઘડેલું સોનું અને સુવર્ણ એટલે વગર ઘડેલું સોનું એ અર્થે આવે છે. કેટલાક પ્રથમ આનાથી વિપરીત અર્થ, એટલે કે હિરણ્ય એટલે ઘડવા વિનાનું સેનું અને સુપણું એટલે ઘડેલું સેનું એવો અર્થ પણ છે. ૨. કેટલાક ગ્રંથમાં ધન શબ્દથી ગણિમ (ગણી શકાય તે સેપારી વગેરે), ધરિમ (કાંટાથી તેલીને લઈ આપી શકાય તે ગોળ વગેરે), મેષ (માપીને આપી લઈ શકાય તે ઘઉં વગેરે), પરિ છેa (પરીક્ષા કરીને લેવા-દેવામાં આવે તે રત્ન વગેરે) એ ચાર પ્રકારના ધનનું ગ્રહણ કરવામાં આવ્યું છે. તથા ગાય Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪પ૭ સાતમે અધ્યાય પ્રમાણતિકમ-ગાય વગેરે ચારપગા પ્રાણું ધન છે. ખા, ઘઉં વગેરે ધાન્ય છે. પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણથી અધિક ધન-ધાન્યને સ્વીકાર કર એ ધન-ધાન્ય પ્રમાણતિક્રમ છે. (૪) દાસી-દાસ પ્રમાણુતિકમઅહીં દાસી-દાસ પદથી બપગા (નાકર, ચાકર વગેરે મનુષ્ય અને મયૂર આદિ પક્ષીઓ) પ્રાણું સમજવાં. ધારેલ પ્રમાણથી અધિક નાકર આદિને કે મયૂર–પોપટ આદિ પક્ષીઓને સંગ્રહ કરે. () કુય પ્રમાણુતિકમઅ૫કિંમતવાળી લેતું વગેરે ધાતુઓ, ઘરના ઉપયોગમાં આવતી વસ્તુઓ (રાચ રચીલું વગેરે), કાષ્ઠ, ઘાસ વગેરેને કુખ્યામાં સમાવેશ થાય છે. ધારેલ પ્રમાણુથી અધિક કુષ્યને સંગ્રહ કરવો એ કુખ્ય પ્રમાણતિક્રમ છે. અહીં ક્ષેત્ર–વાસ્તુ આદિ પચેમાં પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણુથી અધિક ક્ષેત્ર-વાસ્તુ આદિને સ્વીકાર કરવાથી સાક્ષાત્ રીતે તે વ્રતને ભંગ જ થાય છે. પણ એ પાંચમાં અનુક્રમે યેાજન, પ્રદાન, બંધન, કારણ અને ભાવથી હૃદયમાં વતરક્ષાના પરિણામ હોવાથી (વ્રત ભંગ ન થવાથી) એ પાંચે અતિચાર રૂપ છે. તે આ પ્રમાણે – વગેરે ચાર પગા પ્રાણીઓને દાસી-દાસ પ્રમાણતિક્રમમાં દાસી-દાસ ૫થી સંગ્રહ કરવામાં આવ્યો છે. ૩. ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથમાં અહીં દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણુતિક્રમ અતિયાર છે. તેમાં સર્વ પ્રકારના મનુષ્ય-તિર્યને સંગ્રહ કરવામાં આવ્યો છે. તથા ત્રીજા અતિચારમાં ધનશબ્દથી ગણિમ આદિ ચાર પ્રકારના ધનને સંગ્રહ કરવામાં આવ્યો છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૧) ચેાજન—યાજન એટલે જોડવુ. એક ઘરથી અધિકના અભિગ્રહવાળાને અધિકની જરૂર પડતાં (કે કોઈ કારણસર લેવાની ઇચ્છા થતાં) વ્રતભંગ થવાના ભયથી પ્રથમ ઘરની ખાજુમાં જ ખીજું ઘર લે અને વચ્ચેની ભીંત પાડી નાંખી બંનેનું ચેાજન-જોડાણ કરી એક ઘર બનાવે. અહીં એ ઘર હાવાથી અપેક્ષાએ ભંગ થાય, પણ હૃદયમાં તરક્ષાના પરિણામ હૈાવાથી અપેક્ષાએ ભંગ ન થાય. ૨) પ્રદાન-પ્રદાન એટલે આપવું. સુવર્ણ આદિનું પ્રમાણુ કર્યા પછી કાઈની પાસેથી ( કમાણી આર્ત્તિથી ) ખીજું મળે તે વ્રતભંગની ભીતિથી હમણાં તમારી પાસે રાખે એમ કહી ખીજાને આપી દે. વ્રતની અવધિ પૂર્ણ થતાં લઈ લે. (૩) મનઅંધન એટલે ઠરાવ. પરિમાણુ કર્યા બાદ ખીજા પાસેથી અધિક મળે તે વ્રતભંગના ડરથી ચાર માસ ( વગેરે અવધિ ) પછી હું લઈ જઈશ, હમણાં તમારી પાસે રહેવા ઢો એમ ઠરાવ કરીને ત્યાં જ રહેવા દે. ચાર માસ ( વગેરે નિયમની અવધિ) પૂર્ણ થતાં લઈ લે. (૪) રણુ-ગાય અળદ વગેરેનુ પ્રમાણ નક્કી કર્યાં પછી ગાય આદિને ગ રહે અથવા વાછરડાં આદિના જન્મ થાય તે વ્રતભંગના ક્ષયથી ગણતરી કરે નહિં. મારે તે ગાય કે બળદનું પરિમાણ છે. ગભ યા વાછરડાં ગાય-ખળદ નથી. કિન્તુ ગાય મળદનાં કારણુ છે. માટા થશે ત્યારે ગાય-બળદ થશે. (૫) ભાવ–ભાવ એટલે પરિવર્તન. દશથી વધારે ચાંદીના પ્યાલાના નિયમ કર્યો ખાઇ ભેટ આદિથી અધિક થતાં મતભંગના ભયથી પ્યાલાઓને ભગાવી નાના પ્યાલાઓને મોટા પ્યાલા કરીને વ્રતની સંખ્યા કાયમ રાખે. ૪૫૮ Page #524 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૪૫૯ અહીં સર્વત્ર સાક્ષાત્ તે નિયમને ભંગ થયે છે. પણ હૃદયમાં વ્રત ભંગના ભયના કારણે વ્રત સાપેક્ષ હેવાથી અપેક્ષાએ વ્રતભંગ નથી. આથી પ્રમાણને અતિક્રમ-ઉલંઘન અતિચાર છે. [૨૪] છઠ્ઠા વતના અતિચારોऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रम-क्षेत्रवृद्धि-स्मृत्यातर्धानानि ॥७-२५॥ ઊર્ધ્વ, અધે અને તિર્યગ્ન એ ત્રણ દિશાના પ્રમાણમાં વ્યતિક્રમ તથા ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃત્યન્તર્ધાન એ પાંચ દિગ્વિરતિ વ્રતના અતિચારો છે. (૧) ઊર્વ વ્યતિક્રમ–ઉપરની દિશામાં પર્વતાદિ ઉપર ભૂલથી ધારેલ પ્રમાણથી અધિક દૂર જવું. (૨) અધ વ્યતિક્રમ-નીચેની દિશામાં કૂવા આદિમાં ભૂલથી ધારેલ. પ્રમાણથી અધિક દૂર જવું. (૩) તિર્થવ્યતિક્રમ-તિષ્ણુ પૂર્વ આદિ આઠ દિશામાં ભૂલથી ધારેલ પ્રમાણુથી અધિક દૂર જવું. આ ત્રણે ભૂલથી થાય તે અતિચાર છે. જાણે ઈને કરે તે સર્વથા વ્રતભંગ થાય છે. (૪) ક્ષેત્રવૃદ્ધિ–એક દિશાનું પ્રમાણુ બીજી દિશામાં નાંખીને બીજી દિશાના પ્રમાણમાં વૃદ્ધિ કરવી. દા. ત. પૂર્વ અને પશ્ચિમ દિશામાં ૫૦-૫૦ માઈલનું પ્રમાણ ધાર્યા બાદ પૂર્વ દિશામાં ૬૦ માઈલ જવાની જરૂર પડતાં પશ્ચિમ દિશામાંથી ૧૦ માઈલ લઈને પૂર્વ દિશામાં ઉમેરે. અહીં નિયમભંગ થવા છતાં કુલ સંખ્યા કાયમ રહેવાથી અપેક્ષાએ અતિચાર છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ પુત્ર (૫) મૃત્યુન્તોન-લીધેલા નિયમને ( ધ્વદિશાના પ્રમાણને ) ભૂલી જવું-ખરાબર યાદ .ન રાખવુ. દિશાના પ્રમાણને ભૂલી ગયા પછી ધારેલ પ્રમાણુથી દૂર ન જવા છતાં અતિચાર લાગે. જેમ કે ૫૦ માઈલ ધાર્યો છે કે ૧૦૦ માઈલ એમ શંકા થવાથી કદાચ ૫૦ ધાર્યાં હુંશે તે આગળ જઈશુ તા નિયમના ભંગ થશે એમ વિચારી ૫૦ માઈલથી આગળ ન જાય તે પણ અતિચાર લાગે. કારણ કે કાઈ પણ નિયમનું ખરાખર પાલન નિયમને યાદ રાખવાથી થાય છે. ૧ એટલે નિયમને ભૂલી જવું' એ અતિચાર છે.ર ૪૬૦ પ્રશ્ન-જો નિયમને ભૂલી જવું એ અતિચાર છે તે મૃત્યન્તર્ધાન અતિચાર સર્વાં તેને લાગુ પડે છે. તે પછી એની સ તામાં ગણતરી ન કરતાં અહી જ કેમ કરી? ઉત્તર–દરેક વ્રતના પાંચ અતિચાર ગણાવવાના હૈાવાથી પાંચની સંખ્યા પૂરી કરવા અહીં તેની ગણતરી કરવામાં આવી છે. બાકી આ અતિચાર સત્ર માટે છે. [૨૫] ૧. અવિસ્મૃતિમૂહું ધર્માનુષ્ઠાનમ્-નિયમની સ્મૃતિ નિયમપાલનનું મૂળ છે. પ્રસ્તુતસૂત્રની શ્રી સિદ્ધસેન ગણિની ટીકા ) ૨. ધરત્ન પ્રકરણ વગેરે ગ્રંથેામાં મૃત્યન્તર્ધાન અતિચાર અથ આ પ્રમાણે છે-૫૦ યેાજન ધાર્યાં છે કે ૧૦૦ યાજન ? આવા સાયમાં ૫૦ સૈાજનથી દૂર ન જવુ જોઈ એ. જે ૫૦ યેાજનથી આગળ જામ તેા અતિચાર લાગે. 3. अयं चातिबारः सर्वव्रतसाधारणोऽपि पञ्चसंख्याજૂળર્થમત્રોપાત્ત: 1 (શ્રી શ્રાધ્ધપ્રતિક્રમણુ સૂત્રની મ' દીપિકા ટીકા) Page #526 -------------------------------------------------------------------------- ________________ સાતમો અધ્યાય સાતમા વ્રતના અતિચારેમાનિયન-ધ્યાન-શાનુપાત–પુરાવા II૭-૨દા આનયન, પ્રેગ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદગલ ક્ષેપ એ પાંચ દેશવિરતિ (દેશાવગશિક) વ્રતના અતિચારે છે. (૧) આનયન-ધારેલ પ્રમાણથી અધિક દેશમાં રહેલા વસ્તુને (કાગળ, ચિઠ્ઠી, તાર, ટેલિફોન આદિ દ્વારા) અન્ય પાસેથી મંગાવવી. આ અતિચારને આનયનપ્રયોગ પણ કહેવાય છે. (૨) પ્રેગ્યપ્રગ-ધારેલ પ્રમાણથી અધિક દેશમાં કોઈ વસ્તુ મેકલવાની હોય યા અન્ય કોઈ કાર્ય કરવું હોય તે નેકર આદિને મેકલીને કરાવે. આનયન (પ્રગ) અને પ્રખ્યપ્રયોગમાં ફેર–આનયનમાં ધારેલ પ્રમાણથી, અધિક દેશમાંથી વસ્તુને પિતાની પાસે મંગાવવાની હોય છે. જ્યારે પ્રેધ્યપ્રયોગમાં ધારેલ દેશથી અધિક દેશમાં સમાચાર વગેરે કે કઈ વસ્તુ મેકલવાની હોય છે. બીજુ, આનયનમાં વસ્તુ મંગાવવા નેકર આદિ કાઈને મેકલ નથી. આવનારના પાસેથી મંગાવી લે છે. જ્યારે પ્રેગ્યપ્રયોગમાં ખાસ કર આદિને ત્યાં મોકલે છે. (૩) શબ્દાનુપાત-નજીકમાં ખાંખારે, ઉધરસ વગે. રેથી અને દૂર તાર, ટેલિફાન વગેરેથી (શબ્દના અનુપાતથી– ફેંકવાથી) ધારેલ દેશથી અધિક દેશમાં રહેલી વ્યક્તિને પિતાની પાસે બેલાવે. (૪) રૂપાનુપાત–ધારેલ દેશથી અધિક દેશમાં રહેલી વ્યક્તિને લાવવા ધારેલ દેશમાં Page #527 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાથધિગમ સૂત્ર ઊભા રહીને પિતાનું શરીર કે શરીરના અંગે બતાવે, અથવા તેવા પ્રકારની કાયિક ચેષ્ટા કરે. (૫) પુદ્ગલક્ષેપધારેલ પ્રમાણથી અધિક દેશમાં રહેલી વ્યક્તિનું કામ પડતાં તેને બેલાવવા ધારેલ દેશમાં રહીને તે વ્યક્તિ નજીક હોય તે કાંકરે વગેરે ફેંકે અને દૂર હોય તે તેવા પ્રકારની ચિઠ્ઠી વગેરે મેકલે કે જેથી તે વ્યક્તિ પિતાની પાસે આવે. અહીં તે પિતાના શરીરથી નિયમિત દેશથી બહાર જતો નથી, એટલે એ દષ્ટિએ વ્રતભંગ થતું નથી. પણ બીજા દ્વારા વસ્તુ મંગાવવી, બીજાને મેકલ, શબ્દાનુપાત આદિથી બીજાને પિતાની પાસે બેલાવવા વગેરેમાં નિયમનું ધ્યેય સચવાતું નથી. નિયમિત દેશથી બહાર હિંસા અટકાવવા દિશાનું નિયમન કર્યું છે. પિતે ન જવા છતાં વસ્તુ મંગાવવા આદિથી હિંસા તે થાય છે. પિતે જાય એના કરતાં બીજા પાસે મંગાવવા વગેરેમાં વધારે હિંસા થાય એવું પણ બને. કારણ કે પોતે જેવી જ્યણું પાળે તેવી બીજાઓ પાળે નહિ. આથી પોતે જાય તે–પોતે કામ કરે તો હિંસા ઓછી થવાનો સંભવ છે. આમ આનયન આદિમાં નિયમનું ધ્યેય જળવાતું ન હોવાથી પરમાર્થથી વતને ભંગ છે. આ રીતે આનયન આદિમાં અપેક્ષાએ વતને અભંગ અને અપેક્ષાએ વ્રતને ભંગ હેવાથી અતિચાર છે. [૨૬]. અહીં પ્રથમના બે અતિચારે સમજણના અભાવે કે સહસાત્કાર વગેરેથી થાય છે. પછીના ત્રણ અતિચારે Page #528 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૪૬૩ માયાથી થાય છે. પ્રથમના બે અતિચારોમાં હું બીજા પાસે મારું કાર્ય કરાવીશ તે મારા નિયમમાં વાંધો નહિ આવે એવી બુદ્ધિ છે. પણ આ અજ્ઞાનતા છે. બીજા પાસે કરાવવાથી વધારે વિરાધના થવાનો સંભવ છે. [૨૬]. આઠમા વ્રતના અતિચારેकन्दर्प-कौत्कुच्य-मौखर्या-ऽसमीक्ष्याधिकरणोपમેગાધિરારિ છે ૭-૨૭ | કંદપ, કોન્ફચ્ચ, મૌખર્ય, અસમાધિકરણ અને ઉપભેગાધિકત્વ એ પાંચ અનર્થદંડ વિરતિ વ્રતના અતિચારો છે. (૧) કંદર્પ–રાગ સહિત, હાસ્યપૂર્વક કામોત્તેજક અસભ્ય વાક્યો બેલવાં. જેનાથી માહ (તે તે ઇન્દ્રિયના વિષયોપભેગની ઈછા) પ્રગટે તેવું વચન નહિ બોલવું જોઈએ. શ્રાવકને પેટભરીને ખડખડાટ જોરથી હસવું પણ વ્યાજબી નથી. (૨) કીકુચ્ચ-રાગસહિત, હાસ્યપૂર્વક કામોત્તેજક અસભ્ય વાક્યો બોલવા સાથે અસભ્ય કાયિક ચેષ્ટા કરવી. કંદર્પમાં હાસ્ય અને વચનને પ્રયોગ હોય છે. જ્યારે કકુમાં હાસ્ય અને વચનના પ્રયોગની સાથે કાયિક પ્રાગ પણ હોય છે. આથી કંદર્પમાં કાયિક તેવી ચેષ્ટા હોય ત્યારે તે કૌટુચ્ય કહેવાય છે. (૩) મૌખર્ય–અસંબદ્ધ બહુ બલબલ કરવું. (૪) અસમીક્ષ્યાધિકરણ૧. ધર્મરત્નપ્રકરણ વગેરે ગ્રંથમાં “કાકુ' એવું નામ છે. ૨. ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં “સંયુક્તધિકરણ” એવું નામ છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અસમીક્ય એટલે વિચાર્યા વિના. અધિકરણ એટલે પાપનું સાધન. મારે જરૂર છે કે નહિ ઈત્યાદિ વિચાર કર્યા વિના પિતાને જરૂર ન હોવા છતાં શસ્ત્ર આદિ અધિકારણે (પાપનાં સાધને) તૈયાર રાખવાં. (જેથી કોઈ માગવા આવે તે આપવા પડે એટલે નિરર્થક પાપ બંધાય) (૫) ઉપગાધિકત્વ-પોતાને જરૂરિયાત હોય તેનાથી અધિક વસ્તુ પોતાની પાસે રાખવી. દા. ત. તળાવ વગેરે સ્થળે સ્નાન કરવા જાય ત્યારે સાબુ વગેરે વસ્તુ પોતાને જરૂરિયાત પૂરતી જ લઈ જવી જોઈએ. અન્યથા વધારે જોઈને તેવા મશ્કરા લેકે કે અન્ય સ્વાથી વગેરે પિતાને જરૂર ન હોવા છતાં તેને ઉપયોગ કરે એથી નિરર્થક પાપ બંધાય. અહીં કંદર્પ આદિ સહસા કે અનાભેગ આદિથી થઈ જાય તે અતિચાર રૂપ છે. પણ જે ઈરાદાપૂર્વક કરે તે વ્રતભંગ થાય. પ્રથમના ત્રણ અતિચારે પ્રમાદાચારણ રૂપ અનર્થદંડના છે. ચોથે અને પાંચમે અતિચાર અનુક્રમે પાપકર્મોપદેશ અને હિંસક પ્રદાન રૂપ અનર્થ દંડના છે. ઉપયોગના અભાવે કે સહસત્કાર વગેરેના કારણે દુર્યાન કરવું એ અપધ્યાન રૂપ અનર્થ દંડને અતિચાર છે. આ અતિચાર અહીં કહ્યો નથી. જાતે સમજી લેવું. [૨૭] નવમા વ્રતના અતિચારેयोगदुष्प्रणिधाना-ऽनादर-स्मृत्यनुपस्थापनानि ॥७-२८॥ મન, વચન અને કાયા એ ત્રણ ચગેનું Page #530 -------------------------------------------------------------------------- ________________ પાપના સાતમે અધ્યાય ૪૬૫ દુપ્રણિધાન, અનાદર અને ઋત્યનુપસ્થાપન એ પાંચ સામાયિક વ્રતના અતિચારે છે. (૧) મગ દુપ્રણિધાન-નિરર્થક કે પાપના વિચાર કરવા. (૨) વચનયોગ દુપ્પણિધાન-નિરર્થક કે પાપનાં વચનો બોલવાં. ૧. આ અતિચારથી બચવા સામાયિકમાં મનના દશ દોષોને ત્યાગ કરવો. દશ દોષો આ પ્રમાણે છે-(૧) અવિવેક. સામાયિકના વાસ્તવિક સ્વરૂપને ન જાણવાથી આવી ક્રિયાથી શું ફળ મળે ? ઈત્યાદિ સામાયિકના ફળ સંબંધી કુવિકલ્પ કરવા. (૨) યશવછા. બીજઓ પિતાની પ્રશંસા કરશે એવી ઈચ્છાથી સામાયિક કરવું. (૩) ધનવાંછા.ધનની (પ્રભાવના વગેરેની) ઈચ્છાથી સામાયિક કરવું, (૪) ગર્વ. સામાયિક કરીને ધમાં તરીકેને અહંકાર કરવો. (૫) ભમ. જો હું સામાયિક નહિ કરું તો અમુક તરફથી ઠપકો મળશે કે અમુક મારી નિંદા કરશે, હું હલકો દેખાઈશ વગેરે ભયથી સામયિક કરવું. (૬) નિદાન. સામાયિકના ફળ રૂપે આલોક પરલેકના સુખની ઇચ્છા રાખવી. (૭) સંશય. સામાયિકનું ફળ મળશે કે નહિ એમ સામાયિકના ફળ વિશે સંશય રાખવો. (૮) કષાય. ક્રોધથી આવેશમાં આવીને સામાયિક કરવું કે સામાયિકમાં ક્રોધ કરવો. (૯) અવિનય. વિનય રહિત સામાયિક કરવું. (૧૦) અબહુમાન. બહુમાન વિના કે ઉત્સાહ વિના સામાયિક કરવું. ૨. આ અતિચારથી બચવા સામાયિકમાં દશવચનના દોષનો ત્યાગ કરવો જોઈએ. દસ દે નીચે મુજબ છે – (૧) કુવચન. કેઈનું અપમાન આદિ થાય તેવા કુવચને બોલવા (૨) સહસાકાર. સહસા અયોગ્ય વચને બોલવાં (૩) અચ Page #531 -------------------------------------------------------------------------- ________________ શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર (૩) કાગ દુપ્રણિધાન-નિરર્થક કે પાપની પ્રવૃત્તિ કરવી. (૪) અનાદર–સામાયિકમાં ઉત્સાહને અભાવ, નિયત સમયે સામાયિક ન લેવું વગેરે. દારોપણ વિચાર કર્યા વિના કોઈને ઉપર ખેટા આપ મૂકે. (૪) નિરપેક્ષ. શાસ્ત્રની દરકાર કર્યા વિના વચને બલવ (૫) સક્ષેપ. સૂત્રો ટુંકાવીને બોલવાં (૬) કલેશ, અન્યની સાથે કલેશ-કંકાશ કરે. (૭) વિકથા. સ્ત્રીકથા આદિ વિકથા કરવી. (૮) હાસ્ય. હૃામકરી કરવી, હસવું. (૯) અશુદ્ધ. સૂત્રો અશુદ્ધ બોલવાં. (૧૦) મુર્ણમુણુ. પિતે અને બીજા ને સમજી શકે તે રીતે સૂત્રને અસ્પષ્ટ છે ચાર કરે વગેરે. ૧ આ અતિચારથી બચવા સામાયિકમાં કાયાના ૧ .નો ત્યાગ કરવો જોઈએ. ૧૨ દેશે આ પ્રમાણે છે–(૧) આસન-પગ ઉપર પગ ચડાવીને બેસવું (૨) ચલાસનઃ સ્થિર ન બેસવું-વારંવાર નિપ્રજન આસનથી ઉઠવું. (૩) ચંલદષ્ટિઃ- કાગ' વગેરેમાં આંખ આમ તેમ ફેરવવી. (૪) સાવઘ ક્ર-સ્વયં સાવદ્ય (-પાપની) ક્રિયા કરવી કે અન્યને આજ્ઞા આદિથી પાપ ક્રિયા કરવા કહેવું. (૫) આલંબન ભીંત, થાંભલો વગેરેનું એઠિંગણ લઈને બેસવું. (૬) આકુંચન–પ્રસારણ-હાથ-પગ વગેરે અવયવો પહોળા કરવા અને રસ કે ચવા (૭) આળસઃ-અંગ મરડવું. બગાસાં ખાવાં વગેરે આઇસ કરવી. (૮) મોટઃ–આંગળીના ટચાકા ફેવા. (૯) મલ- શરીરને મેલ કાઢવો. (૧૦) વિમાસણ જાણે કોઈ ચિંતા હોય તેમ ગાલ વગેરે ઉપર હાથ રાખી બેસવું વગેરે (૧૧ નિદ્રા -ઝેઠાં ખાવાં, ઊંઘી જવું વગેરે. (૧૨) વસ્ત્રસંચન-ટાઢ આદિના કારણે વસ્ત્રથી શરીર સંકોચવું-ઢાંકવું. Page #532 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૪૬૭ (૫) મૃત્યનુપસ્થાપન–એકાગ્રતાના અભાવે સામાયિક કરી કે નહિ તે ભૂલી જવું વગેરે. મગ દુપ્રણિધાન આદિ સહસા, અનાભેગ (અનુપગ) વગેરેથી થાય તે અતિચાર રૂપ છે. જે ઈરાદાથી (જાણીને) કરવામાં આવે તે વ્રતભંગ થાય છે. [૨૮] દશામા વ્રતના અતિચારેअप्रत्यवेक्षितापमाजितोत्सर्गा-ऽऽदाननिक्षेप-संस्तारोપત્રમ-Sનાવર-મૃત્યસુથાપનાનિ . ૭-૨ // અપ્રત્યવેક્ષિત-અપ્રમાજિંત-ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-આદાનનિક્ષેપ, અપ્રત્યક્ષિત-અપ્રમાજિંત-સંસ્તારેપકમણ, અનાદર અને ઋત્યનુપસ્થાપન એ પાંચ પૌષધોપવાસ (પૌષધ) વતના અતિચારે છે. (૧) અપ્રત્ય. અપ્રમા. ઉત્સર્ગ–અપ્રત્યેક્ષિત એટલે દષ્ટિથી બિલકુલ જોયા વિના કે ખરેખર જોયા વિના. અપ્રમાતિ એટલે ચરવળ વગેરેથી બિલકુલ કે બરાબર પ્રમાર્યા વિના. ઉત્સર્ગ એટલે ત્યાગ કરે. ભૂમિને દષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા વિના અને ચરવળ વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે બરાબર પ્રમાર્જન કર્યા વિના મલ-મૂત્ર આદિને ત્યાગ કરે. (૨) અપ્રત્ય. અપ્રમા. આદાન નિક્ષેપ-આદાન એટલે લેવું. નિક્ષેપ એટલે મૂકવું. દષ્ટિથી જોયા વિના કે Page #533 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાથધિગમ સૂત્ર બરોબર જોયા વિના અને ચરવળો વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે બરોબર પ્રમાર્જન કર્યા વિના વસ્તુ લેવી અને મૂકવી. (૩) અપ્રત્ય. અપ્રમા. સંસ્તારેપકમણસંસ્તાર એટલે સંથારે, આસન વગેરે સૂવાનાં અને પાથરવાનાં સાધને. ઉપકમણું એટલે પાથરવું. દષ્ટિથી જોયા વિના કે બરાબર જોયા વિના અને ચરવળ વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે ખરેખર પ્રમાર્યા વિના સંથારો, આસન વગેરે પાથરવું. (૪) અનાદર–પૌષધમાં ઉત્સાહ ન રાખવો. જેમ તેમ અનાદરથી પૌષધ પૂર્ણ કરે. (૫) ઋત્યનું સ્થાપન-પતે પૌષધમાં છે તે ભૂલી જવું. પૌષધની વિધિઓ યાદ ન રાખવી વગેરે. ૨] અગિયારમા વ્રતના અતિચારોसचित्तसंबद्ध-संमिश्रा-ऽभिषव-दुष्पक्काहाराः ।। ७-३०॥ સચિત્ત આહાર, સચિત્ત સંબદ્ધ આહાર, સચિત્તસંમિશ્ર આહાર, અભિષવ આહાર અને દુષ્પક્વ આહાર એ પાંચ ઉપભોગ-પરિભેગ પરિમાણ વ્રતના અતિચારે છે. આ અતિચારે જેને સચિત્ત આહારને ત્યાગ છે તેના માટે છે. (૧) સચિત્ત આહાર-સચિત્ત (દાડમ આદિ) ફળ આદિને ઉપગ કરે. અહીં સચિત્તને ત્યાગ હોવાથી Page #534 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૪૬૯ અનાભેગી આદિથી સચિત્ત આહાર વાપરે તે અતિચાર. પણું જે જાણી જોઈને વાપરે તે વ્રતભંગ થાય. (૨) સચિત્ત સંબદ્ધ આહાર-દળિયા, ગોટલી આદિ સચિત્ત બીજ યુક્ત બેર, કેરી વગેરે આહાર વાપરે. અહીં ઠળિયા, ગેટલી આદિ છેડી દે છે–મેંમાંથી બહાર કાઢી નાંખે છે. માત્ર ફળને અચિત્ત ગર્ભ–સાર વાપરે છે. આ દષ્ટિએ વતને ભંગ નથી. પણ વતનું ધ્યેય (જીવ રક્ષા) સચવાતું નથી. એથી પરમાર્થથી તે વ્રતભંગ છે. આમ અહીં આંશિક વ્રતભંગ અને આંશિક વ્રત પાલન હેવાથી અતિચાર લાગે છે. (૩) સચિત્ત સંમિશ્ર આહાર-થોડે ભાગ સચિત્ત અને છેડે ભાગ અચિત્ત હોય તે આહાર કરે. દા. ત. તલ, ખસખસ આદિથી યુક્ત મેદક આદિને આહાર કરે. (૪) અભિષવ–આહાર-મદ્ય આદિ માદક આહાર કરે. અથવા કીડી, કુંથુ આદિ સૂક્ષ્મ જીવથી યુક્ત ખોરાકને આહાર કર. (૫) દુપકવ-આહારબબર ન રંધાવાથી કંઈક પકવ અને કંઈક અપકવ કાકડી વગેરેને આહાર ક. ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથમાં અહીં બતાવેલા છેલ્લા ત્રણ અતિચારેના સ્થાને અપકવૌષધિ–ભક્ષણતા, દુપકવૌષધિ–ભક્ષણતા અને તુચ્છૌષધિ-ભક્ષણતા એ ત્રણ અતિચારેને ઉલ્લેખ છે. (૩) અપકવૌષધિ –રાંધ્યા ૧. સચિત્તને ત્યાગ છે એમ ખ્યાલમાં ન રહેવું. અથવા આ વસ્તુ સચિત્ત છે એમ ખ્યાલમાં ન રહેવું... Page #535 -------------------------------------------------------------------------- ________________ Go શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર વિનાને આહાર લેવો. દા. ત. સચિત્ત કણવાળા લોટને અચિત્ત સમજીને વાપરે. (૪) દુપકવૌષધિભ.-આને અર્થ આ ગ્રંથમાં આવેલ દુષ્પકવ આહાર અતિચારના પ્રમાણે છે. (૫) તુચ્છૌષધિભ.-જેનાથી તૃપ્તિ ન થાય તેવી પાપડ, બેર વગેરે વસ્તુ વાપરવી. પ્રશ્નતુચ્છ ઔષધિ (–જેનાથી તૃપ્તિ ન થાય તેવી વસ્તુઓ) જે સચિત્ત વાપરે છે તે તેનો સમાવેશ સચિત્ત આહાર નામના પ્રથમ અતિચારમાં થઈ જાય છે. હવે જે અચિત્ત વાપરે છે તે અતિચાર જ ન ગણાય. ઉત્તર –વાત સત્ય છે. પણ અચિત્ત વાપરવામાં વ્રતના ધ્યેયનું પાલન ન થવાથી પરમાર્થથી વ્રતની વિરાધના થાય છે. જે આરાધક સાવઘથી-પાપથી બહુ ડરતો હોય અને લોલુપતાને ઓછી કરી હોય તે શ્રાવક સચિત્તનું પ્રત્યાખ્યાન કરે છે. જેનાથી તૃપ્તિ ન થતી હોય તેવી વસ્તુ વાપરવામાં લાલુપતા કારણ છે. કારણ કે તેનાથી શરીરને પુષ્ટિ મળતી નથી. આથી શ્રાવક જે આવી વસ્તુઓ વાપરે તો તેનામાં લુપતા અધિક છે એ સિદ્ધ થાય છે. આમાં શરીરને લાભ થતું નથી અને પાપ વધારે થાય છે. આથી અપેક્ષાએ તુચ્છ ઔષધિનું ભક્ષણ એ અતિચાર છે. [૩૦] બારમા વ્રતના અતિચારોसचित्तनिक्षेप-पिधान-परव्यपदेश-मात्सर्य-कालातिक्रमाः || ૭–રૂર છે Page #536 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૪૭૧ સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કલાતિકમ એ પાંચ અતિથિસંવિભાગ રતના અતિચારે છે. (૧) સચિત્તનિક્ષેપ-નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુને ઘઉં વગેરે સચિત્ત વસ્તુમાં મૂકી દેવી. (૨) સચિત્તપિધાન-નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકી દેવી. (૩) પરવ્યપદેશ-નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુ પિતાની હોવા છતાં બીજાની છે એમ કહેવું, અથવા આપવાની બુદ્ધિથી બીજાની હોવા છતાં પિતાની છે એમ કહેવું. (૪) માત્સર્ય-હુદયમાં ગુસ્સે થઈને આપવું. સામાન્ય માણસ પણ આપે છે તે શું હું તેનાથી ઉતરતો છું ? એમ ઈર્ષાથી આપવું. (૫) કાલાતિકમ-ભિક્ષાકાળ વીતી ગયા પછી અથવા ભિક્ષાકાળ થયા પહેલાં સાધુઓને નિમંત્રણ કરવું. [૩૧]. સલેખના વ્રતના અતિચારોजीवित-मरणाशंसा-मित्रानुराग-सुखानुबंध નિવાનવારણન છે –રૂર જીવિત-આશંસા, મરણ–આશંસા, મિત્રઅનુરાગ, સુખ-અનુબંધ અને નિદાન કરણ એ પાંચ સંલેખના વ્રતના અતિચારે છે. (૧) જીવિત – આસા -આશંસા એટલે ઈચ્છા. જીવિત એટલે જીવવું. જીવવાની ઇચ્છા તે જીવિત આશંસા. પૂજા, સત્કાર-સન્માન, પ્રશંસા આદિ ખૂબ થવાથી હું વધારે જીવું તે સારું એમ જીવવાની ઈચ્છા રાખવી. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર (૨) મરણ–આશંસા-પૂજા, સત્કાર-સન્માન, કીર્તિ, વૈયાવચ્ચ આદિ ન થવાથી કંટાળીને હું જલદી મરી જઉં તે સારું એમ મરણની ઈચ્છા રાખવી. (૩) મિત્ર-અનુરાગ-મિત્ર, પુત્ર આદિ સ્વજનસનેહીઓ ઉપર મમત્વભાવ રાખ. (૪) સુખ-અનુબંધ-પૂર્વે અનુભવેલા સુખને યાદ કરવાં. (૫) નિદાન-કરણ–તપ અને સંયમના પ્રભાવથી હું પરલોકમાં ચક્રવતી, વાસુદેવ, માંડલિક રાજા, બળવાન કે રૂપવાન બનું ઈત્યાદિ પરાકના સુખની ઈચ્છા રાખવી. [૩૨] દાનની વ્યાખ્યાअनुग्रहार्थ स्वस्यातिसर्गा दानम् ॥ ७-३३ ॥ સ્વ અને પરના ઉપકાર માટે પોતાની વસ્તુ પાત્રને આપવી તે દાન. સ્વ-ઉપકાર પ્રધાન અને આનુષંગિક એમ બે પ્રકારે છે. પ્રધાન એટલે મુખ્ય. કર્મ નિર્જરાથી આત્માની સંસારથી મુક્તિ એ પ્રધાન સ્વ-ઉપકાર છે. આનુષંગિક ઉપકાર એટલે મુખ્ય ઉપકારની સાથે સાથે અનાયાસે થઈ જતે ઉપકાર. આનુષંગિક ઉપકારના બે ભેદ છે. (૧) આ લેાક સંબંધી અને (૨) પરલેક સંબંધી. સંતેષ, વૈભવ આદિની પ્રાપ્તિ એ આ લોક સંબંધી આનુષંગિક સ્વ–ઉપકાર છે. અર્થાત્ દાનથી દાન કરનારના આત્મામાં સંતેષગુણ આવે. (સંતેષની ૧. મામાનુપ્રાર્થે સ્વય......(પ્રસ્તુત સત્ર ઉપર ભાષ્ય) Page #538 -------------------------------------------------------------------------- ________________ સાતમા અધ્યાય ૪૭૪ સાથે ઉદારતા આદિ ઘણા ગુણે આવે. તથા રાગાદિ દોષો ઘટી જાય.) તેવા પ્રકારના વિશિષ્ટ પુણ્યના ઉદયથી આદ્ય વૈભવની પણ પ્રાપ્તિ થાય. પરલોકમાં વિશિષ્ટ પ્રકારના સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ એ પરલોક સંબંધી આનુષંગિક સ્વ-ઉપકાર છે. એ પ્રમાણે પર ઉપકાર પણ પ્રધાન અને આનુષંગિક એમ એ પ્રકારે છે. કમ નિર્જરાથી આત્માની સંસારી મુક્તિ એ પ્રધાન પર ઉપકાર છે. આનુષંગિક પર ઉપકાર આ લોક સબંધી અને પરલોક સબંધી એમ બે પ્રકારે છે. સંયમનું પાલન કે મેાક્ષ માની આરાધના એ આલોક સંબ’ધી પર ઉપકાર છે. વિશિષ્ટ પ્રકારના સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ એ પરલોક સંબધી પર ઉપકાર છે. આનુષંગિક સ્વ । ઉપકાર । પ્રધાન (કમ નિજરાથી મુક્તિ ) પર 1 આનુષંગિક પરલોક સ’ખધી આ લોક સ‘બધી ( સંતાષ, વૈભવ ( વિશિષ્ટ સ્વર્ગાદે સુખ ) ( મેાક્ષમાની વગેરે ) આરાધના વગેરે) સ.પી આ લોક સંબધી Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ શ્રી તત્ત્વાથધિગમ સૂત્ર દાનની ક્રિયા સમાન છતાં ફળમાં તફાવતવિધિ-વ્ય-રાણ-પત્રવશેષતા તરિક ૭-રૂઝ વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની વિશેષતાથી દાનધર્મમાં (અર્થાત ફળમાં) તફાવત પડે છે. (દાનધર્મની વિશેષતાથી તેના ફળમાં પણ વિશેષતા(-તફાવત) આવે છે.) (૧) વિધિ-દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને કમપૂર્વક કલ્પનીય વસ્તુ આપવી વગેરે વિધિ છે. (૨) દ્રવ્ય-અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર આદિ શ્રેષ્ઠ દ્રવ્યનું દાન કરવું જોઈએ. (૩) દાતા–દાતા પ્રસન્નચિત્ત, આદર, હષ, શુભાશય એ ચાર ગુણેથી યુક્ત અને વિષાદ, સંસાર સુખની ઈચ્છા, માયા અને નિદાન એ ચાર થી રહિત હવે જોઈએ. (૧) પ્રસન્નચિત્ત-સાધુ આદિ પિતાના ઘરે આવે ત્યારે, હું પુણ્યશાળી છું, જેથી તપસ્વીઓ મારા ઘરે પધારે છે, એમ વિચારે અને પ્રસન્ન થાય. પણ આ તે રાજ અમારા ઘરે આવે છે, વારંવાર આવે છે, એમ વિચારી કંટાળી ન જાય. (૨) આદર-વધતા આનંદથી ૧. જાતે જ પિતાના હાથે સહર્ષ દાન કરવું એ પણ વિષિ છે. આદિ (વગેરે) શાબ્દથી આ વિધિને નિર્દેશ કર્યો છે ૨, દેશ-કાળ આદિની સર જુતી માટે જુઓ આ અધ્યાયન ૧ક સૂત્રમાં અતિથિ સંવિભાગ વ્રતનું વર્ણન. Page #540 -------------------------------------------------------------------------- ________________ સાતમે અધ્યાય ૪૭૫. “પધારો પધારે! અમુકને જોગ છે, અમુકને લાભ આપે.” એમ આદરપૂર્વક દાન આપે. (૩) હર્ષ–સાધુને જોઈને અથવા સાધુ કઈ વસ્તુ માંગે ત્યારે હર્ષ પામે. વસ્તુનું દાન કરતાં હર્ષ પામે. આપ્યા પછી પણ અનુદના કરે. આમ દાન આપતાં પહેલાં, આપતી વખતે અને આપ્યા પછી પણ હર્ષ પામે. (૪) શુભાશય-પિતાના આત્માને. સંસારથી નિસ્તાર કરવાના આશયથી દાન આપે. (૫) વિષાદને અભાવ–આપ્યા પછી મેં ક્યાં આપી દીધું ? વધારે આપી દીધું ! એમ પશ્ચાત્તાપ ન કરે. કિન્તુ વતીના (તપસ્વીના ઉપયોગમાં આવે એ જ મારું છે, મારી. વસ્તુ ત પરવીના પાત્રમાં ગઈ એ મારે અહે ભાગ્ય ! એમ અનુમોદના કરે.૧ (૬) સંસાર સુખની ઇચ્છાને અભાવ-દાન આપીને તેના ફળ રૂપે કઈ પણ જાતના સંસાર સુખની ઈચ્છા ન રાખે. (9) માયાને અભાવ-દાન આપવામાં કઈ જાતની માયા ન કરે. સરળભાવથી દાન કરે. (૮) નિદાનને અભાવ-દાનના ફળ રૂપે પરલોકમાં સ્વર્ગાદિના સુખની માગણી ન કરે. સુખની ઈચ્છાને અભાવ અને નિદાનને અભાવ એ ૧. ઉપર જણાવેલા ચાર ગુણોમાંથી હર્ષ ગુણ આવે તે વિવાદ દોષ જાય. ૨. ઉપર જણાવેલા ચાર ગુણોમાંથી શુભાશય આવે તે. સંસાર સુખની ઈરછા અને નિદાન એ બે દેષ જાય. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર બંનેમાં સંસાર સુખની ઈચ્છાને અભાવ હોવાથી સામાન્યથી અર્થ સમાન છે. છતાં વિશેષથી બંનેના અર્થમાં થેડે ફેર પણ છે. સંસાર સુખની ઈચ્છાના અભાવમાં વર્તમાન જીવનમાં સંસારસુખની ઇચ્છા ન રાખે એ ભાવ છે અને નિદાનના અભાવમાં પરલોકમાં સંસાર સુખની ઈચ્છા ન રાખે એ ભાવ છે. (૪) પાત્ર-સમ્યગ્દર્શન આદિ ગુણેથી યુક્ત સર્વવિરતિ“ધર સાધુઓ અને દેશવિરતિધર શ્રાવકે વગેરે. જેટલા અંશે વિધિ આદિ બરાબર હોય તેટલા અંશે દાનથી અધિક લાભ. જેટલા અંશે વિધિ આદિમાં ન્યૂનતા હોય તેટલા અંશે એ છે લાભ. [૩૪] Page #542 -------------------------------------------------------------------------- ________________ આઠમે અધ્યાય [ અહીં સુધી સાત તમાં જીવ, અજીવ અને આસવ એ ત્રણ તનું વર્ણન કર્યું. હવે આઠમા અધ્યાયમાં બંધ તત્વનું વર્ણન કરે છે.] કર્મબંધના હેતુઓ – मिथ्यादर्शना-ऽविरति-प्रमाद-कषाय-योगा बन्धદેતવ: ૮-શા મિથ્યાદશન, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચોગ એ પાંચ કર્મબંધના હેતુઓ-કારણે છે. બંધ એટલે કાણુ વર્ગણાના પુદ્ગલોને આત્મપ્રદેશની સાથે ક્ષીરનીરની જેમ ગાઢ સંબંધ. (૧) મિથ્યાદશન એટલે તો પ્રત્યે અશ્રદ્ધા. મિથ્યાદર્શન, મિથ્યાત્વ, અશ્રદ્ધા વગેરે શબ્દો એકાર્થક છે. મિથ્યાદર્શનના પાંચ ભેદે છે. (૧) આભિગ્રાહિક (૨) અનાભિગ્રાહિક (૩) આભિનિવેશિક (૪) સાંશયિક અને (૫) અનાગિક. (૧) આભિગ્રાહિક-અભિગ્રહ એટલે પકડ, વિપરીત સમજણથી અતાત્વિક બૌદ્ધ આદિ કેઈ એક દર્શન ઉપર આ જ સત્ય છે એવા અભિગ્રહથી-પકડથી યુક્ત જીવની Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર તત્ત્વા પ્રત્યે અશ્રદ્ધા તે આભિગ્રાહિક મિથ્યાત્વ. આમાં વિપરીત સમજણુ તથા અભિગ્રહ-પકડ મુખ્ય ભાગ ભજવે છે. (ર) અનાભિથ્રાહિક-અનાભિગ્રાહિક એટલે અભિગ્રહથી -પકડથી રહિત. અમુક જ દન સત્ય છે એવા અભિગ્રહથી રહિત બનીને “સવ દ્રુના સત્ય છે” એમ સ દર્શના ઉપર શ્રદ્ધા રાખનાર જીવની તત્ત્વા પ્રત્યે અશ્રદ્ધા તે અનાભિગ્રાહિક મિથ્યાત્વ. આમાં યથાર્થ સમજણના અભાવ તથા સરળતા મુખ્ય કારણ છે. (૩) આભિનિવેશિકઅભિનિવેશ એટલે કદ્રાગ્રહ-પકડ. યથાવસ્થિત તત્ત્વાને જાણવા છતાં અહંકાર આદિના કારણે અસત્ય સિદ્ધાંતને પકડી રાખનાર જીવની તા પ્રત્યે અશ્રદ્ધા એ આભિનિવેશિક મિથ્યાત્વ. આમાં અહુકારની પ્રધાનતા છે. અસહ્ય સિદ્ધાંત વિશે અભિનિવેશ-પકડ અહંકારના પ્રતાપે છે. ચષિ અભિગ્રહ અને અભિનિવેશ એ એને અથ પકડ છે. એટલે શબ્દાની દૃષ્ટિએ બનેના અથ એક છે. છતાં બંનેમાં પકડના હેતુમાં ભેદ્ય હાવાથી અના ભેદ પડે છે. આભિચાહ્વિક મિથ્યાત્વમાં વિપરીત સમજણુથી પકડ છે. જ્યારે આભિનિવેશિકમાં અંદરથી (હૃદયમાં) સત્ય હકીકતને સમજવા છતાં “ મારું માનેલું-મારું કહેલું હું કેમ ફેરવું ?” ઈત્યાદિ અહુકારના પ્રતાપે પેાતાની અસત્ય માન્યતાને પકડી રાખે છે. ખીજું, આભિગ્રાહિકમાં સર્વ તત્ત્વો પ્રત્યે વિપરીત માન્યતા હાય છે, જયારે આભિનિવેશિકમાં કેાઈ એકાદ તત્ત્વ વિશે કે કોઈ એક વિષયમાં વિપરીત માન્યતા હૈાય છે. 66 . Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આઠમે અધ્યાય આભિગ્રહિક મિથ્યાત્વ જૈનદર્શન સિવાય બૌદ્ધ આદિ કઈ એક દર્શનના આગ્રહવાળાને હેય છે. જ્યારે આભિનિવેશિક મિથ્યાત્વ જૈનદર્શનને પામેલાને હોય છે. જેમ કે જમાલિ. (૪) સાંશયિક-સત્ય દેવ, ગુરુ અને ધર્મમાં સત્ય હશે કે નહિ એવી શંકા સશયિક મિથ્યાત્વ છે. અહીં અવિશ્વાસ એ મુખ્ય કારણ છે.(૫)અનાભોગિક-અભેગ એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતાના યેગે તો પ્રત્યે અશ્રદ્ધા (=શ્રદ્ધાનો અભાવ કે વિપરીત શ્રદ્ધા) તે અગિક મિથ્યાત્વ. અહીં સમજણ શક્તિનો અભાવ મુખ્ય કારણ છે. આ મિથ્યાત્વ એકેદ્રિય આદિને તથા કઈ એક વિષયમાં અનાભાગના કારણે વિપરીત શ્રદ્ધા ધરાવનાર સાધુ યા શ્રાવકને હોય છે. અનાભેગના કારણે વિપરીત શ્રદ્ધા ધરાવનારને જે કંઈ સમજાવે તો તે પોતાની ભૂલ સુધારી લે છે. કારણ કે તે આગ્રહ રહિત હોય છે. અન્યને સમજાવવા છતાં સમજાવનારની દલીલ વગેરે તેને સત્ય ન જણાય તેથી વિપરીત શ્રદ્ધા ધરાવે એ બને. પણ સમજાવનારની દલીલ વગેરે સત્ય છે એમ જણાયા પછી પોતાની ભૂલને અવશ્ય સ્વીકાર કરી લે. અહીં અશ્રદ્ધાના બે અર્થ છે. (૧) વિપરીત શ્રદ્ધા અને (૨) શ્રદ્ધાને અભાવ. તેમાં પ્રથમનાં ત્રણ મિથ્યાત્વમાં વિપરીત શ્રદ્ધા રૂપ અશ્રદ્ધા છે. ચેથા મિથ્યાવમાં મિશ્રભાવ છે, એટલે કે શ્રદ્ધાને બિલકુલ અભાવ નથી, તેમ પૂર્ણ શ્રદ્ધા પણ નથી. આમાં વિપરીત શ્રદ્ધાને બિલકુલ અભાવ છે. પાંચમા મિથ્યાત્વમાં એકેન્દ્રિય આદિ જેને (જેઓ Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ શ્રી તત્વાર્થાધિગમ સત્ર કોઈ પણ દશનનેધર્મને પામ્યા નથી.) શ્રદ્ધાના અભાવ રૂપ મિથ્યાત્વ છે. કદાગ્રહ રહિત સાધુ તથા શ્રાવકને (જે મિથ્યાત્વ હોય તો) વિપરીત શ્રદ્ધા રૂપ મિથ્યાત્વ હોય. (૨) અવિરતિ-વિરતિને અભાવ તે અવિરતિ. હિંસા આદિ પાપોથી નિવૃત્તિ એ વિરતિ છે. આથી અહિંસા આદિ પાપથી અનિવૃત્તિ એ અવિરતિ છે. (૩) પ્રમાદ-ભૂલી જવું, ધાર્મિક અનુષ્ઠાને માં ઉત્સાહને અભાવ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન (અશુભ વિચાર) તથા એનાથી થતી પ્રવૃત્તિ વગેરે પ્રમાદ છે. શાસ્ત્રોમાં મધ (–મદ અથવા માદક આહાર), વિષય (–ઇન્દ્રિયને સ્પર્શ આદિ પાંચ વિષ), કષાય (ક્રોધાદિ ચાર), નિદ્રા, અને વિકથા (સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, રાજકથા એ ચાર) એમ પાંચ પ્રકારનો પ્રમાદ બતાવવામાં આવ્યું છે. ર પ્રકા રાંતરથી આઠ પ્રકારને પણ પ્રમાદ બતાવવામાં આવ્યું છે. અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ (ભૂલી ૧. વાર્થ સૂત્રના ભાષ્યમાં મિથ્યાત્વના સંક્ષેપમાં અભિગૃહીત અને અનભિગ્રહીત એમ બે ભેદ જ બતાવવામાં આવ્યા છે. અભિગૃહીત એટલે સ્વીકારેલ. મતિ અજ્ઞાન આદિના યોગે કોઈ એક અસત્ય દર્શનને આ જ સત્ય છે એ સ્વીકાર તે અભિગૃહીત મિથ્યાવ. તે સિવાયનું મિથ્યાત્વ અનભિગ્રહીત મિથ્યાત્વ. જેમણે કઈ પણ દર્શનનો સ્વીકાર કર્યો નથી તેવા એકેદ્રિય આદિ છોને અનભિગૃહીત હોય છે. २. मज्जं विषय-कषाया निदा विकहा य पञ्चमी भणिया। पए पश्च पमाया जीवं पाडंति संसारे ॥ १ ॥ Page #546 -------------------------------------------------------------------------- ________________ આઠમે અધ્યાય જવું વગેરે), ધર્મને વિશે અનાદર અને ગોનું દુપ્રણિધાન (અગ્ય પ્રવૃત્તિ) એ આઠ પ્રકારનો પ્રમાદ છે.? ઉપરોક્ત પ્રમાદના બંને પ્રકારમાં કષાને સમાવેશ થઈ જાય છે. ક્ષા કરવા એ પ્રમાદ જ છે. આથી આ સૂત્રમાં કષાયને પૃથક નિર્દેશ ન કરે અને પ્રમાદને જ નિર્દેશ કરે, અથવા કષાયને નિર્દેશ કરે અને પ્રમાદને નિર્દેશ ન કરે તે પણ ચાલી શકે. ૨ છતાં અહીં બંનેને પૃથફ નિર્દેશ કરવામાં આવ્યો છે, તેનું કારણ એ છે કે (ઉક્ત બંને પ્રકારના) પ્રમાદમાં ક્યાયરૂપ પ્રમાદ મુખ્ય છે. બીજા બધા પ્રમાદ આ કષાયના આધારે જ ટકે છે. આમ કષાયની પ્રધાનતા બતાવવા કષાયને પૃથફ નિર્દેશ કરવામાં આવ્યું છે. અહીં મૂહમદષ્ટિથી વિચારીએ તે મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણેને કષાયમાં સમાવેશ થઈ જાય છે. એટલે કષાય અને વેગ એ બેને જ નિર્દેશ કરવામાં આવે તે ચાલી શકે છે. આમ છતાં, મિથ્યાત્વ આદિ ત્રણ १ अन्नाणं संसओ चेव, मिछानाण तहेव य । रागो दोसो मइन्भंसो, धम्ममि य अणायारो ॥ १ ॥ जोगाणं दुप्पणिहाण, पमाओ अठ्ठहा भवे । संसारुत्तारकामेणं, सव्वहा वज्जिअव्वओ ॥ २ ॥ ૨. આથી જ કર્મગ્રંથ તથા પંચ સંગ્રહ વગેરેમાં બંધના હેતુ તરીકે પ્રમાદ સિવાય ચારનો નિર્દેશ છે. ૩. આથી જ કર્મપ્રકૃતિ (કમ્મપડિ) વગેરે પ્રથામાં કષાય અને યોગ એ બેને જ કર્મબંધનાં કારણ કહ્યાં છે. ૩૧ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર કષાયનાં કાર્ય છે, કષાયે મિથ્યાત્વાદિ ત્રણનાં કારણ છે, એ જણાવવા અહીં મિથ્યાત્વાદિને અલગ નિર્દેશ કર્યો છે. મિથ્યાત્વ અનંતાનુબંધી કષાયનું કાર્ય છે. અવિરતિ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણ કષાયનું કાર્ય છે. પ્રમાદ સંજવલન કષાયનું કાર્ય છે. આથી જ અનંતાનુબંધી આદિ કષાના પશમાદિથી મિથ્યાત્વાદિ દૂર થાય છે. અનંતાનુબંધી કષાયને પશમ આદિ થતાં મિથ્યાત્વ દૂર થાય છે. ત્યારબાદ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણ કલાને ઉપશમ આદિ થતાં અવિરતિ દૂર થાય છે. બાદ સંજવલન કષાયે પશમ આદિ થતાં પ્રમાદ દૂર થાય છે. આમ અહીં કષાયેના કારણે જીવ કયાં કયાં પાપ કરે છે, કેવી કેવી પ્રવૃત્તિ કરે છે, કેવા કેવા આત્મપરિણામ થાય છે-એ સ્પષ્ટ કરવા મિથ્યાત્વ આદિને પૃથગૂ નિર્દેશ કર્યો છે. (૪) કષાય-કધ, માન, માયા અને લેભ એ ચાર કષાયે છે. કષાયેનું વિશેષ સ્વરૂપ આઠમા અધ્યાયના ૧૦ મા સૂત્રમાં કરવામાં આવશે. (૫) ગ–મન, વચન અને કાય એ ત્રણ પ્રકારને ગ છે. વેગનું વિશેષ વર્ણન ૭ મા અધ્યાયના પ્રથમ સૂત્રમાં કરવામાં આવ્યું છે. પ્રશ્ન-બંધનાં જે કારણે છે તે જ કારણે આશ્રવનાં છે. કારણ કે છઠ્ઠા અધ્યાયમાં સામાન્યથી વેગેને આસવનાં Page #548 -------------------------------------------------------------------------- ________________ આઠમે અધ્યાય ૪૮૩ કારણે કહ્યા છે. અહીં પણ સામાન્યથી બંધમાં ચેગોને જ કારણ કહ્યા છે. યદ્યપિ અહીં મિથ્યાત્વ આદિ પાંચ કારણે બતાવ્યાં છે. છતાં મિથ્યાત્વ આદિ ચાર કારણે માનસિક પરિણામ રૂપ હેવાથી તેમને મને ગમાં સમાવેશ થઈ જાય છે. એટલે અર્થપત્તિથી સામાન્યતઃ એગ જ કર્મબંધનું કારણ છે એ સિદ્ધ થાય છે. તથા વિશેષથી અવત, કષાય, ઇંદ્રિય અને કિયા એ ચાર આસ્રવનાં કારણે છે. આસવનાં એ ચાર કારણે અને બંધનાં મિથ્યાત્વ આદિ પાંચ કારણે ભિન્ન નથી. મિથ્યાત્વ, પ્રમાદ અને મને ક્રિયાઓમાં સમાવેશ થઈ જાય છે. અવિરતિને અવ્રતમાં સમાવેશ થઈ જાય છે. કષાયનો બંનેમાં નિર્દેશ કર્યો છે. આમ આસવનાં અને બંધનાં કારણે એક જ હોવા છતાં આસવનાં જે કારણો છે તે જ બંધનાં કારણે છે એમ ન કહેતાં બંધનાં કારણોનો જુદો ઉલેખ કેમ કર્યો? ઉત્તર-વાત સત્ય છે. પરમાર્થથી જે આસવનાં કારણે છે તે જ બંધનાં કારણે છે. આથી જ જ્યારે પાંચ તત્ત્વની વિવક્ષા કરવામાં આવે છે ત્યારે આસવ તત્વને બંધ તત્ત્વમાં સમાવેશ કરવામાં આવે છે. છતાં બંનેનાં કારણે જુદાં જુદાં જણાવવાનું કારણ એ છે કે સામાન્ય વ્યક્તિ (જેની બુદ્ધિ હજી અપરિપકવ છે તે) શીઘ્રતાથી સમજી શકે. અહીં આસ્રવ અને બંધ એ બેને અલગ ગણવામાં આવ્યા છે. તથા એ બંને કાર્ય રૂપ છે. એટલે એ બંનેનાં કારણે હોવા જોઈએ એ પ્રશ્ન થાય તે સહજ છે. આ પ્રશ્નના સમાધાન માટે બંનેનાં કારણે જુદાં જુદાં જણાવ્યાં છે. Page #549 -------------------------------------------------------------------------- ________________ ४८४ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર તેમાં આસવનાં કારણે અત્રત વગેરેના ક્રમમાં કઈ ખાસ હેતુ નથી. જ્યારે બંધનાં કારણે મિથ્યાત્વ વગેરેના ક્રમમાં ખાસ હેતુ રહેલો છે. મિથ્યાત્વ વગેરે હેતુઓને ક્રમ આધ્યાત્મિક વિકાસને નજર સામે રાખીને જણાવવામાં આવ્યો છે. મિથ્યાત્વાદિ હેતુઓ જણાવવા દ્વારા આધ્યામિક વિકાસ કેવી રીતે સાધવે તે જણાવવામાં આવ્યું છે. જેમ જેમ હેતુઓને અભાવ થતું જાય છે તેમ તેમ સાધક ક્રમશઃ અધિક અધિક વિકાસ સાધતો જાય છે. સાધકે સર્વ પ્રથમ મિથ્યાત્વને નાશ કરવું જોઈએ. બાદ ક્રમશઃ અવિરતિ વગેરેને નાશ થઈ શકે છે. આથી પછી પછીના બંધહેતુઓ વિદ્યમાન હોય ત્યારે નીચે નીચેના બંધ હેતુઓ હોય કે ન પણ હોય. પણ નીચેના બંધ હેતુઓ વિદ્યમાન હોય ત્યારે ઉપરના બંધ હેતુઓ અવશ્ય હોય છે. સારાંશ-સૂદ્દમદષ્ટિએ બંધનાં કષાય અને યોગ એ બે જ કારણે છે, તથા આસવનાં અને બંધનાં કારણે સમાન છે, છતાં સામાન્ય અભ્યાસીની સુગમતા માટે અહીં બંધના કારણે પાંચ જણાવ્યાં છે, તથા આશ્રવનાં અને બંધનાં હેતુઓ જુદા જુદા જણાવ્યા છે. આસવનાં કારણેના ક્રમમાં કઈ ખાસ કારણ નથી. બંધનાં કારણેને કેમ કારણેના નાશની અપેક્ષાએ છે. [૧] બંધની વ્યાખ્યા Page #550 -------------------------------------------------------------------------- ________________ માઠમે અધ્યાય ૪૮૫ सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते ॥८-२॥ સ : ૮–રૂા. કષાયના કારણે જીવ કમને એગ્ય (કામણ વગણના) પુદ્ગલેને ગ્રહણ કરે છે. ગ્રહણ કરેલા પુદગલેને આત્મામાં દૂધમાં પાણીની જેમ એકમેક કરે છે. (૨) તે જ કમનો બંધ છે. અર્થાત્ કામણ વગણના કર્મને એગ્ય પુદગલેને આત્માની સાથે ક્ષીરનીરવતુ કે લેહાગ્નિવતુ એકમેક રૂપે સંબંધ તે બંધ. (૩) યદ્યપિ કષા બંધના હેતુ છે એ પ્રથમ સૂત્રમાં જણાવી દીધું છે, છતાં અહીં કષાને ઉલ્લેખ બંધમાં કવાયની પ્રધાનતા બતાવવા માટે છે. ચોથા સૂત્રમાં નિર્દિષ્ટ ચાર પ્રકારના બંધમાં રસબંધ અને સ્થિતિબંધ મુખ્ય છે. તેમાં પણ રસબંધ અધિક મુખ્ય છે. રસબંધ અને સ્થિતિબંધ કષાયની સહાયતાથી થાય છે. આથી બંધના હેતુઓમાં કષાયની પ્રધાનતા છે. રિ-૩] બંધના ભેદ– प्रकृति-स्थित्यनुभाव-प्रदेशास्तद्विधयः ॥८-४॥ બંધના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ (રસ) અને પ્રદેશ એ ચાર પ્રકાર છે. - જ્યારે કર્મના અણુઓને આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે સ્વભાવ, સ્થિતિ, ફળ આપવાની શક્તિ Page #551 -------------------------------------------------------------------------- ________________ શ્રી તસ્વાથધિગમ સૂત્ર અને કર્મના અણુઓની વહેંચણે એ ચાર બાબતે નક્કી થાય છે. એ ચારને ક્રમશઃ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કહેવામાં આવે છે. પ્રકૃતિબંધ-પ્રકૃતિ એટલે સ્વભાવ. કર્મના જે આશુઓને આત્માની સાથે સંબંધ થયો તે અણુઓમાં કયા કયા અણુઓ આત્માના કયા કયા ગુણને દબાવશે? આત્માને કેવી કેવી અસર પહોંચાડશે ? એમ એમના સ્વભાવને નિર્ણય થાય છે. કર્માણુઓના સ્વભાવનિર્ણયને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. આત્માના અનંત ગુણે છે. તેમાં મુખ્ય ગુણ અનંતજ્ઞાન વગેરે આઠ છે. કર્માણુઓને આત્માની સાથે સંબંધ થાય છે, એટલે કે પ્રદેશબંધ થાય છે, ત્યારે બંધાયેલા કર્માણુઓમાંથી અમુક અણુઓમાં જ્ઞાનગુણને અભિભવ કરવાને દબાવવાનો) સ્વભાવ નિયત થાય છે. અમુક કર્માણએમાં દર્શનગુણને આવરવાનો (દબાવવાનો સ્વભાવ નક્કી થાય છે. અમુક કમણુઓમાં આત્માના અવ્યાબાધ સુખને રેકીને બાહ્ય સુખ યા દુઃખ આપવાનો સ્વભાવ નિયત થાય છે. કેટલાંક કર્માણમાં ચારિત્રગુણને દબાવવાને ગુણ નક્કી થાય છે. આ પ્રમાણે અન્ય ગુણ વિશે પણ સમજવું. કર્માણુઓના આ સ્વભાવને આશ્રયીને આત્માની સાથે બંધાયેલા કર્માણુઓના મૂળ પ્રકારો આઠ પડે છે અને ઉત્તર પ્રકારે ૧૨૦ પડે છે. આથી મૂળ પ્રકૃતિબંધ આઠ પ્રકારે અને ઉત્તર પ્રકૃતિબંધ ૧૨૦ પ્રકારે છે.૧ ૧. મૂળ અને ઉત્તર પ્રવૃતિઓનું સ્વરૂપ હવે પછીના સત્રથી શરૂ થશે. Page #552 -------------------------------------------------------------------------- ________________ આમા અધ્યાય ૪૮૭ સ્થિતિબ`ધ-કર્માણુઓના આત્માની સાથે સંબંધ થાય છે તે વખતે જેમ તે તે કર્માંણુઓમાં આત્માના તે તે ગુણેાને આવરવા વગેરેનો સ્વભાવ નિયત થાય છે તેમ, તે તે કર્માંણુએમાં એ સ્વભાવ ક્યાં સુધી રહેશે, અર્થાત્ તેતે ક આત્મામાં કેટલા સમય સુધી અસર કરશે, તે તે તે પણ તે જ વખતે નક્કી થઈ જાય છે. કર્માંણુઓમાં આત્માને અસર પહોંચાડવાના કાળનો નિર્ણય તે સ્થિતિમ ધ કર્મીની સ્થિતિના ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ મુખ્ય બે ભેદો છે. વધારેમાં વધારે સ્થિતિ(–જેનાથી વધારે સ્થિતિ ન હાય) તે ઉત્કૃષ્ટ સ્થિતિ. આછામાં આછી સ્થિતિ(–જેનાથી આછી સ્થિતિ હોય જ નહિ) તે જઘન્ય સ્થિતિ. ૧ રસમધ-હવે ત્રીજા રસબંધ વિશે વિચારણા કરવાની બાકી રહે છે. તે તે કર્મોમાં આત્માના તે તે ગુણુને દખાવવા વગેરેનો સ્વભાવ છે. પણ તે સ્વભાવ દરેક વખતે સમાન હોતા નથી, ન્યૂન-અધિક પણ હોય છે. દા. ત. મદ્યમાં કેફ કરવાના સ્વભાવ છે. પણ દરેક પ્રકારનું મદ્ય એક સરખા કેફને ઉત્પન્ન કરતું નથી. અમુક પ્રકારનુ મદ્ય અતિશય કેક્ ઉત્પન્ન કરે છે. અમુક પ્રકારનું મદ્ય તેનાથી આછા કેને કરે છે. અમુક મદ્ય તેનાથી પણ ન્યૂન કૈફ ઉત્પન્ન કરે છે. એમ કર્મોના આત્મગુણ્ણાને દબાવવા વગેરે સ્વભાવમાં પશુ તરતમતા હાય છે. અર્થાત્ કર્મોના ૧. મૂળ ક્ષા કર્મીની ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ આ અમ્મામમાં ૧૫ થી ૨૧ સૂત્રમાં ગ્રંથકાર સ્વમ" કહેશે, Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રી સ્વાધિગમ સત્ર (આત્મગુણને દબાવવા વગેરે) વિપાકમાં (-ફળમાં તરતમતા હોય છે. તે તે કર્મ કેટલા અંશે પોતાનો વિપાક (ફળ) આપશે એનો નિર્ણય પણ પ્રદેશબંધ વખતે જ થઈ જાય છે. તે તે કર્મ પિતાનો વિપાક (ફળ) કેટલા અંશે આપશે તેના નિર્ણયને રસબંધ કહેવાય છે. દા. ત. જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને રોકે છે. પણ આપણે જોઈએ છીએ કે, દરેક જીવમાં જ્ઞાન ગુણનો અભિભવ સમાનપણે નથી. કેઈ વ્યક્તિ અમુક વિષયને સમજવા અતિ પ્રયત્ન કરવા છતાં ભૂલ સ્થૂલ સમજી શકે છે. જ્યારે અન્ય વ્યક્તિ એ જ વિષયને અ૫ પ્રયત્નથી સૂહમદષ્ટિથી સમજી જાય છે. ત્રીજી વ્યક્તિ એ જ વિષયનો વિના પ્રયત્ન અત્યંત સૂહમદષ્ટિથી બંધ કરી લે છે. આ પ્રમાણે બધમાં જોવા મળતું તારતમ્ય રસબંધને આભારી છે. પ્રદેશબંધ વખતે કર્મોમાં રસ ઉત્પન્ન થાય છે. એ રસની તરતમતાના અનુસારે કર્મના સ્વભાવમાં તરતમતા આવે છે. રસના ચાર ભેદ-કર્માણુઓમાં ઉત્પન્ન થતા રસની અસંખ્ય તરતમતાઓ છે. છતાં સ્થૂલદષ્ટિએ એના ચાર ભેદ છે. તે આ પ્રમાણે-એક સ્થાનિક રસ, ક્રિસ્થાનિક રસ, ત્રિસ્થાનિક રસ, ચતુઃસ્થાનિક રસ. તેમાં સામાન્ય મંદ રસને એક સ્થાનિક રસ કહેવામાં આવે છે. આ રસથી આત્માના ગુણેનો અભિભવ અલ્પાંશે થાય છે. એક સ્થાનિક ૧. ચાલુ ભાષામાં એક કાણિ, બે ણિ, ત્રણ દાણિયે અને ચાર ઠણિયે રસ એમ કહેવામાં આવે છે. Page #554 -------------------------------------------------------------------------- ________________ આઠમે અધ્યાય ૪૮૯ રસથી અધિક તીવ્ર રસને ક્રિસ્થાનિક રસ કહેવામાં આવે છે. તેનાથી પણું અધિક તીવ્ર રસને ત્રિસ્થાનિક રસ કહેવામાં આવે છે. વિસ્થાનિક રસથી અધિક તીવ્ર રસને ચતુસ્થાનિક રસ કહેવામાં આવે છે. રસની આ તરતમતા લીંબડાના અને શેલડીના રસની તરતમતાથી સમજી શકાય છે. આ (લીંબડાનો કે શેલડીને) રસ સ્વાભાવિક હોય ત્યારે એક સ્થાનિક હોય છે. તેના બે ભાગ કલપી એક ભાગ બાળી નાખવામાં આવે તે બચેલે એક ભાગ રસ દ્રિસ્થાનિક બને છે. તેના ત્રણ ભાગ કપી બે ભાગ બાળી નાખવામાં આવે તે બચેલે એક ભાગ રસ ત્રિસ્થાનિક બને છે. તેના ચાર ભાગ કપી ત્રણ ભાગ બાળી નાંખવામાં આવે તે બચેલે એક ભાગ ૨સ ચતુઃસ્થાનિક બને છે. એ પ્રમાણે કર્મના રસ વિશે પણ જાણવું. ૧. જેમ શેલડીને રસ સુખ આપે છે તેમ શુભ કર્મનું ફળ પણ સુખ આપે છે, તથા જેમ લીમડાને રસ દુઃખ આપે છે તેમ અશુભ કર્મથી પણ દુઃખની પ્રાપ્તિ થાય છે. આથી શાસ્ત્રમાં શુભ કમના રસને શેલડીના રસથી અને અશુભ કર્મના રસને લીમડાના રસથી સમજાવવામાં આવે છે. શેલડીને રસ જેમ જેમ વધુ બળે તેમ તેમ અધિક મધુર બને છે. લીમડાને રસ જેમ જેમ વધુ બળે તેમ તેમ અધિક કડવો બને છે. એ જ પ્રમાણે શુભ પ્રકૃતિમાં જેમ જેમ વધારે તીવ્ર રસ તેમ તેમ તેનું શુભ ફળ અધિક મળે. અને અશુભ પ્રકૃતિમાં જેમ જેમ વધારે તીવ્ર રસ તેમ તેમ તેનું અશુભ ફળ અધિક મળે. દા. તે બે વ્યક્તિઓને અસતાવેદનીયથી દુઃખ થાય, છતાં એકને દુઃખને અનુભવ અધિક થાય જ્યારે અન્યને અપ થાય. આનું કારણ ૨સની તરતમતા છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર પ્રદેશબંધ-કર્માણુઓને આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે એ કર્માણુઓની આઠે પ્રકૃતિઓમાં(–માં): વહેંચણું થાય છે. આઠ પ્રકૃતિમાં કર્માણુઓની વહેંચણી એ પ્રદેશબંધ. મેદકનું દૃષ્ટાંત-કર્મબંધના પ્રતિબંધ વગેરે ચાર ભેદને શાસ્ત્રમાં મદકના દૃષ્ટાંતથી સમજાવવામાં આવ્યા છે. જુદા જુદા પ્રકારના મેદકમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિ (સ્વભાવ) હોય છે. જે મોદક વાત વિનાશક દ્રવ્ય નાંખીને બનાવેલા હોય તે માદકોનો સ્વભાવ વાતને શમાવવાનો હોય છે. જે માદક પિત્તનાશક દ્રવ્ય નાખીને બનાવવામાં આવે તે મેદકેનો સ્વભાવ પિત્તને શાંત કરવાનો બને છે. કફનાશક દ્રવ્ય નાખીને બનાવેલા મેદકનો સ્વભાવ કફનો નાશ કરવાનો થાય છે. એ જ પ્રમાણે ભિન્ન ભિન્ન જાતિના મોદકમાં કઈ જાતના વિકાર વિના ટકી રહેવાની સ્થિતિ પણ જુદી જુદી હોય છે. અમુક પ્રકારના મેદકે એક જ દિવસ ખાદ્ય તરીકે રહે છે, બીજા દિવસે તેમાં વિકાર આવવાથી અખાદ્ય બની જાય છે. જ્યારે કેટલાક મોદકે અઠવાડિયું, ૧૫ દિવસ, ચાવત્ મહિના સુધી પણ ખાદ્ય તરીકે રહે છે. ભિન્ન ભિન્ન મેદમાં મધુરતા કે સ્નિગ્ધતા વગેરે રસ પણ ન્યૂનાધિક હોય છે. જે માદકોમાં ગળપણ અધિક નાંખવામાં આવ્યું હોય એ મેદ, અધિક મધુર હોય છે. અલ્પ ગળપણ નાંખીને બનાવવામાં આવેલા મેદકેમાં મીઠાશ અ૫ હોય છે. તે જ પ્રમાણે અધિક ઘી નાંખીને બનાવેલા મદમાં Page #556 -------------------------------------------------------------------------- ________________ આઠમા અધ્યાય ૪૯૧ સિનગ્ધતા-ચીકાશ ઘણું હોય છે. અલપ વૃતથી બનેલા મોદકામાં ચીકાશ અલ્પ હોય છે. તથા વધારે મેથી નાખીને બનાવેલા મેદક અધિક કડવા અને અ૫ મેથી નાખીને બનાવેલા માદકો અ૫ કડવા હોય છે. ભિન્ન ભિન્ન મેદકોમાં કણિયા રૂપ પ્રદેશનું પ્રમાણ પણ ન્યૂનાધિક હોય છે. કેઈ મોદક ૫૦ ગ્રામ, કઈ માદક ૧૦૦ ગ્રામનો, તે કોઈ દક ૨૦૦ ગ્રામ હોય છે. એ જ પ્રમાણે પ્રસ્તુતમાં કઈ કર્મમાં જ્ઞાનને આવરવાનો સ્વભાવ, કઈ કર્મમાં દર્શનનો અભિભવ કરવાનો (દબાવવાનો) સ્વભાવ, એમ ભિન્ન ભિન્ન કર્મનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે. કેઈ કર્મની ત્રીશ કાકડિ સાગરોપમની સ્થિતિ, કેઈકમની ૨૦ કડાકડિ સાગરોપમની સ્થિતિ, એમ ભિન્ન ભિન્નકમમાં ભિન્ન ભિન્ન રિથતિ હોય છે. કેઈકમમાં એક સ્થાનિક (એક ઠાણિયે) રસ, કેઈ કર્મમાં બ્રિસ્થાનિક (બે ઠાણિયો) રસ, એમ ભિન્ન ભિન્ન રસ ઉત્પન્ન થાય છે. કઈ કર્મમાં કર્માણુઓ અ૫, કોઈ કર્મમાં તેનાથી વધારે, તે કઈ કર્મમાં તેનાથી પણ વધારે, એમ ભિન્ન ભિન્ન કર્મમાં ન્યૂનાધિક કર્માણુઓ હોય છે. [૪] आधो ज्ञान-दर्शनावरण-वेदनीय-मोहनीया-ऽऽयुष्य નામ–ત્રા-scત્તરાયા ૮-વા જ્ઞાનાવરણ, દશનાવરણ, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગાત્ર અને અંતરાય એમ પ્રકૃતિબંધના આઠ ભેદ છે. Page #557 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થાધિમમ સત્ર જે કર્માણુઓ આત્માના જ્ઞાનગુણને દબાવે તે કર્માણુએ જ્ઞાનાવરણીય કર્મ. જે કર્માણુઓ આત્માના દર્શન ગુણને અભિભવ કરે તે દર્શનાવરણીય કર્મ. જે કર્માઓ આત્માના અનંત અવ્યાબાધ સુખને રોકીને બાહ્ય સુખ અને દુઃખ આપે તે કર્માણુઓ વેદનીય કમ. આત્માના સ્વભાવ રમણુતા (કે સ્થિરતા) રૂપ ચારિત્રને દબાવનારા કર્માણ મેહનીય કર્મ. અક્ષય સ્થિતિ ગુણને રેકીને જન્મ-મરણનો અનુભવ કરાવનારા કમણુઓ આયુષ્ય કર્મ. અરૂપિપણને દબાવીને મનુષ્યાદિ પર્યાનો અનુભવ કરાવનારા કર્માણુઓ નામ કર્મ. અગુરુ–લઘુપણાને અભિભવ કરીને ઉચ્ચ કુળ કે નીચ કુળનો વ્યવહાર કરાવનારા કર્માણુઓ નેત્ર કર્મ. અનંત વીર્ય ગુણને દબાવનારા કર્માણુઓ અંતરાય ક. આઠ કર્મોની આત્મા ઉપર અસર. આ આઠ પ્રકૃતિઓની આત્માના ગુણો ઉપર અસર થવાથી આત્માની કેવી સ્થિતિ બની છે તે જોઈએ. આત્મામાં રહેલા જ્ઞાન અને દર્શન ગુણને સમજવા માટે આપણે એ સમજવાની જરૂર છે કે, દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે છે. વસ્તુને વિશેષ રૂપે બેધ તે જ્ઞાન, અને સામાન્ય રૂપે બોધ તે દન. આનો અર્થ એ થયો કે જ્ઞાન અને દર્શન એ બંને જ્ઞાન સ્વરૂપ =બોધ સ્વરૂપ જ છે. છતાં વસ્તુના વિશેષ બેધને જ્ઞાન કહેવામાં આવે છે, અને સામાન્ય બંધને દર્શન કહેવામાં આવે છે. આ જ્ઞાન અને દર્શન ગુણથી આત્મામાં ભૂત, ભાવી અને વર્તમાન એ ત્રણે કાળની સમસ્ત Page #558 -------------------------------------------------------------------------- ________________ આઠમા અધ્યાય વસ્તુઓને સામાન્ય અને વિશેષ રૂપે બંધ કરવાની શક્તિ છે. છતાં અત્યારે આપણને, ભૂત અને ભાવી કાળની વસ્તુઓની વાત દૂર કરીએ, વર્તમાન કાળની વસ્તુઓમાં પણ અમુક જ વસ્તુઓને સામાન્ય-વિશેષ રૂપે બંધ થાય છે, તે પણ ઇદ્રિની. સહાયથી. આનું શું કારણ? આનું કારણ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય પ્રકૃતિ છે. આ બંને પ્રકૃતિઓએ આત્માની જ્ઞાન-દર્શનની શક્તિને દબાવી દીધી છે. છતાં એ. પ્રકૃતિએ આત્માના જ્ઞાન-દર્શન ગુણને સર્વથા નથી દબાવી શકતી. તેથી સૂર્યને વાદળોનું આવરણ હોવા છતાં વાદળોનાં છિદ્રો દ્વારા છેડે પ્રકાશ પડે છે તેમ, આત્મારૂપી સૂર્ય પર પ્રકૃતિ રૂપી વાદળોનું આવરણ હોવા છતાં ક્ષયે. પશમ રૂપી છિદ્રો દ્વારા કંઈક જ્ઞાન-દર્શન ગુણ રૂપી પ્રકાશ વ્યક્ત થાય છે. હવે આત્માના ત્રીજા ગુણ વિશે વિચારીએ. આત્માને ત્રીજો ગુણ અનંત અવ્યાબાધ સુખ છે. આ ગુણના પ્રતાપે આત્મામાં ભૌતિક કઈ વસ્તુની અપેક્ષા વિના સ્વાભાવિકસહજ સુખ રહેલું છે. છતાં અત્યારે આપણે દુઃખી થઈએ છીએ. જે યત્કિંચિત્ સુખ પ્રાપ્ત થાય છે તે પણ ભૌતિક વસ્તુઓ દ્વારા. આમાં વેદનીય કર્મ કારણ છે. આત્મામાં ચોથે ગુણ સ્વભાવરમણતા રૂપ અનંત ચારિત્ર છે. આત્મામાં કેવળ સ્વભાવમાં–પિતાના જ ભાવમાં રમણતા. કરવાને ગુણ છે. છતાં મેહનીય કર્મથી આ ગુણને અભિભવ થઈ ગયું છે એટલે આત્મા ભૌતિક વસ્તુ મેળવવી, Page #559 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ શ્રી તાર્યાધિગમ સત્ર સાચવવી, તેના ઉપર રાગ-દ્વેષ કરવા વગેરે પરભાવમાં રમે છે. આત્માને પાંચમે ગુણ અક્ષય સ્થિતિ છે. આ ગુણના પ્રભાવે આત્માને નથી જન્મ, નથી જરા, કે નથી મરણ. છતાં આયુષ્ય કર્મના કારણે આત્માને જન્મ-મરણ કરવાં પડે છે. આત્માને છઠ્ઠો ગુણ અરૂપિપણું (રૂપને અભાવ). આત્મામાં આ ગુણ હોવાથી આત્માને નથી રૂપ, નથી રસ નથી -ગંધ, કે નથી સ્પર્શ. છતાં અત્યારે આપણે શરીરધારી છીએ એથી કૃષ્ણ, શ્વેત વગેરે રૂપ, તથા મનુષ્યાદિ ગતિ, યશ, અપયશ, સુસ્વર, દુઃસ્વર વગેરે જે વિકારે દેખાય છે તે છઠ્ઠી નામ પ્રકૃતિના કારણે છે. આત્માને સાતમે ગુણ અગુરુલઘુતા છે. આ ગુણથી આત્મા નથી ઉચ્ચ, કે નથી નીચ. છતાં અમુક વ્યક્તિ ઉચ્ચ કુળમાં જન્મેલી છે, અમુક વ્યક્તિ નીચ કુળમાં જન્મેલી છે, એ પ્રમાણે જે ઉચ્ચનીચ કુળને વ્યવહાર થાય છે તે સાતમી ગેત્ર પ્રકૃતિના કારણે છે. આત્માને આઠમો ગુણ અનંતવીર્ય છે. આ ગુણથી આત્મામાં અતુલ અનંત શક્તિ છે. છતાં અત્યારે એ અતુલ સામર્થ્યને અનુભવ કેમ નથી થતો? અંતશય પ્રકૃતિથી એ શક્તિને અભિભવ થઈ ગયેલ છે. આ પ્રમાણે આઠ કર્મોને અનુક્રમે આત્માના આઠ ગુણોને દબાવીને આત્મામાં વિકૃતિ કરવાને સ્વભાવ છે. [૫] ૧. આ આઠ પ્રકૃતિના નામ સાર્થક છે–તેમના કાર્ય (ફળ) પ્રમાણે છે. આ હકીકતને નિદેશ ગ્રંથકાર સ્વયં આ અધ્યાયના ૨૩ મા સૂત્રમાં કરશે. Page #560 -------------------------------------------------------------------------- ________________ આઠમો અધ્યાય ૪૯૫ પ્રકૃતિબંધના ઉત્તરભેદેની સંખ્યાઝ-નવદુષ્ટાવિંશતિ-ત-દ્ધિવારિદ્ધિ-પન્નમેલા થામણ ૮-દ્દા જ્ઞાનાવરણ વગેરે આઠ મૂળ પ્રકૃતિના અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૪૨, ૨, અને ૫ ભેદ છે. કુલ ૯૭ ભેદે છે [૬] જ્ઞાનાવરણ પ્રકૃતિના પાંચ ભેદે– મરઘાટીના ૮-ળા મતિ આદિ પાંચ જ્ઞાનના પાંચ આવરણે જ્ઞાનાવરણના પાંચ ભેદે છે. અર્થાત્ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ એમ જ્ઞાનાવરણના પાંચ ભેદે છે. (૧) મતિજ્ઞાનને રેકે તે મતિજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૨) શ્રુતજ્ઞાનને રોકે તે શ્રુતજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૩) અવધિજ્ઞાનને રોકે તે અવિધજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૪) મન:પર્યજ્ઞાનને રોકે તે મન ૫ર્યજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૫) કેવલજ્ઞાનને રોકે તે કેવલજ્ઞાનાવરણ પ્રકૃતિ. [૭] દશનાવરણ પ્રકૃતિના ભેદचक्षुरचक्षुरवधिकेवलानां निद्रा-निद्रानिद्रा-प्रचलापचलाप्रचला-स्त्यानद्धिवेदनीयानि च ॥८-८॥ ૧. મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનનું સ્વરૂપે પ્રથમ અધ્યાયના નવમા સત્રથી વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. Page #561 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ચક્ષુ, અચકું, અવધિ અને કેવલ એ ચાર દશનના ચાર આવરણે, તથા નિકા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને ત્યાનદિ એ પાંચ વેદનીય એમ દર્શનાવરણ પ્રકૃતિના નવ ભેદે છે. (૧) જેનાથી ચક્ષુદ્વારા રૂપનું (સામાન્ય) જ્ઞાન ન કરી શકાય તે ચક્ષુદર્શનાવરણ. (૨) અચક્ષુ શબ્દથી ચક્ષુ સિવાય ચાર ઈદ્રિયે અને મન ગ્રહણ કરવામાં આવે છે. જેનાથી. સ્પર્શનેંદ્રિય આદિ ચાર ઇદ્રિ તથા મન દ્વારા પિત– પોતાના વિષયનું (સામાન્ય) જ્ઞાન ન થઈ શકે તે અચક્ષુદર્શનાવરણ. (૩) જે કર્મના ઉદયથી અવધિદર્શનરૂપ સામાન્ય જ્ઞાન ન થઈ શકે તે અવધિદર્શનાવરણ. (૪) જેનાથી કેવલદર્શન રૂપ સામાન્ય જ્ઞાન ન થઈ શકે તે કેવલ દર્શનાવરણ. પૂર્વે આ અધ્યાયના પાંચમા સૂત્રમાં આપણે જોઈ ગયા છીએ કે સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે બંધ થાય છે. તેમાં સામાન્ય બેધ તે દર્શન અને વિશેષ બોધ તે જ્ઞાન છે. - જ્ઞાન વિશે પ્રથમ અધ્યાયમાં આપણે જોઈ ગયા છીએ કે મતિજ્ઞાનમાં ઇદ્ધિની અને મનની જરૂર છે. પાંચ ઈદ્રિય અને મન દ્વારા થતું મતિજ્ઞાન સામાન્ય અને વિશેષ એમ ઉભય રૂપ છે. પાંચ ઈંદ્રિય અને મનની સહાયતાથી પ્રથમ સામાન્ય મતિજ્ઞાન થાય છે, પછી વિશેષ મતિજ્ઞાન થાય છે. તેમાં ચક્ષુ ઇંદ્રિયથી રૂપનું સામાન્ય Page #562 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ આઠમે અધ્યાય મતિજ્ઞાન તે જ ચક્ષુદર્શન, તથા શેષ ચાર ઇંદ્રિયે અને મન દ્વારા તે તે વિષયનું સામાન્ય મતિજ્ઞાન એ જ અચક્ષુદર્શન છે. એ પ્રમાણે અવધિજ્ઞાન અને કેવલજ્ઞાન પણ સામાન્ય અને વિશેષ એમ ઉભય રૂ૫ છે. અવધિ લબ્ધિથી સામાન્ય બોધ તે અવધિદર્શન અને વિશેષ બેધ તે અવધિજ્ઞાન છે. કેવલલબ્ધિથી સામાન્ય બેધ તે કેવલદર્શન અને વિશેષ બોધ તે કેવલજ્ઞાન છે. પ્રશ્ન-મતિજ્ઞાનઆદિની જેમ મન:પર્યવ જ્ઞાન સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપ કેમ નથી? ઉત્તર-જેનાથી મનના પર્યાયે જાણી શકાય તે મન પર્યવ જ્ઞાન. મનના પર્યાયે વિશેષ રૂપ છે. આથી આ જ્ઞાનથી પ્રથમથી જ વિશેષ બોધ થાય છે. આમ મન:પર્યવ જ્ઞાન પટુ ક્ષપશમથી થતું હવાથી ચક્ષુદર્શન આદિની જેમ મન:પર્યવ દર્શન નથી.' પ્રશ્ન-મન ૫ર્યવજ્ઞાનના ભેદરૂપ ત્રાજુમતિને સામાન્ય ન કહેવાય ? કારણ કે મનના પર્યાને સામાન્ય રૂપે બેધ એ જુમતિ જ્ઞાન છે. ઉત્તર-અહીં સામાન્ય બોધ વિપુલમતિથી થતા વિશેષ બેધની અપેક્ષા છે. જેમ લક્ષાધિપતિ વિશેષ (ઘ) શ્રીમંત હોવા છતાં કંડાધિપતિની અપેક્ષાએ સામાન્ય જ કહેવાય, તેમ ત્રાજુમતિ વિશેષ બેધરૂપ હોવા છતાં વિપુલમતિની અપેક્ષાએ સામાન્ય બોધરૂપ છે. વિશેષધની જ તરતમતા બતાવવા મન:પર્યાવજ્ઞાનના બે ભેદ બતાવવામાં આવ્યા છે. ૧. વિશેષ ચર્ચા માટે કર્મગ્રંથ, નંદીસત્ર આદિ ગ્રંથે જોઈ લેવા. ૩૨ Page #563 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રુતજ્ઞાન પણ શબ્દ-અના પર્યાલાચનપૂર્વક થતુ હાવાથી વિશેષ રૂપ જ છે. ree પાંચ જ્ઞાનમાં મતિ, અવધિ અને કેવલ એ ત્રણ જ્ઞાન સામાન્ય (દન) અને વિશેષ (જ્ઞાન) રૂપ છે. (૫) સુખપૂર્વક (-વિશેષ પ્રયત્ન વિના) શીઘ્ર જાગી શકાય તેવી ઊ ંઘ તે નિદ્રા. જે કર્મના ઉદયથી નિદ્રા આવે તે નિદ્રાવેદનીય દનાવરણ. (૬) કષ્ટપૂર્ણાંક (—ઘણા જ પ્રયત્ન પૂર્ણાંક ) જાગી શકાય તેવી ગાઢ ઊ ંઘ તે નિદ્રાનિદ્રા. જે કર્મોના ઉદ્ભયથી નિદ્રાનિદ્રા આવે તે નિદ્રાનિદ્રા વેદનીય દનાવરણ ક. (૭) બેઠા બેઠા ઊઘ આવે તે પ્રચલા. જે કર્મોના ઉદ્ભયથી પ્રચલા ઊંધ આવે તે પ્રચલા વેદનીય દનાવરણ. (૮) ચાલતાં ચાલતાં ઊંઘ આવે તે પ્રચલાપ્રચલા. જે કર્મના ઉદ્દયથી પ્રચલાપ્રચલા ઊંઘ (-ચાલતા ચાલતા ઊંઘ) આવે તે પ્રચલાપ્રચલા વેદનીય દર્શનાવરણ. (૯) દિવસે ચિંતવેલું કાર્યાં રાત્રે ઊંઘમાં કરી શકે તેવી નિદ્રા તે સ્થાન િજે કર્માંના ઉદયથી સ્ત્યાનદ્ધિ નિદ્રા આવે તે સ્થાનદ્ધિ વેદનીય દનાવરણુ. પ્રશ્ન-વેદનીય કર્મ તેા ત્રીજુ છે. અહીં... દર્શોનાવરણ પ્રકૃતિના ભેદમાં નિદ્રાવેદનીય આદિ પાંચના ઉલ્લેખ કરવાનું શું કારણ? ઉત્તર-નિદ્રા વેદનીય વગેરે કર્માં પણ ચક્ષુદનાવરણ આદિની જેમ દશનાવરણુ રૂપ જ છે. ફ્ર એટલા જ છે કે ચક્ષુદનાવરણ વગેરે ચાર કર્માં મૂળથી જ દન લબ્ધિને Page #564 -------------------------------------------------------------------------- ________________ આઠમા અધ્યાય રેકે છે, દર્શનલબ્ધિને જ પામવા દેતા નથી. જ્યારે નિદ્રા વેદનીય આદિ પાંચ કર્મો ચક્ષુદર્શનાવરણ આદિના ક્ષેપશમથી પ્રાપ્ત થયેલી દલબ્ધિને રોકે છે. જીવ જ્યારે ઊંઘી જાય છે ત્યારે ચક્ષુદર્શન આદિ દર્શનની પ્રાપ્ત થયેલી કઈ લબ્ધિ-શક્તિનો ઉપયોગ થતું નથી, અર્થાત્ પ્રથમના ચારકના પશમથી પ્રાપ્ત થયેલી દર્શનશક્તિને ઉપયોગ થતું નથી. આમ નિદ્રાવેદનીય આદિ પાંચ કર્મો પણ દર્શનાવરણ રૂપ હોવાથી દર્શનાવરણ કર્મના ભેદ છે, નહિ કે ત્રીજા વેદનીય કર્મના. વેદનીય શબ્દને પ્રાગ તે જે વેદાય –અનુભવાય તે વેદનીય એમ સામાન્ય અર્થમાં કરવામાં આવ્યા છે. આ સામાન્ય અર્થની દષ્ટિએ બધાં જ કર્મો વેદનીય જ છે. છતાં વેદનીયશબ્દ શાસ્ત્રમાં ત્રીજા પ્રકારના કર્મમાં રૂઢ બની ગયા છે. અહીં નિદ્રાવેદનીય વગેરેમાં વેદનીય શબ્દને રૂઢ અર્થ નથી, કિન્તુ જે વેદાય તે વેદનીય એવે (યૌગિક) અર્થ છે. એટલે તેમાં વેદનીય શબ્દને પ્રગ દેષ રૂપ નથી. [૮] વેદનીય કર્મના બે ભેદ– સાથે છે૮–૧ / સદ્દઘ=સાતા વેદનીય અને અસદ્દવેધક અસાતા વેદનીય એમ વેદનીય પ્રકૃતિના બે ભેદ છે. જે કર્મના ઉદયથી શારીરિક અને માનસિક સુખને અનુભવ થાય તે સાતવેદનીય. જે કર્મના ઉદયથી શારીરિકમાનસિક દુઃખને અનુભવ થાય તે અસાતા વેદનીય. [૯ Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રી તીર્થાધિગમ સૂત્ર મોહનીય પ્રકૃતિના ભેદदर्शन-चारित्रमोहनीय-कषाय-नोकषायवेदनीयाख्यास्त्रिद्वि-षोडश-नवभेदाः सम्यक्त्व - मिथ्यात्व - तदुभयानि, कषाय-नोकषायौ, अनन्तानुबन्ध्यप्रत्याख्यान-प्रत्याख्यानाવન–સંવઝન - વિરપાડ્વારા શોધ-માન-માયા-માર ફ્રાચ-રત્યરતિ-શો-મા-ગુણ: સ્ત્રી-પું નપુંસલા (૧૦) મેહનીય કર્મના મુખ્ય બે ભેદે છે. (૧) દર્શન મેહનીય અને ચારિત્રમેહનીય દશન મેહનીયના ત્રણ ભેદે છે. (૧) સમ્યક્ત્વમેહનીય, (૨). મિથ્યાત્વ મેહનીય, (૩) મિશ્રમેહનીય. ચારિત્ર મેહનીયના કષાયમહનીય અને નેક્લાયમેહનીય એમ બે ભેદે છે. કષાયમેહનીયના મુખ્ય ચાર ભેદે છે. (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા, (૪) લેભ. ક્રોધ વગેરે દરેક ક્ષાયના અનંતાનુબંધી, અપ્રત્યા ખ્યાન, પ્રત્યાખ્યાન વરણ અને સંજવલન એમ ચાર ચાર ભેદે હેવાથી કષાયના કુલ ૧૬ ભેદે છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ. અપ્રત્યાખ્યાન કોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાનાવરણ કોધ, માન, માયા, લોભ, સંવલન કેધ, માન, માયા, લેબ. નોકષાય મેહનીયના નવ ભેદ છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, ચોવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. (હાસ્ય આદિ છ કર્મોની Page #566 -------------------------------------------------------------------------- ________________ આઠમા અધ્યાય ૧૦૧ હાસ્યષક અને ત્રણવેદની વેદત્રિક સ`જ્ઞા છે.) આમ મેહનીય પ્રકૃતિના કુલ ૨૮ ભેદો છે.૧ મેાહનીયરશબ્દની વ્યાખ્યા-મેહનીય એટલે મુઝવનાર. જે ક, વિચારમાં ( શ્રદ્ધામાં) કે વનમાં (-ચારિત્રમાં) મુંઝવે, એટલે કે તત્ત્વાનુસારી વિચાર ન કરવા ઢે, અથવા તવાનુસારી વિચાર થયા પછી પણ તદનુસાર પ્રવૃત્તિ ન કરવા દે, તે મેહનીય. દર્શનમેાહનીયની વ્યાખ્યા-દર્શન એટલે જીવાદિ તત્ત્વા પ્રત્યે શ્રદ્ધા. શ્રદ્ધામાં મુંઝવણ ઊભી કરે, એટલે કે ઉત્પન્ન થયેલી શ્રદ્ધામાં (-સમ્યક્ત્વમાં) દૂષણ લગાડે, અથવા મૂળથી જ શ્રદ્ધા ઉત્પન્ન થવા ન ઢે તે દન મેહનીય. તેના સમ્યક્ત્વ મેહનીય આદિ ત્રણ ભેટ્ટેની વ્યાખ્યા આ પ્રમાણે છે. (૧) જે ઉત્પન્ન થયેલા સમ્યક્ત્વમાં-શ્રદ્ધામાં સુઝવે–દૂષણ લગાડે તે સમ્યક્ત્વ મેહનીય. (ર) જેનાથી જીવાદ્વિ તત્ત્વા વિશે યથા શ્રદ્ધા ન થાય, એથી જીવ કુદેવ, કુગુરુ અને કુધર્મને અનુક્રમે સુદેવ, સુગુરુ અને સુધ માને તે મિથ્યાત્વ મેાહનીય. (૩) જે કર્મોના ઉદ્ભયથી સુદેવ, ૧. અઠ્ઠાવીશ ભેદેા ઉદમ, ઉદ્દીરા અને સત્તાની અપેક્ષાએ છે. બંધની અપેક્ષાએ છવીસ ભેદ છે. કારણ કે સમમા અને મિશ્રણ॰ એ એ પ્રકૃતઓનેા બંધ થતા નથી, મિથ્યાત્વમાના શુદ્ધ દલિક અને અશુદ્ધ દલિકા અનુક્રમે સમ્યક્ત્વ મેાહનીય અને મિશ્ર મેહનીય કહેવાય છે. આની સમજુતી માટે જીએ મ. ૧ સૂત્ર ૩ તું વિવેચન. Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સુગુરુ અને સુધ વિશે (અથવા જીવાદિ નવતત્ત્વો વિશે) આ જ સત્ય છે એવી શ્રદ્ધા ન થાય, તથા આ અસત્ય છે એવી અશ્રદ્ધા પણ ન થાય, કિ ંતુ મિશ્રભાવ (–મધ્યસ્થભાવ) રહે તે મિશ્ર (=સભ્ય-મિથ્યાત્વ) માહનીય ક ચારિત્ર મેાહનીયની વ્યાખ્યા-જે ચારિત્રમાં= હિંસાદિ પાપેાથી નિવૃત્તિમાં મુ ઝવે, એટલે કે હિં સાદિ પાપેથી નિવૃત્ત ન થવા દે, કે ચારિત્રમાં અતિચારા લગાડે તે ચારિત્ર મેાહનીય. કષાય માહનીયની વ્યાખ્યા :-Āષ એટલે સંસાર, આય એટલે લાભ. જેનાથી સંસારના લાભ થાય, સંસારમાં પરિભ્રમણ કરવું પડે તે કષાય મેહનીય. તેના ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર ભેદ છે. ક્રેપ એટલે ગુસ્સે– અક્ષમા, માન એટલે અહુ કાર-ગ. માયા એટલે ભકપટ. લેાભ એટલે અસતાષ-આસક્તિ. કેપ, રાય, દ્વેષ, લહ, વૈમનસ્ય, ઈર્ષ્યા, અસૂયા, ખળતરિયા સ્વભાવ વગેરે સાધના જ પ્રકારો છે. ગવ, અહુંકાર, દ, મદ, અભિમાન વગેરે માનના જ પ્રકાર છે. વાંચના, છેતરપિંડી, ઈંંભ, કપટ, વક્રતા, કુટિલતા વગેરે માયાના પ્રકારે છે. ઇચ્છા, મૂર્છા, કામ, સ્નેહ, વૃદ્ધિ મમવ, અભિલાષ, આકાંક્ષા, અભિષ્નંગ, આસક્તિ, કામના વગેરે લેાભના પ્રકારો છે. આ ચાર કષાયા મમતા અને અહંકાર સ્વરૂપ અથવા રાગ-દ્વેષ સ્વરૂપ છે. માયા અને લેાભ મમતા યા રાગ સ્વરૂપ છે. ક્રોધ અને માન અહંકાર યા દ્વેષ સ્વરૂપ છે. ૧. પ્રથમરિત ગાથા ૩૧-૩૨. Page #568 -------------------------------------------------------------------------- ________________ આઠમે અધ્યાય તથા રાગ-દ્વેષ મેહ સ્વરૂપ છે. એટલે મેહને સામાન્ય અર્થ રાગ-દ્વેષ અથવા ક્રોધાદિ કષાયે છે. મેહને અજ્ઞાનતા અર્થ પણ કરવામાં આવે છે. અહીં અજ્ઞાનતા એટલે જ્ઞાનને અભાવ અર્થ નથી, કિન્તુ વિરુદ્ધ જ્ઞાન અથવા અયથાર્થ જ્ઞાન છે. વિરુદ્ધજ્ઞાન અને અયથાર્થ જ્ઞાન મેહનીય કર્મથી થાય છે. એટલે મેહને અર્થ અજ્ઞાનતા પણ બરાબર છે. કષાચના અનંતાનુબંધી આદિ ભેદની વ્યાખ્યા– (૧) અનંતાનુબંધી–જે કષાયેના ઉદયથી મિથ્યાત્વ મોહનીય કર્મને ઉદય થાય તે અનંતાનુબંધી. આ કષાયે અનંત સંસારને અનુબંધ=પરંપરા કરાવતા હોવાથી અનંતાબંધી કહેવાય છે. આ કષાયના ઉદયથી જીવને હેય- ઉપાદેયને વિવેક હેતે નથી. (૨) અપ્રત્યાખ્યાન -જે કષાય (દેશ) વિરતિને રેકે, કઈ પણ જાતના પાપથી વિરતિ ન કરવા દે તે અપ્રત્યાખ્યાનજેના ઉદયથી પ્રત્યાખ્યાનને અભાવ થાય તે અપ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનનું મહત્વ સમજતા હોવા છતાં તથા પ્રત્યાખ્યાન કરવાની ઈચ્છા હોવા છતાં આ કષાયના ઉદયથી જીવ કઈ પણ પ્રકારનું વિશિષ્ટ પ્રત્યાખ્યાન કરી શકતું નથી. (૩) પ્રત્યાખ્યાનાવરણ જે કષાયે સર્વવિરતિના પ્રત્યાખ્યાન ઉપર આવરણ =પડદે કરે, સર્વવિરતિની પ્રાપ્તિ થવા ન દે, તે પ્રત્યાખ્યાનાવરણ. ચારિત્ર વિના આત્મકલ્યાણ થવાનું જ નથી એમ સમજતા હોવાથી ચારિત્રને સ્વીકારવાની ઈચ્છા હેવા છતાં આ કષાયના ઉદયથી જીવ ચારિત્ર ગ્રહણ કરી શકો Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શ્રી તવાથધિગમ સત્ર નથી. (૪) સંજવલન –જે કષાયના ઉદયથી ચારિત્રમાં અતિચારો લાગે તે સંજવલન.! સંજવલન એટલે બાળનાર મલિન કરનાર. જે કષાય અતિચારથી ચારિત્રને બાળે–મલિન કરે તે સંજવલન. આ કષાયના ઉદયથી જીવને યથાખ્યાત (= જિનેશ્વર ભગવંતએ જેવું કહ્યું છે તેવું) ચારિત્ર પ્રાપ્ત થતું નથી, કિન્તુ અતિચારથી મલિન ચારિત્ર પ્રાપ્ત થાય છે. ભાવાર્થઅનંતાનુબંધી આદિ ચાર પ્રકારના કષાયો અનુક્રમે શ્રદ્ધા (–સમ્યગ્દર્શન), દેશવિરતિ, સર્વવિરતિ અને યથાખ્યાત (નિરતિચાર) ચારિત્રને રેકે છે. વિશેષ માહિતી – પૂર્વ કષાયના ઉદય વખતે પછીના કષાયને ઉઢય અવશ્ય હેય છે. પછીના કષાયના ઉદય વખતે પૂર્વના કષાયને ઉદય હાય, અથવા ન પણ હોય. જેમકે અનંતાનુબંધી કષાયના ઉદય વખતે અન્ય ત્રણ પ્રકારના કષાયને ઉદય હોય છે. અપ્ર. ત્યાખ્યાન કષાયના ઉદય વખતે અનંતાનુબંધી કષાયનો ઉદય હોય છે, અથવા નથી પણ હા; પણ પ્રત્યાખ્યાનાવરણ અને અને સંજવલન એ બે પ્રકારના કષાયને ઉદય હોય જ છે. કષાયના આ ચાર ભેદે કષાયની તરતમતાને આશ્રયીને છે. અનંતાનુબંધી કષાય અત્યંત તીવ્ર હોય છે. અપ્રત્યાખ્યાન ૧. જિનેશ્વરોએ નિરતિચાર ચારિત્ર કહ્યું છે, અર્થાત્ અતિચાર રહિત ચારિત્રનું પાલન કરવાને ઉપદેશ આપ્યો છે. સંજવલન કષાયને ઉદય ન હોય ત્યારે જ યયાખ્યાત ચારિત્ર આવે છે. Page #570 -------------------------------------------------------------------------- ________________ આઠમે અધ્યાય ૫૦૫ કષાય મંદ હોય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાય અધિક મંદ હોય છે. સંજવલન કષાય તેનાથી પણ અધિક મંદ હોય છે. ક્યા પ્રકારના કષાયની કેટલી સ્થિતિ? કષાની સ્થિતિ (= નિરંતર કેટલે કાળ રહે તે) કષાની તીવ્રતા અને મંદતાને આસ્થાને છે. અનંતાનુબંધી આદિ કષાની સ્થિતિ અનુક્રમે સંપૂર્ણ જીવન, ૧૨ માસ, ચાર માસ અને એક પક્ષ છે. અર્થાત અનંતાનુબંધી કષાયોને ઉદય જીવન પર્યત હેઈ શકે છે. અપ્રત્યાખ્યાન કષાયે ઉદય (નિરંતર) વધારેમાં ૧૨ માસ સુધી જ રહે. પ્રત્યાખ્યાન કષાને ઉદય (નિરંતર) વધારેમાં વધારે ચાર માસ સુધી જ રહે છે. સંજવલન કષાને ઉદય (નિરંતર) વધારેમાં વધારે એક પક્ષ (૧૫ દિવસ) સુધી જ રહે છે. તાત્પર્ય -જે કષાય જેના વિષે ઉત્પન્ન થાય તે કષાય તેના વિષે સતત જેટલે ટાઈમ રહે તે તેની સ્થિતિ છે. જેમ કે, એક વ્યક્તિને અમુક વ્યક્તિ ઉપર કે ઉત્પન્ન થયે. આ ક્રોધ તે વ્યક્તિ ઉપર સતત જેટલે ટાઈમ રહે તે તેની સ્થિતિ કહેવાય. એટલે એ ક્રોધ જે અનંતાનુબંધી હોય તે તે જ વ્યક્તિ ઉપર સતત જંદગી સુધી પણ રહે. જીંદગી સુધી રહે જ એવો નિયમ નથી. અધિક કાળ રહે તે જીંદગી સુધી પણ રહે. હવે જે એ ક્રોધ અપ્રત્યાખ્યાન હેય તે એ વ્યક્તિ ઉપર વધારેમાં વધારે બાર માસ સુધી જ રહે, પછી અવશ્ય Page #571 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ( ઘેાડા સમય પણ ) દૂર થાય. જો એ ક્રોધ પ્રત્યાખ્યાનાવરણ હાય તા એ વ્યક્તિ ઉપર વધારેમાં વધારે ચાર માસ સુધી જ રહે, પછી અવશ્ય દૂર થાય. જો સ’વલન ક્રોધ હાય તે એ વ્યક્તિ ઉપર વધારેમાં વધારે ૧૫ દિવસ સુધી જ રહે. એ પ્રમાણે માન આદિ વિશે પણ સમજવુ', જે જે કષાયની જે જે સ્થિતિ ખતાવી છે તે તે કષાય તેટલે ટાઈમ રહે જ એવા નિયમ નથી, એ પહેલાં પણ દૂર થાય. પણ જલદી દૂર ન થાય અને વધારે કાળ રહે તા વધારેમાં વધારે બતાવેલ કાળ સુધી જ રહે. પછી ઘેાડા સમય પણ અવશ્ય દૂર થાય. પ્રશ્નઃ—સજ્વલન કષાયની સ્થિતિ વધારેમાં વધારે ૧૫ દિવસની છે તે બાહુબલિને માન કષાય ૧૨ મહિના સુધી કેમ રહ્યો ? ઉત્તર :-અહી. ખતાવેલ તે તે કષાયેની તે તે સ્થિતિ વ્યવહારથી (શૂલાષ્ટિથી) છે. નિશ્ચયથી (-સૂક્ષ્મષ્ટિથી) તે ઉક્ત કાળથી વધારે કાળ પણ રહી શકે છે. તેથી જ સેાળ કષાયના ૬૪૧ ભેદો પણ થાય છે. ક્યા પ્રકારના કષાયના ઉદયથી ઇ ગતિ થાય? જીવ અનંતાનુખ ધી કષાયના ઉદય વખતે મૃત્યુ પામે તે નરકમાં જાય છે. અપ્રત્યાખ્યાનના ઉદય વખતે મૃત્યુ પામે તા તિય ચગતિમાં જાય છે. પ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદ્દય વખતે મૃત્યુ પામે તે મનુષ્યગતિમાં જાય છે. સંજ્વલન ૧. જુએ પ્રથમ ક્રમ`ગ્રંથ ગાથા ૧૮ની ટીકા. Page #572 -------------------------------------------------------------------------- ________________ આઠમા અધ્યાય ૫૦૭ પણ જાયના ઉદય વખતે મૃત્યુ પામે તે દેવગતિમાં જાય છે. આ પ્રરૂપણા ( – નિયમ ) વ્યવહારથી ( -સ્થૂલદૃષ્ટિથી) છે. કારણ કે અનંતાનુબંધી કષાયના ઉદયવાળા તાપસે, અકામનિર્જરા કરનારા જીવે, અભભ્યસ યમી વગેરે દેવલાકમાં કે મનુષ્યલેાકમાં ઉત્પન્ન થાય છે. તથા અપ્રત્યામ્યાન કષાયના ઉદયવાળા સમ્યગ્દષ્ટિ મનુષ્યા કે તિય ચા દેવગતિમાં અને ધ્રુવા મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદયવાળા દેશિવરતિ મનુષ્ય અને તિયચા દેવગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્નઃ—આ દૃષ્ટિએ કયા પ્રકારના કષાયવાળા જીવે કઈ ગતિમાં જાય તેના ચાસ નિયમ ન રહ્યો ? ઉત્તર ઃગતિની પ્રાપ્તિ આયુષ્યમધના આધારે છે. જીવે જે ગતિનું આયુષ્ય મધ્યું હોય તે ગતિમાં ઉત્પન્ન થાય છે. આયુષ્યમધના આધાર અનંતાનુબંધી આદિ કષાયા ઉપર છે. અનંતાનુબંધી કષાયના ઉદય વખતે જો આયુષ્યના મધ થાય તે અધ્યવસાય પ્રમાણે (કષાય પરિણતિની તરતમતા પ્રમાણે ) ચાર ગતિમાંથી ગમે તે ગતિનુ આયુષ્ય બધાય. એટલે અન ંતાનુબંધી કષાયના ઉત્ક્રય વખતે કઈ ગતિનુ આયુષ્ય ખધાય તેને ચાક્કસ નિયમ નથી. જો એ કષાયાની પરિણતિ અતિમંદ હોય તે દેવગતિનું આયુષ્ય પણ ખંધાય, અતિતીવ્ર હાય તેા નરકગતિનું આયુષ્ય ખંધાય, અને મધ્યમ હાય તાતિય ચ કે મનુષ્ય ગતિનું આયુષ્ય બંધાય. અપ્રત્યાખ્યાન કષાય વખતે આયુષ્ય અધાય તે દેવાને અને Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર નારકોને મનુષ્યગતિનું જ, તથા મનુષ્યો અને તિયાને દેવગતિનું જ આયુષ્ય બંધાય. પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન એ બે પ્રકારના કષાયના ઉદય વખતે આયુષ્ય બંધાય તે નિયમા દેવગતિનું જ આયુષ્ય બંધાય. આમ ગતિને આધાર મૃત્યુ વખતે કયા પ્રકારના કષાયે છે તેના ઉપર નથી, કિંતુ આયુષ્ય બંધ વખતે કેવા પ્રકારના કષાયો છે તેના ઉપર છે. આયુષ્ય ક્યારે બંધાય છે તેની આપણને ખબર પડતી નથી. માટે સદ્ગતિમાં જવું હોય તે સદા શુભ પરિણામ રાખવા જોઈએ. દwતેથી ક્રોધાદિ કષાનું સ્વરૂપ ક્રોધ-સંજવલન કે જલરેખા સમાન છે. જેમ લાકડીના પ્રહાર આદિથી જલમાં પડેલી રેખા પડતાંની સાથે જ તુરત વિના પ્રયત્ન નાશ પામે છે. તેમ ઉદય પામેલ સંજવલન કે ખાસ પુરુષાર્થ કર્યા વિના શીવ્ર નાશ પામે છે. જેમ કે મહાત્મા વિષ્ણુકુમારને કેધ. પ્રત્યાખ્યાનાવરણ કેધ રેણુરેખ સમાન છે. જેમ રેતીમાં પડેલી રેખાને (પવન આદિને એગ થતાં) ઘેડા વિલંબે નાશ થાય છે તેમ ઉદય પામેલ પ્રત્યાખ્યાનાવરણ કે જરા વિલંબથી નાશ પામે છે. અપ્રત્યાખ્યાન કે પૃથ્વીરેખા સમાન છે. જેમ પૃથ્વીમાં પડેલી ફાડ કષ્ટથી વિલંબે પૂરાય છે, તેમ ઉદય પામેલ અપ્રત્યાખ્યાન કેંધ થડા કષ્ટથી અને અધિક કાળ દૂર થાય છે. અનંતાનુબંધી કે પર્વતરેખા સમાન છે. જેમ પર્વતમાં પડેલી ફાડ પૂરવી દુઃશક્ય Page #574 -------------------------------------------------------------------------- ________________ આઠમે અધ્યાય ૫૦૯ છે તેમ અનંતાનુબંધી કેધના ઉદયને દૂર કરે એ દુ શક્ય બને છે. અહીં કેધને રેખાની સાથે સરખાવવામાં ઘણું રહસ્ય રહેલું છે. રેખા પડવાથી વસ્તુને ભેદ થાય છે, એજ્ય નાશ પામે છે. તેમ કાધના ઉદયથી પણ જીવેમાં પરસ્પર ભેદ પડે છે, અને એજ્યન-સંપને નાશ થાય છે. માન-સંજ્વલન માન નેતર સમાન છે. જેમ નેતર સહેલાઈથી વાળી શકાય છે, તેમ સંજવલન માનના ઉદયવાળે જીવ સ્વઆગ્રહનો ત્યાગ કરી શીવ્ર નમવા તૈયાર થાય છે. જેમકે બ્રાહ્મી-સુંદરીના વાક્યથી મહાત્મા બાહુબલિ. પ્રત્યાખ્યાનાવરણ માન કાષ્ઠ સમાન છે. જેમ કાષ્ઠને વાળવામાં થોડું કષ્ટ પડે છે તેમ પ્રત્યાખ્યાનાવરણ માનના ઉદયવાળો જીવ થેડો પ્રયત્ન કરવાથી નમે છે–નમ્ર બને છે. અપ્રત્યાખ્યાન માન અસ્થિસમાન છે. જેમ હાડકાને વાળવામાં ઘણું કષ્ટ પડે છે, તેમ અપ્રત્યાખ્યાન માનના ઉદયવાળો જીવ ઘણું કષ્ટથી વિલંબે નમવા તૈયાર થાય છે. અનંતાનુબંધી માન પથ્થરના સ્તંભ સમાન છે. જેમ પથ્થરને થાંભલે ન નમાવી શકાય, તેમ અનંતાનુબંધી માનવાળો જીવ નમે એ દુઃશક્ય છે. જેમ નેતર વગેરે પદાર્થો અક્કડ હોય છે તેમ માન કષાયવાળે જીવ અક્કડ રહે છે. આથી અહીં માનને નેતર આદિ અક્કડ વસ્તુ સાથે સરખાવવામાં આવ્યો છે. માયા-સંજવલન માયા ઈંદ્રિધનુષ્યની રેખા સમાન છે. જેમ આકાશમાં થતી ઇંદ્રધનુષ્યની રેખા શીવ્ર નાશ પામે છે, Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર તેમ સંજવલન માયા જલદી દૂર થાય છે. પ્રત્યાખ્યાનાવરણ માયા બળદ આદિના મૂત્રની ધારા સમાન છે. જેમ મૂત્રની ધારા (તાપ આદિના ગે) જરા વિલંબે નાશ પામે છે તેમ આ માયા થડા વિલંબે નાશ પામે છે. અપ્રત્યાખ્યાન માયા ઘેટાના શિંગડા સમાન છે. જેમ ઘેટાના શિંગડાની વક્રતા કષ્ટથી દૂર થાય છે, તેમ આ માયા ઘણા કષ્ટથી દૂર થાય છે. અનંતાનુબંધી માયા ઘનવાંસના મૂળિયા સમાન છે. જેમ ઘનવાંસના મૂળિયાની વકતા દૂર થઈ શકતી નથી તેમ અનંતાનુબંધી માયા પ્રાયઃ દૂર થતી નથી. જેમ ઈંદ્રિધનુષ્યની રેખા વગેરે વક્ર હોય છે તેમ માયાવી જીવ વક્ર હોય છે. આથી અહીં માયાને ઇંદ્રધનુષ્યની રેખા આદિની ઉપમા આપી છે. લેભ-સંજવલન લેભ હળદરના રંગ સમાન છે. વસ્ત્રમાં લાગેલે હળદરને રંગ સૂર્યનો તાપ લાગવા માત્રથી શીધ્ર નીકળી જાય છે, તેમ સંજવલન લેભ કષ્ટ વિના શીવ્ર દૂર થાય છે. પ્રત્યાખ્યાનાવરણ લેભ દિવાની મેષ સમાન છે. જેમ વસ્ત્રમાં લાગેલી દીવાની મેષ (કાજળ) જરા કષ્ટથી દૂર થાય છે તેમ આ લેભ થડા કષ્ટથી વિલંબે દૂર થાય છે. અપ્રત્યાખ્યાન લેભ ગાડાના પૈડાની મળી સમાન છે. -વસ્ત્રમાં લાગેલી ગાડાના પૈડાની મળી જેમ ઘણું કષ્ટથી દૂર થાય છે, તેમ આ લાભ પણ ઘણુ કષ્ટથી દૂર થાય છે. અનંતાનુબંધી લેભ કુમિરંગ (કરમજી રંગ) સમાન છે. જેમ વસ્ત્રમાં લાગેલ કરમજી રંગ વસ્ત્ર નાશ પામે ત્યાં સુધી Page #576 -------------------------------------------------------------------------- ________________ આઠમા અધ્યાય ૫૧૧ રહે છે તેમ આ લાભ પ્રાયઃ જીવ મરે ત્યાં સુધી રહે છે. લેાભ રાગ સ્વરૂપ છે. માટે અહી લેાભને હળદર આઢિના રાગની—રગની સાથે સરખાવેલ છે. નાકષાયની વ્યાખ્યા અહીં નાશબ્દના અર્થ સાહચય (-સાથે રહેવુ) છે. જે કષાયેાની સાથે રહી પેાતાનુ ફળ બતાવે તે નાકષાય, નાકષાયેાના વિપાક–ફળ કષાયાના આધારે હાય છે. જો કષાયેાના વિપાક મંદ હાય તેા નેકષાયાના વિપાક પણ મદ્ય અને કષાયાના વિપાક તીવ્ર હાય તા નાકષાયાના વિપાક પણ તીવ્ર હાય છે. આમ કાયાના આધારે ફળ આપતા હૈાવાથી કેવળ નાકષાયાની પ્રધાનતા નથી. અથવા ના એટલે પ્રેરણા. જે કષાયેાને પ્રેરણા કરે-કષાયાના ઉદ્દયમાં નિમિત્ત અને તે નાકષાય. હાસ્યાદિ ક્રોધ વગેરે કષાયના ઉદયમાં નિમિત્ત મને છે માટે નાકષાય છે. હાસ્યષટ્ક જે ક્રમના ઉદયથી હસવું આવે તે હાસ્યમે જે કર્મોના ઉદયી રતિ ઉત્પન્ન થાય તે રતિમેા. જેકના ઉદયથી અતિ ઉત્પન્ન થાય તે અતિમા. જે કર્મના ઉદયથી ભય ઉત્પન્ન થાય તે ભયમે. જે કર્મના ઉદયથી શાક ઉત્પન્ન થાય તે શામે. જે કર્માંન ઉદયથી જુગુપ્સા ઉત્પન્ન થાય તે જુગુપ્સામે. વેદત્રિક જે કર્માંના ઉદયથી સ્ત્રી સાથે મૈથુન સેવનની ઈચ્છા થાય તે પુરુષવેદ મેહનીય. જે કર્માંના ઉદયથી પુરુષ Page #577 -------------------------------------------------------------------------- ________________ ૨૧ર શ્રી તવાથધિગમ સૂત્ર સાથે મિથુન સેવનની ઈચ્છા થાય તે સ્ત્રીવેદ મેહનીય. જે કર્મના ઉદયથી સ્ત્રી-પુરુષ બંનેની સાથે મૈથુન સેવનની ઈચ્છા થાય તે નપુંસકવેદ. દૃષ્ટાંતથી વેદત્રિકનું સ્વરૂપ પુરુષવેદ તૃણના અગ્નિ સમાન છે. તૃણને અગ્નિ શીવ્ર પ્રદીપ્ત થાય છે અને શાંત પણ શીધ્ર થઈ જાય છે. તેમ પુરુષવેદનો ઉદય શીધ્ર થાય છે અને શાંત પણ શીધ્ર થઈ જાય છે. સ્ત્રીવેદ લાકડાના અગ્નિ સમાન છે. લાકડાને અગ્નિ. જલદી સળગે નહિ, તેમ સ્ત્રીવેદને ઉદય જલદી ન થાય. પણ લાકડાને અગ્નિ સળગ્યા પછી જલદી શાંત ન થાય. તેમ સ્ત્રીવેદ પણ જલદી શાંત ન થાય. નપુંસક નગરના દાહ (આગ) સમાન છે. નગરના દાહની જેમ નપુંસકવેદને ઉદય ઘણા કાળ સુધી શાંત થતું નથી. આ પ્રમાણે મેહનીય કર્મના ૨૮ ભેદનું વર્ણન. પૂર્ણ થયું. [૧] આયુષ્ય કર્મના ચાર ભેદનારતૈયોન-માલુ-વૈવાનિ | ૮–૨૨ નરક, તિયચ, મનુષ્ય અને દેવ એ ચાર પ્રકારે આયુષ્ય છે. જે કર્મના ઉદયથી નરકગતિનું જીવન પ્રાપ્ત થાય તે નરક આયુષ્ય. જે કર્મના ઉદયથી તિર્યંચ ગતિનું જીવન પ્રાપ્ત થાય તે તિયચ આયુષ્ય. જે કર્મને ઉદયથી Page #578 -------------------------------------------------------------------------- ________________ આઠમા અધ્યાય પ૧૩ મનુષ્યગતિનુ જીવન પ્રાપ્ત થાય તે મનુષ્ય આયુષ્ય. જે `ના ઉદયથી દેવગતિનું જીવન પ્રાપ્ત ક્રમ થાય તે દેવ સાયુષ્ય. [૧૧] નામના ભેદ ગતિ-જ્ઞાતિ-શરીરા-ડો -{નોન-નૈન્યન-સંઘાતસંસ્થાન-ચંદ્રનન-પર્શ-સ - ગધ – વળΖ ડડનુપૂર્વ્યયુलघूपघात - पराघात - ऽऽतपोद्योतोच्छ्वास - विहायोगतयः પ્રત્યે-શરીર-ગ્રસ્ત-મુમન-મુદ્દ ્- ગુમ – સૂક્ષ્મ – પર્યાપ્તસ્થિરાડડનેય-શાંત્તિ-મૈતાનિ તીર્થસ્યું ૨ ॥ ૮-૧૨ ॥ ગતિ, જાતિ, શરીર, અંગેપાંગ, બંધન, સઘાત, સહનન, સંસ્થાન,વ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી, વિહાયેાગતિ, પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીથંકર, નિર્માણુ, ઉપઘાત, ત્રસ, ભાદર, પર્યાપ્ત, પ્રત્યેક શરીર, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત,સાધારણ શરીર,અસ્થિર, અશુભ, દુગ, દુઃસ્વર, અનાદેય, અયશ-એમ કુલ ૪૨ ભેદ નામના છે. ૧. આ સૂત્રમાં બતાવેલ પ્રકૃતિએ ક્રમ અને થર્મો બતાવેલ પ્રકૃતિને ક્રમ ભિન્ન છે. ક્રમ' ગ્રંથના અભ્યાસીઓને પ્રકૃતિમા સમજવામાં અનુકૂળતા રહે એ દૃષ્ટિએ અહીં આ સૂત્રના અનુવાદમાં તથા વિવેચનમાં ગ્ર ંથના ક્રમ પ્રમાણે પ્રકૃતિએ લખવામાં આવી છે. ૩૩ Page #579 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ગતિનામ ક્રથી આરભી વિહાયગતિ નામ ક સુધીની ૧૪ પ્રકૃતિએના પેટા વિભાગે હાવાથી તેમને • પિ’ડપ્રકૃતિ ’કહેવામાં આવે છે. ત્યાર પછીની પરાઘાતથી આરંભી ઉપઘાત સુધીની આઠ પ્રકૃતિએના પેટા વિભાગે ન હાવાથી તેમને ‘ પ્રત્યેક પ્રકૃતિ” કહેવામાં આવે છે. ત્યાર પછીની દૃશ પ્રકૃતિએને ત્રસ દશક’ અને ત્યારપછીની દશ પ્રકૃતિને સ્થાવર દશક' કહેવામાં આવે છે. ૧૧૪ નામ કર્મોના ભેદૈની ૪૨, ૯૩, ૧૦૩ અને ૬૭ એમ ચાર સખ્યા જોવા મળે છે. નામકર્મોના કેવળ મૂળ ભેદોની ગણતરી કરવામાં આવે તે ૪૨ સંખ્યા થાય છે, જે પ્રસ્તુત સૂત્રમાં જણાવવામાં આવી છે. નોમકના અવાંતર ભેઢાના વિચાર કરવામાં આવે તે ૯૩ વગેરે સંખ્યા થાય છે. તેમાં ૯૩ સંખ્યા નીચે પ્રમાણે છે. ચૌદ પિડપ્રકૃતિના ભેદો (૧) ગતિ-ગતિના નરક, તિર્યંચ, મનુષ્ય, અને દેવ એમ ચાર ભેદે છે. જે ક્રમના ઉદ્દયથી નારકપર્યાય પ્રાપ્ત થાય, નરક ગતિની પ્રાપ્તિ થાય, તે નરક ગતિ નામ ક્રમ. આ પ્રમાણે તિયચ ગતિ આર્દિ વિશે પણ જાણવું. (૨) જાતિ-જાતિના એકેદ્રિય, એઇંદ્રિય, તેઇંદ્રિય, ચરિ’દ્રિય, પચેંદ્રિય એમ પાંચ ભેદ છે. જે કર્માંના ઉદયથી જીવ એકે’દ્રિય કહેવાય ( એક ઇંદ્રિયની પ્રાપ્તિ થાય ) તે Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ આઠમે અધ્યાય એકેદ્રિય જાતિ નામ કર્મ. એ પ્રમાણે બેઈદ્રિય આદિમાં પણ જાણવું. (૩) શરીર-શરીરના પાંચ ભેદ છે. ઔદારિક, વૈક્રિય, આકાર, તેજસ અને કાર્માણ. જે કર્મના ઉદયથી જીવ ઔદારિક શરીર એગ્ય પુદ્ગલે ગ્રહણ કરીને ઔદારિક શરીરરૂપે પરિણુમાવે તે ઔદારિક શરીર નામ કમ. એ પ્રમાણે વૈક્રિય આદિ વિશે પણ જાણવું. (૪) અંગે પાંગ-અંગોપાંગ શબ્દમાં અંગ અને ઉપાંગ એમ બે શબ્દો છે. હાથ પગ વગેરે શરીરના અંગે છે. આંગળી વગેરે ઉપાંગે (અંગેના અંગે) છે. અંગેપાંગ ત્રણ પ્રકારનાં છે. ઔદારિક, વૈક્રિય અને આહારક. જે કર્મના ઉદયથી દારિક શરીરરૂપે ગ્રહણ કરેલા પુદુગલો ઔદારિક શરીરનાં અંગ અને ઉપાંગ રૂપે પરિણમે છે તે ઔદારિક અંગેપાંગ નામ કર્મ. એ પ્રમાણે અન્ય એ આંગે પાંગ વિશે પણ જાણવું. શરીર પાંચ હેવા છતાં અંગે પાંગ ત્રણ છે. કારણ કે કાર્પણ અને તેજસ શરીરને અંગે પાંગ હતાં નથી. (૫) બંધન-બંધન એટલે જતુ–કાષ્ઠની જેમ એકમેક સંગ. બંધનના પાંચ ભેદ છે. ઔદારિક, વૈકિય, આહારક ૧. ઔદારિક આદિ પાંચ શરીરના વિસ્તૃત વર્ણન માટે જુઓ અચાય ૨ સૂત્ર ૩૭ વગેરે. Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શ્રી તત્ત્વાથધિગમ સત્ર તેજસ અને કામણ. જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા ઔદારિક શરીરના પુદ્ગલો સાથે નવા ગ્રહણ કરાતા ઔદારિક શરીર એગ્ય પુદ્ગલોને જતુ-કાષ્ઠવત્ એકમેક સંગ થાય તે ઔદારિક બંધન નામ કમ. એ પ્રમાણે અન્ય બંધન વિશે પણ જાણવું. (૬) સંધાત-સંઘાત એટલે પિંડરૂપે સંઘટિત કરવું. સંઘાતના પાંચ ભેદે છે. ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ અને કાશ્મણ. જે કર્મના ઉદયથી જેમ દંતાળીથી ઘાસ એકઠું થાય છે તેમ (ઘાસના પથારાને એકઠું કરી દબાવી નાનો ઢગલે બનાવે છે તેમ) ગ્રહણ કરાતા દારિક શરીરના પુદ્ગલો પિંડરૂપે સંઘટિત થાય છે તે ઔદારિક સંઘાત નામ કર્મ. એ પ્રમાણે અન્ય સંઘાત વિશે પણ જાણી લેવું. (૭) સંતનન-સંહનન એટલે શરીરમાં હાડકાંઓની વિશિષ્ટ રચના. સંહનનને ચાલુ ભાષામાં સંઘયણ કે બાંધે કહેવામાં આવે છે. સંહનનના છ પ્રકાર છે. વાઋષભનારાચ, અષભનારા, નારાચ,અર્ધનારાચ, કીલિકા, અને સેવા. વજwષભનારા શબ્દમાં વજ કષભ. અને નારાચ એ ત્રણ શબ્દો છે. વજ. એટલે ખીલી ઝષભ એટલે પાટે. નારાચ એટલે વિશિષ્ટ પ્રકારનું બંધન, જેને શાસ્ત્રમાં Page #582 -------------------------------------------------------------------------- ________________ આઠમો અધ્યાય ૫૧૭ મર્કટબંધ કહેવામાં આવે છે. બે હાડકાંઓની ઉપર કીલિકા હાય, એટલે કે ત્રીજું હાડકું પાટાની જેમ વીંટાયેલું હેય. એ ત્રણની ઉપર ખીલીની જેમ: એ ત્રણ હાડકાંઓને ભેદીને ચોથું હાડકું રહેલું હોય છે. આવા પ્રકારનું અતિશય મજબૂત સંહનન-હાડકાંઓની રચના તે વજી ઋષભનારાચ સંહનન. અર્થાત્ જેમાં નારાચ (-મર્કટબંધ), aષભ (-પાટે), અને વજ (ખીલી) એ ત્રણ હોય તે વજaષભનારાચ સંહનો. જેમાં બે હાડકાં પરસ્પર મર્કટબંધથી બંધાયેલાં હોય, એ બે હાડકાંઓની ઉપર ત્રીજું હાડકું પાટાની જેમ વીંટાયેલું હોય, (એ ત્રણની ઉપર ખીલીની જેમ ચોથું હાડકું ન હોય) એવા પ્રકારનું સંહના ષભનારાજ કહેવાય અર્થાત્ જેમાં નારાજ અને રાષભ હોય, અને વજ ન હોય તે કાષભનારાચ સંહનન. જેમાં માત્ર બે હાડકાં મર્કટબંધથી બંધાયેલાં હોય તે નારાચ સંહનન. અર્થાત્ જેમાં વજી અને બાષભ ન હોય, માત્ર નારાચ જ હોય તે નારાચસંહની. જેમાં એક બાજુ મર્કટ બંધ અને બીજી બાજુ કીલિકા (–પાટે) હેય તે અર્ધનારાચ સંહનન. જેમાં એકેય બાજુ મર્કટબંધ ન હોય, હાડકાં માત્ર કલિકાથી બંધાયેલા હોય તે કીલિકા સંહનન. જેમાં મર્કટબંધ ન હોય, કીલિકા પણ ન હોય, માત્ર હાડકાં પરસ્પર અડેલાં (-સામાન્ય જોડાયેલો હોય તે સેવા સંહનન. જે કમના ઉદયથી વજાષનારા સંહનન (સંઘચણ) પ્રાપ્ત થાય તે વજsષભ નારા સંહનન નામ કર્મ. આ પ્રમાણે અન્ય સંહનનની પણ વ્યાખ્યા સમજી લેવી. Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર વ૬૪ઋષભ રાચ સંઘયણ. 1૨ઋષભ રાચ સંઘાણ 1ર નારા સંઘયણ [L - / \ ( છે -- ) અર્ખનારાચ સંઘયણ 14 ડિલિકા સંઘયણ .] રોવાર્ત સંઇયણ (૮) સંસ્થાન- સંસ્થાન એટલે શરીરની બાહ્ય આકૃતિની રચના. સંસ્થાનના છ પ્રકારે છે. સમચતુરસ્ત્ર, ન્યોધ પરિમંડલ, સાદિ, કુષ્ણ, વામન અને હેડક. શરીરના દરેક અવયવની શાસ્ત્રોક્ત લક્ષણ પ્રમાણે સમાન રચના તે સમચતુરસ્ત્ર સંસ્થાન પલાંઠી વાળીને સીધા બેઠેલા જીવના જમણા ઢીંચણથી ડાબા ખભા સુધીનું, ડાબા ઢીંચણથી જમણા ખભા સુધીનું, બે ઢીંચણ વચ્ચેનું અને પિતાના આસનથી નાસિકા સુધીનું એ ચારે અંતર સમાન હોય તેવી અંગરચના સમચતુરસ સંસ્થાન છે. ચોધ એટલે વડ. પરિમંડલ એટલે આકાર. જેમાં વડના જે શરીરને આકાર હોય, અર્થાત્ જેમ વડને વૃક્ષ ઉપરના ભાગમાં સંપૂર્ણ હોય, જ્યારે નીચેના ભાગમાં કૃશ હોય, તેમ નાભિથી ઉપરના Page #584 -------------------------------------------------------------------------- ________________ આઠમા અધ્યાય ૫૧૯ અવયવેાની રચના સમાન (–ભરાવદાર) હાય, પણ નીચેના અવયવેાની રચના અસમાન (-કુશ) હૈાય તે ન્યÀધ પરિમંડલ સસ્થાનન્યગ્રાધ પરિમ`ડલની રચનાથી વિપરીત રચના તે સાદિ સંસ્થાન. અર્થાત્ જેમાં નાભીથી ઉપરના અવયવેાની રચના અસમાન અને નીચેના અવયવેાની રચના સમાન હૈાય તે સાદિ સ ંસ્થાન. જેમાં છાતી, પેટ વગેરે અવયવા કુમડા હાય તે ૩૪ સસ્થાન. જેમાં હાથ, પગ વગેરે અવયવ ટૂંકા હૈાય તે વામન સંસ્થાન. જેમાં સઘળા અવયવ અવ્યવસ્થિત ( શાસ્ત્રાક્ત લક્ષણૈાથી રહિત) હૈાય તે હુંડક સંસ્થાન. જે કૅના ઉદયથી શરીરની સમચતુરસ રચના ( સંસ્થાન ) થાય તે સમચતુરસ સંસ્થાન નામ ક. એ પ્રમાણે અન્ય સંસ્થાનની વ્યાખ્યા અંગે પણ સમજી લેવું. (૯) વણ એટલે રૂપ-રંગ. વણુ પાંચ છે. કૃષ્ણ, નીલ, (લીલેા),રક્ત,પીત અને શુકલ, જે કર્માંના ઉદ્મયથી શરીરના વણુ કૃષ્ણ થાય તે કૃષ્ણવ નામ ક. એ પ્રમાણે અન્ય વર્ણ વિશે પણ જાણવું, (૧૦) ગ ંધઃ-ગધના બે ભેદ છે. સુગંધ અને દુર્ગંધ. જે કમરૈના ઉદયથી શરીર સુગંધી હાય તે સુગંધ નામ કર્મી અને દુર્ગંધી હાય તે દુર્ગંધ નામ ક. (૧૧) રેસ:-રસ ( -સ્વાદ ) પાંચ પ્રકારના છે. તિક્ત (તીખા), કટુ, કષાય ( તૂરેા ), અમ્લ ( ખાટે ) અને મધુર.' જે કના ઉદ્દયથી શરીર તિક્ત હાય-શરીરના રસ તીખા હાય તે તિક્તરસ નામ ક. એ પ્રમાણે અન્ય રસની પણ વ્યાખ્યા સમજી લેવી. (૧૨) સ્પર્શ :-સ્પના આઠ ભેદો છે. કશ, Page #585 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ શ્રી તત્વાર્થીધિંગમ સૂત્ર મૃદુ (–નરમ), ગુરુ, લઘુ, સ્નિગ્ધ, રૂક્ષ, શીત અને ઉષ્ણ. જે કર્મના ઉદયથી શરીરને સ્પર્શ કર્કશ થાય તે કર્કશ નામ કર્મ. એ પ્રમાણે અન્ય સ્પર્શ વિશે પણ જાણવું. (૧૩) આનુપૂવી–જીવ મૃત્યુ પામીને અન્ય ગતિમાં વક(વાંકી) અને રાજુ(–સરળ) એ બે પ્રકારની ગતિથી જાય છે. તેમાં જ્યારે જુગતિથી પરભવના સ્થાને જાય છે, ત્યારે એક જ સમયમાં પિતાના ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. આ વખતે તેને કેઈ પણ જાતની મદદની જરૂર રહેતી નથી. પણ જ્યારે વક્રગતિથી પરભવના સ્થાને જાય છે, ત્યારે પિતાના ઉ૫ત્તિ સ્થાને પહોંચતાં બે, ત્રણ કે ચાર સમય લાગી જાય છે. આ વખતે તેને ગતિ કરવામાં મદદની જરૂર પડે છે. જેમ કે ઈ મુસાફરને ૪-૫ કલાકની મુસાફરી કરવી હોય તે વચ્ચે નવા આહારની જરૂર પડતી નથી. જે આહાર લીધે હોય તેની મદદથી જ પોતાના ઈષ્ટ સ્થાને પહે ચી જાય છે. પણ બે કે તેથી વધારે દિવસની મુસાફરી કરવી હોય તે તેને રસ્તામાં નવા આહારની જરૂર પડે છે. તેમ અહીં જુગતિથી એક સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચનાર જીવને વિશિષ્ટ નવી મદદની જરૂર પડતી નથી. પોતાના પૂર્વભવના આયુષ્યના વ્યાપારથી તે ઈષ્ટ સ્થાને પહેંચી જાય છે. પિતાના પૂર્વભવના આયુષ્યનો વ્યાપાર એક જ સમય રહે છે. આથી બીજા વગેરે સમયમાં ગતિ કરવા રૂ થાય ૧, અન્ય ગ્રંથમાં લવણ (ખારો) રસ સાથે છ પ્રકારના રસ જણાવેલા છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ આઠમે અધ્યાય પર નવી મદદની જરૂર પડે છે. અહીં બીજા વગેરે સમયમાં (આકાશ પ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરવામાં) જે કર્મ નવી મદદ આપે છે તેને આનુપૂવી નામ કમી કહેવામાં આવે છે. જીવ ચારગતિમાં ઉત્પન્ન થાય છે માટે તે ચારગતિના નામ પૂર્વક ચાર આનુપૂવી છે. દેવગતિ-આનુપૂર્વી, મનુષ્યગતિ–આનુપૂર્વી, તિર્યંચગતિ–આનુપૂવી અને નરગતિ આનુપૂવી. જે કર્મ વક્રગતિથી દેવગતિમાં જતા જીવને ઉત્પત્તિસ્થાને પહોંચવામાં (–આકાશ પ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરવામાં) મદદ કરે તે દેવગતિ–આનુપૂવી કર્મ. એ પ્રમાણે અન્ય આનુપૂવી કર્મની વ્યાખ્યા પણ જાણું લેવી. (૧૪) વિહાગતિ– 'વિહાગતિ શબ્દમાં બે શબ્દો છે. વિહાયસ્ અને ગતિ. વિહાયસ્ એટલે આકાશ. આકાશમાં થતી ગતિ વિહાગતિ. વિહાગતિ શબ્દને આ શબ્દાર્થ છે. એને ભાવાર્થ ગતિ કરવી એવે છે. જેની ગતિ (ચાલ) શુભ અને અશુભ એમ બે પ્રકારની છે. આથી વિહાગતિ નામ કર્મના શુભવિહાગતિ અને અશુભવિહાગતિ એમ બે ભેદ છે. જે કર્મના ઉદયથી જીવ શુભ (પ્રશસ્ત) ગતિ કરે છે તે શુભવિહાગતિ નામ કર્મ. જેમકે-હંસ, ગજ વગેરેની ગતિ શુભ હોય છે. જે કર્મના ઉદયથી જીવ અશુભ (–અપ્રશસ્ત) ગતિ કરે છે તે અશુભ ૧. અહીં વિહાગતિ શબ્દનો અર્થ પ્રથમ કર્મગ્રંથની ટીકાના આધારે કર્યો છે. Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ શ્રી તવાથધિગમ સૂત્ર. વિહાગતિ નામ કર્મ. જેમકે-ઊંટ, શિયાળ વગેરેની ગતિ અશુભ હોય છે. પ્રશ્ન –અહીં વિહાગતિને ભાવાર્થ તે ગતિ કરવી એ છે. એટલે અહીં વિહાયસ શબ્દ ન લખવામાં આવે અને જે કર્મના ઉદયથી શુભ ગતિ થાય તે શુભ ગતિનામ કર્મ અને અશુભ ગતિ થાય તે અશુભ ગતિનામ કમ એ પ્રમાણે અર્થ કરવામાં કઈ જાતને વાંધો આવતે નથી. આથી અહીં વિહાયમ્ શબ્દને ઉલ્લેખ કરવાની જરૂર ન હોવા છતાં તેને ઉલેખ કેમ કરવામાં આવ્યા છે? ઉત્તર-ચૌદ પિંડ પ્રકૃતિઓમાં ગતિ નામ કર્મ પણ છે. એટલે જે અહીં વિહાયસ્ શબ્દ ન લખવામાં આવે તે ગતિ નામ કમ બે થાય. આથી પિંડપ્રકૃતિમાં આવેલ ગતિ નામ કમને જુદું બતાવવા ગતિની સાથે વિહાયસ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો અર્થ તે જે કર્મના ઉદયથી જીવ શુભ ગતિ-ચાલ કરી શકે તે શુભ વિહગતિ અને અશુભ ગતિ–ચાલ કરી શકે તે અશુભ વિહાગતિ એ જ છે. આઠ પ્રત્યેક પ્રકૃતિઓ (૧) પરાઘાત–જેનાથી જીવ અન્યથી પરાભવ ન. પામે, અથવા પિતાનાથી અધિક બળવાનને પણ પોતે પરાભવ કરી શકે, તે પરાઘાત નામ કમ. (૨) ઉચ્છવાસજેનાથી છવ શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે તે ઉછૂવાસ નામકર્મ. (૩) આત૫-જેનાથી શરીર શીત હેવા Page #588 -------------------------------------------------------------------------- ________________ આઠમા અધ્યાય ૫૩ છતાં ઉષ્ણુ પ્રકાશવાળું હાય તે આતપ નામ ૪. સૂર્યંના વિમાનમાં રહેલા એકેન્દ્રિય જીવાને આતપ નામ કને! ઉદ્ભય હાય છે. એમનુ શરીર શીત સ્પર્ધા વાળું હાય છે. પણ એમના શરીરમાંથી નીકળતા પ્રકાશ ઉષ્ણ હોય છે. ૧ (૪) ઉદ્યોત–જેનાથી જીવનું શરીર અનુષ્ણુ પ્રકાશ રૂપ ઉદ્યોતને કરે તે ઉદ્યોત નામ ક. પતગિયા વગેરે જીવાને આ કર્મના ઉદય હોય છે. અગુરુલઘુ-જેનાથી શરીર ગુરુ ( – ભારે ) નહિં અને લઘુ (– હલકુ) પણ નહિં, કિંતુ અગુરુલઘુ અને છે તે અગુરુલઘુ નામ કર્મી. (૬) તીર્થંકરજેનાથી જીવ ત્રિભુવન પૂજ્ય અને અને ધરૂપ તીને કરે ( –પ્રવર્તાવે ) તે તીર્થંકર નામ કર્મ. (૭) નિર્માણજેનાથી શરીરના દરેક અંગની અને ઉપાંગની પાત પેાતાના નિયત સ્થાને રચના થાય તે નિર્માણુ નામ કર્મી, (૮) ઉપ ઘાત–જેનાથી શરીરના અગાના અને ઉપાંગેાના ઉપઘાત ( –ખંડન) થાય તે ઉપઘાત નામ કર્મો, સ દશકે- (૧) ત્રસ–જેનાથી જીવ ઈચ્છા થતાં એક સ્થાનેથી ખીજા સ્થાને જઈ શકે તે ત્રસ નામ કર્યું. એઇંદ્રિય આદિ વેાને ત્રસ નામ કર્મોના ઉત્ક્રય હોય છે. યપિ વાયુકાય ૧. આપણને દેખાતા સૂર્ય-ચંદ્ર દેવાને રહેવાનાં વિમાન છે. તે અસંખ્ય પૃથ્વીકાય જીવેાના શરીરના સમૂહેરૂપ છે. સૂર્ય વિમાનના પૃકાય જીવાને · તપ' અને ચંદ્ર વિમાનના પૃથ્વીકાય થવાને • ઉદ્યોત' નામ ક્રમના ઉય હાય છે. ' Page #589 -------------------------------------------------------------------------- ________________ પ૨૪ શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર અને તેઉકાયના જીવે અન્ય સ્થાને જઈ શકે છે. પણ તેમાં તેમની ઈચ્છા કારણ નથી. કિન્તુ સ્વાભાવિક રીતે ગતિ થાય છે. આથી તેમને આ કર્મને ઉદય ન હોય. (૨) બાદર – જેનાથી બાદર (સ્થૂલ) શરીર પ્રાપ્ત થાય તે બાદર નામ કર્મ (૩) પર્યાપ્ત–જેનાથી સ્વપ્રાગ્ય સર્વ પર્યાપ્તિએ પૂર્ણ થાય તે પર્યાપ્ત નામ કર્મ. પર્યાપ્તિ એટલે પુગલના ઉપચયથી ઉત્પન્ન થયેલી તે તે પુદ્ગલના ગ્રહણ અને પરિણમનમાં કારણભૂત શક્તિ વિશેષ. પતિઓ છ છે. આહારપર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈદ્રિયપર્યાપ્તિ, શ્વાસોશ્વાસપર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મનઃપર્યાપ્તિ. (૧) જીવ જે શક્તિથી બાહ્ય પુદ્ગલેને આહાર ગ્રહણ કરીને તે પુદ્ગલેને ખલ (–મળ) અને રસ રૂપે પરિણુમાવે તે શક્તિ આહાર પર્યાપ્તિ. (૨) રસ રૂપે થયેલા આહારને લેહી આદિ ધાતુ રૂપે પરિણમાવવાની શક્તિ એ શરીર પર્યાપ્તિ. (૩) ધાતુ રૂપે પરિણમેલા આહારને ઇદ્રિ રૂપે પરિણમાવવાની શક્તિ એ ઇંદ્રિય પર્યાપ્તિ. (૪) જે શક્તિથી શ્વાસોશ્વાસ પ્રાગ્ય વર્ગણના પુદ્ગલેને ગ્રહણ કરીને શ્વાસે શ્વાસ રૂપે પરિણુમાવી તે જ પુદ્ગલેના આલંબનથી તે પુદ્ગલેને છેડી દે તે શક્તિ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. (૫) ભાષાપ્રાગ્ય વર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણુમાવી તે જ પુદ્ગલેના આલંબનથી તે જ પુદ્ગલોને છોડી દેવાની શક્તિ તે ભાષાપર્યાપ્તિ. (૬) મનપ્રાગ્ય વર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરી મન રૂપે પરિણુમાવી તે જ પુદ્ગલેના આલંબનથી તે પુદ્ગલોને છોડી દેવાની શક્તિ તે મન પર્યાતિ. Page #590 -------------------------------------------------------------------------- ________________ આઠમે અધ્યાય પ૨૫ એકેદ્રિય જીને પ્રથમની ચાર, સંજ્ઞી પંચેંદ્રિય ઇને છે, અને બાકીના સઘળા (બેઇદ્રિય, તેઈદ્રિય, ચ6રિંદ્રિય, અને અસંગ્નિ પંચેંદ્રિય) જાને મન સિવાયની. પાંચ પર્યાપ્તિઓ હોય છે. - દરેક જીવ ઉત્પત્તિ સ્થાને આવતાની સાથે જ વપ્રાગ્ય પર્યાતિઓને પૂર્ણ કરવા પ્રયત્ન શરૂ કરી દે છે. તેમાં જે જીને પર્યાપ્ત નામ કર્મને ઉદય હોય તે જ જીવે સ્વપ્રાગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કરી શકે છે. જેને અપર્યાપ્ત, નામ કમને ઉદય હેય તે જીવ સ્વપ્રાયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે છે. અપર્યાપ્ત નામ કમ સ્થાવર દશકમાં આવશે. (૪) પ્રત્યેક શરીર–જેનાથી જીવને સ્વતંત્ર એક શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેક શરીર નામ કર્મ. (૫) સ્થિરજેનાથી શરીરના દાંત, હાડકાં આદિ અવયવે નિશ્ચલ બને તે સ્થિર નામ કર્મ. (૬) શુમ–જેનાથી નાભિથી ઉપરના શુભ અવયવે પ્રાપ્ત થાય તે શુભ નામકર્મ. નાભિથી ઉપરના અવયવે શુભ ગણાય છે. (૭) સુભગ-જેનાથી જીવ ઉપકાર ન કરવા છતાં સર્વને પ્રિય અને તે સુભગ નામ કર્મ. (૯) સુસ્વર-જેનાથી મધુર સ્વર પ્રાપ્ત થાય તે સુસ્વર નામ કમ. (૯) અદેય-જેનાથી જીવનું વચન ઉપાદેય બને, દર્શન માત્રથી સત્કાર–સન્માન થાય, તે આઠેય નામ કર્મ. (૧૦) યશ-જેનાથી યશ-કીર્તિ–સ્થાતિ. મળે તે યશ નામ કમ. Page #591 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર સ્થાવર દાક ત્રસ દશકમાં ત્રસ આદિને જે અર્થ છે તેનાથી વિપરીત અર્થ અનુક્રમે સ્થાવર આદિને છે. જેમકે–ત્રસના અર્થથી સ્થાવરને અર્થ વિપરીત છે. બાદરના અર્થથી સૂમને અર્થ વિપરીત છે. (૧) સ્થાવર–જેનાથી જીવ ઈરછા થવા છતાં અન્યત્ર ન જઈ શકે છે. (૨) સૂમ-જેનાથી સૂક્ષમ (આંખેથી ન દેખી શકાય તેવા) શરીરની પ્રાપ્તિ થાય તે. (૩) અપર્યાપ્ત- જેનાથી સ્વપ્રાગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય તે. (૪) સાધારણું શરીર–જેનાથી અનંત જી વચ્ચે એક-સાધારણ (સર્વ સામાન્ય એક) શરીર પ્રાપ્ત થાય તે. (૫) અસ્થિર–જેનાથી કહ્યું, જીભ વગેરે અસ્થિર અંગે પ્રાપ્ત થાય છે તે. (૬) અશુભ-જેનાથી નાભિથી નીચેના અશુભ અવશ્ય મળે . નાભિથી નીચેના અવયવે લોકમાં અશુભ ગણાય છે. આથી કઈ પગ વગેરે લગાડે તે તેના ઉપર ગુસ્સે થાય છે. (૭) દુર્ભાગ–જેનાથી જીવ ઉપકાર કરવા છતાં અપ્રિય બને છે. (૮) દુઃસ્વર–જેનાથી સ્વર કઠોર (કાનને અપ્રિય બને તે) મળે તે. (૯) અનદેયજેનાથી યુક્તિયુક્ત અને સુંદર શૈલીથી કહેવા છતાં વચન ઉપાદેય ન બને તે. (૧૦) અયશ-જેનાથી પરેપકાર આદિ સારાં કાર્યો કરવા છતાં યશ-કીતિ ન મળે તે. આ પ્રમાણે નામ કર્મના ૯૩ ભેદનું વર્ણન પૂર્ણ થયું. આ ૩ ભેમાં ૧૦ બંધન ઉમેરવામાં આવે તે અશુભ થાય છે. (૭) જ Page #592 -------------------------------------------------------------------------- ________________ આઠમો અધ્યાય પ૨૭ ૧૦૩ સંખ્યા થાય છે. બંધનના અપેક્ષાએ ૫ અને અપેક્ષાએ ૧૫ ભેદ . એટલે જ્યારે બંધનના ૫ ભેદો ગણવામાં આવે ત્યારે ૯૩ અને ૧૫ ભેદ ગણવામાં આવે ત્યારે ૧૦ સંખ્યા વધતાં ૧૦૩ સંખ્યા થાય છે. હવે બંધનના ૧૫ ભેદને અને સંઘાતના ૫ ભેદને પાંચ શરીરમાં સમાવેશ કરવામાં આવે, તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચારના અવાંતર ભેદ ન ગણવામાં આવે, તે ૧૦૩ માંથી (બંધનના ૧૫, સંઘાતના ૫, વર્ણાદિ ચારના ૧૬ એમ) ૩૬ ભેદ ઓછા થવાથી કુલ ૬૭ ભેદ થાય છે. બંધ, ઉદય અને ઉદીરણને આશ્રયીને ૬૭, અને સત્તાને આશ્રયીને ૯૩ કે ૧૦૩ સંખ્યા ગણવામાં આવે છે. [૧૨] ગેવકર્મના ભેદે ફર્નશૈ4 | ૮-૧૨ ઉચ્ચ અને નીચ એમ ગેત્રના બે ભેદે છે. જેના ઉદયથી જીવ સારા-ઉચ્ચ કુળમાં જન્મે તે ઉચ્ચ ગોત્ર કર્મ, અને હલકા-નીચ કુળમાં જન્મે તે નીચ ગોત્ર કર્મ. ધર્મ અને નીતિનું રક્ષણ કરવાથી ઘણુ કાળથી પ્રખ્યાતિને પામેલાં ઈફવાકુ વંશ વગેરે ઉચ્ચ કુલે છે. અધર્મ અને અનીતિનું સેવન કરવાથી નિંદ્ય બનેલાં કસાઈ માચ્છીમાર આદિનાં કુળે નીચ કુલે છે. [૧] અંતરાય કર્મના ભેદનાનામ્ . ૮-૨૪ Page #593 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ શ્રી તવાથધિગમ સૂત્ર - દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીતરાય એમ અંતરાય કામના. પાંચ ભેદે છે, (૧) દાનાંતરાય–દ્રવ્ય હાજર હય, પાત્રને વેગ હોય, પાત્રને આપવાથી લાભ થશે એમ જ્ઞાન પણ હોય, છતાં જેના ઉદયથી દાન આપવાનો ઉત્સાહ ન થાય, અથવા. ઉત્સાહ હેવા છતાં અન્ય કેઈ કારણથી દાન ન આપી શકે, તે દાનાંતરાય ક. (૨) લાભાંતરાય-દાતા વિદ્યમાન હાય, આપવા ગ્ય વસ્તુ પણ હાજર હોય, માગણે પણ કુશળતાથી કરી હોય, છતાં જેના ઉદયથી યાચક ન મેળવી શકે તે લાભાંતરાય કમ આ કર્મના ઉદયથી પ્રયત્ન કરવા છતાં ઈષ્ટ વસ્તુને લાભ ન થાય. (૩) ભેગાંતરાય– વિભવ આદિ હેય, ભેગની વસ્તુ હાજર હોય, ભેગવવાની ઈચ્છા પણ હોય, છતાં જેના ઉદયથી ઈષ્ટવસ્તુને ભેગ ન કરી શકાય તે ભેગાંતરાય કર્મ. (૪) ઉપભેગાંતરાય– વૈભવ આદિ હાય, ઉપભેગ એગ્ય વસ્તુ પણ હોય, ઉપભેગ કરવાની ઈચ્છા પણ હોય, છતાં જેના ઉદયથી ઉપભેગ ન કરી શકાય તે ઉપભેગાંતરાય કર્મ. (૫) વીર્યાતરાયજે કર્મના ઉદયથી નિર્બળતા પ્રાપ્ત થાય તે વીર્યંતરાય કર્મ. આમ મૂળ આઠ પ્રકૃતિના કુલ ૧૪૮ ભેદે છે. ૫ +૯ + ૨ + ૨૮ +૪+ [૬૫ + ૨૮ | ૯૩ + ૨ + ૫ = ૧૪૮, આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં મૂળ પ્રકૃતિના કુલ ૯૭ ભેદો જણાવ્યા છે. કારણ કે ત્યાં ચૌદ પિંડપ્રકૃતિઓના Page #594 -------------------------------------------------------------------------- ________________ આઠમે અધ્યાય પ૨૯ પેટા વિભાગની ગણતરી કરવામાં આવી નથી. ચૌદ પિંડ પ્રકૃતિના ભેદને ગણવાથી પ૧ ભેદે વધે છે. એટલે ૯૭ + ૧ = ૧૪૮ ભેદ થાય છે. આ ૧૪૮ ભેદે તથા બંધનના ભેદે ૧૦ ઉમેરવાથી ૧૫૮ ભેદ સત્તાની અપેક્ષાએ છે. ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ નામકર્મની ૬૭ પ્રકૃતિએ ગણવામાં આવતી હોવાથી ૧૨૨ ભેદો થાય છે. બંધની અપેક્ષાએ સમ્યક્ત્વ મેહનીય અને મિશ્ર મોહનીય એ બે પ્રકૃતિએ નીકળી જવાથી ૧૨૦ ભેદ થાય છે. આ વિશે અધિક સ્પષ્ટતા માટે પ્રથમ કર્મગ્રંથ જેવાની જરૂર છે. [ચાર પ્રકારના બંધમાં અહીં સુધી પ્રકૃતિ બંધનું વર્ણન કર્યું. હવે સ્થિતિબંધનું વર્ણન કરે છે. તેમાં પ્રથમ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જણાવીને પછી જઘન્ય સ્થિતિબંધ જણાવશે. સ્થિતિબંધआदितस्तिमृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमकोटी: પરા સ્થિતિઃ | ૮-૨૫. સપ્તતિયા | ૮-૬ . નાનોત્રવિંશતઃ ૮-૧૭ | ત્રયદ્વિરાસદારોપમાથાપુજક્ય ૮-૧૮ | કાર દ્વારા મુર્તાિ વેનીયર ! ૮૧૨ . નામનોત્રયોપષ્ટ ૮-૨૦ || રોપાણામસ્તદુર્તિ . ૮-૨૨ પ્રારંભની ત્રણ પ્રકૃતિની, અર્થાત જ્ઞાનાવરણય, દશનાવરણીય અને વેદનીયની; તથા અંતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કટાકેટિ સાગરોપમ છે. [૧૫] ૩૪ Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર મેહનીય કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કેડાર્કેહિ સાગરેપમ છે. [૧૬] નામ અને ગોત્ર કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કડાકડિ સાગરોપમ છે [૧] આયુષ્ય કમની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગરેપમ છે. [૧૮] વેદનીય કમની જઘન્યસ્થિતિ ૧૨મુહૂર્ત છે.[૧૯] નામ અને ગેત્ર કમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત છે. [૨૦] બાકીના–પાંચ (જ્ઞાના, દર્શના, મેહ૦, આયુ, અંતરાય) કર્મોની જ સ્થિતિ અંતમુહૂર્ત છે. [૨૧] સ્થિતિ બંધનું કોષ્ટક– | ઉ. સ્થિતિ | પ્રકૃતિ | જ. સ્થિતિ જ્ઞાના દર્શના વેદનીય ! ૧૨ મુહૂર્ત વેદ અતo ૩૦ કડા, સા. મેહનીય છo કેડા, સા. નામ-શેત્ર ૮ મુહૂર્ત નામ-ગાત્ર ૨૦ કોડા, મા! રીનો૦ દશના માહo આયુo | અંત મુહૂર્ત આયુષ્ય | ૩૩ સા, L અંતo ૧. અહીં આયુષ્યનું અંતર્મુહુત “સુરક્ષક ભરપ્રમાણુ જાણવું. અસંખ્યસમય = ૧ આવલિકા. ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ. Page #596 -------------------------------------------------------------------------- ________________ આઠમો અધ્યાય પ૩૧ રસબંધની વ્યાખ્યાવિપક્ષોગુમાવઃ ૮-૨૨ | કર્મને વિપાક ( –ફી આપવાની શક્તિ) એ અનુભાવ ( રસ છે.) પરિપાક, વિપાક, અનુભાવ, રસ, ફળ વગેરે શબ્દો એકાર્થક છે. કર્મબંધ વખતે કયું કર્મ તીવ્ર, મધ્યમ કે જઘન્ય ઈત્યાદિ કેવું ફળ આપશે એને કર્માણુઓમાં રહેલ રસના આધારે નિર્ણય તે રસબંધ. ૨૨) કર્મમાં ફળ આપવાની શક્તિ એ રસબંધ છે. આથી કયા કમમાં ક્યા પ્રકારનું ફળ આપવાની શક્તિ છે તે જણાવે છે સ થથાના ૮-૨રૂ છે. સવ કર્મોને વિપાક-ફળ પોત પોતાના નામ પ્રમાણે છે. જે કર્મનું જે નામ છે તે નામ પ્રમાણે તે કમને વિપાક–ફળ મળે છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણ કર્મનું ફળ જ્ઞાનને અભાવ. દર્શનાવરણ કર્મનું ફળ દર્શનને (સામાન્ય જ્ઞાનનો અભાવ. વેદનીયનું ફળ સુખ કે દુખ હનીયનું ફળ ત ઉપર શ્રદ્ધાને તથા વિરતિ વગેરેને અભાવ. આયુષ્યનું ફળ નરગતિ આદિના જીવનની પ્રાપ્તિ. કામ કર્મનું ફળ શરીર આદિની પ્રાતિ. ગેત્ર કર્મનું ફળ Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ * શ્રી તીર્થોધગમ સૂત્ર ઉચ્ચ કે નીચ ગેત્રમાં જન્મ. અંતરાયનું ફળ દાનાદિને અભાવ. ઉપમા દ્વારા પ્રત્યેક કર્મના વિપાકનું વર્ણન જ્ઞાનાવરણ કર્મ આંખે બાંધેલા પાટા સમાન છે. આંખે પાટા બાંધવાથી જેમ કોઈ ચીજ દેખાતી નથી–જણાતી નથી, તેમ આત્માને જ્ઞાનરૂપ નેત્રને જ્ઞાનાવરણ કર્મ રૂપ પાટે આવી જવાથી આત્મા જાણુ શકતું નથી. તથા જેમ જેમ પાટે જાડો તેમ તેમ એણું દેખાય, અને જેમ જેમ પાટો પાતળો તેમ તેમ વધારે દેખાય; તેમ જ્ઞાનાવરણનું આવરણ જેમ જેમ વધારે તેમ તેમ એણું જણાય, અને જેમ જેમ ઓછું તેમ તેમ વધારે જ્ઞાન થાય. આત્મા સર્વથા જ્ઞાનરહિત બનતા નથી. ગમે તેવાં વાદળ હોય તે પણ સૂર્યને આ છે પણ પ્રકાશ રહે છે, તેમ જીવને અલ્પ જ્ઞાન અવશ્ય હોય છે. દર્શનાવરણીય કમ પ્રતિહા૨ના (દ્વારપાળના) સમાન છે. પ્રતિહાર રાજ્યસભામાં આવતી વ્યક્તિને રેકી રાખે તે તેને જેમ રાજાનાં દર્શન થતાં નથી, તેમ દર્શનાવરણુથી જીવ વસ્તુને જોઈ શકતે. નથી, સામાન્ય બાધ રૂપ જ્ઞાન કરી શકતું નથી. વેદનીય કર્મ, મધવડે લેપાયેલી તલવારની તૈક્ષણ ધાર સમાન છે. કેમ કે તેને ચાટતાં પ્રથમ સ્વાદ લાગે, પણ પરિણામે જીભ પાતાં પીડા થાય. તેમ આ વેદનીય કર્મ દુઃખને અનુભવ કરાવે છે અને તેનાથી સુખનો અનુભવ પણ પરિણામે દુઃખ આપનારે થાય છે. મેંહનીય કમ મદિરા સમાન છે. Page #598 -------------------------------------------------------------------------- ________________ આઠમો અધ્યાય ૫૩૩ જેમ મદિરાનું પાન કરવાથી માણસ વિવેક રહિત બની જાય છે, હિતાહિતને વિચાર પણ કરી શકતો નથી, એથી અયોગ્ય ચેષ્ટા કરે છે. તેમ મેહનીય કર્મના યોગે જીવ વિવેક રહિત બને છે, અને આત્મા માટે હેય શું છે? ઉપાદેય શું છે? ઈત્યાદિ વિચાર કરી શક્યું નથી. પરિ. ણામે અગ્ય (આત્માનું અહિત કરનારી પ્રવૃત્તિ કરે છે. આયુષ્ય કર્મ બેડી સમાન છે. બેડીમાં બંધાયેલ જીવ અન્યત્ર જઈ શકતા નથી. તેમ આયુષ્ય રૂપ બેડીથી બંધાચેલ છવ વર્તમાન ગતિનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજી ગતિમાં જઈ શકતું નથી. નામ કમ ચિત્રકાર સમાન છે. જેમ ચિત્રકાર મનુષ્ય, હાથી આદિનાં જુદાં જુદાં ચિત્રો-અકારે ચિત્રે છે, તેમ નામ કમ અરૂપી એવા આત્માના ગતિ, જાતિ, શરીર વગેરે અનેક રૂપો તૈયાર કરે છે. ગત્ર કર્મ કુલાલ (કુંભાર) સમાન છે. કુલાલ સાશા અને ખરાબ એમ બે પ્રકારના ઘડા બનાવે છે. તેમાં સારા ઘડાની કળશ રૂપે સ્થાપના થાય છે, અને ચંદન, અક્ષત, માળા આદિથી પૂજા થાય છે. ખરાબ ઘડાઓમાં મદ્ય આદિ ભરવામાં આવે છે. એથી તે ઘડા લેકમાં નિંદ્ય ગણાય છે. તેમ ગોત્રકમના યોગે ઉચ્ચ અને નીચ કુળમાં જન્મ પામી જીવની ઉચ્ચરૂપે અને નીચરૂપે ગણતરી થાય છે. અંતરાય કમ ભંડારી સમાન છે. જેમ દાન કરવાની ઈચછાવાળા રાજા આદિને તેને લેભી ભંડારી દાન કરવામાં વિન્ન કરે છે તેમ અંતરાય કર્મ દાન આદિમાં વિન્ન કરે છે. Page #599 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી તરવાર્યાધિગમ સૂત્ર કર્મ ઉપમા | s શાના || પાટા (અખના) | વિશેષધરૂપ જ્ઞાન ન થાય. દર્શના પ્રતિહાર ! : સામાન્યબોધરૂપ જ્ઞાન ન થાય વેદનીય મધથી લેપાયેલ | દુ:ખને અનુભવ, સુખ પણ અસિની તીધાર | પરિણામે દુઃખ આપનાર બને મેહનીય મદિરા વિવેક અને હિતપ્રવૃત્તિ નહિ અાયુષ્ય એડી. મનુષ્યગતિ આદિમાં રહેવું પડે નામ ચિત્રકાર ગતિ, જાતિ આદિ વિકાર ગાત્ર મુલાલ (કુંભાર) ઉચ્ચ-નીચને વ્યવહાર અંતરાય ભંડારી દાન આદિમાં અંતરાય ફળ આપ્યા પછી કર્મોનું શું થાય છે તેનું પ્રતિપાદનતત નિર્મr | ૮-૨૪ . કર્મોનું ફળ મળ્યા પછી કર્મોની નિજેરા થાય છે. નિર્જરા એટલે કર્મોનું આત્મપ્રદેશથી છૂટા પડી. જવું. નિરા બે પ્રકારે થાય છે. (૧) જેમ ઝાડ ઉપર રહેલી કેરી કાળે કરી સ્વાભાવિક રીતે પાકે છે, તેમ કર્મની સ્થિતિને પરિપાક થવાથી સ્વાભાવિક રીતે ઉદયમાં આવી પોતાનું ફળ આપી છૂટા પડી જાય. આ નિર્જરાને વિપાકજ નિર્જરા કહેવામાં આવે છે. (૨) જેમ કેરી આદિને Page #600 -------------------------------------------------------------------------- ________________ આઠમો અધ્યાય પ૩૫ ઘાસ વગેરેમાં નાખીને જલદી પકાવવામાં આવે છે, તેમ કર્મની સ્થિતિને પરિપાક ન થયું હોય, પણ તપ આદિથી તેની સ્થિતિ ઘટાડીને જલદી ઉદયમાં લાવીને ફળ આપવા સન્મુખ કરવાથી જે નિર્જરા થાય તે અવિપાકજ નિર્જર-[૨૪] પ્રદેશબંધનું વર્ણનनामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेषु अनन्तानन्तप्रदेशाः ॥ ८-२५ ॥ નામનિમિત્તક-પ્રકૃતિનિમિત્તક, સર્વ તરસ્થી, ગવિશેષથી, સૂક્ષ્મ, એકક્ષેત્રાવગાઢ, સ્થિર, સર્વ આતમ પ્રદેશમાં, અનતાઅનંત પ્રદેશવાળી અનંતા કર્મસ્કન્ધો બંધાય છે. આ સૂત્રને બરોબર સમજવા નીચેના આઠ પ્રશ્નો અને તેના ઉત્તરે સમજવાની જરૂર છે. (૧) પ્રદેશે (કમંદલિકે) કેનું કારણ છે? અર્થાત્ પ્રદેશથી શું કાર્ય થાય છે? (૨) જીવ પ્રદેશને (-કર્મ પુદ્ગલને) સર્વ દિશાઓમાંથી ગ્રહણ કરે છે કે કેઈ એક દિશામાંથી ગ્રહણ કરે છે? (૩) દરેક સમયે સમાન કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે કે વધારે ઓછા પણ ગ્રહણ કરે છે? અથવા સઘળા જ એક સરખા પુદ્ગલો ગ્રહણ કરે છે કે વધારે ઓછા પણ ગ્રહણ કરે છે? Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૪) સ્થૂલ કર્મપુદ્ગલેને ગ્રહણ કરે છે કે સૂમ કર્મપુદ્ગલેને? (૫) ક્યા સ્થળે રહેલા કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે? (૬) ગતિમાન યુગલેને ગ્રહણ કરે છે કે સ્થિત પુદ્ગલેને? (૭) ગ્રહણ કરેલા કર્મપુદ્ગલેનો આત્માના અમુક જ પ્રદેશમાં સંબંધ થાય છે કે સઘળા પ્રદેશમાં ? (૮) એકી વખતે કેટલા પ્રદેશવાળા સ્કંધને બંધ થાય છે? આ આઠ પ્રશ્નોના ઉત્તરે આ સૂત્રમાં ક્રમશઃ “નામ થયા, સર્વતા, ચોવિશેષત, બૂમ, ક્ષેત્રાવ, રિયતા, સમરોફ, અનન્તાના શ” એ આઠ શબ્દોથી આપવામાં આવ્યા છે. તે આ પ્રમાણે – (૧) પ્રદેશ નામનાં કારણ છે, એટલે કે કર્મોનાં જ્ઞાનાવરણીય આદિ જે સાર્થક નામે છે તેનાં કારણ છે. કર્મોનાં નામે તેમના (ફળ આપવાના) સ્વભાવ પ્રમાણે છે. બંધસમયે જ કમપ્રદેશોમાં સ્વભાવ નકકી થાય છે, અને એ અનુસાર તેમનું કમપ્રદેશનું) નામ પડે છે. જે કર્મ પ્રદેશમાં જ્ઞાન ગુણને આવરવાને સ્વભાવ નકકી થાય છે તે કર્મપ્રદેશેનું જ્ઞાનાવરણ એવું નામ નકકી થાય છે. જે કર્મપ્રદેશમાં દર્શનગુણને આવરવાને સ્વભાવ નક્કી થાય છે તે કર્મપ્રદેશનું દર્શનાવરણ એવું નામ પડે છે. આમ Page #602 -------------------------------------------------------------------------- ________________ આઠમે અધ્યાય પ્રદેશમાં સ્વભાવ તથા સ્વભાવ પ્રમાણે નામ નક્કી થાય છે. પ્રદેશ વિના સ્વભાવ કે નામ નક્કી ન થઈ શકે. માટે પ્રદેશ નામનાં અથવા સ્વભાવનાં (પ્રકૃતિનાં) કારણ છે. આ ઉત્તર આપણને સૂત્રમાં રહેલા “નામ ચચાઃ' શબ્દથી મળે છે. નામ એટલે તે તે કમનું સાર્થક નામ અથવા સ્વભાવ.' તેના પ્રત્યય એટલે કારણે. (૨) જીવ ચાર દિશા, ચાર વિદિશા, ઊધવદિશા અને અદિશા એ દશે દિશામાંથી કર્મયુગલેને ગ્રહણ કરે છે. આ ઉત્તર સૂત્રમાં રહેલ સર્વત શબ્દથી મળે છે. (૩) કોઈ એક જીવ દરેક સમયે સમાન પુદ્ગલે ગ્રહણ કરતું નથી, વધારે ઓછા પગલે ગ્રહણ કરે છે. કારણકે પ્રદેશબંધ વેગથી–વીર્યવ્યાપારથી થાય છે. જીવને ગ–વીર્યવ્યાપાર દરેક સમયે એક સરખે જ રહેતું નથી, વધારે ઓછો થાય છે. જેમ જેમ એગ વધારે તેમ તેમ અધિક પુદ્ગલે ગ્રહણ કરે છે. જેમ જેમ યુગ એ છે તેમ તેમ એાછા પગલે ગ્રહણ કરે છે. યદ્યપિ કોઈ વખત એક સરખે વેગ હોય છે. પણ તે વધારેમાં વધારે આઠ સમય સુધી જ રહે છે. પછી અવશ્ય ગમાં ફેરફાર થાય છે. આથી જીવ દરેક સમયે સમાન પગલે ગ્રહણ કરતું નથી, પોતાના પેગ પ્રમાણે વધારે ઓછા પુદ્ગલો ગ્રહણ કરે છે. ૧. સ્વભાવ પ્રમાણે જ કર્મોના નામ છે. અથવા નામ પ્રમાણે કના સ્વભાવ છે. આથી નામનો અર્થ સ્વભાવ પણ થઈ શકે. Page #603 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર તથા વિવક્ષિત કેાઈ એક સમયે સર્વ જીવાને સમાન જ પ્રદેશના અંધ થાય એવા નિયમ નથી. જે જીવાના સમાન ચેાગ હાય તે જીવેાને સમાન પુદ્ગલાના અંધ થાય છે. જે જીવાના ચેાગમાં જેટલા અંશે ચેાગની તરતમતા હાય તે જીવામાં તેટલા અંશે તરતમતાવાળા પ્રદેશમધ થાય, આનું તાપ એ આવ્યું કે કોઈ પણ જીવને કઈ પણ સમયે પોતાના ચેાગ પ્રમાણે પ્રદેશે બંધાય. આ જવાબ ચોવિશેષાત્ શબ્દથી મળે છે. ૫૩૮ (૪) આ વિશ્વમાં આંખેાથી ન દેખી શકાય તેવા અનેક પ્રકારના સૂક્ષ્મ પુદ્ગલેા સત્ર વ્યાપેલા છે. પણ તે દરેક પુદ્ગલા કર્મ રૂપે અની શકતા નથી. જે પુદ્ગલે અત્યંત સૂક્ષ્મ હાય (−ક રૂપે બની શકે તેવા સૂક્ષ્મ હાય ) તે જ પુદ્ગલે કમ રૂપે બની શકે છે. જેમ જાડો લોટ-કણેક રોટલી અનાવવા માટે અયોગ્ય છે. તેમ બાદર પુદ્ગલેાક બનવા માટે અયેાગ્ય છે. કમ રૂપે ખની શકે તેવા પુદ્ગલેાના સમૂહને કાણુ વણા કહેવામાં આવે છે. જીવ કાર્માણુવામાં રહેલા સૂક્ષ્મ પુદ્ગલેને લઈને ક રૂપે મનાવે છે. આ ઉત્તર સૂત્રમાં રહેલ સૂક્ષ્મ શબ્દથી મળે છે. (૫) અન્ય પુદ્ગલોની જેમ કાણુ વ ણુના પુગલો પણ સર્વત્ર રહેલા છે. જીવ સત્ર હેલા કાણુ વણાના પુદ્ગલોનું ગ્રહણ કરતા નથી, કિન્તુ જેટલા સ્થાનમાં પેાતાના (જીવના) પ્રદેશ છે તેટલા જ સ્થાનમાં રહેલા કાણુ વ Page #604 -------------------------------------------------------------------------- ________________ આ અધ્યાય પ૩૯ ણના પુદ્ગલેનું ગ્રહણ કરે છે. અહીં અગ્નિનું દષ્ટાંત છે. જેમ અગ્નિ પિતે જેટલા સ્થાનમાં છે તેટલા જ સ્થાનમાં રહેલ બાળવાયેગ્ય વસ્તુને બાળે છે. પણ પિતાના સ્થાનથી દર-બહાર વસ્તુને બાળ નથી. તેમ જીવ પોતાના ક્ષેત્રમાં જ રહેલા કર્મ પુદ્ગલેનું ગ્રહણ કરે છે, પોતાના ક્ષેત્રથી દૂર રહેલા કર્મપુદ્ગલોને ગ્રહણ કરતું નથી. આ ઉત્તર સૂત્રમાં રહેલ “gવક્ષેત્રાવઢ” શબ્દથી મળે છે. (૬) કામણ વર્ગણાના જે પુદ્ગલ સ્થિત હોય-ગતિ રહિત હોય તે જ પુદ્ગલોનું ગ્રહણ થાય છે. આથી ગતિમાન કાર્મણ વગણના પુદ્ગલોને બંધ થતું નથી. આ ઉત્તર સ્થિતાઃ” એ શબ્દથી મળે છે. (૭) જીવ સર્વ આત્મપ્રદેશે વડે કર્મ પુદ્ગલોનું ગ્રહણ કરે છે. આ વિષયને સમજવા શૃંખલાનું દષ્ટાંત છે. જેમ શંખલાની (-સાંકળની) દરેક કડી પરસ્પર જોડાયેલી હોવાથી એક કડીનું ચલન થતાં સર્વ કડીઓનું ચલન થાય છે. તેમ જીવના સર્વ પ્રદેશે પરસ્પર જોડાયેલા હોવાથી જ્યારે કર્મ પુદ્ગલેનું ગ્રહણ કરવા કેઈ એક પ્રદેશ વ્યાપાર કરે છે ત્યારે અન્ય સર્વ પ્રદેશે વ્યાપાર કરે છે. હા, કેટલાક પ્રદેશને વ્યાપાર ન્યૂન હોય, કેટલાક પ્રદેશોને વ્યાપાર ન્યૂનતર હય, એમ વ્યાપારમાં તારતમ્ય અવશ્ય હોય છે. દા. ત. જ્યારે આપણે ઘડાને ઉપાડીએ છીએ ત્યારે હાથના. સમગ્ર ભાગોમાં વ્યાપાર હેવા છતાં હથેલીના ભાગમાં વ્યાપાર વિશેષ હોય છે, કાંડાના ભાગમાં તેનાથી ન્યૂન Page #605 -------------------------------------------------------------------------- ________________ (૫૪૦ શ્રી તવાર્યાધિગમ સૂત્ર વ્યાપાર હેય છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં કમપુગલોને ગ્રહણ કરવાને વ્યાપાર સર્વ આત્મ પ્રદેશમાં હોય છે. પણ વ્યાપારમાં તરતમતા અવશ્ય હોય છે. દરેક આત્મપ્રદેશમાં કર્યગ્રહણને વ્યાપાર હોવાથી દરેક આત્મપ્રદેશમાં આઠે ય કર્મોના પ્રદેશ સંબદ્ધ હોય છે. આ ઉત્તર આપણને સૂત્રમાં રહેલ ભોપુ એ શબ્દથી મળે છે. (૮) પ્રદેશબંધમાં એક, બે, ત્રણ એમ છૂટા છૂટા પુગલો-કમણુએ બંધાતા નથી, કિંતુ મેટા જથ્થા રૂપે બંધાય છે. તેમાં પણ એકી સાથે એક, બે, ત્રણ, ચાર, થાવત્ સંખ્યાત કે અસંખ્યાત જથ્થા બંધાતા નથી, કિન્તુ અનંત જથ્થા જ બંધાય છે. તથા એક એક જથ્થામાં અનંતા કર્માણુઓ હોય છે આથી એકી વખતે દરેક આત્મપ્રદેશમાં અનંતાનંત કર્માણુઓ બંધાય છે. આ ઉત્તર સૂત્રમાં રહેલ નાનત્તરાઃ ” એ શબ્દથી મળે છે. [૨૫]. [પૂર્વે છઠ્ઠા અધ્યાયમાં શુભગ પુણ્ય કર્મને આસવ છે અને અશુભગ પાપકર્મને આસવ છે એમ જણાવ્યું છે. આથી કર્મોના પુણ્ય અને પાપ એમ બે ભેદે છે એમ ગર્ભિત રીતે સૂચન થઈ ગયું છે. આથી ક્યાં કર્મો પુણ્ય સ્વરૂપ છે અને ક્યાં ક પાપ સ્વરૂપ છે એ જણાવવું જરૂરી હેવાથી નીચેના સૂત્રમાં પુણ્ય કર્મોને જણાવીને બાકીનાં પાપ કર્મો છે એવું ગર્ભિત સૂચન કરે છે. ] ૧. આ મોટા જથથાને શાસ્ત્રની ભાષામાં કંધ કહેવામાં આવે છે. Page #606 -------------------------------------------------------------------------- ________________ આઠમા અધ્યાય પુણ્ય પ્રકૃતિના નિર્દેશ સહેઘ-સમ્યક્ત્વ-દૈાસ્ય-તિ-પુરુષવે-શુમાયુર્નામ ૫૪૩ ગૌત્રાણિ પુણ્યમ્ || ૮-૬ || સાતાવેદનીય, સમ્યક્ત્વ માહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ આયુષ્ય, શુભનામ અને શુભગાત્ર એ પુણ્ય પ્રકૃતિઓ છે. આયુષ્યમાં દેવ અને મનુષ્ય એ બે આયુષ્ય શુભ છે. નામની શુભ પ્રકૃતિએ ૩૭ છે. તે આ પ્રમાણે-મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, ત્રણ અંગે પાંગ, વઋષભનારાચ સહુનન, સમચતુરસ્ર સંસ્થાન, પ્રશસ્તવધુ, પ્રશસ્તગ ધ, પ્રશસ્ત રસ, પ્રશસ્ત સ્પર્શ, મનુષ્ય ગતિઆનુપૂર્વી, દેવગતિ–આનુપૂર્વી, શુભવિદ્યાયેાગતિ, ઉપઘાત સિવાયની સાત પ્રત્યેક પ્રકૃતિએ ( પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીથ કર, નિર્માણુ ), ત્રસદશક અને ઉચ્ચ ગેાત્ર શુભ છે. વેદનીયમાં (સાતાવેદનીય) ૧, મેહનીયમાં (સમ્યક્ત્વ ૧. વધુ, ગુ ંધ, રસ અને સ્પર્ધાના કેટલાક ભેદે પુણ્ય અને કેટલાક ભેદે પાપ સ્વરૂપ હાવાથી સામાન્યથી વણુ ચતુષ્ક ઉભય સ્વરૂપ છે. વિશેષથી રક્ત, પીત અને શ્વેત એ ત્રણ વણુ, સુરભિગંધ, કષાય, અમ્લ અને મધુર એ ત્રણુ રસ, લઘુ, મૃદુ, સ્નિગ્ધ અને ઉ... એ ચાર સ્પર્શ, એમ અગિયાર પુણ્યસ્વરૂપ અને ખાકીના નવ પાપ સ્વરૂપ છે. Page #607 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી તત્વાર્થાધિગમ સત્ર મેહનીય આદિ) ક, આયુષ્યમાં (દેવ-મનુષ્ય) ૨, નામ કર્મમાં ૩૭, ગેત્રમાં ૧-એમ કુલ ૪૫ પુણ્ય પ્રકૃતિએ છે. કમપ્રકૃતિ આદિ માં સમ્યક્ત્વ મેહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ એ ચાર પ્રકૃતિ રહિત તથા તિર્યંચાયુ સહિત ૪૨ પ્રકૃતિઓને પુણ્ય રૂપે બતાવવામાં આવી છે. પુણ્ય-પાપની વ્યાખ્યામાં ભેદ આ મતાંતરમાં કારણ લાગે છે. તત્વાર્થકારના મતે અનુકૂળ રૂપે વેદાય તે પુણ્ય અને પ્રતિકૂળ રૂપે વેદાય તે પાપ. કર્મપ્રકૃતિ આદિ ગ્રંથકારોના મતે આત્મવિકાસને સાધક કર્મ પુણ્ય અને આત્મવિકાસને બાધક કર્મ પાપ. સમ્યકત્વ મેહનીય આદિ અનુકૂળ રૂપે વિદાય છે માટે તત્ત્વાર્થકારના મતે પુણ્ય સ્વરૂપ છે. પણ તે પ્રકૃતિઓ આત્મવિકાસમાં બાધક હોવાથી કમપ્રકૃતિ આદિ ગ્રંથકારોના મતે પાપ સ્વરૂપ છે. તિયાને નારકની જેમ મરવું ગમતું નથી એથી કર્મપ્રકૃતિ આદિ ગ્રંથમાં તેને પુણ્યરૂપે માનવામાં આવી છે. પુણ્યપ્રકૃતિ સિવાયની સઘળી પ્રકૃતિઓ પાપ પ્રકૃતિઓ છે. ઉદયની અપેક્ષાએ ૧૨૨ પ્રકૃતિઓમાંથી ૪૫ પુણ્ય પ્રકૃતિએને બાદ કરતાં અને વર્ણચતુષ્કને ઉમેરતાં ૮૧ પ્રકૃતિઓ પાપ રૂપ છે. તે આ પ્રમાણે -જ્ઞાનાવરણયની ૫, દર્શનાવરણયની ૯, વેદનીયની ૧, મેહનીયનો ૨૪, આયુષ્યની ૨, નામની ૩૪, ગેત્રની ૧, અંતરાયની પ= ૮૧. પ્રશ્ન:-નવતત્ત્વ વગેરે ગ્રંથમાં ૮૨ પાપ પ્રકૃતિઓ જણાવી છે તે કેવી રીતે? Page #608 -------------------------------------------------------------------------- ________________ આઠમે અધ્યાય ૫૪૩ - ઉત્તરઃ-ત્યાં નામકમના ૬૭ ૧ભેદની ગણતરી કરવામાં આવી છે. આથી નામકર્મની ૩૪, ચાર ઘાતી કર્મોની ૪૫, અને શેષ ત્રણ અઘાતીની (વે. ૧, ગે. ૧, આ. ૧) ૩ એમ કુલ ૮૨ પ્રકૃતિએ પાપ સ્વરૂપ છે. નવતત્વ વગેરે ગ્રંથમાં બંધની અપેક્ષાએ ૧૨૦ પ્રકૃતિએને આશ્રયીને ૪૨ પુણ્ય પ્રકૃતિ અને ૮૨ પાપ પ્રકૃતિએ જણાવી છે. [૨૬] ૧. નામ કર્મના ૬૭ ભેદો અંગે પ્રસ્તુત અધ્યાયના ૧૨ મા સૂત્રમાં જુઓ. Page #609 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય સંવરની વ્યાખ્યામાલવનિરોધઃ સંવર તે ૧-૨ . આસવને નિરોધ એ સંવર છે. દેશસંવર અને સર્વસંવર એમ બે પ્રકારે સંવર છે. સર્વ સંવર એટલે સર્વ પ્રકારના આસાને અભાવ. દેશસંવર એટલે અમુક ચેડા આસ્ત્રને અભાવ. સર્વ સંવર ચૌદમા ગુણસ્થાને હોય છે. તેની નીચેના ગુણસ્થાનમાં દેશ સંવર હોય છે. દેશ સંવર વિના સર્વ સંવર થાય નહિ માટે પ્રથમ દેશ સંવર માટે પ્રયત્ન કરે જોઈએ. દેશ સંવરના ઉપાયે નીચેના સૂત્રમાં જણાવશે. [૧] સંવરના ઉપાયस गुप्ति-समिति-धर्माऽनुप्रेक्षा-परीषहजय-चारित्रः ॥९-२॥ | ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્રથી સંવર થાય છે. [૨] ૧. આસ્તવનું વિસ્તૃત વર્ણન છઠ્ઠા અધ્યાયમાં આવી ગયું છે. ૨. સંવરના વિશેષ જ્ઞાન માટે જુઓ અધ્યાય-૧ સૂત્ર-૩. ૩. ગુપ્તિ આદિનું વર્ણન ગ્રંથકાર સ્વયં મા અધ્યાયના ચોથા સૂત્રથી શરૂ કરશે, Page #610 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય ૫૪ નિર્જરાને ઉપાયતપસ ના જ છે ૧-. તપથી નિર્જરા અને સંવર બંને થાય છે. યદ્યપિ ગુપ્તિ આદિથી પણ સંવરની જેમ નિર્જર પણ થાય છે. પણ તપથી અધિક નિર્જરા થાય છે. માટે તપમાં નિજરની પ્રધાનતા છે, અને ગુપ્તિ આદિમાં સંવરની પ્રધાનતા છે. [૩] ગુપ્તિની વ્યાખ્યાसम्यग् योगनिग्रहो गुप्तिः ॥९-४॥ મન, વચન અને કયા એ ત્રણ યોગને સભ્ય નિગ્રહ એ ગુતિ છે. સમ્યમ્ એટલે કેવા વેગથી કર્મબંધ થાય છે, અને કેવા ગેથી સંવર કે નિર્જરા થાય છે, એમ જાણીને તેની શ્રદ્ધા કરવી. જ્ઞાન–શ્રદ્ધા યુક્ત યુગનિગ્રહ સમ્યફ છે. અર્થાત્ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન પૂર્વક તે ગ– નિગ્રહ સમ્યગૂ છે. આથી સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન વિના તે ચેગનિગ્રહ ગુપ્તિ નથી, કિન્તુ કલેશરૂપ છે. અહીં નિગ્રહને અર્થ કેવળ નિવૃત્તિ નથી, કિન્તુ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય છે. શાસ્ત્રનિષિદ્ધથી વેગની નિવૃત્તિ અને શાસ્ત્રવિહિતમાં ગેની પ્રવૃત્તિ એ યોગનિગ્રહે છે. ચિંગે ત્રણ હોવાથી ગુણિના કાયગુણિ, વચનગુપ્તિ અને . મનેગુતિ એ ત્રણ ભેદ છે. ૩૫ Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર (૧) કાયગુપ્તિ –કાયેત્સર્ગ આદિ દ્વારા કાયવ્યાપોરની નિવૃત્તિ અથવા શાસ્ત્રવિહિત અનુષ્ઠાનેમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રવૃત્તિ એ કાયગુપ્તિ છે. - (૨) વચનગુતિ-મૌન દ્વારા વચનવ્યાપારની નિવૃત્તિ અથવા શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્વાધ્યાય, ઉપદેશ આદિમાં વચનની પ્રવૃત્તિ એ વચનગુપ્તિ છે. (૩) મને ગુપ્તિ –આત ધ્યાન અને રૌદ્રધ્યાન રૂપ અશુભ વિચારોથી નિવૃત્તિ અથવા ધર્મધ્યાન કે શુકલધ્યાન રૂપ શુભ ધ્યાનમાં મનની પ્રવૃત્તિ અથવા શુભ-અશુમ બંને પ્રકારના વિચારને ત્યાગ એ મને ગુપ્તિ છે. [૪] સમિતિનું વર્ણનईर्या-भाषेषणा-ऽऽदाननिक्षेपोत्सर्गाः समितयः ॥९-५॥ ઈર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિ છે. સમિતિ શબ્દમાં સમ્ અને ઈતિ એ બે શબ્દ છે. સમ એટલે સમ્ય. ઇતિ એટલે પ્રવૃત્તિ. સામ્ય પ્રવૃત્તિ એ સમિતિ છે. સમ્યક્ એટલે શાક્ત વિધિ મુજબ. સમિતિ (સમ્યમ્ પ્રવૃત્તિ) અનેક પ્રકારની છે. તે સઘળી પ્રવૃત્તિઓને અહીં ઈર્યા આદિ પાંચમાં સમાવેશ થઈ જાય છે. સમિતિ કેવળ પ્રવૃત્તિ સ્વરૂપ છે અને ગુતિ પ્રવૃત્તિનિવૃત્તિ ઉભય સ્વરૂપ છે. આથી ગુતિમાં સમિતિને ૧. આ મને ગુપ્ત યુગનિરાધ અવસ્થામાં હોય છે. Page #612 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય પણ સમાવેશ થઈ જાય છે. આમ છતાં બાળ જીવેને શીવ્ર અને સ્પષ્ટ બંધ થાય એ હેતુને લક્ષ્યમાં રાખીને સમિતિનું અલગ વર્ણન કર્યું છે. (૧) ઈસમિતિ–ઈર્યા એટલે જવું. સંયમની રક્ષાને ઉદ્દેશીને આવશ્યક કાર્ય માટે યુગપ્રમાણુ ભૂમિનું નિરીક્ષણ કરવા પૂર્વક જ્યાં લોકેનું ગમનાગમન થતું હોય અને સૂર્યને પ્રકાશ પડતું હોય તેવા માગે ધીમી ગતિથી જવું તે ઈસમિતિ. (૨) ભાષા સમિતિ–ભાષા એટલે બાલવું. જરૂર પડે ત્યારે જ, સ્વ-પરને હિતકારી, પ્રમાણે– પિત, નિરવ, અને સ્પષ્ટ વચને બોલવાં તે ભાષાસમિતિ. (૩) એષણું સમિતિ–એષણ એટલે ગવેષણ કરવી, તપાસવું. સંયમના નિર્વાહ માટે જરૂરી વસતિ, વસ્ત્ર, પાત્ર, આહાર, ઔષધ આદિ વસ્તુઓની શાક્ત વિધિ મુજબ તપાસ કરવી તે એષણા સમિતિ. અર્થાત્ શક્તિ વિધિ મુજબ તપાસ કરીને દેષ રહિત આહાર આદિનું ગ્રહણ ૧ યુગ એટલે બળદને ગાડામાં જોડવાની ઘેસરી. ઘેરી લગભગ ૩ો હાથ પ્રમાણુ હોય છે. ૨ ભાષા સમિતિના પાલન માટે કેવી વાણી બોલવી જોઈએ તે અંગે ઉપદેશ માળા ગ્રંથમાં નીચે મુજબ ગાથા છે. महुरं नि उण थोवं कज्जावडियं अगग्वियमतुच्छ। पुब्धि मइसकलियं भणंति जं धम्मसंजुत्तं ॥ વિચક્ષણો મધુર, નિપુણ, અ૫, કાર્ય પૂરતું, અભિમાન રહિત, ઉદાર, વિચારપૂર્વક અને ધર્મયુક્ત વચન બોલે છે.. Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર કરવું તે એષણા સમિતિ. (૪) આદાન-નિક્ષેપ સમિતિઆદાન એટલે ગ્રહણ કરવું. નિક્ષેપ એટલે મૂકવું. સંયમનાં ઉપકરણને ચક્ષુથી જોઈને તથા રજોહરણ આદિથી પ્રમાજીને ગ્રહણ કરવાં તથા ભૂમિનું નિરીક્ષણ-પ્રમાર્જન કરીને મૂકવાં તે આદાન-નિક્ષેપ સમિતિ. (૫) ઉત્સગ સમિતિ–ઉત્સર્ગ એટલે ત્યાગ. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂમિનું નિરીક્ષણ-પ્રભાજન કરીને મલ આદિને ત્યાગ કરે તે ઉત્સર્ગ સમિતિ. - પાંચ સમિતિ અને ત્રણ ગુતિને અષ્ટ પ્રવચન માતા તરીકે સંબોધવામાં–માનવામાં આવે છે. જેમ માતા. બાળકને જન્મ આપે છે, પછી તેનું રક્ષણ અને પિષણ કરે છે, તેમ પાંચસમિતિ અને ત્રણ ગુપ્ત પ્રવચનને=સંયમને જન્મ આપે છે. તેનું રક્ષણ-પષણું કરે છે. તેને શુદ્ધ બનાવે છે. ગુપ્તિ અને સમિતિ વિના સંયમ હોય નહિ, તથા સ્વીકારેલા સંયમનું રક્ષણ કે પાલન ન થઈ શકે. આમ સમિતિ અને ગુતિ સંયમની પ્રાપ્તિમાં તથા સ્વીકારેલા સંયમના રક્ષણ-પાલનમાં પ્રધાન કારણ હોવાથી સંયમની-પ્રવચનની માતા છે. [૫] ધમનું વર્ણનકુત્તમ લ-માવા-ડર્નવ-શૌર-સા–સંયમ– तपरत्यागा-ऽऽकिञ्चन्य-ब्रह्मचर्याणि धर्मः ॥ ९-६॥ ઉત્કૃષ્ટ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, Page #614 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય ૫૪૯ સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય એમ દશ પ્રકાર (યતિ) ધર્મ છે. સાધુધર્મ અને ગૃહસ્થધામ એ બે પ્રકારના ધર્મમાં અહીં સાધુધર્મનું વર્ણન છે. આથી જ સૂત્રમાં ઉત્તમ શબ્દને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. ઉત્કૃષ્ટ પ્રકારને ક્ષમા આદિ ધર્મ સાધુઓને જ હોય છે. ગૃહસ્થને ક્ષમા આદિ સામાન્ય હોય છે. (૧) ક્ષમા-ક્ષમા એટલે સહિષ્ણુતા. બાહ્ય કે આંતરિક (–શારીરિક કે માનસિક) પ્રતિકૂળતામાં નિમિત્ત બનનાર ઉપર ધ ન કર, ગફલતથી કૈધને ઉદય થઈ જાય તે તેને નિષ્ફળ બનાવ (-અંતરમાં ક્રોધ હોય, પણ બહાર ન લાવ, અને તરત શમાવી દે. જેથી તેનાં વૈમનસ્ય આદિ નવાં અશુભ ફળે ન આવે.) એ ક્ષમા છે. ક્ષમાની સાધના માટે નીચેના પાંચ મુદ્દા વિચારવાની જરૂર છે. (૧) દેષને સદુભાવ-અસદુભાવ, (૨) ક્રોધના દોષે, (૩) બાલ સ્વભાવ, (૪) સ્વકર્મોદય, (૫) ક્ષમાગુણ. (૧) જ્યારે કોઈ આપણને અપ્રિય કહે, આપણા દેશે બેલે ત્યારે વિચારવું કે એ મારા જે દેશે બેલે છે તે મારામાં છે કે નહિ ? વિચારતાં જણાય છે કે એ દેશે મારામાં છે તે એ છે શું બોલે છે કે જેથી તેના ઉપર ગુસ્સો કરે? જે એ જે કહે છે તે સાચું છે તે એના ઉપર શા માટે ગુસ્સે કરે? એમ વિચારીને ક્ષમાં ધારણ કરવી. (૨) હવે જે વિચારતાં જણાય કે મારામાં એ દેશે નથી, તે એ અજ્ઞાનતાથી લે છે એમ Page #615 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તેની અજ્ઞાનતાના દોષ કાઢવા. જો એ દોષિત નથી તેા પછી શા માટે કરવા ? એમ વિચારીને ક્ષમા ધારણ કરવી. તથા ખાતુ ખેલનાર ઉન્મત્ત છે. ઉન્મત્ત ઉપર ગુસ્સા કરવા નિરક છે. હાસ્પિટલમાં ગમે તેમ ખેલનાર ગાંડ દી ઉપર ડેકટર ગુસ્સે થાય છે? નહિ જ. કેમ કે તે સમજે છે કે ગાંડાને-ઉન્મત્તને શું ખેલવુ એને વિવેક ન હાય. એથી એના ઉપર ગુસ્સો કરનાર મૂખ જ ગણાય. શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર એને દોષ ન કાઢવા. એના ઉપર એના ઉપર ગુસ્સા (૨) ક્રોધથી ઉત્પન્ન થતા દ્વેષ, ક્લેશ-કકાસ, વૈમનસ્ય, શરીરહાનિ, ર્હિંસા, સ્મૃતિભ્રંશ ( વિવેકને ના), વ્રતાના નાશ વગેરે દ્વેષે વિચારવા. ક્રોધથી ખાદ્ય જીવન ઉપર, શરીર ઉપર, અને આધ્યાત્મિક જીવનમાં ખૂબ ખરાબ અસર થાય છે. ',, (૧) બાહ્ય જીવનમાં નુક્શાનઃ-ક્રોધને વશ મનીને જીવ અન્યની સાથે દ્વેષ કરે છે. પરિણામે અને વચ્ચે વમન ભાવ વગેરે થવાથી અનેનું જીવન અશાંતિમય અને છે. ગુસ્સે થયેલ વ્યક્તિ વિવેક વિસરી જાય છે. અન્યને એ ચાર તીખાં તમતમતાં વચના સંભળાવી દે છે. નીચ અને હલકાં વચના એટલે છે. ઉપકારીનેા ઉપકાર પણ ભૂલી જઈને તેના પ્રત્યે અયેગ્ય વન કરે છે. આથી તે પોતાની આબરૂને-પ્રતિષ્ઠાને ખાઈ મેશે છે. પરિણામે સમાજ, કુટુ'ખ, સમુદાય વગેરેમાં તેનુ મહત્ત્વ રહેતુ' નથી. ધરૂપ અગ્નિ પ્રીતિ, વિનય અને Page #616 -------------------------------------------------------------------------- ________________ નવમા અધ્યાય ૧૫૧ વિવેકને માળી નાંખે છે. ક્રષી જીવ સહવર્તી એને અપ્રિય અને છે. તેના પ્રત્યે કાઈને આંતરિક માન-આદર રહેતા નથી. તેની સાથે કાઈ ખેલવા કે વ્યવહાર કરવા ઇચ્છતુ નથી. સમાજમાં પણ તેની કિંમત રહેતી નથી. આથી તેનું બાહ્ય જીવન પણ ફિક્કું-નિરસ મની જાય છે. (ર) શારીરિક નુશાન :--ઢેથી શરીરને થતા નુકશાન વિશે આજના માનસરેગાના નિષ્ણાત ડૉકટરનુ કહેવુ છે કે ઘણાં અઠવાડિયાં સુધી સખત કામ કરવાથી શરીરને જેટલે શ્રમ લાગે છે તેનાથી કઈ ગણે શ્રમ જરાવાર ક્રોધ કરવાથી લાગે છે. ક્રાય લેાહીમાં વિષ ઉત્પન્ન કરે છે. જઠરાગ્નિને મંઢ બનાવી દે છે. આથી જ ક્રોધથી અજીર્ણ, ક્ષય વગેરે ગેા ઉત્પન્ન થાય છે. ક્રોધથી ભ્યાસ માતાનું સ્તનપાન કરનારાં બાળક મૃત્યુ પામ્યાનાં અનેક દૃષ્ટાંત બની ચૂક્યાં છે. ક્રાધના આવેશ વખતે જમનાર અજીર્ણના ભાગ અને મરણ પામે છે એ અનેક દૃષ્ટાંતાથી સિદ્ધ થઈ ચૂક્યું છે. ક્રોધના માણુસ મનની અને ઇંદ્રિયાની પ્રસન્નતા ગુમાવી દે છે. ગે (૩) આધ્યાત્મિક નુકશાન –સૌથી અધિક નુકશાન આધ્યાત્મિક દૃષ્ટિએ છે. ક્રોધી આત્માની આંતરિક પરિણતિ અશુભ બની જાય છે. પરિણામે ગમે તેવી કઠીન સાધના કરવા છતાં લાભ મળતા નથી, બલ્કે નવાં અશુભ કર્માં અંધાય અને પૂદ્ધ શુભ કર્માં અશુભ બની જાય ૧ વગેરે ૧. ક્રેયે ક્રેડ પૂરત્ર તણુક સજમ સ્કૂલ જામ. ક્રોધ સહિત તપ જે કરે તે લેખે નવિ થાય. Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ શ્રી તવાધિગમ સૂત્ર અનેક રીતે નુકશાન થાય છે. ક્રેધીને વમનસ્ય આદિથી હિંસા (–અન્યના પ્રાણને નાશ) પણ કરી નાંખતા વાર લાગતી નથી. કંધના આવેશમાં સ્મરણ શક્તિને લેપ થવાથી તે કેણ છે? પિતાનું કર્તવ્ય શું છે? અકર્તવ્ય શું છે? ઈત્યાદિ વિવેકને નાશ થતાં સાધક તેને ભંગ પણ કરી નાંખે છે. ૨ (૩) જ્યારે કેઈ અગ્ય વચને બેસે ત્યારે ગમે તેમ બેલવું એ બાલસ્વભાવ છે=મૂઢ જીવને સ્વભાવ છે, એમ વિચારીને તેના પ્રત્યે ક્ષમા ધારણ કરવી જોઈએ. જે એ પરેશ અગ્ય વચને બેલે તે વિચારવું કે “સારું છે કે એ પક્ષ પાછળ જ બેસે છે, મારી સામે બેલ નથી. બાકી મૂઢ કે તે પ્રત્યક્ષ બેલતાં પણ અચકાતા નથી. આથી મને તે લાભ જ છે. કદાચ પ્રત્યક્ષ અગ્યા બેલે તે વિચારવું કે એ તે મૂઢ પુરુષને સ્વભાવ છે. એમાં કાંઈ નવાઈ નથી, સારું છે કે માત્ર અગ્ય બેલે છે, મારપીટ આદિ અયોગ્ય પ્રવૃત્તિ કરતું નથી. આથી २ क्रोधाद् भवति संमोहः, संमोहात् स्मृतिभ्रंशः । સ્કૃતિઅંશાત્ શુદિનાશી, કુદ્ધિનારાન્ત પ્રજરાત છે (ગીતા અ. ૨ કલેક ૬૩) ક્રોધથી મૂઢતા થાય છે. મૂઢતાના થાગે સ્મરણ શકિત નાશ પામે છે. સ્મરણ શક્તિના અભાવે બુદ્ધિનો (હું કોણ છું ઈત્યાદિ વિવેકા) નાશ થાય છે. વિવેકને નાશ થતાં સાધક નાશ પામે છે, અર્થાત સાધકની સાધનાને ભંગ થાય છે. Page #618 -------------------------------------------------------------------------- ________________ નવમા અદયાય ૫૫૩ એટલે લાભ છે. હવે એ મારવા તૈયાર થાય તે વિચારવું કે-એ માત્ર મને મારે છે, મારા પ્રાણ લેતું નથી. બાકી આવા મૂઢ પુરુષને તે કોઈના પ્રાણ લેતાં પણ વાર ન લાગે ! આથી મને એટલે લાભ જ છે. કદાચ એ પ્રાણુ લેવા પ્રયત્ન કરે તે વિચારવું કે મારા માટે હજી સારું છે કે એ માત્ર મારા પ્રાણ લે છે, મને ધર્મથી ભ્રષ્ટ કરતે નથી. મૂઢ કે તે ધર્મથી ભ્રષ્ટ કરવામાં પણ પાછી પાની ન કરે. આમ ઉત્તરોત્તર લાભની વિચારણા કરીને મૂઢ જીવ ઉપર ગુસ્સે ન કર જોઈએ. (૪) જ્યારે ધનું નિમિત્ત મળે ત્યારે પિતાના કર્મોદયનો-કમ ફળને વિચાર કર જોઈએ. જેથી નિમિત્ત બનનાર ઉપર કેધ ન થાય. આપણુ અશુભ કર્મને ઉદય હોય તે જ અન્ય વ્યક્તિ આપણી નિંદા કરે, આપણા માટે અગ્ય વચન બેલે, અગ્ય વર્તન કરે. એટલે અન્ય વ્યક્તિ આપણી નિંદા આદિ કરે છે તેમાં મુખ્ય દેષ આપણું કર્મને છે. આગળ વધીને કહીએ તો આપણે જ દેવ છે. કારણ કે અશુભ કર્મો આપણે જ બાંધ્યાં છે. આથી નિંદા કરનાર તે તેમાં નિમિત્ત માત્ર છે. તો પછી એના ઉપર ગુસ્સો શા માટે કરે ? ગુસ્સો તે આપણું કર્મો ઉપર કે આપણું ઉપર જ કરવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરવાથી કેધમાં નિમિત્ત બનનાર ઉપર કેધ રેકી શકાય છે. (૫) વારંવાર ક્ષમાના ગુણેની વિચારણું કરવાથી Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર પણ ક્રોધને રોકી શકાય છે. ક્ષમાના સેવનથી કંઈ પ્રકારને શ્રમ પડતું નથી. ક્ષમાં ધારણ કરવાથી અનેક પ્રકારના કલેશથી બચી જવાય છે. ક્ષમાના યોગે આત્માની પરિણતિ શુભ બને છે. એથી નવાં અશુભ કર્મો બંધાતાં નથી, પૂર્વબદ્ધ અશુભ કર્મોની નિર્જરા થાય, અશુભ કર્મો શુભ. બની જાય, અન્યની પ્રીતિનું સંપાદન થાય વગેરે અનેક લાભ થાય છે. ક્ષમા સર્વ ગુણેને આધાર છે. ક્ષમા વિના અન્ય ગુણે આવતા નથી અને આવેલા ટકતા નથી. અન્ય ગુણો. ગમે તેટલા હેય પણ ક્ષમાં ગુણ ન હોય તે એ ગુણેની કોઈ કિંમત નથી. પાણી વિનાની નદીની જેમ ક્ષાન્તિ વિનાના ગુણે શેભા પામતા નથી. આમ ક્ષતિના ગુણે વિચારવાથી કેધને રોકી શકાય છે. ગશાસ્ત્રમાં ચોથા પ્રકાશમાં કેધના વર્ણન પ્રસંગે ટીકામાં કેધને દૂર કરવાના બહુ સુંદર ઉપાયે બતાવ્યા છે. તેમાંના કેટલાક ઉપાયે ઉપર આવી ગયા છે. બાકીના ઉપાયનો સાર આ પ્રમાણે છે. અપકારી જન ઉપર કેધને કેવી રીતે કરે એ પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું છે કે આત્મસત્વથી કેધ રેકી શકાય છે. અથવા નીચે પ્રમાણે વિચારણા કરવાથી ક્રોધ રોકી શકાય છે. (૧) અન્ય ઉપર કેધ આવે ત્યારે વિચારવું જોઈએ કે હું શા માટે કેધ કરું છું ? જે એણે ગુને કર્યો છે १.क्षान्तिरेव हि सर्वेषां (दानादिगुणानां) तेषामाधारभूता। २. क्षान्तिहीना गुणाः सर्वे न शोभन्ते निराश्रयाः ॥ (ઉપ૦ ભવ૦ ) Page #620 -------------------------------------------------------------------------- ________________ નવમો અધ્યાય પપપ માટે શિક્ષા આપવા ગુસ્સો કરું છું તે હું એને શિક્ષા શું આપવાને છું ! એના કર્મો જ એને શિક્ષા આપી દીધી. છે. કારણ કે મારા ઉપર ગુસ્સે કરીને તે પાપ કરે છે. એટલે ગુસ્સે કરવાના કારણે એણે કરેલા પાપરૂપ શિક્ષા એને મળી જ ગઈ છે. (૨) હવે જે એ મને દુઃખ આપે છે માટે હું એના ઉપર ગુસ્સે કરું છું તે હું મોટી ભૂલ કરું છું. એ મને દુઃખ આપતે જ નથી. મારા કર્મો જ મને દુઃખ આપે છે. બીજાઓ તે નિમિત્ત માત્ર છે. જે. મારાં અશુભ કર્મોને ઉદય ન હોય તે મારે વાળ પણ ઊંચે કરવાની કેઈની તાકાત નથી. માટે દુઃખ આપનાર ઉપર ગુસ્સો કરવાનું હોય તે મારા કર્મ ઉપર કે મારી જાત ઉપર જ કરવું જોઈએ. માત્ર નિમિત્ત બનનાર (ગૌણ. કારણ) ઉપર ગુસ્સો કરવાથી હું સિંહ જેવા પશુથી પણ પામર બનું છું. સિંહ ઉપર જ્યારે બાણ આવે છે ત્યારે એ બાણ ઉપર દૃષ્ટિ ન કરતાં બાણ ફેંકનાર ઉપર નજર કરે છે, અને તેને પંજામાં લેવા પ્રયત્ન કરે છે. તેમ અહીં મારે મારા દુઃખના મૂળ કારણ ઉપર નજર કરીને તેના ઉપર ગુસ્સે કર જોઈએ. જે હું દુઃખનાં બાહ્ય નિમિત્તો ઉપર ગુસ્સે થાઉં તે મારામાં અને શ્વાનમાં ફેર શે ? શ્વાન ઉપર જ્યારે પથ્થર આવે છે ત્યારે એ પથ્થર ફેંકનાર તરફ ન જતાં પથ્થર તરફ જુએ છે, અને પથ્થરને બચકું ભરે છે. આ તેની નરી અજ્ઞાનતા છે. તેમ હું પણ જે દુઃખ આપવામાં મુખ્ય કારણ મારા કર્મો ઉપર કે મારા ઉપર ગુસ્સો ન કરું અને અન્ય ઉપર કરું Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર તા શ્વાન તુલ્ય જ છું. (૩) ક્ષમાના આશ્રય લીધા વિના આત્મકલ્યાણુ થવાનું જ નથી. આથી જ ભગવાન મહાવીર ઉપસર્ગ સહન કરવાના ઈરાદાથી મ્લેચ્છ દેશેામાં ગયા હતા. આપણે જો ઈરાદા પૂર્વક સહન ન કરી શકીએ તે પણ સ્વય' આવેલા કને (સ્વયં આવેલા ક્ષમાના મેકાને) અવશ્ય વધાવી લેવુ જોઈ એ. ત્રણ જગતના નાશ અને -રક્ષણ કરવામાં સમ પુરુષાએ પણ આત્મ કલ્યાણ માટે ક્ષમાની સાધના કરી તેા કદલી જેવા સત્ત્વવાળા આપણે ક્ષમા વિના આત્મકલ્યાણુ કેમ કરી શકીએ ? આમ અનેક રીતે ક્ષમાની વિચારણા કરવાથી ક્રોધને રોકી શકાય છે. ઉપમિતિ ભવપ્રપોંચા ગ્રંથમાં ક્રોધને રાક્ષસની ઉપમા આપીને તેના શરીરનું વન નીચે પ્રમાણે કરવામાં આવ્યુ' છેઃ— ક્રોધ રૂપ રાક્ષસને વર અને કલહ નામના વિષમ અને વસ્તી ચરણા છે, ઈર્ષ્યા અને ચારી એ બે જંઘા છે, અનુશય (પશ્ચાત્તાપ અથવા દ્વેષ) અને અનુપશમ (ઉવિતા) એ કે સાથળ છે, પૈશૂન્ય રૂપ કેડ છે, પરદોષપ્રકાશન રૂપ પેટ છે, અંતસ્તાપ ( હૃદયની ખળતરા) રૂપ છાતી છે, દ્વેષ અને મત્સર એ એ હાથ છે. કરતા રૂપ ડાક છે, અસત્ય વચન આદિ દાંત છે, પ્રચંડતા અને અસહનશીલતા એ એ કાન છે, તામસભાવ નામે -નાસિકા છે, રૌદ્રપણું અને નિર્દયતા એ બે આંખા છે, -અયોગ્ય આચરણુ રૂપ મસ્તક છે, પરોપતાપ ( પરને પીડા Page #622 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય પપ૭ઃ કરવી) રૂપ વાળ છે. અર્થાત્ કેધથી પૈર આદિ દે ઉત્પન્ન થાય છે. ઉપમિતિ ભવ પ્રપંચામાં ક્ષમાને દેવીની ઉપમા આપી છે. એ દેવીને ગમે તે જીવ પણ શકતા નથી. જે યોગ્ય હેય તે જ તેને પરણી શકે છે. તેને પરણવા માટે ગ્યતા બતાવતાં નીચે મુજબ નવ મુદ્દાઓ બતાવવામાં આવ્યા છે. (૧) સકલ જી વિશે મૈત્રી ભાવ રાખ. (૨) અન્ય પરાભવ-અપમાન આદિ કરે તે સહન કરવું. (૩) એ દ્વારા (પરાભવ કર્યો એ નિમિત્તે) પ્રેમના સંબંધના અનુમોદના કરવી. (૪) પ્રેમને સંબંધ થવાથી આત્માનુગ્રહનીર વિચારણા કરવી. (૫) પરાભવ કરનાર આત્માની દુર્ગતિ થાય છે, તેમાં પિતે હેતુ બને છે, એમ વિચારી | ધિક્કાર છે મને કે હું એની દુર્ગતિમાં નિમિત્ત બન્યું એ ૧. પરાભવને સહન કરો એટલે પરભવ કરનાર ઉપર ક્રોધ ન કરતાં પ્રેમ રાખવો. પરાભવ સહન કરવાથી પરાભવ કરનાર ઉપર થયેલા આ પ્રેમના સંબંધની અનુમોદના કરવી. જેથી તેના ઉપર, અધિક પ્રેમ થાય અને દ્વેષને જરાય અવકાશ ન રહે. . ૨. પરાભવ કરનાર ઉપર પ્રેમ સંબંધ થવો એ ઘણું જ કઠીન છે. પરાભવ કરનારે પ્રેમ સંબંધ થવાની તક આપવા દ્વારા પ્રેમ સંબંધ કરાવી આપે છે. માટે તેણે મારા ઉપર ઉપકાર કર્યો છે. એમ આત્માનુગ્રહની વિચારણા કરવી. અથવા આવું કઠીન કાર્ય હું કરી શકો એથી મારા આત્માને ઘણું લાભ થયો છે એમ આત્માનુગ્રહની વિચારણા કરવી. Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ શ્રી તત્ત્વાથધિગમ સત્ર પ્રમાણે પિતાની નિંદા કરવી. (૬) મુક્ત આત્માઓ પારકાને -કેપ કરવામાં નિમિત્ત બનતા નથી માટે તેઓ ધન્ય છે એમ સિદ્ધ ભગવંતેની પ્રશંસા કરવી. (૭) પરાભવ કરનાર મારાં કર્મોની નિર્જરામાં કારણ બને છે. માટે પરાભવ - કરનાર મારું હિત કરનાર છે એમ સમજવું. (૮) પરાભવ કરનાર સંસારની અસારતા બતાવે છે માટે તે માટે ગુરુ છે. એમ તેને ગુરુ તરીકે સ્વીકાર કરે. (૯) પિતાના - અંતઃકરણને નિશ્ચન બનાવવું. ડશક ગ્રંથમાં ક્ષમા પાંચ પ્રકારની બતાવવામાં આવી છે. ૧) ઉપકારી ક્ષમા, (૨) અપકારી ક્ષમા, (૩) વિ પાક ક્ષમ, (૪) વચન ક્ષમા, (૫) ધર્મોત્તર ક્ષમા. ઉપકારી ક્ષમા-પૂર્વે પિતાના ઉપર ઉપકાર કર્યો છે, અથવા વર્તમાનમાં કે ભવિષ્યમાં એની પાસેથી સ્વાર્થ - સાધવાને કામ લેવાનું છે, ઈત્યાદિ આશયથી કઠેર વચને વગેરે પ્રતિકૂળતા સહન કરવી. અપારી ક્ષમા– સામનો કરવાની શક્તિ ન હોય, અથવા સામનો કરવાથી તે વધારે દુઃખ આપશે, લેકમાં મારી વગોવણી કરશે, - ઈત્યાદિ આશયથી કઠેર વચને વગેરે પ્રતિકૂળતા સહન - કરવી. વિપાક ક્ષમા–ધનું ફળ ખરાબ આવશે. આ 'લેકમાં શારીરિક અને માનસિક દુઃખે ઊભાં થાય. પરલેકમાં તેનાં કટુ ફળે ભેગવવાં પડે. એમ તેને ફળની Page #624 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય પપદ વિચારણાથી પ્રતિકૂળતાઓ સહન કરવી. વચન ક્ષમા– જિનેશ્વર ભગવાનનું વચન છે કે કેઈપણ જાતની પ્રતિકુળતામાં કેધ ન કરતાં ક્ષમા ધારણ કરી પ્રતિકૂળતાને શાંતિથી સહન કરવી જોઈએ. આ પ્રમાણે જિનેશ્વરનાં વચનને યાદ કરી ક્ષમા ધારણ કરવી. ધર્મોત્તર ક્ષમા–કઈ પણ જાતના વિચાર વિના સ્વાભાવિક તાણું–વાણાની જેમ વણાઈ ગયેલી ક્ષમા. આ પાંચ પ્રકારની ક્ષમામાં અંતિમ બે પ્રકારની ક્ષમા ઉત્તમ છે. (૨) માર્દવ –માર્દવ એટલે મૃદુતા-નમ્રતા. અર્થાત્ મદ અને માનને નિગ્રહ એ માર્દવ છે. બાહ્ય કે અત્યંતર સંપત્તિને મદ ન કરે. હું કંઈક છું એવું મનમાં ન લાવવું. વડિલેને વિનય કરે, મેટાઓ પ્રત્યે ભક્તિ-બહુમાન અને નાના પ્રત્યે વાત્સલ્યભાવ રાખ ઈત્યાદિથી માર્દવની અભિવ્યક્તિ થાય છે. હું કંઈક છું એવી વૃત્તિ, વડિલે પ્રત્યે ઉદ્ધત વર્તન, વડિલની અપેક્ષાને અભાવ, સ્વપ્રશંસા, પરનિંદા ઈત્યાદિથી મદ-માનની અભિવ્યક્તિ થાય છે. મદ અને માન એ બંને અહંકાર સ્વરૂપ હોવા છતાં ચેખા અને વરી (સાઠી ચેખા)ની જેમ તેમના અર્થમાં થોડો તફાવત છે. કેઈપણ પ્રકારે “હું કંઈક છું” એવી વૃત્તિ એ માન છે. ઉત્તમ જાતિ આદિના કારણે હું કંઈક છું એવી વૃત્તિ મદ છે. અહંકારના જાતિ આદિ આઠ કારણેને આશ્રયીને Page #625 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકાર રવિણ ત. પિતાને તે રૂ. ૫૬૦ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર મદના આઠ ભેદે છે. જાતિ, કુલ, રૂપ, ઐશ્વર્ય, વિજ્ઞાન, શ્રુત, લાભ અને વીર્ય એમ આઠ પ્રકારને મદ છે. માતાને વંશ તે જાતિ. પિતાને વંશ તે કુળ. શારીરિક સૌંદર્ય તે રૂપ. ઐશ્વર્ય એટલે ધનધાન્ય આદિ બાહ્ય સંપત્તિ. ઔત્પાતિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિ એ વિજ્ઞાન છે. જિનક્તિ શાસ્ત્રના અધ્યયનથી થયેલ જ્ઞાન શ્રત છે અથવા મતિજ્ઞાન એ વિજ્ઞાન છે અને શ્રુતજ્ઞાન એ શ્રુત છે. ઈષ્ટ વસ્તુની. પ્રાપ્તિ એ લાભ છે. શારીરિક શક્તિ આદિ વીર્ય છે. આ આઠ પ્રકારના મદને અને માનને ત્યાગ કરવાથી માઈવ ધર્મ આવે છે. આથી મુમુક્ષુએ નીચે મુજબ વિચારણું કરી જાતિ આદિના મદનો અવશ્ય ત્યાગ કરે જોઈએ. (૧) સંસારમાં પરિભ્રમણ કરતાં અનેકવાર હીન, મધ્યમ અને ઉત્તમ જાતિની પ્રાપ્તિ થઈ છે. પિતતાના કર્મ પ્રમાણે જી હીન આદિ જાતિમાં ઉત્પન્ન થાય છે. એટલે કે ઈના પણ જાતિ શાશ્વતી રહેતી નથી, તે પછી અનિત્ય જાતિને ગર્વ શા માટે કરે? (૨) ઉત્તમકુળમાં ઉત્પન્ન થવા છતાં જીવે રૂપ, બલ, બુદ્ધિ, શીલ, વૈભવ આદિ ગુણેથી ૧. પ્રશમરતિ ગ્રંથમાં ઐશ્વના સ્થાને “વાલ્મક” મદ આવે છે. જ્ઞાતિ-સુ-v-વરઢામ-સુદ-વાઢખ્યા-તમારા.. क्लीवाः परत्र चेह च हितमप्यर्थ न पश्यन्ति ॥८॥ ૨. વિજ્ઞાનને સ્થાને કોઈ સ્થળે તપ પણ આવે છે. ૩. ચાર પ્રકારની બુદ્ધિના વર્ણન માટે જુઓ અ. ૧ સ. ૧૭ Page #626 -------------------------------------------------------------------------- ________________ નવમા અઘ્યાય ૫૬૧ રહિત હાય તે તેમની કોઈ કિંમત રહેતી નથી. આથી શીલાદિથી રહિત કેવળ ઉત્તમ કુળનું કોઈ મહત્ત્વ નથી. તે પછી ઉત્તમ કુળના મદશા માટે? (૩) જે અશુચિ પદાર્થાંમાંથી (પિતાના વી'થી અને માતાના લેહીથી ) ઉત્પન્ન થાય છે, જેમાં રાગાદિકને ભય રહેલા છે, જેના વિચેગ અવશ્ય થવાના છે એવા અનિત્ય રૂપના ગવ કરવા એ વિદ્વાનને ચેગ્ય નથી. (૪) જેના અર્જુન,રક્ષણુ, ઉપભાગ અને વિયેાગમાં કલેશ રહેલા છે એવા ઐશ્વના મદ કરવા એ મૂર્ખતા છે. (૫) જેમ જેમ વિજ્ઞાન વધે તેમ તેમ વિનય વધવા જોઈ એ. વિજ્ઞાનનેા-બુદ્ધિના મઢે કરવાથી તે વિનય નાશ પામે છે. વિનય રહિત જીવના ધમ અને તપ પણ નિષ્ફળ છે. માટે વિજ્ઞાનના મદને અવશ્ય ત્યાગ કરવે જોઈ એ. (૬) ક્ષચેાપશમના અનેક ભેદો છે. એટલે મારાથી પણ અધિક મહુશ્રુત ઘણા છે. તથા આગમના અર્ધાં ગહન હેાવાથી કેટલાક પદાર્થાને હું ન સમજ્યા હાઉ અથવા સમજ્યેા હાઉ' એવું પણ સંભવિત છે. માટે જે વસ્તુ અપૂર્ણ છે એને મદ શા માટે કરવા ? અરે ! ચૌદ ચૌદ પૂર્વાંને ધરનારાઓમાં પણ તરતમભાવ કાં નથી હાતા ? માટે સંપૂર્ણ શ્રુતના જ્ઞાતાઓએ પણ શ્રુતમદ ન કરવા જોઈએ. (૭) ઈષ્ટ વસ્તુના લાભ કર્મને આધીન છે. લાલાંતરાયના ક્ષયાપશમ હાય તા મળે, નહિ તે ન મળે. એટલે ઈષ્ટ વસ્તુના લાભ આપણને આધીન નથી. જે વસ્તુ આપણને આધીન નથી તેને મદ શા માટે કરવા ?૧ (૮) અલ પણ કાનુ ૧. ૮મના વિશેષ વિવરણુ માટે જુએ પ્રથમતિ ગાથા૮૧ વગેરે. ઉલટા ૩૬ Page #627 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાધિગમ સત્ર સદા ટકી રહ્યું છે? તથા નિર્બલ પણ સંચગવશાદુ બળવાન બની જાય છે. એટલે બલને ગર્વ પણ નકામે છે. (૩) આર્જવ –આર્જવ એટલે ઋજુતા-સરળતા. મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં સરળતા (માયાને અમાવ) તે આર્જવ છે. અર્થાત્ વૃત્તિ (માનસિક પરિણામ), વચન અને વર્તન એ ત્રણેની ઐક્યતા એ આર્જવ છે. માયા, કૂડ-કપટ, શઠતા આદિ દોના ત્યાગથી આર્જવ ધર્મની પ્રાપ્તિ થાય છે. (૪) શૌચ –ૌચ એટલે લાભનો અભાવ–અનાસક્તિ. ધમનાં ઉપકરણે ઉપર પણ મમત્વભાવ-આસક્તિ ન રાખવી જોઈએ. લોભથી કે આસક્તિથી આત્મા કર્મરૂપ મલથી મલિન બને તે માટે લાભ કે આસક્તિ અશૌચ-અશુચિ છે. અલભ કે અના સક્તિથી આત્મા શુદ્ધ બને છે માટે અલભ કે અનાસક્તિ શૌચ-શુચિ છે. (પ) સત્ય:-જરૂર પડે ત્યારે જ, સ્વ–પરને હિતકારી, પ્રમાણપત આદિ ગુણોથી યુક્ત વચને બોલવા તે સત્ય. (૬) સંયમ -મન, વચન અને કાયાને નિગ્રહ (અશુભથી નિવૃત્તિ યા શુભમાં પ્રવૃત્તિ) એ સંયમ છે. સામાન્યથી સંયમના ૧૭ભેદો છે. તે આ પ્રમાણે –પાંચ અવતરૂપ આસને ત્યાગ, પાંચ ઇન્દ્રિયોને જય, ચાર કષાયને ત્યાગ, મનદંડ, વચનદંડ, કાયદંડ એ ત્રણ દંડથી નિવૃત્તિ. અથવા પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બે ઈદ્રિય, તે ઈદ્રિય, ચઉરિંદ્રિય, પંચેંદ્રિય, પ્રેક્ષ્ય, ઉપેશ્ય, અપહૃત્ય, પ્રમ્રજ્ય, કાય, વચન, મન અને ઉપકરણ એમ સત્તર Page #628 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય પ૬૩ પ્રકારને સંયમ છે. (૧) પૃથ્વીકાયના જીવને દુઃખ થાય તેવી પ્રવૃત્તિનો મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદના રૂપે ત્યાગ કર એ પૃથ્વીકાય સંયમ છે. (૨-૯) આ પ્રમાણે પંચેંદ્રિય સંયમ સુધી સમજવું. (૧૦) આંખેથી નિરીક્ષણ કરવા પૂર્વક બેશવા વગેરેની ક્રિયા કરવી તે પ્રેક્ષ્યસંયમ. (૧૧) સાધુઓને શાસ્ત્રોક્ત અનુષ્ઠાનોમાં જોડવા અને ક્રિયાના વ્યાપારથી રહિત ગૃહસ્થની ઉપેક્ષા કરવી એ ઉપેશ્યસંયમ. (૧૨) બિનજરૂરી વસ્તુને ત્યાગ (ગ્રહણ) અથવા જીથી યુક્ત ભિક્ષા આદિ વસ્તુને પરાઠવી દેવી તે અપહૃત્ય સંયમ. (૧૩) રજોહરણથી પ્રમાર્જન કરીને બેશવા આદિની ક્રિયા કરવી તે પ્રમૂજ્યસંયમ. (૧૪-૧૫–૧૬) અશુભાગેથી નિવૃત્તિ અને શુભયોગમાં પ્રવૃત્તિ એ કાયસંયમ, વચનસંયમ અને મનસંયમ છે. (૧૭) પુસ્તકાદિ ઉપકરણે જરૂર પ્રમાણે જ રાખવાં, તેમનું સંરક્ષણ કરવું વગેરે ઉપકરણ સંયમ છે. (૭) તપ –શરીર અને ઇન્દ્રિયને તપાવવા દ્વારા આત્મવિશુદ્ધિ કરે એ તપ.' (૮) ત્યાગ –બાહ્ય અને અત્યંતર ઉપધિમાં ભાવદોષને-મૂછનો ત્યાગ એ ત્યાગધર્મ છે. અન્નપાન બાહ્ય ઉપધિ છે. શરીર અત્યંતર ઉપાધિ છે. અથવા રજોહરણ આદિ બાહ્ય ઉપદ્ધિ છે, અને ધાદિ કપાયે અત્યંતર ઉપધિ છે. અથવા બિનજરૂરી ઉપકરણોને ૧. તપનું વિશેષ વર્ણન આ અધ્યાયના ૧૯ મા સૂત્રથી શરૂ થશે. Page #629 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અસ્વીકાર એ ત્યાગ છે. (૯) આકિંચ ઃ—શરીરમાં તથા સાધનાનાં ઉપકરણોમાં મમત્વને અભાવ એ આકિંચન્ય ધર્મ છે. આર્કિચન્ય એટલે સર્વવસ્તુનો અભાવ. મુનિ મમત્વ વિના માત્ર સંયમની રક્ષા માટે સંયમનાં ઉપકરણોને રાખે છે અને દેહનું પાલન-પોષણ કરે છે. આથી ઉપકરણ આદિ હોવા છતાં તેની પાસે કંઈ નથી. જ્યાં મમત્વ ભાવ નથી ત્યાં વસ્તુહેવા છતાં નથી. જ્યાં વસ્તુ ન હોવા છતાં મમત્વ ભાવ હોય ત્યાં વસ્તુ છે. આધ્યાત્મિક દષ્ટિએ મમત્વ- અમમત્વ ભાવના આધારે જ વસ્તુ હોવાને કે ન હોવાને નિર્ણય થઈ શકે. આથી શરીર આદિ ઉપર મમત્વને અભાવ એ જ વાસ્તવિક આર્કિચન્ય છે. (૧૦) બ્રહ્મચર્ય :બ્રહ્મચર્ય એટલે મૈથુનવૃત્તિને ત્યાગ. યદ્યપિ બ્રહ્મ એટલે આત્મા. તેમાં ચર્ય એટલે રમવું તે બ્રહ્મચર્ય. અર્થાત ઈષ્ટ વસ્તુમાં રાગને અને અનિષ્ટ વસ્તુમાં શ્રેષને ત્યાગ કરી આત્મામાં રમવું એ બ્રહ્મચર્ય છે. છતાં અહીં મૈથુનવૃત્તિના ત્યાગરૂપ બ્રહ્મચર્ય વિરક્ષિત છે. મિથુનવૃત્તિના ત્યાગરૂપ બ્રહ્મચર્યના પાલન માટે વસતિ, કથા, નિષઘા, ઈદ્રિય, કુડયાંતર, પૂર્વક્રીડિત, પ્રણીત આહાર, અતિમાત્ર ભજન, વિભૂષા એ નવના ત્યાગરૂપ નવ ગુપ્તિઓનું (વાડેનું) તથા બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓનું પાલન અનિવાર્ય છે.? ૧. પાંચ ભાવનાઓનું વર્ણન સાતમા અધ્યાયના ત્રીજા સૂત્રમાં - આવી ગયું છે. વસતિ આદિ ગુપ્તઓને ભાવ આ પ્રમાણે છે (૧) જ્યાં સ્ત્રી, પશુ, નપુંસક રહેતા હોય તેવી વસતિમાં ન Page #630 -------------------------------------------------------------------------- ________________ નવમે અડયાય પ૬૫ અથવા બ્રહ્મ એટલે ગુરુ. તેને આધીન જે ચર્યા તે બ્રહ્મચર્ય. અર્થાત્ મિથુનવૃત્તિના ત્યાગ રૂપ બ્રહ્મચર્યના પાલન માટે, જ્ઞાનની અભિવૃદ્ધિ માટે અને કષાયેની શાંતિ માટે ગુરુકુલવાસનું સેવન કરવું–ગુરુને આધીન રહેવું એ બ્રહ્મચર્ય છે. ગુરુકુલવાસ વિના બ્રહ્મચર્યની નવ વડે ખંડિત થવાને સંભવ હોવાથી બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કઠીન છે. શાનું અધ્યયન ગુની પાસે કરવાનું વિધાન છે. આથી ગુરુકુલવાસ વિના જ્ઞાનની વૃદ્ધિ પણ ન થાય. સુગુરુની આજ્ઞા વિના સ્વતંત્ર રહેનારમાં કષા પણ વધે એ અતિ સંભવિત છે. ગુરુની નિશ્રા વિના વિકથા, અગ્ય વ્યક્તિને પરિચય વગેરે દેથી પરિણામે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થવાનો સંભવ છે. આથી મુમુક્ષુએ જીવનપર્યત ગુરુકુલવાસનું સેવન કરવું જોઈએ અને એ જ પ્રકૃણ બ્રહ્મચર્ય ધર્મ છે. દિ. રહેવું. (૨) કામવર્ધક સ્રોકથા ન કરવી. (૩) જે સ્થાને સ્ત્રી બેઠેલી હોય તે સ્થાને તેના ઉઠી ગયા પછી પુરુષે બે ઘડી સુધી બેસવું નહિ. પુરુષના ઉઠી ગયા પછી તે સ્થાને સ્ત્રીએ એક પ્રહર સુધી બેસવું નહિ. (૪) સ્ત્રીની ઈદ્રિય તથા અંગે પગનું નિરીક્ષણ ન કરવું. (૫) જ્યાં ભીંતને અંતરે પતિ-પત્નીના સંગ સંબંધી અવાજ સંભલાતો હોય તેવા સ્થાનને ત્યાગ કરવો. (૬) પૂર્વે-ગૃહસ્થાવસ્થામાં કરેલી કામક્રોડાનું સ્મરણ ન કરવું. (૭) પ્રત-અત્યંત નિગ્સ અને મધુર દૂધ, દહીં આદિ આહારને ત્યાગ કરવો (૮) અપ્રત આહાર પણ વધારે પડતો ન લે. (ઉણોદરી રાખવી.) (૯) શરીરની કે ઉપકરણોની વિભૂષાને (ટાપ–દીપને) ત્યાગ કરવો. Page #631 -------------------------------------------------------------------------- ________________ મ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અનુપ્રેક્ષાનું વર્ણનઅનિયા-ડાર-સંસારું-ત્રા-ડથવા-ક્યુશિયા- ઽધવ-સંવર્–નિના-હોદ્દ- વોધિયુકેમ-ધર્મવાયાતतच्चानुचिन्तनमनुप्रेक्षाः ॥ ९-७ ।। અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અચિ, આસવ, સવર, નિર્જરા, લેાક, આધિ-દુલ ભ અને ધમ સ્વાખ્યાત એમ ૧૨ પ્રકારે તત્ત્વચિંતન એ ૧૨ પ્રકારની અનુપ્રેક્ષા-ભાવના છે. (૧) અનિત્યતાઃ-કુટુંબ, કંચન, કામિની, કીર્તિ, કામ, કાયા વગેરે પદાર્થોની અનિત્યતાનું ચિંતન કરવું એ અનિત્ય ભાવના છે. સયમનાં સાધના શરીર, શય્યા, આસન વગેરે પણ અનિત્ય છે. સંસારમાં જ્યાં સંચાગ છે ત્યાં અવશ્ય વિયેગ છે. આથી સર્વ પ્રકારના સંચાગ અનિય છે. સંસારનાં સર્વ સુખા કૃત્રિમ હાવાથી વિનાશ શીલ છે. કેવળ આત્મા અને આત્માનું સુખ જ નિત્ય છે. ફળ-આ વિચારણાથી ખાદ્ય પદાર્થોં ઉપર અભિષ્નંગ – મમત્વ ભાવ થતા નથી. આથી તે પદાથેના વિચગ થાય છે ત્યારે દુઃખને અનુભવ થતા નથી. (૨) અશતાઃ–સ'સારમાં પેાતાનુ શરણુ-રક્ષણ કરનાર કેાઈ નથી એનું ચિ'તન એ અશરણુ ભાવના છે. રાગાદિનું દુઃખ કે અન્ય કોઈ આપત્તિ આવી પડતાં ભૌતિક કોઈ સાધન કે સ્નેહી-સંબધીએ વગેરે આ જીવને એ Page #632 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય ૫૬૭ દુઃખ કે આપત્તિથી બચાવવા સમર્થ બનતા નથી, બલકે કેટલીક વખત અધિક દુઃખ ઉત્પન્ન કરે છે. આ અવસરે દેવ-ગુરુ અને ધર્મ એ જ રક્ષણ કરે છે–સાંત્વન આપે છે. આથી સંસારમાં દેવ, ગુરુ અને ધર્મ સિવાય કંઈ પણ ભૌતિક વસ્તુ કે સ્વજન વગેરે આપણા માટે શરણ રૂપ બનતા નથી. ફળ-સંસારમાં હું અશરણ છું એમ વિચારતાં સંસારનો ભય ઉત્પનન થવાથી સંસાર ઉપર અને સંસારનાં સુખ ઉપર પ્રેમ થતું નથી. તથા જિનશાસન જ શરણભૂત છે એ ખ્યાલ આવવાથી તેની આરાધના માટે પ્રવૃત્તિ થાય છે–ઉલાસ પ્રગટે છે. (૩) સંસાર-સંસાર ભાવના એટલે સંસારના સ્વરૂપનું ચિંતન કરવું. જીવ નરક, તિયચ, મનુષ્ય અને દેવગતિ એ ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં અનંત દુખે સહન કરે છે. સંસારના કેઈ ખૂણુમાં, સંસારની કઈ વસ્તુમાં આંશિક પણ સુખ નથી, કેવળ દુઃખ જ છે. સંસાર વિવિધ દુખને મહા જંગલ છે. કમના સંગથી જીવને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. કર્મને સંગ રાગ દ્વેષના કારણે છે. આથી દુઃખનું મૂળ રાગÀવ છે. એટલે સંસારનાં દુખેથી બચવું હોય તે રાગદ્વેષ આદિ દોનો વિનાશ કર જોઈએ. અથવા નીચે પ્રમાણે પણ વિચારી શકાય. નરક આદિ ચાર ગતિએામાં ચક્રની જેમ પરિભ્રમણ કરતા આ જીવ માટે સઘળા ય છે સ્વજન છે, અથવા સઘળા ય જી Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર પરજન છે. સંસારમાં સવજન-પરજનની કેઈ વ્યવસ્થા જ નથી. કારણ કે એક જ જીવ માતા થઈને બહેન થાય છે, બહેન થઈને ભાઈ થાય છે. એમ એક જીવની સાથે સઘળા સંબંધ થાય છે. સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કરતાં એક જીવને અન્ય સઘળા જ સાથે ભાઈ, બહેન, માતા, પિતા આદિ દરેક પ્રકારને સંબંધ થઈ ગયું છે. કેઈએ જીવ નથી કે જેની સાથે માતા આદિ દરેક પ્રકારને સંબંધ ન થયે હેય. આથી સઘળાય જી સ્વજન છે. એ સઘળા ય જીને સ્વજન તરીકે ન ગણવા હેય તે બધા ય જીવે (વર્તમાનમાં સ્વજન ગણતા પણ પરજન છે. જે બધા જ જી પરજન છે તે તેમના ઉપર રાગ-દ્વેષ કરવા એ મૂર્ખતા છે. ફી-સંસાર ભાવનાથી સંસારભય ઉત્પન્ન થાય છે. એથી અધ્યાત્મના પાયારૂપ નિવેદ ( –સંસાર સુખના વિનાશની ઈચ્છા) ગુણ ઉત્પન્ન થાય છે. (૪) એકત્વ–પિતે એકલે જ છે વગેરે વિચાર કર એ એકત્વભાવના છે. જીવ એકલે જ હોવાથી પિતાના શુભાશુભ કર્મોનું ફળ એક જ ભેગવે છે. અન્ય સ્વજન સંબંધીઓ તેનાં કર્મોના ફળને વહેંચીને લઈ શકતા નથી. પરલેકમાંથી અહીં આવે છે ત્યારે એકલે જ આવે છે, અને અહીંથી પરલોકમાં જાય છે ત્યારે પણ એક જ જાય છે. અન્ય કે તેની સાથે પરલોકમાંથી આવતું નથી અને પરલોકમાં જતું પણ નથી. સ્વજન આદિ માટે પાપ ૧. સાંસાશિવકુલિદાસાનો નિર્વે ! Page #634 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય ૫૯ કર્યા હોય તો પણ પાપનું ફળ તે પોતાને જ ભેગવવું પડે છે. સંબંધીઓ તેમાં ભાગ પડાવી શક્તા નથી. ફળ– હદયને એકત્વભાવનાથી વાસિત બનાવવાથી વજન ઉપર સ્નેહ રાગ-આસક્તિ ન થાય, અને પરજન ઉપર દ્વેષ ન થાય. આથી નિઃસંગભાવ આવવાથી મોક્ષ માટે પ્રવૃત્તિ કરવાની ભાવના જાગે છે. (૫) અન્યત્વ–પિતાના આત્મા સિવાય જડ કે ચેતન પદાર્થો અન્ય છે પિતાનાથી ભિન્ન છે તે વિચાર કરે તે અન્યત્વભાવના છે. આત્મા સિવાય કઈ પદાર્થ પિતા ન હોવા છતાં અજ્ઞાનતાથી આ જીવ શરીરને તથા અન્ય સંબંધીઓને પિતાના માને છે. આથી તેમના ઉપર મમત્વ કરીને તેમના માટે અનેક પ્રકારનાં પાપ કરે છે! આથી શરીર તથા સ્વજનાદિ ઉપર મમત્વભાવ દૂર કરવા અન્યત્વ ભાવનાનું ચિંતન જરૂરી છે. સઘળા પ્રાણીઓ એક બીજાથી ભિન્ન છે. કર્મના ગે ભેગા થાય છે, અને પુનઃ જુદા પડે છે. જુદા જુદા દેશમાંથી આવેલા જુદા જુદા મુસાફરો ડે ટાઈમ ધર્મશાળામાં સાથે રહીને વિખૂટા પડી જાય છે, તેમ સમય જતાં સંબંધીઓ પણ વિખૂટા પડી જાય છે. શરીર પણ આત્માથી ભિન્ન છે. શરીર વિનાશી છે. જ્યારે આત્મા અવિનાશી—અજર અમર છે. શરીર જડ છે, આત્મા ચેતન છે. શરીર અદલાયા કરે છે, આત્મા એક જ રહે છે. સંસારમાં પરિભ્રમણ કરતાં અત્યાર સુધીમાં અનંતા શરીરે બદલાઈ Page #635 -------------------------------------------------------------------------- ________________ પso શ્રી તત્ત્વાર્થાધિગમ સૂe. ગયા છતાં આત્મા તે જ છે. શરીર ઇંદ્રિયેથી જાણી શકાય છે, જ્યારે આત્મા અતિક્રિય છે, ઇંદ્રિથી જાણી શકાતે નથી. આમ અનેક રીતે આત્મા અને શરીર ભિન્ન છે. ફળ-અન્યત્વભાવનાથી શરીર આદિ જડ પદાર્થો ઉપર તથા સ્વજન આદિ ચેતન પદાર્થો ઉપર રાગ ન થાય, થયેલો રાગ દૂર થાય; તથા મોક્ષ માટે પ્રવૃત્તિ થાય છે.. (૬) અશુચિ –શરીરમાં અશુચિન-અપવિત્રતાને વિચાર કરો એ અશુચિ ભાવના છે. શરીર અશુદ્ધઅપવિત્ર છે તેનાં મુખ્ય સાત કારણે છે. તે આ પ્રમાણે -- (૧) બીજ અશુચિ, (૨) ઉપખંભ અશુચિ, (૩) સ્વયં અશુચિનું ભાજન, (૪) ઉત્પત્તિ સ્થાન અશુચિ, (૫) અશુચિ પદાર્થોને નળ, (૬) અશક્ય પ્રતીકાર (૭) અશુચિ કારક. (૧) શરીર માતાનું લોહી અને પિતાનું શુક્ર એ બેના. સગથી ઉત્પન્ન થાય છે. એ બંને પદાર્થો અશુચિમય છે. શરીરનું બીજ (ઉત્પત્તિનું કારણ) અશુચિ હોવાથી શરીર અશુચિ છે. (૨) શરીર આહાર આદિથી ટકે છે. આહાર ગળામાંથી પસાર થઈ પેટમાં આવેલા ગ્લૅમાશયમાં પહે છે. ત્યાં શ્લેક્સ (કફ) એ આહારને પ્રવાહી રૂપે બનાવી દે છે. તે પ્રવાહી અત્યંત અશુચિ હોય છે. બાદ તે પ્રવાહી પિત્તાશયમાં આવે છે. ત્યાં તેનું પાચન થાય છે. બાદ તે પકવાશયમાં આવે છે. ત્યાં વાયુથી તેના બે ભેદ પડે છે. જેટલા પ્રવાહીનું પાચન થઈ ગયું હોય તેટલાને રસ બને છે.. Page #636 -------------------------------------------------------------------------- ________________ નવમા અધ્યાય ૭૧. અને જેનું પાચન ન થયુ હાય તે ખલ ( નકામાં કચરા ) અને છે. આ ખલ ભાગમાંથી મૂત્ર વગેરે અશુચિ પદાર્થો ઉત્પન્ન થાય છે. પ્રવાહી ખારાકમાંથી અનેલ ૧૨સ શરીરની સાત ધાતુએમાંની પ્રથમ ધાતુ છે. રસમાંથી રàાહી, કૈાહીમાંથી ૩માંસ, માંસમાંથી ×મેદ (ચરબી), મેદમાંથી પહાડકાં, હાડમાંએમાંથી મજા, મજામાંથી શુઢ્ઢ અને છે. (સ્ત્રીને રજસ્ અને છે). આ રસ આદિ સ પદાર્થો અશુચિ છે. આ રસ આદિ ધાતુએથી શરીર ટકે છે, માટે રસ આર્દિ સાત ધાતુઓ શરીરના ઉપષ્ટ ભ-ટેકા છે. શરીરના ઉપષ્ટ ભ (−ટેકા) રૂપ રસ આદિ પદાર્થાં અશુચિ હાવાથી શરીર અશુચિ છે. (૩) શરીર સ્વયં અશુચિનું સ્થાન છે. કારણુ કે મળ, મૂત્ર, મેલ વગેરે અનેક અશુચિ પદાર્થોં તેમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. શરીર અશુચિથી ભરેલી પેક કરેલી કાથની અથવા ગટર છે. (૪) શરીર માતાના ઉત્તરમાં ઉત્પન્ન થાય છે. માતાનું ઉત્તર અત્યંત અશુચિ પદાર્થોથી ભરેલુ છે. આથી શરીરનું ઉત્પત્તિ સ્થાન પણ અશુચિથી ભરેલુ છે. (પ) નળ ખેાલતાં જેમ પાણી નીકળે છે, તેમ શરીરમાંથી મળ, મૂત્ર, પરુ, મેલ વગેરે અનેક અશુચિ પદા દરાજ વહ્યા કરે છે. માટે શરીર અશુચિ પદાર્થાના નળ છે. (૬) શરીરની અશુચિને દૂર કરવા ગમે તેટલે પ્રયત્ન કરવા છતાં તેની અશુચિ દૂર થતી જ નથી. એને દરરોજ સાફ કરવાની ગદ્ધાપચીશી કરવી પડે છે. ગદ્ધાપચીશી કરીને. Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શ્રી તત્ત્વાર્થાધિગમ -શરીરને મહારથી સાફ કરવા છતાં ઘેાડી જ વારમાં મૂ સ્થિતિમાં આવી જાય છે. શું કાલસે કદી ધોળા થાય જો કેાલસા ઉજળા થાય તેા કયા પવિત્ર અને ! (૭) આગળ વધીને કાયા શુચિ પદાર્થોને પણ અશુચિ બનાવી દે છે. જે વસ્તુ પ્રથમ સુંદર અને સ્વાદિષ્ટ લાગતી હોય તે જ વસ્તુ પેટમાં ગયા પછી બહાર કાઢવામાં આવે તે જોવી પણ ગમતી નથી. તે ફ્રી મેઢામાં તે શી રીતે નખાય અને હાથ લગાડવાની પણ ઈચ્છા થતી નથી. સુગંધી વસ્તુ પણ પેટમાં જતાં જ દુર્ગંધવાની અની જાય છે. આથી કાયા સ્વયં અશુચિ હોવા ઉપરાંત અશુચિકારક છે. ફળ-આમ વિવિધ દૃષ્ટિએ શરીરની અશુચિનુ ચિંતન કરવાથી શરીર ઉપર ઉદ્વેગ-અપ્રીતિ ઉત્પન્ન થાય છે. આથી સદા માટે શરીરના નાશ કરવાની–જન્મના અંત લાવવાની ઈચ્છા થાય છે. જન્મના અંત લાવવા શરીરના મમત્વને! ત્યાગ કરી યથાશક્તિ પ્રવૃત્તિ થાય છે. (૭) આસવ-આસવ એટલે કર્મોનુ આત્મામાં १. स्थानाद् बोजादुपष्टम्भान्निःस्यन्दान्निधनादपि । कायमाधेयशौचत्वात् पण्डिता ह्यशुचिं विदुः ॥ (પાત ંજલ યા. ૬. અ. ૨ સૂ. ૫ ની ટીકા ) ઉત્પત્તિસ્થાન, ઉત્પત્તિનું કારણ. આધાર-ટેકા, નિઃશ્યન્દ-મળનું ઝરણુ, નિધન (જીવ નીકળી ગયા પછી કાઈ તેને અડે તેા સ્નાન કરવું પડે છે), આધેયશૌય (દરરાજ સા કરવી પડે), આ છ કાર શેાથી પડિતા કાયાને અચિ જાણે છે. " Page #638 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય પ૭૩૩ આગમન. આસવનું સ્વરૂપ, આસવનાં કારણે, અને આસવથી થતાં દુઃખ વગેરેને વિચાર કરે તે આસ્રવ ભાવના. આ ગ્રંથમાં છઠ્ઠા અધ્યાયમાં વિવિધ રીતિએ આસવને વિચાર કરવામાં આવ્યું છે. સામાન્યથી મન, વચન અને કાયા એ ત્રણ ગો આસવ છે. (આમ્રવનાં કારણ છે.) વિશેષથી અત્રત, ઈદ્રિય, કષાય અને ક્રિયા એ ચાર આસ્રવ છે. કર્મોને આસવ થતાં કર્મ બંધ થાય છે. બંધાચેલાં કર્મોના ઉદયથી જીવ નરક આદિ ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. તેમાં અનેક પ્રકારનાં દુઃખ સહન કરે છે. નરકગતિમાં ક્ષેત્રકૃત, પરમાધામીકૃત અને પરસ્પદીરિત એમ ત્રણ પ્રકારની વેદના સતત જીવન પર્યંત. સહન કરવી પડે છે.૧ તિર્યંચગતિમાં પરાધીનતા, ઠંડી, ગરમી, રેગ વગેરે અનેક દુઃખ સહન કરવો પડે છે. મનુષ્ય ગતિ પણ ધનનું ઉપાર્જન, રક્ષણ, વિગ વગેરેની ચિંતા, પરાધીનતા, રંગ, પરરાજ્યાદિને ભય વગેરે અનેક કષ્ટોથી ભરપૂર છે. દેવગતિમાં પણ બાહ્ય સુખ હવા. છતાં ઈર્ષા, રોષ, દ્વેષ વગેરે અનેક રીતે માનસિક દુઃખ હોય છે. ફળ-આસ્ત્રને સુંદર બંધ થાય છે, અને આસવનિરાધ માટે યથાશક્તિ પ્રયત્ન થાય છે. ૧. નરક ગતિનાં દુઃખના વિશેષ વર્ણન માટે જુઓ આ ૩. સૂત્ર ૩-૪ નું વિવેચન. ૨. ચાર ગતિનાં દુઃખના વિસ્તારથી વર્ણન માટે જુઓ. ભવભાવના ગ્રંથ. Page #639 -------------------------------------------------------------------------- ________________ - પ૭૪ શ્રી તત્વાર્થાધિમ સૂત્ર (૮) સંવર-સંવરનું સ્વરૂપ, સંવરના હેતુઓ તથા સંવરથી થતું સુખ વગેરેનું ચિંતન કરવું એ સંવર ભાવના છે. આ અધ્યાયમાં સંવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યાયના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે કે આસવને નિરોધ એ સંવર છે. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહ અને તપથી સંવર (આસવને નિરધ) થાય છે. આત્મા જેમ જેમ સંવરનું સેવન કરે છે તેમ તેમ આસવથી થતાં દુખેથી મુક્ત બનતું જાય છે. ફળસંવરને સુંદર બંધ થાય છે. તથા સંવરના સેવન માટે યથાશક્તિ પ્રયત્ન થાય છે. (૯) નિજ રા-નિર્જરાનું સ્વરૂપ, નિર્જરાનાં કારણે, નિર્જરાથી થતે લાભ વગેરેની વિચારણુ એ નિર્જરા ભાવના છે. નિર્જરા એટલે કર્મોને ક્ષય. નિર્જરા બે પ્રકારની છે. (૧) અબુદ્ધિપૂર્વક અને (૨) બુદ્ધિપૂર્વક. હું કર્મોને ક્ષય કરું એવી ભાવના=બુદ્ધિ વિના કર્મના ઉદયથી થતે કને ક્ષય અબુદ્ધિપૂર્વક છે. આમાં કર્મને નાશ કરવાના અધ્યવસાય નહિ હોવાથી અનિચ્છાએ કર્મોને ક્ષય થાય છે. આથી કર્મક્ષયની સાથે સાથે અનેક પ્રકારના સંકલપ–વિકપ તથા આ અને રૌદ્ર ધ્યાન કરીને નવાં અશુભ કર્મો બાંધે છે. આ કર્મક્ષય (નિર્જર) અકુશલ કર્મોને–અશુભ કર્મોને બંધ કરાવે છે માટે અકુશલાનુબંધી છે. આથી આ નિર્જરા ૧. તસ્વાર્થભાષ્ય આદિમાં અહીં કુશલ મૂલ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. Page #640 -------------------------------------------------------------------------- ________________ નવમો અધ્યાય પ૭૫ વાસ્તવિક તે પાપરૂપ જ છે. કારણ કે તેમાં લાભ કરતાં નુકશાન વધારે છે. આ નિર્જરાને અકામ નિર્જરા પણ કહેવામાં આવે છે. આવી નિર્જરા તે આત્માએ અત્યાર સુધી ઘણું કરી. પણ તેનાથી કંઈ વળ્યું નહિ. મારા કર્મોને ક્ષય થાય એવા ઇરાદાથી તપ, પરીષહ આદિથી થતો કર્મોનો ક્ષય તે બુદ્ધિપૂર્વક નિર્ભર છે. અહીં સહન કરવાની વૃત્તિ હોવાથી કર્મના ઉદય વખતે થતા દુઃખથી કઈ જાતનું અશુભ ધ્યાન થતું નથી, બલકે અધિક અધિક શુભ ધ્યાન થાય છે. આથી આ નિર્જરામાં નવા કર્મો બંધાતાં નથી. અથવા તેવા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયના અભાવે નવાં કર્મો બંધાય તે પણ શુભ જ બંધાય છે. તે શુભ કને મુક્તિના માર્ગમાં બાધક બનતાં નથી, બલકે સાધક બને છે. આથી આ કર્મક્ષયને (નિર્જ રાને) નિરનુબંધી કે શુભાનુબંધી કહેવામાં આવે છે. આ નિર્જરા મેક્ષનું કારણ છે. આ નિરાને સકામ નિર્જરા પણ કહેવામાં આવે છે. જેમ જેમ સકામ નિર્જરા થાય છે તેમ તેમ આત્મા કર્મથી મુક્ત બનતા જાય છે. જેમ જેમ કમ મુક્ત બને છે તેમ તેમ દુઃખથી મુક્ત બને છે. જ્યારે સંપૂર્ણ કર્મને ક્ષય થાય ત્યારે સિદ્ધ બનીને સર્વ દુઃખોથી મુક્ત બને છે. २. तमेवंविध विपाकमवद्यतः पापं संसारानुबन्धिनमेव चिन्तयेत् नहि ताशा निर्जरया मोक्षः शक्योऽधिगन्तुमिति... (પ્રસ્તુત સૂત્રના ભ ષની શ્રી સિદ્ધસેનગણિ કૃત ટીકા) Page #641 -------------------------------------------------------------------------- ________________ શ્રી તરવાર્થાધિગમ સૂત્ર ફળ-નિરા ભાવનાથી નિરાના એધ થાય છે, અને નિર્જરા કરવા યથાશક્તિ પ્રયત્ન થાય છે. ';* ૧૦૬ (૧૦) લાક–લાકના (-જગતના) સ્વરૂપની વિચારણા તે લેાકભાવના. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ પાંચ અસ્તિકાય સ્વરૂપ લેાક છે. અર્થાત્ ધર્માસ્તિકાય આદિ પાંચના સમુદાય એ જ લેાક છે. ધર્માસ્તિકાય આદિ ચાર જડ છે અને જીવાસ્તિકાય ચેતન છે. આ દૃષ્ટિએ જડ અને ચેતનને સમુદાય એ જગત છે. લેક ઉત્પાદ, વ્યય અને પ્રોબ્યથી યુક્ત છે. ઉત્પાદ એટલે ઉત્પત્તિ. વ્યય એટલે નાશ. ધ્રૌવ્ય એટલે સ્થિરતા. અર્થાત્ પ્રત્યેક વસ્તુ (જડ કે ચેતન) ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર પણ રહે છે. પ્રત્યેક વસ્તુ પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે, દ્રવ્ય રૂપે કાયમ રહે છે. જેમકે મનુષ્ય મૃત્યુ. પામીને ધ્રુવલેાકમાં ઉત્પન્ન થાય તે જીવના મનુષ્ય પર્યાય રૂપે નાશ થયે, દેવપર્યાય રૂપે ઉત્પત્તિ થઈ અને જીવ રૂપે સ્થિરતા થઈ. અર્થાત્ જીવ જીવરૂપે કાયમ રહ્યો, પણ મનુષ્ય રૂપે નાશ પામ્યા અને ધ્રુવ રૂપે ઉત્પન્ન થયા. ઉત્પત્તિ અને વિનાશ એ પ્રકારના છે. (૧) પ્રતિક્ષણવતી અને (ર) કાલાંતરવી. ઘટમાં પ્રતિક્ષણ નવા પર્યાચાની ઉત્પત્તિ પ્રતિક્ષણવતી ઉત્પત્તિ છે. ઘટના સવથા નાશથીથતી પર્યાયની ૧. આ વિષયના વિશેષ મેધ માટે જુએ. અ. ૫, સૂત્ર ૨૯૩૦ વગેનું વિવેચન. Page #642 -------------------------------------------------------------------------- ________________ નવમા અધ્યાય ૧૭૭ ઉત્પત્તિ કાલાંતરવતી છે. ઘટમાં પ્રતિક્ષણુ થતા પર્યંચાના નાશ પ્રતિક્ષણુવતી નાશ છે. ઘટના સથા ક્ષયથી થતા પર્યાયાને નાશ એ કાલાંતરવતી વિનાશ છે. ફળ-લેાકનું શકાર્ત્તિ ઢાષાથી રહિત જ્ઞાન થાય છે. એના સત્ય સ્વરૂપને ખ્યાલ આવે છે. એથી નક્કી થાય છે કે—આ લેાકમાં કયુક્ત જીવ માટે ક્યાંય શાશ્વત સ્થાન નથી. ઉત્પાદ અને વ્યયથી (જન્મ-મરણથી) અત્યાર સુધીમાં તે સત્ર ભમી આવ્યે છે. સત્ર તેની ફેર-ખદલી થઈ ગઈ છે. કયાંય ઠરી ડામ રહેવા મળ્યું નથી. આ ફેર-બદલીથી છૂટીને શાશ્વત સ્થાન પ્રાપ્ત કરવું હાય તા કર્મોના ક્ષય કરવા પ્રયત્ન કરવા જોઈએ. આમ લેક ભાવનાથી આત્મકલ્યાણની ભાવના જાગે છે. (૧૧) ધિદુલ ભ-અહી એધિ એટલે મુક્તિમા મુક્તિમાર્ગોની દુલભ તા વિચારવી એ એધિદુભ ભાવના છે. અનાદિકાળથી સ'સારમાં રખડતા જીવને મુક્તિના માગ બહુ દુલ ભ છે. અન તકાળ સુધી જીવા અવ્યવહાર નિગેાદમાં દુઃખા સહન કરે છે. તથાભવ્યત્વના પરિપાકથી અકામનિ રા કરીને અવ્યવહાર નિગેાદમાંથી નીકળ્યા પછી વ્યવહાર નિગેાદ આદિમાં અનત કાળ સુધી ભમીને ત્રસપણુ પામે છે. તેમાં પ્રારંભમાં તે ઘણા કાળ સુધી એઇન્દ્રિય આદિ રૂપે ઉત્પન્ન થાય છે. એટલે ૧. જીવતુ જે કામ જે કાળે અને જેવા સંયોગેમાં બનવાનું હાય તે કાય માંટે તે કાળ અને તેવા સમેગા જ્યારે આવી જાય ત્યારે તે કામ માટે જીવના તથાભવ્યત્વના પરિપાક થયા કહેવાય. ૩૭ Page #643 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ત્રપણું પામવા છતાં પંચંદ્રિયપણું પામવું ઘણું કઠીન છે. પચેંદ્રિયમાં આવ્યા પછી પણ તિર્યંચ-નરકગતિમાં ભમે છે. આથી મનુષ્યપણું દુર્લભ છે. મનુષ્યપણું આદિ પ્રાપ્ત થયા પછી પણ જિનવાણીનું શ્રવણ દુર્લભ છે. કારણ કે અનેક મિથ્યાદર્શનના પ્રચારમાં આ જીવ ફસાઈ જાય છે. જિનવાણની પ્રાપ્તિ થયા પછી પણ શ્રદ્ધા અને ચારિત્ર દુર્લભ છે. જિનવાણી (જ્ઞાન), શ્રદ્ધા અને ચારિત્ર એ ત્રણ મળીને મોક્ષમાર્ગ છે. આ મેક્ષમાર્ગ આપણે વિચારી ગયા એ મુજબ ઘણે જ દુર્લભ છે. ફળ-આ પ્રમાણે બધિદુર્લભ ભાવનાના ચિંતનથી બેધિની દુર્લભતાને વાસ્તવિક ખ્યાલ આવે છે. એથી બોધીનેમેક્ષમાર્ગને મેળવવા પ્રયત્ન થાય છે, મળેલા મોક્ષમાર્ગને આરાધવાની કાળજી રહે છે, મોક્ષમાર્ગથી ભ્રષ્ટ ન થવાય એ માટે સાવધાની રહે છે. (૧૨) ધર્મસ્યાખ્યાત-સમ્યગ્દર્શન આદિ ધર્મ જિનેશ્વર દેએ બહુ સુંદર રીતે કહ્યો છે એ વિષયની વિવિધ વિચારણ-ચિંતન એ ધર્મ સ્વાખ્યાત ભાવના છે. અહો! જિનેશ્વર ભગવાને સંસારને નાશ કરનાર અને મોક્ષ આપનાર સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર રૂપ ધર્મ કે સુંદર અને સ્પષ્ટ કહ્યો છે. આ ધર્મ વીતરાગ સિવાય બીજે કણ કહી શકે! જિનેશ્વર ભગવાનને કહેલે આ ધર્મ યુતિએથી અબાધ્ય છે. કારણ કે નિર્દોષ છે. જિનેશ્વર ભગવાને બતાવેલા ધર્મમાં કેઈ ખેલના Page #644 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય પ૭ હાય નહિ. કારણ કે જિનેશ્વર ભગવાન રાગ, દ્વેષ અને મેહ રહિત થયા પછી જ ધર્મને ઉપદેશ આપે છે. જ્યાં રાગાદિ દે છે ત્યાં ભૂલ થવાને સંભવ છે. જે રાગાદિ દથી સર્વથા રહિત છે તેની કોઈ પણ વિષયમાં જરાય ભૂલ થાય નહિ. ફળ-આ પ્રમાણે ધર્મસ્વાખ્યાત ભાવના ભાવવાથી શ્રદ્ધા ગુણ પ્રગટ થાય છે. પ્રગટેલી શ્રદ્ધા વિશુદ્ધ બને છે. પરિણામે મેક્ષમાર્ગથી પતિત થવાનો ભય રહે તે નથી. મેક્ષમાર્ગની આરાધના માટે ઉલ્લાસની વૃદ્ધિ થતી જાય છે. [૭] પરિષહને અથર અને હેતુमार्गाऽच्यवननिजरार्थ परिषोढव्याः परीषहाः ॥९-८॥ સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગમાં સ્થિરતા રહે એ માટે તથા નિર્જરા માટે જે સહન કરવા ચગ્ય છે તે પરિષહ છે. વઢિચાર પદથી પરિષહ શબ્દનો અર્થ જણાવ્યો છે. પરિષઢવ્ય – સહન કરવા ગ્ય છે તે પરિષહ છે. માનનિરર્થ પદથી પરિષહ સહન કરવાનું કારણ જણાવ્યું છે. યદ્યપિ સૂત્રમાં પરિષહ સહન કરવામાં મેક્ષમાર્ગમાં સ્થિરતા અને નિર્જર એ બે હેતુ બતાવ્યા છે, છતાં પ્રકરણ વશાત્ સંવરને પણ તેમાં હેતુ તરીકે સમજી લેવું જોઈએ. કારણ કે પૂર્વે જ ગુણિએ સૂત્રમાં સંવરના ઉપાય તરીકે પરિષહજયને નિર્દેશ કર્યો છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર - પરીષહ સહન કરવાને અભ્યાસ કરવાથી આત્મામાં વિશિષ્ટ સામર્થ્ય આવે છે. એ સામર્થ્યના બળે આત્મા મેરુની જેમ સ્થિર રહી સમાધિ પૂર્વક પરિષહે સહન કરીને વિપુલ કર્મોની નિર્જરા કરે છે. જે પરિષહ સહન કરવાને અભ્યાસ ન કરવામાં આવે તે પરિષહે આવતાં મન આકુળ-વ્યાકુળ બની જાય છે. પરિણામે નિર્જરા તે દૂર રહી, બલ્ક સમ્યગ્દર્શન આદિ મેક્ષમાર્ગ થી પતિત થવાને વખત પણ આવે છે. આથી સંવર પણ થતું નથી. [૮] પરિષહેસુત-પિત્તાશીતો-કામરાવ-નાન્યાડતિ-સ્ત્રવય-નિષદ્યા-રા-ડોરા-વધ-પાવના-ડછામ-તેમ રૂપાઘ-મ-સાર-પ્રજ્ઞા-જ્ઞાના-ડર્શનાનિ ૧-II ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્ચા, નિષધા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણુ સ્પ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદશન એમ ૨૨ પરિષહે છે. પરિષહાને બરાબર સમજવા પરિવહનું સ્વરૂપ, પરિષહ જય( =શું કરવાથી પરિષહ જ કહેવાય) અને પરિષહ અજ્ય શું કરવાથી પરિષહ ન છતાય) એ ત્રણ બાબતે બરાબર સમજવી જોઈએ. - ઉક્ત ત્રણ બાબતેની સામાન્ય વ્યાખ્યાઃ-(૧) વિશિષ્ટ Page #646 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય ૫૮૧ પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગેની ઉપસ્થિતિ તે પરિષહ. (૨) પરિષહ આવતાં રાગ-દ્વેષને વશ ન થવું અને સંયમબાધક કેઈ પણ પ્રવૃત્તિ ન કરવી એ પરિષહ જય. (૩) પરિષહ આવતાં રાગ-દ્વેષને વશ બની જવું અને સંયમબાધક પ્રવૃત્તિ કરવી એ પરિષહ અજય છે. હવે વિશેષથી-દરેક પરિષહને આશ્રયીને આ ત્રણ બાબતને વિચારીએ – (૧) ક્ષુધા-અતિશય શ્રુધાની વેદના એ સુધા પરિષહ છે. સુધાને સમભાવે સહન કરવી. જે સહન ન થાય તે શાક્ત વિધિ મુજબ ગોચરી–ભિક્ષા લાવીને સુધાને શાંત કરવી. અહીં સુધાને શાંત કરવી એનું મહત્વ નથી, કિન્તુ શાક્ત વિધિ મુજબ નિર્દોષ ભિક્ષા મેળવવી એનું મહત્વ છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભિક્ષા મેળવવા જતાં નિર્દોષ આહાર ન મળે તે પણ દોષિત આહાર ન લે, અને મનને મક્કમ કરીને સુધાને સહન કરવી એ ક્ષુધા પરિષહ જય છે. સુધા સહન થઈ શકે તેમ હોય તે પણ સહન ન કરવી, અથવા દેષિત આહારથી ક્ષુધા શમાવવી એ પરિષહ અજય છે. (૨) પિપાસા–અતિશય તૃષાની વેદના એ પિપાસા પરિષહ છે. પરિષહના જયનું અને અજયનું સ્વરૂપ ક્ષુધા પરિવહની જેમ સમજી લેવું. આહારના સ્થાને પાણી સમજવું. (૩) શીત-અતિશય ઠંડીની વેદના શીત પરિષહ છે. પરિષહ જયનું સ્વરૂપ ક્ષુધા પરિષહની જેમ સમજવું. આહારના સ્થાને વન્ને સમજવાં. શાક્ત વિધિનું ઉલ્લંઘન કરીને Page #647 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૫૮૨ વસ્ત્રાદિનું ગ્રતુણુ કરવુ, અગ્નિ આદિની ઇચ્છા કરવી એ પરિષતુ અજય છે. (૪) ઉષ્ણુ :– અતિશય તાપની વેદના એ ઉષ્ણ પરિષહ છે. તાપની વેદના સહન કરવી. જો સહન ન થાય. તે સંયમને ખાધ ન આવે તેમ શાસ્રાક્ત વિધિ મુજબ તેના પ્રતિકાર માટે ઉપાય કરવા, ઉપાય કરવા છતાં વેદના દૂર ન થાય તે શાંતિથી સહન કરવી એ ઉષ્ણુ પરીષહુ જય છે. તાપની વેદના સહન થઈ શકે તેમ હાવા છતાં સહુન ન કરવી, અથવા તાપની વેદનાને દૂર કરવા પાણીથી સ્નાન, પખાના ઉપયોગ વગેરે સયમ બાધક સાવધ પ્રવૃત્તિની ઇચ્છા કરવી કે પ્રવૃત્તિ કરવી એ પરિષહ અજય છે. (૫) દેશ-મશકે -ડાંશ, મચ્છર, માંકડ આદિના ઉપદ્રવથી થતી વેદના દશમશક પરિષદ્ધ છે. દશમશપરિષદ્ધ આવતાં તે સ્થાનને છેડીને અન્ય સ્થાને ન જવું, ડાંસ આદિને પીડા થાય તેવી પ્રવૃત્તિ ન કરવી, રહરણ આદિથી જીવેશને દૂર પશુ ન કરવા, કિન્તુ સમભાવે વેદનાને સહન કરવી એ પરિષહુ જય છે. તે સ્થાનને ત્યાગ કરવા કે રજોહરણ આદિથી જીવેાને દૂર કરવા એ પરિયડુ અજય છે. (૬) નગ્નતા ઃ-શાસ્ત્રાક્ત વિધિ મુજબ જીણુ –અલ્પમૂલ્ય, આદિ વસ્ત્રો ધારણ કરવાં એ નગ્નતા પરિષહ છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ વસ્ત્રો ન મળતાં દ્વેષાદિને વશ ન બનવું, શાસ્ત્રોક્ત વિધિ મુજબ મળેલાં વસ્ત્રોના ઉપભાગ કરવા એ પિષઝુ જય છે. શાસ્ત્રાક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વજ્રદિના ઉપભાગ કરવા એ પરિષદ્ધ અજય છે. Page #648 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય ' (૭) અરતિ –સંયમ પાલન કરતાં અરતિ ઉત્પન્ન થાય એ અરતિ પરિષહ છે. શુભ ભાવનાદિથી અરતિને ત્યાગ એ પરિષહ જય છે અને અત્યાગ એ પરિષહને અજય છે. (૮) સ્ત્રી સ્ત્રી સ્વસમક્ષ હાસ્યાદિ ચેષ્ટા, કે ભોગપ્રાર્થનાદિ કરે તે સ્ત્રી પરિષહ છે. અશુચિ ભાવના આદિથી સ્ત્રીની ચેષ્ટા તરફ લય ન આપવું, તેની પ્રાર્થનાને સ્વીકાર ન કરવો વગેરે પરિષહ જય છે અને સ્ત્રીની ચેષ્ટાને નિહાળવી કે પ્રાર્થનાદિને સ્વીકાર કરવો એ પરિષહ અજય છે. (૯) ચર્યા -ચર્યા એટલે વિહાર. વિહારમાં પથ્થર, કાંટા આદિની પ્રતિકૂળતા એ ચર્ચા પરિષહ છે. પ્રતિકૂળતામાં ઉદ્વેગ આદિને વશ બન્યા વિના શાચ્યક્ત વિધિ મુજબ વિહાર કરે એ પરિષહ જય છે. પ્રતિકૂળતા દૂર થાય કે ન આવે એ માટે શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વિહાર કર કે વિહાર જ ન કરે એ પરિષહ અજય છે. (૧૦) નિષદ્યા –નિષદ્યા એટલે ઉપાશ્રય આદિ થાન. ઉપાશ્રય આદિમાં શાક્ત વિધિ મુજબ સાધના કરતાં અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગે ઉપસ્થિત થાય એ નિષદ્યા પરિષહ છે. એ પ્રસંગોને આધીન ન બનવું–રાગદ્વેષ ન કરવા એ પરિષહ જય અને એ પ્રસંગોને આધીન બનીને રાગ-દ્વેષ કરવા એ પરિષહ અજય છે. (૧૧) શય્યા –શયા એટલે સંથારે અથવા વસતિ. અનુકૂળ કે પ્રતિકૂળ શવ્યાની પ્રાપ્તિ એ શય્યા પરિષહ છે. અનુકૂળ અને પ્રતિકૂળ શયામાં અનુક્રમે હર્ષ-ઉદ્વેગને Page #649 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર આધીન ન બનવું એ પરિષહ ય છે, અને હર્ષ-ઉદ્વેગને આધીન બનવું એ પરિષહ અજય છે. (૧૨) આકોશ:કઈ અજ્ઞાની કે દ્વેષી આકેશ–તિરસકાર કરે એ આક્રોશ પરિષહ. આક્રેશ થતાં સમતા શખવી એ પરિષહ જય, અને ઉદ્દવિગ્ન બની જવું કે આક્રોશ કરનાર ઉપર દ્વેષ-ક્રોધ વગેરે કરવું એ પરિષહ અજય છે. (૧૩) વધ:-કેઈ અજ્ઞાની કે કેવી તાડનાદિ કરે એ વધ પરિષહ છે. એ વખતે સમતા રાખવી એ પરિષહ જય, અને દીન બની જવું કે તાડનાદિ કરનાર ઉપર કેધ વગેરે કરવું એ પરિષહ અજય છે. (૧૪) યાચના :–સંયમ સાધના માટે જરૂરી આહારાદિની ગૃહસ્થની પાસે માગણી કરવી એ યાચન પરિષહ છે. યાચનામાં લઘુતાન-શરમને ત્યાગ એ પરિષહ જય અને શરમ આવવી, અહંકાર રાખવે એ પરિષહ અજય છે. (૧૫) અલાભ :- નિર્દોષ ભિક્ષા ન મળવી એ અલાભ પરિષહ છે. અલાભ પરિષહ આવતાં દીનતા ન કરવી કે તેમાં નિમિત્ત બનનાર ઉપર ક્રોધ ન કરે એ પરિષહ જય, અને દીનતા કે ક્રોધ કરે એ પરિષહ અજય છે. (૧૬) રેગ –શરીરમાં રોગ થાય એ રેગ પરિષહ છે. રેગને સહન કર કે શાસ્ત્રોક્ત વિધિ મુજબ રેગને પ્રતિકાર કરે એ પરિષહ જય છે. રેગમાં ચિંતા કરવી, શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને રેમને પ્રતિકાર કરે એ પરિષહ અજય છે. (૧૭) તૃણસ્પર્શ -જિનક Page #650 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય પ૮૫ આદિ વિશિષ્ટ કલ્પવાળા સાધુઓને તથા કેટલાક પ્રસંગમાં - સ્થવિરકલ્પી -ગચ્છવાસી)સાધુઓને ઘાસને સંથારે કરવાનું વિધાન છે. તૃણના સંથારામાં તૃણની અણુઓ ખૂંચવી વગેરે તૃણુ પરિષહ છે. એ વખતે વેદનાને સમભાવે સહન કરવી, વસ્ત્રની ઈચછા ન કરવી એ પરિષહ જય છે, અને ઉદ્દવિગ્ન બનીને વસ્ત્રની ઈચ્છા કરવી એ પરિષહ અજય છે. (૧૮) મલઃ-શરીર ઉપર મેલનું જામવું એ મલ પરિષહ છે. મેલને દૂર ન કરે, મેલને દૂર કરવાની ઈચ્છા પણ ન થવી એ પરિષહ જય, અને મેલને દૂર કરવાની ઈચ્છા થવી, મેલને દૂર કરે એ પરિષહ અજય છે. . (૧૯) સત્કાર –સત્કાર–સન્માનની પ્રાપ્તિ એ સત્કાર પરિષહ છે. તેમાં હર્ષ ન કરે એ પરિવહ ર્યા અને હર્ષ કરે એ પરિષહ અજય છે. (૨૦) પ્રજ્ઞા –વિશિષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ એ પ્રજ્ઞા પરિષહ છે. તેમાં ગર્વ ન કર -એ પરિષહ જાય છે, અને ગર્વ કરે એ પરિષહ અન્ય છે. (૨૧) અજ્ઞાન -વિશિષ્ટ જ્ઞાનની અપ્રાતિ એ અજ્ઞાન પરિષહ છે. અજ્ઞાનના કારણે થતા “આ અજ્ઞાન છે, પંગુ સમાન છે, એને કશી જ ગતાગમ નથી” ઈત્યાદિ આક્ષેપતિરસ્કારમાં સમતા રાખવી એ પરિષહ જય અને ઉદ્દવિગ્ન બની જવું, દ્વેષ કરો એ પરિષહ અજય છે. (૨૨) અદશન :-શાસ્ત્રોનાં રહસ્ય ન સમજાય, પરદર્શનના પ્રત્યક્ષ ચમત્કાર દેખાય વગેરે સમ્યગ્દર્શનથી ચલિત થવાના પ્રસંગોની ઉપસ્થિતિ એ અદર્શન પરિષહ છે. તે પ્રસંગમાં Page #651 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સમ્યગ્દશનથી ચલિત ન થવું એ જય, અને ચલિત થવું એ પરિષહ અજય છે. [૯] પરિષહેની ગુણસ્થાનકમાં વિચારણसूक्ष्मसंपराय-छद्मस्थवीतरागयोश्चतुर्दश ॥९-१० ॥ - સૂમસં૫રાય, ઉપશાંત મેહ અને ક્ષીણમેહ. (૧૦-૧૧-૧૨) એ ત્રણ ગુણસ્થાનકમાં સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શય્યા, વધ, રંગ, તૃણસ્પર્શ, અને મલ એ ૧૪ પરિષહે હોય છે. અર્થાત્ આ. ૧૪ પરિષહ ૧૨ મા ગુણસ્થાનકે સુધી સંભવે છે. શેષ આઠ પરિષહ મેહનીય કર્મજન્ય હેવાથી અને આ ત્રણ ગુણરથાનકમાં મેહને ઉદય ન હોવાથી નવમા ગુણસ્થાનક સુધી જ હોય છે. યદ્યપિ દશમા ગુણસ્થાને સૂક્ષ્મ લેભ હોય છે, પણ તે અત્યંત સૂક્ષ્મ હોવાથી સ્વીકાર્ય કરવા અસમર્થ હોય છે. (૧૦) સગી કેવમાં પરિષહેની વિચારણું gી જિને / ૧-૨ | - જિનમાં અગિયાર પરિષહે સંભવે છે. જિનને ઘાતી કર્મોને ઉદય ન હોવાથી ઘાતી કર્મના ઉદયથી થતા પરિષહ હોતા નથી. જિનને વેદનીય કર્મને ઉદય હોવાથી વેદનીય કર્મના ઉદયથી થતા સુધા, વિપાસા. Page #652 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય પ૪૭ * 'સીત, ઉષ્ણ, દેશમશક, ચર્ચા, શય્યા, વધ, રંગ, તૃણ. સ્પર્શ, મલ એ અગિયાર પરિષહ સંભવે છે. (૧૧) નવમા ગુણસ્થાને પરિષહે વાસંપ સર્વે – ૨ || . નવમાં ગુણસ્થાને સઘળા પરિષહ હોય છે જે જે કર્મના ઉદયથી પરિષહ આવે છે તે સર્વ કર્મોને ઉદય નવમા ગુણસ્થાન સુધી હોવાથી ત્યાં સઘળા પરિષહ સંભવે છે. (૧૨) યા ક્યા કર્મના ઉદયે કયા કયા પરિપડે આવે તેની વિચારણज्ञानावरणे प्रज्ञाज्ञाने ॥ ९-१३ ॥ પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરિષહ જ્ઞાનાવરણ કર્મના ઉદયે હેય છે. પ્રશ્ન:-પ્રજ્ઞા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમ રૂપ છે. આથી પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણ કર્મના ઉદયે કેવી રીતે હેઈ શકે ? ઉત્તર:–અહીં “જ્ઞાનાવરણ કર્મના ઉદયે” એટલે “જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી” એ અર્થ નથી, કિન્તુ “જ્ઞાનાવરણીય કર્મને ઉદય વર્તન માન હોય ત્યારે” એ અર્થ છે. પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણીય કર્મને ઉદય વર્તમાન હોય ત્યારે આવે છે. કારણ કે પ્રજ્ઞા જ્ઞાનના ક્ષપશમથી પ્રાપ્ત થાય છે. જ્યારે જ્ઞાનને. ૧. રાજવાતિકના આધારે. Page #653 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ શ્રી તરવાથધિગમ સૂત્ર શ્નોપશમ વર્તમાન હોય ત્યારે જ્ઞાનાવરણ કર્મને ઉદય પણુ વર્તમાન હોય છે. આથી પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણ કર્મના ઉદય વખતે આવે છે એ અર્થે સુસંગત છે. આગળના સૂત્રોમાં પણ આવા સ્થળે “ઉદયે ને “ઉદય વખતે એ અર્થ કર ઠીક લાગે છે. જે પરિષહ અમુક કર્મના ઉદયથી જ આવે એ પરિષહમાં “ઉદયે”ને અર્થ ઉદયથી કરવો જોઈએ. જેમકે–અજ્ઞાન પરિષહ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આવે છે. (૧૩) दर्शनमोहान्तराययोरदर्शनालाभौ ॥९-१४॥ દશનાહના ઉદયે અદશન પરિષહ અને લાભાંતરાયના ઉદયે અલાભ પરિષહ સંભવે છે. चारित्रमोहे नान्या-ऽरति-स्त्री-निषधा-ऽऽक्रोश-याचना --જાપુરા | -૬ . નાન્ય, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કારપુરસ્કાર એ સાત પરિષહે અનુક્રમે ગુસા, - અરતિ, પુરુષવેદ, ભય, ક્રોધ, માન, અને લોભ રૂપ ચારિત્ર મેહનીયના ઉદયે હોય છે. (૧૫) તેની શેષાદ | -૬ | બાકીના સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, શમશક, -ચર્યા, શયા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ એ અગિયાર પરિષહ વેદનીય કર્મના ઉદયે હોય છે. (૧૬) Page #654 -------------------------------------------------------------------------- ________________ નવમા અધ્યાય પ૮૯ એક જીવને એકી સાથે સંભવતા પરિષહેएकादयो भाज्या युगपदेकोनविंशतेः॥ ९-१७ ॥ બાવીશ પરિષહેમાંથી એક જીવને એકી સાથે એક વગેરે ગણેશ સુધીના પરિષહે હાઈ શીત અને ઉષ્ણએ બેનો પરસ્પર વિરોધ છે. ચર્યા, શય્યા અને નિષદા એ ત્રણને પરસ્પર વિરોધ છે. વિરોધી પરિક્ષામાં એક જીવને એકી સાથે કેઈ એક જ હોઈ શકે. શીત–ઉણું એ બે પરિષહમાંથી એક અને ચર્યા આદિ ત્રણમાંથી બે એમ કુલ ત્રણ પરીષહ બાદ કરતાં ૧૯ પરિષહે રહે છે. એ ૧૫રિષહે પરસ્પર અવિરેાધી હોવાથી એક જ વ્યક્તિમાં એક જ સમયે હોઈ શકે છે. [૧૭] ચારિત્રનું વર્ણનसामायिक-छेदोपस्थाप्य-परिहारविशुद्धि-सूक्ष्मसंपरायપથારચાતાનિ વારિત્ર / ૧-૧૮ છે. સામાયિક, છેદેપસ્થાય, પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાય અને યથાખ્યાત એમ પાંચ પ્રકારનું ચારિત્ર છે. ચારિત્ર એટલે સાવદ્યગોથી નિવૃત્તિના અને નિરવદ્યા ગમાં પ્રવૃત્તિના પરિણામ. આ પરિણામની વિશુદ્ધિની. અનેક તરતમતા હેવાથી ચારિત્રના અનેક ભેદ થાય. પણ મુખ્યતયા સામાયિક આદિ પાંચ પ્રકારે ચારિત્ર છે. Page #655 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર રાગદ્વેષના અભાવ, (૧) સામાયિક-સમ એટલે અર્થાત્ સમતા. આય એટલે લાભ. જેનાથી સમતાના લાભ થાય તે સામાયિક. પિ સામાયિક શબ્દના આ અથી પાંચે " પ્રકારનું ચારિત્ર સામાયિક સ્વરૂપ છે. કારણ કે તેનાથી સમતાને લાભ થાય છે. પણ પ્રસ્તુતમાં સામાયિક શબ્દ પાંચ પ્રકારના ચારિત્રમાં અમુક પ્રકારના ચારિત્રમાં રૂઢ બની ગયા છે. સામાયિક ચારિત્રના એ ભેદ છે. (૧) ઈશ્વરકાલિક અને (૨) યાવજ્ઞવિક. ઘેાડા કાલ રહેનાર સામાયિક ઈન્દ્વકાલિક સામાયિક છે. તેને અત્યારે ચાલુ ભાષામાં નાની દીક્ષા યા કાચી દીક્ષા કહેવામાં આવે છે. ચાવજીવ સામાયિક એટલે જીવન પ ત રહેનાર સામાયિક, પહેલા અને છેલ્લા તી કરના તીના સાધુઆ વિશિષ્ટ નિપુણતા આદિ ગુણૈાથી રહિત હૈ।વાથી ચારિત્ર સ્વીકારવાની સાથે જ નિરતિચારપણે ચારિત્ર પાળી શકતા નથી. આથી ચારિત્ર લીધા બાદ નિરતિચારપણે ચારિત્ર પાળી શકાય એ માટે વિશિષ્ટ અભ્યાસ, ક્રિયા આદિ કરવું પડે છે. ચારિત્ર લીધા માદ સાધુ શસ્ત્રપરિજ્ઞા અધ્યયન આદિના અભ્યાસ તથા ચેગેઢુન આદિ કરી નિરતિચાર ચારિત્રના પાલનમાં નિપુણ બની • જાય છે ત્યારે તેને પૂર્વે પાળેલ ચારિત્રનેા છેદ કરી બીજું નવું ચારિત્ર આપવામાં આવે છે, અહી દીક્ષા દિવસથી આરંભી જ્યાં સુધી ખીજું નવું ચારિત્ર ( વડી દીક્ષા ) આપવામાં ન આવે ત્યાં સુધીનું જે ચારિત્ર તે સામાયિક ચારિત્ર. આ 1 ૧૯૦ Page #656 -------------------------------------------------------------------------- ________________ નવમે અઘ્યાય ૫૯૩ સામાયિક થાડા ટાઈમ રહેવાથી તેને ઈત્વર કલિક સામાયિક કહેવામાં આવે છે. ઈશ્ર્વર કાકિ સામાયિક ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તી કરના સાધુઓને જ હાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં સઘળા તી કરેાના સાધુઓને તથા ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ૨૨ તીથંકરાના સાધુએને ચાવજીવિક સામાયિક હાય છે. તે સાધુએ નિપુણ અને સરળ હાવાથી દીક્ષાના પ્રારંભથી જીવનપર્યંત નિરતિચાર ચારિત્રનું પાલન કરી શકતા હૈાવાથી તેમને પૂર્વ ચારિત્રને છેદ કરીને ખીજું નવું ચારિત્ર આપવામાં આવતું નથી. એટલે દીક્ષાના પ્રારંભથી જીવન પર્યંત સામાયિક રહે છે. (૨) છેકેપસ્થાપ્ય—જેમાં પૂ પર્યાયને છેક કરીને ઉત્તર ( નવા ) પર્યાયમાં ઉપસ્થાપન કરવામાં આવે તે છેદેપસ્થાપન કે છે।પસ્થાપ્ય ચારિત્ર છે. આ ચારિત્ર સામાયિક ચારિત્રના વર્ણનમાં કહ્યા મુજબ ભરત અને ઐરાવત ક્ષેત્રના પહેલા અને છેલ્લા તીર્થા કરાના સાધુઓને જ સામાયિક ચારિત્ર ખાદ આપવામા આવે છે. શેષ ૨૨ તીચ''કરાના સાધુએ તથા મહાવિદેહ ક્ષેત્રના સઘળા તીકરાના સાધુએ દીક્ષાના પ્રારંભથી જ નિરતિચાર ચારિત્રનુ પાલન કરતા હોવાથી તેમના પૂત્ર પર્યાયના છેદ કરી ઉત્તર ( નવા ) પર્યાયમાં ઉપસ્થાપન કરવાની જરૂર રહેતી ન ઢાવાથી તેમને છેદેપસ્થાપનીય ચારિત્ર હાતું નથી. * વર્તમાનમાં લેાકભાષામાં આ ચારિત્રને વડી દીક્ષા કે પાકી દીક્ષા કહેવામાં આવે છે. Page #657 -------------------------------------------------------------------------- ________________ ૫ટર શ્રી તરવાથધિગમ સૂત્ર: સાર-ભરત અને ઐરાવતક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જિનેશ્વરના સાધુઓને ઈત્વરકાલિક સામાયિક તથા છેદપસ્થાપનીય એ બે ચારિત્ર હોય છે. તેમાં દીક્ષાના પ્રારંભથી જ્યાં સુધી છેદેપસ્થાપનીય ચારિત્ર (વડી દીક્ષા) ન આપવામાં આવે ત્યાં સુધી ઈવરકાલિક સામાયિક (નાની દીક્ષા) હોય છે. જ્યારે છેદો પસ્થાપનીય ચારિત્ર (વડી દીક્ષા) આપવામાં આવે ત્યારથી જીવનપર્યત છે પસ્થાપનીય ચારિત્ર હોય છે. શેષ ૨૨ જિનેશ્વરના સાધુઓને અને મહાવિદેહ ક્ષેત્રના દરેક તીર્થકરના સાધુઓને યાવરજવિક સામાયિક ચારિત્ર જ હોય છે. તેમને છેદે પસ્થાપનીય ચારિત્ર હેતું નથી. છેદે પસ્થાપનીય ચારિત્રના બે ભેદ છે, (૧) નિરતિચાર અને (૨) સાતિચાર. જેઓ કંઈપણ જાતના અતિચાર લગાડ્યા વિના છેદો પસ્થાપનીય ચારિત્રનું પાલન કરે છે તેમને તથા અંતિમ તીર્થકરના સાધુઓની પાસે ઉપસંપદા સ્વીકારનાર ત્રેવીસમા તીર્થંકરના સાધુઓને નિરતિચાર છેસ્થાપનીય ચારિત્ર હોય છે. મૂલગુણના ભંગથી જેને પુનઃ મહાવ્રતે ઉચ્ચારવામાં આવે તેને સાતિચાર છેદો સ્થાપનીય ચારિત્ર હોય છે. (૩) પરિહારવિશુદ્ધિ-અમુક પ્રકારના તપને પરિ. હાર કહેવામાં આવે છે. પરિહાર તપથી વિશુદ્ધિવાળું જે ચારિત્ર તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. આ ચારિત્રના પાલનમાં નવને સમુદાય હોય છે. નવથી એાછા ન હોય અને વધારે પણ ન હોય, નવ જ હોય. તેમાં ચાર સાધુઓ પરિહાર: Page #658 -------------------------------------------------------------------------- ________________ પટ નવમે અધ્યાય તપની વિધિમુજબ પરિહાર તપ કરે. ચાર સાધુઓ પરિહાર તપ કરનારની સેવા કરે. એક સાધુ વાચનાચાર્ય તરીકે રહે. એ આઠે ય સાધુઓને વાચના આપે. આ ચારિત્રને ગ્રહણ કરનારા સઘળા સાધુએ શ્રુતાતિશય સંપન્ન હોય છે. છતાં તેઓને આચાર હોવાથી એકને વાચનાચાર્ય તરીકે સ્થાપે છે. પરિહારતપની વિધિ-ઉનાળામાં જઘન્ય ઉપવાસ, મધ્યમ છઠ્ઠ, ઉત્કૃષ્ટ અઠ્ઠમ; શિયાળામાં જઘન્ય છઠ્ઠ, મધ્યમ અઠ્ઠમ, ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ, ચોમાસામાં જઘન્ય અઠ્ઠમ, મધ્યમ ચાર ઉપવાસ, ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ તપ કરવાનું વિધાન છે. જે સમયે પરિહારતપનું સેવન કરે તે વખતે જે ઋતુ ચાલતી હોય તે તુ પ્રમાણે તપ કરે. પારણે આયંબિલ જ કરે. તેમાં પણ વિશિષ્ટ પ્રકારના અભિગ્રહ પૂર્વક જ મેચની લાવવાની હોય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારમાંથી પોતાની શક્તિ પ્રમાણે ગમે તે પ્રકારને તપ કરે. આ તપ છ મહિના સુધી કરે. છ મહિના પછી જે સાધુઓ સેવા કરતા હતા તે સાધુએ આ તપ શરૂ કરે અને છ મહિના સુધી કરે. તય કરી ચૂકેલા ચાર સાધુઓ છ મહિના સુધી તપ કરનારની સેવા કરે. અર્થાત્ જે તપસ્વી હોય તે સેવક બને અને જે સેવક : હેય તે તપસ્વી બને. છ મહિના બાદ વાચનાચાર્ય આ તપ શરૂ કરે. તે પણ છ મહિના સુધી કરે. બાકીના આઠ સાધુઓમાં એક સાધુ તપસ્વીની સેવા કરે અને એક સાધુ ૧. આ માટે જુઓ પ્રવચન સાહાર, પંચસંગ્રહ વગેરે ગ્રંથે. ૩૮ Page #659 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાથધિગમ સૂત્ર વાચનાચાર્ય બને. જે વખતે ચાર સાધુએ તપ કરતા હોય તે વખતે સેવા કરનારા ચાર સાધુઓ તથા વાચનાચાર્ય દરરોજ આયંબિલ કરે, જે વખતે વાચનાચાર્યને તપ ચાલતો હોય તે વખતે અન્ય આઠેય સાધુઓ દરરોજ આયંબિલ કરે. અર્થાત તપ કરનાર સિવાયના સઘળા સાધુઓ દરરોજ આયંબિલ કરે. ક્યારેક ઉપવાસ પણ કરે. આમ આ તપ ૧૮ મહિને પૂર્ણ થાય છે. પરિહારકલ્પ પૂર્ણ થયા બાદ તે મુનિઓ પુનઃ એ સપનું સેવન કરે, અથવા જિનકલ્પ સ્વીકારે, અથવા સ્થવિરકલ્પ પણ સ્વીકારે. પરિહારક૯પમાં રહેલા મુનિએ આંખમાં પડેલું તૃણુ પણ સ્વયં બહાર કાઢે નહિ, કેઈ પણ જાતના અપવાદનું સેવન કરે નહિ, ત્રીજા પહેરે ભિક્ષા ન કરે, ( બીજા પહેરમાં જ ભિક્ષા પતાવી દે) ભિક્ષા સિવાયના કાળમાં કાર્યોત્સર્ગમાં રહે, કેઈ ને દીક્ષા આપે નહિ, કવચિત ઉપદેશ આપે, નો અભ્યાસ ન કરે, કિંતુ ભણેલાનું પરાવર્તન કરે. પ્રથમ સંઘયણવાળા પૂર્વધરે જ આ સંયમ સ્વીકારી શકે છે. તીર્થંકર પાસે કે જેમણે તીર્થંકર પાસે આ ચારિત્રને સ્વીકાર કર્યો હોય તેમની પાસે જ આ ચારિત્રને સવીકાર થઈ શકે. આ ચારિત્ર સ્થિત૭૯૫માં (ભરત-અરાવત એ બે ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં) જ બે પુરુષયુગ (=પાટપરંપરા) સુધી જ હોય છે. જેમ કે આ ૨. જુઓ વિશેષાવશ્યક ગાથા ૧૨૭૪ ની ટીકા. Page #660 -------------------------------------------------------------------------- ________________ -નવમે અધ્યાય ૫૫ તીર્થમાં શ્રી જંબુસ્વામી સુધી આ ચારિત્ર હતું. તેમના નિર્વાણ બાદ આ ચારિત્રને વિચ્છેદ થયે. (૪) સૂમસં૫રાય-સૂમસં૫રાય શબ્દમાં સૂક્ષમ અને સંપરાય એ બે શબ્દો છે. સંપરાય એટલે લે. જ્યારે ચાર કષાયમાં કેવળ લેભ જ હોય અને તે પણ સૂક્ષ્મ (-અતિ અલ્પ પ્રમાણમાં) હોય ત્યારે આ ચારિત્ર હેય છે. કેવળ સૂક્ષ્મ લેમ દશામા ગુણસ્થાને જ હોય છે. માટે આ ચારિત્ર પણ દશમા ગુણસ્થાને જ હોય છે. દશમા ગુણસ્થાને મેહનીયની ૨૭ પ્રકૃતિએને ક્ષય કે ઉપશમ થઈ ગયે હોય છે. માત્ર લેભને જ ઉદય હોય છે. લેભ પણ સૂમ (–અત્યંત અલ્પ પ્રમાણમાં) હોય છે. દશમું ગુણસ્થાન શ્રેણિમાં હોય છે. અત્યારે શ્રેણિનો અભાવ હોવાથી સૂક્ષ્મસંપરાય ચારિત્રને પણ અભાવ છે. (૫) યથાખ્યાત-થાખ્યાત એટલે જેવા પ્રકારનું કહ્યું હોય તેવા પ્રકારનું. જિનેશ્વર ભગવંતોએ જેવા પ્રકારનું ચારિત્ર કહ્યું છે તેવા પ્રકારનું જે ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. જિનેશ્વર ભગવંતોએ શ્રેષ્ઠ ચારિત્ર તરીકે અકષાય -કષાય રહિત) ચારિત્રને કહ્યું છે. આથી કષાયના ઉદયથી સર્વથા રહિત ચારિત્ર યથાખ્યાત ચારિત્ર. ૧૧, ૧૨, ૧૩, ૧૪ એ ચાર ગુણસ્થાનમાં કષાયના ઉદયને બિલકુલ અભાવ હોય છે. આથી એ ચાર ગુણસ્થાનવતી સાધુઓને ૧. ૧૧ મા ગુણસ્થાને કષાયાને ઉપશમ યા ક્ષય છે. ૧૨-૧૩ ૧૪ એ ત્રણ ગુરુસ્થાનમાં ક્ષય હોય છે. Page #661 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ શ્રી તત્ત્વાર્થાધિમમ સૂત્ર યથાખ્યાત ચારિત્ર હાય છે. વમાનમાં એ ચાર ગુણસ્યાનાના અભાવ હાવાથી યથાખ્યાત ચારિત્રના અભાવ છે. આ પાંચ ચારિત્રામાં પૂર્વ પૂ ચારિત્રથી ઉત્તરાત્તર ચારિત્ર વધારે વધારે વિશુદ્ધ છે. સામાયિથી છેદોપસ્થાપનીય વધારે વિશુદ્ધ છે. છેદેપસ્થાપનીયથી પરિહાર વિશુદ્ધિ વધારે વિશુદ્ધ છે.... પ્રશ્ન :-ચારિત્રને ગુપ્તિ કે સમિતિમાં સમાવેશ કરી દેવા જોઈ એ. કારણ કે સમિતિ-ગુપ્તિ વિના ચારિત્રનુ પાલન અશકય હાવાથી ચારિત્ર સમિતિ-ગુપ્તિ સ્વરૂપ છે. ઉત્તર ઃસૂક્ષ્મ દૃષ્ટિએ ચારિત્રને સમિતિ-ગુપ્તિ સ્વરૂપ કહી શકાય.. પણ સ્થૂલષ્ટિએ ચારિત્ર અને સમિતિ-ગુપ્તિમાં ભેદ છે. ચારિત્ર કા છે અને સમિતિ-ગુપ્તિ કારણ છે.૧ યદ્યપિ દશ પ્રકારના ધર્મોમાં ચારિત્ર પણ આવી જાય છે. એથી અહીં ચારિત્રને જુદું જણાવવાની જરૂર રહેતી નથી. છતાં અન્ય ધર્મોથી ચારિત્રની મહત્તા ખતાવવા અહી ચારિત્રના જુદે નિર્દેશ કર્યાં છે. ચારિત્ર સં કર્માંના ક્ષય કરે છે અને મેનુ સાક્ષાત્ કારણ છે. આથી ચારિત્ર શ્રેષ્ઠ ધર્મ છે. [૧૮] [સ ગુપ્તિ....એ સૂત્રમાં ગુપ્તિ આદિ સંવરના ઉપાય છે એમ જણાવીને સન્યજ્યેાનિપ્રો....એ સૂત્રથી અહી સુધી ક્રમશઃ ગુપ્તિ આદિનું વર્ણન કર્યું. તેમાં ‘તપસા નિના ૨' સૂત્રમાં તપને સવના અને નિરાના ઉપાય તરીકે જણાવેલ હાવાથી હવે તપનું વન શરૂ કરે છે. પતાાત્રિનાત્રસ્ય બનનાÇ...(યામશાસ્ત્ર) Page #662 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય પ૭ તપના બાહય અને અત્યંતર એવા બે ભેદે છે. તેમાં પ્રથમ બાહ્ય-તપનું વર્ણન કરે છે. ] બાહ્ય તપના છ ભેદે – अनशना-ऽवमौदर्य-वृत्तिपरिसंख्यान-रसपरित्याग-- विविक्तशय्यासन कायक्लेशा बाह्यं तपः ॥९-१९॥ અનશન, અવૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શાસન અને કાયકલેશ એમ છ પ્રકારનો બાહ્ય તપ છે. જે કર્મના રસને તપાવે–બાળી નાંખે તે તપ. આથી સંયમરક્ષા, સંવર, કર્મનિર્જરા આદિ આત્મકલ્યાણના ધ્યેયથી કરવામાં આવતે ત૫ જ વાસ્તવિક તપ છે. રેગ, પરાધીનતા, આહારની અપ્રાપ્તિ વગેરે કારણે કરવામાં આવતે તપ કાયલેશ રૂપ જ છે. (૧) અનશન અનશન એટલે આહારને ત્યાગ, અનશન તપના ઈવર અને માવજજીવિક એમ બે ભેદ છે. થોડા સમય માટે આહારને ત્યાગ કરવામાં આવે તે ઈવર અનશન જીવનપર્યત આહારને ત્યાગ કરવામાં આવે તે ચાવજછવિક અનશન. ચોવિહાર, તિવિહાર, દુવિહાર તથા નવકારશી, પિરસી, એકાસણુ, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, યાવત્ છે મહિનાના ઉપવાસ સુધીને તપ ઈસ્વર અનશન છે. યાવ ૧. ચૌવિહાર આદિ પ્રત્યાખ્યાનની સમજ માટે “પ્રત્યાખ્યાન ભાષ્ય'નું અવલોકન કરવું. Page #663 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર જછવિક અનશનના ત્રણ ભેદો છે. (૧) ભક્તપ્રત્યાખ્યાન, (૨) ઈંગિની, (૩) પાદપપગમન. (૧) ભક્ત પ્રત્યાખ્યાન-જીવનપર્યત ભક્તનું પ્રત્યાખ્યાન (–ત્રણ પ્રકારના કે ચાર પ્રકારના આહારને ત્યાગ) એ ભક્તપ્રત્યાખ્યાન. આ તપમાં શરીર પરિકમ (–ઉઠવું, બેસવું વગેરે શારીરિક ક્રિયા) સ્વયં કરી શકે છે, અને બીજાની પાસે પણ કરાવી શકે છે. તથા અમુક નિયત પ્રદેશમાં જ જઈ શકાય એવો પ્રતિબંધ નથી. (૨) ઇગિની-ઈગિની એટલે ચેષ્ટા. જેમાં પ્રતિનિયત-(નિયત કરેલા) અમુક જ ભાગમાં હરવું ફરવું આદિ ચેષ્ટા થઈ શકે તે ઇંગિની અનશન. આમાં ચારે પ્રકારના આહારને ત્યાગ હોય છે. શરીર પરિકર્મ સ્વયં કરી શકે, પણ બીજાની પાસે ન કરાવી શકે. તથા નિયત કરેલા પ્રદેશથી બહાર ન જઈ શકાય. (૩) પાદપેપગમન-પાદપ એટલે વૃક્ષ. ઉપગમન એટલે સમાનતા. જેમાં વૃક્ષની જેમ જીવનપર્યત નિશ્ચલ રહેવાનું હોય તે પાદપો પગમન અનશન. જેમ પડી ગયેલું વૃક્ષ જેવી સ્થિતિમાં પડ્યું હોય તેવી જ સ્થિતિમાં સદા રહે છે, તેમ આ અનશનમાં પ્રથમ જેવી સ્થિતિમાં હોય તેવી જ રિથતિમાં જીવનપર્યત રહેવાનું હોય છે. અંગે પાંગોને જરા પણ ચલાવી શકાય નહિ. સદા ડાબા પડખે સૂઈને ધ્યાનમાં લીન રહેવાનું હોય છે. આ અનશનમાં ચારે પ્રકારના આહારને ત્યાગ હેાય છે. આ ત્રણ પ્રકારના અનશનમાં પછી પછીનું અનશન Page #664 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય પહક અધિક શ્રેષ્ઠ છે. ધૈર્યવાન સાધક જ આ અનશનેને સ્વીકાર કરી શકે છે. તેમાં પણ પછી પછીના અનશનને સ્વીકાર કરનાર અધિક વૈર્યવાન હોય છે. આ ત્રણમાંથી ગમે તે પ્રકારના અનશનને સ્વીકાર કરનાર જીવ અવશ્ય વૈમાનિક દેવલોકમાં કે મોક્ષમાં જાય છે. પૈર્યવાન મહાપુરુષે રેગદિકના કારણે ધર્મનું પાલન કરવા અસમર્થ બની જાય ત્યારે અથવા મરણ નજીક હોય ત્યારે પોતાની ધીરતા પ્રમાણે કઈ એક અનશનને સ્વીકાર કરે છે. આ ત્રણે પ્રકારના અનશનને (નિર્વાઘાતમાં) સંલેખના પૂર્વક કરવો જોઈએ. વ્યાધિ, વિધુત્પાત, સર્પદંશ, સિંહાદિ ઉપદ્રવ વગેરે વ્યાઘાતમાં સંલેખના વિના પણ થઈ શકે. (૨) અવમૌદર્ય-ભૂખથી ઓછો આહાર લેવે તે અવમોદર્ય (ઉદરી) તા. કોને કેટલે આહાર જઈએ એનું માપ ભૂખના આધારે થઈ શકે. તે છતાં સામાન્યથી પુરુષને ૩૨ કેળિયા પ્રમાણ અને સ્ત્રીને ૨૮ કેળિયા પ્રમાણુ આહાર પૂરત છે. કેળિયાનું માપ સામાન્યથી મરઘીના ઈંડા જેટલું, અથવા સુખપૂર્વક (મુખને વિકૃત કર્યા વિના મુખમાં પ્રવેશે તેટલું જાણવું. ૩૧ કેળિયા (સ્ત્રીની અપેક્ષાએ ૨૭ કોળિયા) આહાર જઘન્ય (–ઓછામાં ઓછી) ઉણોદરી છે. ત્યારબાદ ૩૦, ૨૯....એમ યાવત્ ૮ કોળિયા જ આહાર લે એ ઉત્કૃષ્ટ ઉદરી છે. ઉદરી તપથી શરીરમાં સ્કૃતિ Page #665 -------------------------------------------------------------------------- ________________ soo * શ્રી તવાથધિગમ સૂત્ર રહે છે. પરિણામે સંયમમાં અપ્રમત્તતા, અલ્પનિદ્રા, સંતોષ વગેરે ગુણેને લાભ થવાથી સ્વાધ્યાય આદિ સઘળી સાધના સુખપૂર્વક સારી રીતે થાય છે. આમ ઉદરી તપ સંયમની રક્ષા આદિ માટે અતિશય આવશ્યક છે. (૩) વૃત્તિપરિસંખ્યાન-વૃત્તિ એટલે આહાર. તેનું પરિસંખ્યાન (–ગણતરી) કરવું તે વૃત્તિપરિસંખ્યાન. અર્થાત્ આહારની લાલસાને ઓછી કરવા માટે અમુક પ્રકારને જ આહાર લે એ પ્રમાણે આહારનું નિયમન કરવું તે વૃત્તિપરિસંખ્યાન યા વૃત્તિ સંક્ષેપ તપ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર પ્રકારે વિશિષ્ટ અભિગ્રહ ધારણ કરવાથી આ તપ થઈ શકે છે. (૧) દ્રયથી-અમુક જ દ્રવ્ય લેવાં, તે સિવાયનાં દ્રવ્યોને ત્યાગ એ દ્રવ્યથી અભિગ્રહે છે. અથવા અમુક સંખ્યામાં જ ૪-૫-૬ દ્રવ્ય લેવાં, તેથી અધિક દ્રવ્યોને ત્યાગ એ પણ દ્રવ્યથી અભિગ્રહ છે. (૨) ક્ષેત્રથીઅમુક ક્ષેત્ર સિવાયના ક્ષેત્રને ત્યાગ. અમુક ઘરોની જ ગોચરી લેવી, તે સિવાયના ઘરને ત્યાગ. ગૃહસ્થ ઘરમાં અમુક વસ્તુને ત્યાગ, અથવા ઘરની બહાર અમુક વસ્તુને ત્યાગ ઈત્યાદિ રૂપે ક્ષેત્રથી અભિગ્રહ લઈ શકે છે. ૩) કાળથી–બપેરના સમયે જ ભિક્ષા ગ્રહણ કરવી વગેરે કાળથી અભિગ્રહ છે. ગૃહસ્થ પણ અમુક વસ્તુ રાત્રે ન લેવી, ઉનાળામાં ન લેવી વગેરે અનેક રીતે કાળથી અભિગ્રહ કરી શકે છે. (૪) ભાવથી–હસતે પુરુષ તહેશવે તે જ વહેવું ઈત્યાદિ ભાવથી અભિગ્રહ છે. ગૃહસ્થ પણ તબિયત Page #666 -------------------------------------------------------------------------- ________________ ૬ નવમે અધ્યાય નરમ હેય તે જ અમુક વસ્તુ લેવી, અન્યથા નહિ, અમુક જ વ્યક્તિ પીરશે તે જોજન કરવું, અન્યથા નહિ, આમ અનેક રીતે ભાવથી અભિગ્રહ લઈ શકે છે. આ તપના સેવનથી આપત્તિના પ્રસંગે ધીરતા શખી શકાય તેવું સત્વ પ્રગટે છે. આહારની લાલસા નાશ પામે છે કે ઘટી જાય જાય છે. અશુભ કર્મોની ખૂબ નિર્જ થાય છે. આથી આ તપ સંયમની સાધનામાં ખૂબ સહાયક બને છે. " (૪) રસપરિત્યાગ–મધુર-સવાદિષ્ટ રસવાળા પદાને ત્યાગ એ રસપરિત્યાગ તપ, અર્થાત્ ઇદ્રિને અને સંયમને વિકૃત કરનાર (દૂષિત કરનાર) વિગઈએને ત્યાગ એ રસપરિત્યાગ. જે આહાર ઇંદ્રિયને કે સંયમને વિકૃત કરે તે વિગઈ કહેવાય. વિગઈના મુખ્ય બે ભેદ છે. (૧) મહાવિગઈ અને લઘુવિગઈ મદિરા, માંસ, માખણ અને મધ એ ચાર મહાવિગઈ છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગળ અને તળેલા પદાર્થ (કડાવિગઈ) એ છ લઘુ વિગઈ છે.' દેહના પિષણ માટે અનિવાર્ય વિગઈસિવાયની વિગઈને સાધકે અવશ્ય ત્યાગ કરે જોઈએ. વિગઈના ત્યાગથી ઇઢિયે કાબૂમાં રહે છે, નિદ્રા ઓછી થઈ જાય છે, શરીરમાં સ્મૃતિ રહેવાથી અધ્યાય આદિ સાધના ઉત્સાહપૂર્વક થાય છે. આમ રસપરિત્યાગથી અનેક લાભ થાય છે. બિનજરૂરી વિગઈને ઉપગ કરવાથી ઇઢિયે પુષ્ટ બનીને બેકાબૂ બને છે, ૧. વિગઈઓના વિશેષ વર્ણન માટે “પ્રત્યાખ્યાનભાષ્યનું અવલોકન કરવું. Page #667 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર શરીરમાં જ્યતા આવે છે, સ્વાધ્યાય આદિ અનુષ્ઠાનમાં શિથિલતા આવે છે. પરિણામે આત્મા સંયમથી મૃત બને એ પણ સંભવિત છે. આથી સાધકે અન્ય અનશન આદિ. તપ ન થઈ શકે તેમ હોય તે પણ આ તપનું સેવન તે. અવશ્ય કવું જોઈએ. (૫) વિવિત શસ્યાસન–વિવિક્ત એટલે એકાંત, એકાંતમાં શય્યા આદિ રાખવું. અર્થાત્ એકાંતમાં રહેવું તે વિવિકત શય્યાસન. સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત તથા સંયમમાં બાધા ન પચે તેવા શૂન્ય ઘર, મંદિર વગેરે એકાંત સ્થળે જ્ઞાનાદિની આરાધનમાં લીન રહેવું એ વિવિક્ત શવ્યાસન તપ છે. અન્ય કેટલાક ગ્રંથોમાં વિવિક્તશાસનના સ્થાને સંલીનતા તપને નિર્દેશ છે. સંસીનતા એટલે સંયમ. સંસીનતાના ચાર ભેદ છે. (૧) ઈદ્રિય સંલીનતા (૨) કષાય સંલીનતા (૩) વેગ સંસીનતા (૪) અને વિવિક્ત ચર્યા સંલીનતા. ઇંદ્રિય, કષાય અને યોગ ઉપર સંયમ રાખવો એ અનુક્રમે ઇંદ્રિય સંલીનતા, કષાયસંસીનતા અને એગ સંલીનતા છે. સંયમમાં બાધા ન પહોંચે તેવા એકાંત સ્થળમાં રહીને જ્ઞાનાદિની આરાધનામાં લીન રહેવું એ વિવિક્ત સંલીનતા છે. આમ વિવિક્તચર્યા સંલીનતા અને વિવિક્ત શવ્યાસનો અર્થ સમાન હોવાથી વિવિક્ત શય્યાસનને વિવિક્તચર્યા સંલીનતામાં સમાવેશ થઈ જાય ૨. વિશેષ સ્પષ્ટતા માટે દશવૈકાલિક–નિર્યુક્તિની હારિભદ્રીય ટીકા તથા ઉત્તરાધ્યયન સૂત્રના ભાષ્યની ટીકા વગેરે જેવાની જરૂર છે. Page #668 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય ૬૦૩ છે. ઇંદ્રિયસંવીનતા આદિ ત્રણ સંસીનતા વિના વિવિક્તચય સંલીનતા નિરર્થક છે. એટલે અહીં વિવિક્ત શવ્યાસનના નિર્દેશથી ગર્ભિત રીતે ચાર પ્રકારની સંસીનતાને નિર્દેશ કર્યો છે. આ દૃષ્ટિએ વિવિક્ત શાસન, વિવિક્ત શવ્યાસનસંલીનતા કે સંલીનતા એ શબ્દો લગભગ સમાન , અર્થવાળા છે. આ તપના સેવનથી સંયમની રક્ષા તથા વૃદ્ધિ થાય છે, બ્રહ્મચર્યભંગને ભય રહેતું નથી, સ્વાધ્યાય આદિ અનુષ્ઠાને એકાગ્રતા પૂર્વક થાય છે. ૬) કાયક્લેશ—જેનાથી કાયાને કલેશ-કટ થાય તે કાયકેશ તપ. વીરાસન આદિ આસને, કાયેત્સર્ગ, લેચ, ઉગ્રવિહાર આદિ કાયલેશ તપ છે. આ તપના સેવનથી શરીર ઉપરને રાગ દૂર થાય છે, સહન કરવાનું સામર્થ્ય પ્રગટે છે, વીતરાયને તીવ્ર ક્ષેપશમ થાય છે, શાસનપ્રભાવના થાય છે. ૩. આ હકીકત આસ્તિક સર્વ દર્શનકારોને એક સરખા માન્ય છે. આથી ગીતા વગેરે ગ્રંથમાં આનો સપષ્ટ ઉલેખ કરવામાં આવ્યું છે. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचार स उच्यते ॥ ગીતા અ. ૩ શ્લોક ૬ જે મૂઢપુરૂષ કર્મેન્દ્રિયોને હઠથી રોકીને મનમાં ઇદ્રિના ભોગાનું. સ્મરણ કરે છે–ભોગોને ઇચ્છે છે તે મિથ્યાચારી-દંભી છે. Page #669 -------------------------------------------------------------------------- ________________ જ શ્રી સ્વાર્થાધિગમ સૂત્ર આ છ પ્રકારને તપ બાઘલેકે– જૈનેતર દર્શનના અનુયાયીઓ પણ કરે છે, આ તપને જોઈને લેકે તપસ્વી - કહે છે, બાઢાથી તપ તરીકે દેખાય છે, બાહા શરીરને તપાવે છે, વગેરે અનેક કારણેથી આ તપને બાહ્ય તપ કહેવામાં આવે છે. બાહ્ય તપના સેવનથી શરીરની મૂછીને ત્યાગ, આહારની લાલસાને ત્યાગ, પરિણામે ઇદ્ધિ ઉપર વિજય, શારીરિક રોગોને અભાવ, શરીર હલકું બને, પરિણામે સંયમની પ્રત્યેક ક્રિયા ફૂર્તિથી–ઉલ્લાસથી થવાથી સંયમની રક્ષા અને વૃદ્ધિ થાય, (૪૫) નિકાચિત કર્મોની પણ નિર્જરા ઈત્યાદિ ઘણું લાભ થાય છે. [૧૯]. - અત્યંતર તપના છ ભેદે प्रायश्चित्त-विनय-वैयावृत्त्य-स्वाध्याय-व्युत्सर्ग-ध्यानाપુરારમ્ -૨૦ || પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃજ્ય, સ્વાધ્યાય વ્યત્સર્ગ અને ધ્યાન એમ છ પ્રકારને ઉત્તર–અત્યંતર તપ છે. - (૧) પ્રાયશ્ચિત્ત–પ્રાયશ્ચિત્ત શબ્દમાં પ્રાયઃ અને ચિત્ત એ બે શબ્દો છે. પ્રાયઃ એટલે અપરાધ. ચિત્ત એટલે શુદ્ધિ કરનાર. જે અપરાધની શુદ્ધિ કરે તે (આલોચના આદિ) પ્રાયશ્ચિત્ત તપ પ્રાયશ્ચિત્તના નવ ભેદે છે. (૨) વિનય ૧. પ્રાયશ્ચિત્ત આદિ છ પ્રકારના તપના અવાંતર ભેદોને નિદેશ હવે પછીના સૂત્રથી ક્રમશઃ ગ્રંથકાર સ્વયં કરશે. Page #670 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય ગુણ અને ગુણી પ્રત્યે આશાતનાના ત્યાગપૂર્વક ભક્તિ-બહુમાન તે વિનય. (૩) વૈયાવૃત્ય–આચાર્ય આદિ મહાપુરુષની સેવા એ વૈયાવૃત્ય કે વૈયાવચ્ચ છે. વિનયમાં હાર્દિક પરિણામ (આદર–બહુમાન) ની પ્રધાનતા છે, જ્યારે વૈયાવૃત્યમાં બાહ્ય કાયચેષ્ટાની અને આહાર આદિ દ્રવ્યની પ્રધાનતા છે. વૈયાવૃત્ય શબ્દ વ્યાવૃત્ત શબ્દથી બન્યો છે. વ્યાવૃત્ત એટલે વ્યાપારમાં પ્રવૃત્ત. વ્યાવૃત્તના ભાવ–પરિણામ તે વૈયાવૃત્ય. અર્થાત્ આચાર્ય આદિની સેવા માટે જિનેક્ત શાસ્ત્રના અનુસાર તે તે ક્રિયામાં પ્રવૃત્તિ એ વૈયાવૃત્ય છે. (૪) સ્વાધ્યાય-શ્રુતને અભ્યાસ તે સ્વાધ્યાય. (૫) યુલ્સગ–બુલ્સ એટલે ત્યાગ. સાધનામાં વિનભૂત કે બિનજરૂરી વસ્તુને ત્યાગ વ્યુત્સર્ગ છે. (૬) દયાન-ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. વિવિધ વિષયમાં ભટકતા ચિત્તની કઈ એક વિષયમાં સ્થિરતા-એકાગ્રતા ધ્યાન છે. [૨૦] ધ્યાન સિવાય પ્રત્યેક અત્યંતર તયના ભેદેની સંખ્યાનવ–ા–વૈશ-પગ્ન-ક્રિયેટું યથાત્રામાં પ્રાધ્યાના ૨-૨ પ્રાયશ્ચિત્તથી યુત્સગ સુધીના પ્રત્યેક અત્યંતર તપના અનુક્રમે ૯, ૪,૧૦, ૫, ૨ ભેદે છે. [૧] ૨. દયાનના ભેદના પણ અવાંતર ભેદના હોવાથી, તથા ધ્યાન વિશે વધારે કહેવાનું હોવાથી અહીં ખાનના ભેદ હોવા છતાં નિર્દોષ કરવામાં આવ્યો નથી. Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર - પ્રાયશ્ચિત્તના ભેદનું વર્ણન आलोचन-प्रतिक्रमण-तदुभय-विवेक-व्युत्सर्ग-तपश्छेदrદાજેસ્થાપનાનિ | ૧-૨૨ / આલોચના, પ્રતિક્રમણ, તદુભાય (આલોચના પ્રતિક્રમણ), વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર, ઉપસ્થાપના એમ પ્રાયશ્ચિત્તના નવ ભેદે છે. (૧) આલેચના-આત્મ સાધનામાં લાગેલા દેશે ગુરુ આદિની સમક્ષ પ્રગટ કરવા. (૨) પ્રતિક્રમણલાગેલા દેશે માટે મિશ્ય દુષ્કૃત આપવું. અર્થાત્ ભૂલને હાર્દિક સ્વીકાર કરવા પૂર્વક આ અયોગ્ય કર્યું છે એ પશ્ચાત્તાપ કરે અને ભવિષ્યમાં તેવી ભૂલ ન કરવાને નિર્ણય કરવો એ પ્રતિક્રમણું. (૩) તદુભય-આચના અને પ્રતિક્રમણ એ બંનેથી દોષની શુદ્ધિ કરવી. અર્થાત્ દોષને ગુરુ આદિની સમક્ષ પ્રગટ કરવા અને અંતઃકરણથી મિથ્યાદુષ્કૃત આપવું. (૪) વિવેક-વિવેક એટલે ત્યાગ. આહાર આદિ ઉપગપૂર્વક લેવા છતાં અશુદ્ધ આવી જાય તે વિધિપૂર્વક તેને ત્યાગ કરવો એ વિવેક છે. (૫) વ્યુત્સ–વશેષ પ્રકારે (ઉપગ પૂર્વક) ઉત્સર્ગ ( –ત્યાગ) તે વ્યુત્સર્ગ. અર્થાત્ ઉપગ પૂર્વક વચન અને કાયાના વ્યાપારને ત્યાગ તે વ્યુત્સર્ગ (કાઉસ્સગ) તપ છે. અને ઘણુય કે જંતુમિશ્રિત આહારયાણી, મળ-મૂત્ર વગેરેના ત્યાગમાં તથા ગમનાગમન આદિ ક્રિયાઓમાં લાગેલા દેની શુદ્ધિ કાત્સગથી કરવામાં આવે છે. (૬) ત૫-પ્રાયશ્ચિત્તની Page #672 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય. ૭ શુદ્ધિ માટે બહા-અત્યંતર તપનું સેવન કરવું તે તપ પ્રાયશ્ચિત્ત. (૭) છેદ-દીક્ષા પર્યાયના છેદથી દેની શુદ્ધિ. (૮) પરિહાર–ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી દેષિતની સાથે જઘન્યથી એક માસ અને ઉત્કૃષ્ટથી છ માસ પયત વંદન, અન્નપાણીનું આદાનપ્રદાન, આલાપ આદિને પરિહાર ( –ત્યાગ) કરે એ પરિહાર પ્રાયશ્ચિત્ત. (૯) ઉપસ્થાપન-દેની શુદ્ધિ માટે દીક્ષાના પૂર્વપર્યાયને ત્યાગ કરી બીજા નવા પર્યામાં ઉપસ્થાપના કરવી. અર્થાત્ ફરીથી પ્રજ્યા આપવી એ ઉપસ્થાપન પ્રાયશ્ચિત્ત. નવતત્વ પ્રકરણ આદિ ગ્રંથમાં પરિહાર અને ઉપસ્થાપન એ બે પ્રાયશ્ચિત્તના સ્થાને મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિત એ ત્રણ ભેદ છે. મૂલ –મૂળથી (સર્વથા) ચારિત્ર પર્યાયને છેદ ક. અર્થાત્ ફરીથી પ્રવજ્યા આપવી. અનવસ્થાપ્ય-શુદ્ધિ માટે ગુરુએ આપેલે તપ પૂર્ણ ન કરે ત્યાં સુધી મહાવ્રત ન ઉયરાવવા. પારાચિત- સાધ્વીને શીલભંગ વગેરે મોટા દોષેની શુદ્ધિ માટે ગ૭ની બહાર નીકળી ૧૨ વર્ષ સુધી છૂપા વેશમાં ફરે તથા શાસનની પ્રભાવના કરે, બાદ ફરી દીક્ષા લઈ ગ૭ માં દાખલ થાય એ પાશંચિત પ્રાયશ્ચિત્ત છે. તત્વાર્થમાં નવતર પ્રકરણ આદિની જેમ પ્રાયશ્ચિત્તના - દશ ભેદને નિર્દેશ ન કરતાં નવ ભેદને નિર્દેશ કેમ કર્યો -એ અંગે વિચારતાં જણાય છે કે–વર્તમાનમાં અનવસ્થાપ્ય Page #673 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી તાર્યાધિગમ સત્ર અને પારચિતને વિદેદ છે એથી તે બેને નિર્દેશ નથી કર્યો. તથા મલ અને ઉપસ્થાપનને અર્થ સમાન છે, માત્ર શબ્દભેદ છે. એટલે મૂલના સ્થાને જ ઉપસ્થાપનને નિર્દેશ કર્યો છે. આ દષ્ટિએ નવ ભેદને નિર્દેશ પણ સુસંગત છે. [૨૨] વિનયના ભેદજ્ઞાન-ન-વારિત્રપારા | ૧-૨રૂ I જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, ઉપચારવિનય એમ વિનયના ચાર ભેદે છે. વિનયના મુખ્ય બે ભેદ છે. (૧) તાત્ત્વિક અને (૨) ઉપચાર. મોક્ષ માર્ગની (જ્ઞાન, દર્શન, ચારિત્રની) સ્વયં આરાધના કરવી એ તાત્ત્વિક વિનય. જ્ઞાનાદિ ગુણોથી યુક્ત અન્ય આરાધકને યથાયોગ્ય વિનય કરે એ ઉપચાર વિનય. મેક્ષમાર્ગના ત્રણ ભેદ હોવાથી તારિક વિનયના જ્ઞાનવિનય આદિ ત્રણ મુખ્ય ભેદે છે. અવાંતર ભેદો અનેક છે. (૧) જ્ઞાનવિનય-મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનની તથા તે તે જ્ઞાનના તે તે વિષયની શ્રદ્ધા કરવી, જ્ઞાન તથા જ્ઞાનીની ભક્તિ કરવી, બહુમાન રાખવે, સેય પદાર્થોનું ચિંતન કરવું, વિધિપૂર્વક નવું જ્ઞાન ગ્રહણ કરવું, ગ્રહણ કરેલ જ્ઞાનનું પરિશીલન કરવું વગેરે જ્ઞાન વિનય છે. (૨) દર્શનવિનયતવભૂત અર્થોની શ્રદ્ધા કરવી, શમ આદિ લક્ષણેથી આત્માને Page #674 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય ૬૦૯ વાસિત કરવા, દેવ-ગુરુની આશાતનાના ત્યાગ કરવા અને ઉચિત સેવા-ભક્તિ કરવી વગેરે દર્શન વિનય છે. (૩) ચારિત્રવિનય-પાંચ પ્રકારના ચારિત્રની શ્રદ્ધા રાખવી, યથાશક્તિ ચારિત્રનું પાલન કરવું, અન્યને ચારિત્રના ઉપદેશ આપવે વગેરે ચારિત્ર વિનય છે. (૪) ઉપચારવિનયસમ્યગ્દર્શન આદિ ગુણેાથી અધિક-માટા આવે ત્યારે યથા ચેાગ્ય સન્મુખ જવું, અંજલિ જોડવી, ઉભા થવું, આસન આપવું, વંદન કરવુ', પ્રાયેાગ્ય વસ્ત્ર આદિ આપીને સત્કાર કરવે, સદ્ભૂત ( તેમનામાં ડાય તે ) ગુણ્ણાની પ્રશંસા કરવા દ્વારા સન્માન કરવું વગેરે ઉપચાર વિનય છે. પરેક્ષ ગુર્વાદિકની મનમાં ધારણા કરી અંજલિ જોડવી, વંદન કરવુ, સ્તુતિ કરવી વગેરે પણુ ઉપચાર વિનય છે. [૨૩] વૈયાવચ્ચના ભેદ્દે આા-પાધ્યાય-તધિ-શૈક્ષ-પછાન- [ળ-જીસંઘ-સાધુ સમનોજ્ઞાનામ્ ॥ ૧-૨૪ || આચાય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક, પ્લાન, ગણુ, ફુલ, સંઘ, સાધુ, સમનેાન આ દુશની વૈયાવચ્ચ એ વૈયાવચ્ચના દશ ભેદો છે. આચાર્ય આદ્ઘિની યથાયેગ્ય સેવા એ અનુક્રમે આચાય વૈયાવચ્ચ આદિ વૈયાવચ્ચના ભેદો છે. સેવા ચાગ્યના દશ ભેદોને આશ્રયીને વૈયાવૃત્ત્વના દા ભેદો છે. (૧) આચાય – સાધુઓને ચારિત્રનું પાલન કરાવે તે આચાય'. (૨) ૩૯ Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ શ્રો તરવાથધિગમ સૂત્ર ઉપાધ્યાય-સાધુઓને મૃતનું પ્રદાન કરે તે ઉપાધ્યાય. (૩) તપસ્વી–ઉગ્ર તપશ્ચર્યા કરે તે તપસ્વી. (૪) શિક્ષક–જેને ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા આપવાની જરૂર છે તે નવ દિક્ષિત સાધુ (૫) ગ્લાન-જવર આદિ રેગેથી પરભૂત. (૬) ગણ–એક આચાર્યને સમુદાય. (૭) કુલ-અનેક ગને (ગણન) સમુદાય. (૮) સંઘ-સાધુ-સાધવી, શ્રાવક-શ્રાવિકા એ ચાર પ્રકારને સંઘ છે. (૯) સાધુમેક્ષની સાધના કરનાર પંચ મહાવ્રત ધારી મુનિ. (૧૦) સમનેશ-જેમને પરસ્પર સંભોગ હેય, અર્થાત્ ગચરી પાણ આદિને પરસપર લેવા–દેવને વ્યવહાર હોય તે સાધુઓ સમજ્ઞ છે. [૨૪] સ્વાધ્યાયના ભેદનું વર્ણનવાવના-99-Sનુ-ડડનાર-પા -રબા વાચના, પુછના, અનુપ્રેક્ષા, આમ્નાય, ધર્મોપદેશ એ પાંચ પ્રકારને સ્વાધ્યાય છે. (૧) વાચના-શિષ્ય આદિને આગમ આદિ શ્રુતને પાઠ આપ. (૨) પૃચ્છના-સૂત્ર અને અર્થ સંબંધી પ્રશ્નો પુછવા. (૩) અનુપ્રેક્ષા–મણેલ શ્રુતનું મનમાં ચિંતનપરાવર્તન કરવું. (૪) આમ્નાય-મુખના ઉચ્ચાર પૂર્વક અભ્યાસ કર–નવું શ્રુત કંઠસ્થ કરવું કે કંઠસ્થ કરેલ કૃતનું પરાવર્તન કરવું. (૫) ધર્મોપદેશ–સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરવું, શિષ્ય વગેરેને ધર્મને ઉપદેશ આપ, Page #676 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય ૬૧૧ અત્યારે શ્રાવકને અપાતું વ્યાખ્યાન પણ ધર્મોપદેશ રૂપ સ્વાધ્યાય છે. [૨૫]. વ્યુત્સર્ગના ભેદેનું વર્ણનવાહ્યાભ્યન્તરોપડ્યો ૧-૨૬ બાહ્ય અને અત્યંતર ઉપધિને ત્યાગ એમ બે પ્રકારે વ્યુત્સ (–ત્યાગ) છે. (૧) બાહ્યોપધિ-સંયમના નિર્વાહ માટે જરૂરી પાત્ર આદિ ચૌદ પ્રકારની ઉપાધિથી અતિરિક્ત ઉપધિને કે અક પ્ય ઉપધિને અને ઉપલક્ષણથી અનેષણય કે જીવજંતુથી સંસત આહાર-પણું આદિને ત્યાગ કરો એ બાહ્યોપધિ વ્યુત્સર્ગ છે. (૨) અત્યંતરે પશ્ચિ–ગાદિથી સંયમને નિર્વાહ ન થઈ શકે ત્યારે કે મરણ સમય નજીક આવે ત્યારે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કાયાને અને કષાને ત્યાગ એ અત્યંત પધિ વ્યુત્સર્ગ છે. [૨૬] ધ્યાનનું લક્ષણउत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ॥९-२७॥ કેઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે "ધ્યાન, આવું ધ્યાન ઉત્તમસંઘયણવાળાને હેય છે. અહીં સૂત્રમાં પ્રવૃત્તિનિરોધ ને ધ્યાન કહેલ છે. gઝ એટલે એક આલંબન–એક વિષય. નિr એટલે ચલચિત્ત. નિષ એટલે સ્થિરતા. ચળચિત્તની કોઈ એક વિષયમાં સ્થિરતા એ ધ્યાન. પ્રશ્ન-ચારે ગતિમાં નબળs Page #677 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર સંઘયણુવાળા જીવોને પણ (આર્ત-રૌદ્ર આદિ) ધ્યાન હોય છે. અહીં કરેલી ધ્યાનની વ્યાખ્યા પ્રમાણે તે નબળા સંઘયણવાળાને ધ્યાન ન હોઈ શકે. આથી આ વ્યાખ્યામાં વિરોધ આવે છે. ઉત્તર–આ સૂત્રમાં પ્રબળ કેટિનું ધ્યાન જ થાન તરીકે વિવક્ષિત છે. અહીં સામાન્ય કેટિના થાનની ધ્યાન તરીકે ગણતરી કરી નથી. જેમ લોકમાં અધિક લહમીવાળાને જ શ્રીમંત-ધનવાન કહેવામાં આવે છે. તેમ અહીં પ્રબળ કટિની એકાગ્રતાને ધ્યાન કહેવામાં આવ્યું છે. આથી ચારે ગતિમાં નબળા સંઘયણવાળા અને પણ ધ્યાન હેય છે એ અંગે આ વ્યાખ્યામાં જરાય વિરોધ નથી. આ ભરત ક્ષેત્રમાં વર્તમાન કાળમાં સામાન્ય કેટિનું ધ્યાન છે, આ સૂત્રમાં કહેલું પ્રબળ કેટિનું ધ્યાન નથી. કારણ કે આવા ધ્યાન માટે પ્રબળ માનસિક એકાગ્રતા જોઈએ. પ્રબળ માનસિક એકાગ્રતા માનસિક બળ ઉપર આધાર રાખે છે. માનસિક બળ અમુક પ્રકારના શારીરિક બળ વિના ન આવી શકે. ધ્યાન માટે જરૂરી શારીરિક બળ શરીરના મજબૂત સંઘયણની (=વિશિષ્ટ પ્રકારના બાંધાની) અપેક્ષા રાખે છે માટે આ સૂત્રમાં ઉત્તમ સંઘયણવાળાને આ સ્થાન હોઈ શકે એમ કહ્યું છે. છ પ્રકારના સંઘયણમાંથી પ્રથમના ચાર સંઘયણ ઉત્તમ છે. વર્તમાન કાળમાં કેવળ સેવા નામનું - ૧. દિગંબર ગ્રંથમાં પ્રથમનાં ત્રણ સંઘયણો ઉત્તમ છે એ નિર્દેશ છે. Page #678 -------------------------------------------------------------------------- ________________ નવમા અધ્યાય ૧૩ છઠ્ઠું સંઘયણ હાવાથી ઉત્તમ સંઘયણના અભાવ છે. માટે આ કાલમાં આવું ધ્યાન ન હેાઈ શકે. ચળચિત્તની એક વિષયમાં સ્થિરતા રૂપ મા ધ્યાન છદ્મસ્થ જીવાને જ હાય છે. અછદ્મસ્થ જીવાને કેવળીભગવતાને મન-ચિત્ત ન હેાવાથી આ ધ્યાન હોતું નથી. તેમને ચેગનિરોધ રૂપ ધ્યાન ( શુકલધ્યાનના અંતિમ એ ભેદ) હાય છે.૩ [૨૭] ધ્યાનના કાળનું પ્રમાણઆ મુદૂતંત્ ।। ૧-૨૮ ॥ લગાનાર ધ્યાન વધારેમાં વધારે અ ંતમુ હત સુધી રહે છે. મુહૂર્તી એટલે એ ઘડી. બે ઘડીની ૪૮ મિનિટ થાય છે. મુહૂર્તની અંદર–મુહૂર્ત થી એછુ તે અંતર્મુહૃત'. મુહૂર્તમાં (૪૮ મિનિટમાં) એક સમય પણ એછા હાય તે અંતમુહૂર્ત કહેવાય, એ સમય એછા હૈાય તે પણ અંતર્મુહૂત કહેવાય. આ પ્રમાણે એક એક સમય ન્યૂન કરતાં અતમુહૂ'ના અસંખ્ય ભેદો પડે છે. કારણ કે એક મુર્હુત માં અસખ્ય સમયે થઈ જાય છે. જઘન્ય (–નાનામાં નાનું) અંતર્મુહૂત નવ સમયનું છે. ઉત્કૃષ્ટ (મોટામાં મેટું) અંત ૨. સંધણની સમજૂતી માટે ૩. આા માટે જુઆ આ સૂત્રનુ` વિવેચન. જુએ અ. ૮. મૂ.૧૨ તું વિવેચન. અધ્યાયના ૪૦ મા અને ૪૬ મા Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ - શ્રી સ્વાર્થાધિગમ સૂ ”હૂર્ત એક સમય ન્યૂન એક મુહૂર્ત (બે ઘડી)નું છે. અંતમુહૂર્ત બાદ અવશ્ય ચિત્ત ચલિત બને છે. ચિત્ત અંતમુહૂર્ત સુધી સ્થિર રહીને ચલિત બન્યા પછી તુરત બીજીવાર લગાતાર અંતર્મુહૂર્વ સુધી સ્થિર રહી શકે છે. અંતમુહૂર્ત પછી ફરી ચિત્ત ચલિત થાય છે. પુનઃ તુરત અંતમુહૂર્ત સુધી સ્થિર રહી શકે છે. સ્થૂલદષ્ટિએ આપણને લાગે કે કલાક સુધી લગાતાર ધ્યાન ચાલે છે. પણ સૂક્ષ્મ દષ્ટિથી નિરીક્ષણ કરવામાં આવે તે અંતર્મુહૂર્ત બાદ ચિત્ત સૂફમ પણ અવશ્ય ચલિત થઈ જાય છે. પ્રશ્ન–જે ધ્યાન અંતર્મુહૂર્ત સુધી જ રહેતું હોય તે કલાકે કે દિવસે સુધી ધ્યાનમાં રહેવાના મળતા સમાચાર–ઉલેખે અસત્ય છે? ઉત્તર–ના. પૂર્વે કહ્યું તેમ શૂલ દષ્ટિથી(વ્યવહારથી) કલાકે કે દિવસે સુધી ધ્યાન હેઈ શકે છે. અહીં કહેલે ધ્યાનને કાળ સૂક્ષ્મદ્રષ્ટિથી (નિશ્ચયથી) છે. [૨૮] દવાનના ભેદવાર્ત-રૌદ્ર-ધબ્ધ-શુવાનિ છે ૧-૨ // આત, રૌદ્ર, ધમ્ય, શુકલ એ ચાર ધ્યાનના. ભેદો છે. (૧) ઋત એટલે દુઃખ-દુઃખના કારણે થતું ધ્યાન આતંધ્યાન. આ ધ્યાન સાંસારિક દુઃખના કારણે ઉત્પન્ન થાય છે, અને પુનઃ દુઃખને અનુ બંધ કરાવે છે. (૨) રુદ્ર એટલે કૂર પરિણામવાળે. હિ સા આદિને ફૂર પરિણામથી યુક્ત જીવનું ધ્યાન રૌદ્રધ્યાન, અથવા રુદ્ર એટલે બીજાને દુઃખ આપનાર Page #680 -------------------------------------------------------------------------- ________________ નવમા અઘ્યાય ૬૧૫ બીજાના દુઃખમાં કારણ અને તેવા હિંસા આદિના પરિગામથી યુક્ત જીવનું ધ્યાન રૌદ્રધ્યાન. (૩) ક્ષમા આદિ દશ પ્રકારના ધમ થી યુક્ત ધ્યાન ધમ્ય' (કે ધર્મ) ધ્યાન. (૪) શુક્લ એટલે નિલ. જે સઘળાં કર્મના ક્ષય કરે તે ધ્યાન નિમ લ–શુકલ છે. યપિ ધર્મધ્યાન પણ નિમ લ છે. પણ ધર્મધ્યાન આંશિક કક્ષય કરે છે. જ્યારે શુકલ ધ્યાન સઘળાં ક્રર્મના ક્ષય કરે છે. આથી શુલ ધ્યાન અત્યંત નિર્મીલ છે. [૨૯] ધ્યાનના ફળના નિર્દેશ-રે_મોક્ષદંતૂ ॥૧૨-૩૦ ॥ અંતિમ એ ધ્યાન મેાક્ષના હેતુ છે. અહી' અંતિમ એ ધ્યાન (-ધર્મધ્યાન અને શુકલધ્યાન) મેાક્ષના હેતુ છે એમ કહીને પ્રથમના બે ધ્યાન (–આ અને રૌદ્ર ) સંસારના હેતુ છે એમ ગર્ભિત રીતે સૂચન કર્યું છે. ધર્મધ્યાન પરંપરાએ (-શુકલધ્યાનની પ્રાપ્તિ કરાવવાથી) માક્ષનુ કારણ છે. શુકલધ્યાન સાક્ષાત્ કારણ છે.[૩૦] [આ ધ્યાન આદિ પ્રત્યેક ધ્યાનના ચાર ચાર ભેદ છે. આથી હવે ક્રમશઃ એ ભેદોનુ વર્ણન શરૂ કરે છે. ભેદોના વર્ણનની સાથે તે તે ભેદ કેાને હાય એમ ધ્યાનના સ્વામીનું પણ વર્ણન કરશે. ] ૧. તે તે ધ્યાનના ભેદોને વિચારવાથી અહી જણાવેલ તે તે યાનનું લક્ષણ ખરેખર સમજાઈ જશે. Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર આર્તધ્યાનના પ્રથમભેદનું વર્ણનआर्तममनोज्ञानां संप्रयोगे तद्विप्रयोगाय स्मृति સમચાર છે -રૂશ છે. અનિષ્ટ વસ્તુને સંગ થતાં તેને દૂર કરવાને તથા દૂર કરવાના ઉપાયને એકાગ્ર ચિત્ત વિચાર એ આધ્યાનને “અનિષ્ટવિરોગ ચિંતા રૂપ પ્રથમ ભેદ છે. દા. ત. બાજુના મકાનમાંથી રેડિયાને અવાજ આવે છે. એ અવાજ પ્રતિકૂલ–અનિષ્ટ લાગતાં રેડિયે બંધ થાય તે સારું એ વિચારણા તથા એ કેવી રીતે બંધ થાય એ અંગે વિચારણા આર્તધ્યાન છે. (૨) પ્રતિકૂળ મકાન મળતાં મકાનને બદલવાનો વિચાર તથા બદલવા માટેના ઉપાયના વિવિધ વિચારો આર્તધ્યાન છે. [૩૧]. આર્તધ્યાનના બીજા ભેદનું વર્ણન તેનારા ૧-૨ રેગથી થતી વેદનાને દૂર કરવાને અને તેના ઉપાયને એકાગ્ર ચિતે વિચાર એ “વેદનાવિયોગચિન્તા” રૂપ આર્તધ્યાનને બીજો ભેદ છે. યદ્યપિ “વેદનાવિગ ચિંતા એક પ્રકારની અનિષ્ટવિગચિંતા રૂપ હોવાથી તેને આર્તધ્યાનના પ્રથમ ભેદમાં સમાવેશ થઈ જાય છે. છતાં તેની અધિક સંભાવનાને Page #682 -------------------------------------------------------------------------- ________________ નવમા અધ્યાય G લક્ષ્યમાં રાખીને તેના જુદે ભેદ પાડ્યો છે. જીવાને અન્ય પદ્માĒ કરતાં શરીર ઉપર વધારે મમત્વ હાય છે. આથી રાગ સૌથી વધારે અનિષ્ટ છે. બીજા અનિષ્ટા કરતાં રાગ વધારે સંતાપ કરાવે છે. મીજા અનિષ્ટામાં સિન્ન ભિન્ન જીવાની અપેક્ષાએ અમુક અમુક અનિષ્ટાના સયાગ ન પણ હાય. જ્યારે આ વેદના રૂપ અનિષ્ટના સચાગ તે વધારે ઓછા પ્રમાણમાં પ્રાયઃ દરેક જીમને હ્રાય છે. [૩૨] આત ધ્યાનના ત્રીજા ભેદનુ લક્ષણ વિપરીતે મનોજ્ઞાનામ્ || ૧-૩૨ || સૃષ્ટિ વસ્તુ એકાગ્રચિત્તે વિચાર તે આ ચિંતા ’ રૂપ ત્રીજો ભેદ છે. મેળવવાનો અને મેળવવાના ઉપાયના ધ્યાનના ઈષ્ટ સયાગ < દા. ત. ધન મેળવવાના વિચાર ( ઇચ્છા) તથા ધન મેળવવાના વિવિધ ઉપાયાના વિચાર એ આ ધ્યાન છે. એ પ્રમાણે ઇષ્ટ સઘળી વસ્તુએ વિશે સમજવું. [૩૩] આ ધ્યાનના ચેથા ભેદના નિર્દેશ નિદ્રાનં ૬ ૧ રૂ૪ || નિદાન આત ધ્યાનના ચેાથે ભેદ છે. નિદાન એટલે કાપવાનું સાધન. જેનાથી આત્મસુખ કપાઇ જાય તે નિદાન. ધમના ફળરૂપે આ લેાક કે પરલેકના સુખની ઈચ્છા રાખવાથી આત્મસુખ કપાઈ જાય છે. માટે Page #683 -------------------------------------------------------------------------- ________________ ટ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રઃ ધમના કુરૂપે આ લેક કે પરલેકના ભૌતિક સુખાની ઈચ્છા એ નિદાન છે. ચારે પ્રકારનું આ યાન દુ:ખમાંથી જન્મે છે.. પ્રથમના બે ભેદમાં તે સ્પષ્ટ દુઃખના સમૈગ છે. ત્રીજા ભેદમાં ઈષ્ટ વસ્તુના વિયેગનું માનસિક દુઃખ છે, ચેાથા ભેદમાં ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિનું દુઃખ છે. દુઃખના કારણે. થતી અશુભ વિચારણા પુન: દુઃખ પ્રાપ્ત થાય તેવાં અશુભ કર્માના અંધ કરાવે છે. માટે આ ધ્યાન દુઃખના અનુબંધ કમાવે છે. આમ આત ધ્યાનથી આદિમાં મધ્યમાં અને અ ંતે દુઃખ જ છે. [૩૪] આત ધ્યાનના સ્વામી સવિત-ટ્રેરિત-પ્રમત્તસંયમાનામ્ ।।o-શા તે (-આત ધ્યાન) અવિરત, દેશવિરત અને પ્રમત્ત સંયમીઓને હાય છે. અર્થાત્ પ્રથમ ગુરુસ્થાનથી આરંભી છઠ્ઠા ગુણસ્થાન સુધીના જીવાને આ ધ્યાન હાઈ શકે છે. સાતમા ગુણુસ્થાનકથી આત ધ્યાનના અભાવ છે. [૩૫] રૌદ્રધ્યાનના સેઢા અને સ્વામી– હિંસા-ડનૃત-તેય-વિષયસંરક્ષનેભ્યો રૌદ્રાવત-નેશ- વિરતયોઃ || ૧-મૈંક્ હિંસા, અસત્ય, ચારી, વિષયસ'રક્ષણ એ ચારના એકાગ્ર ચિત્તે વિચાર તે ચાર પ્રકારે રૌદ્ર Page #684 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય ૬૧૯ દયાન છે. આ ધ્યાન અવિરત અને દેશવિરત. છાને હોય છે. હિંસા આદિ ચારના એકાગ્રચિત્તે વિચારે એ અનુક્રમે હિંસાનુબંધી, અસત્યાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. હિંસા કેવી રીતે કરવી, ક્યારે કરવી, તેનાં સાધને કયાં કયાં છે, સાધનાને ઉપયોગ કેવી રીતે કરે ઈત્યાદિ હિંસાના એકાગ્ર ચિત્ત થતા વિચારે. હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. અસત્ય કેવી રીતે બેલવું, કેવી કેવી રીતે અસત્ય બોલવાથી છૂટી જવાશે, કેવી કેવી રીતે અસત્ય બોલવાથી અન્યને છેતરી શકાશે વગેરે અસત્યના એકાગ્રચિત્તે થતા વિચારો અસત્યાનુબંધી રૌદ્રધ્યાન છે. ચેરી કેવી રીતે કરવી, કેવી રીતે ચોરી કરવાથી પકડાઈ ન જવાય, ચેરીનાં સાધને ક્યાં ક્યાં છે, ચેરીનાં સાધન ક્યાં મળે છે? કેવી રીતે મેળવવાં, ક્યાં કેવી રી કરવી, વગેરે ચોરીના એકાગ્રચિત્તે થતા વિચારો તેયાનુબંધી. રૌદ્રધ્યાન છે. રૂપ આદિ ઈષ્ટ વિયેનું કે વિષયનાં સાધનાનું રક્ષણ કરવાના એકાગ્રચિત્તે થતા વિચારે વિષયસંરક્ષણનુબંધી રૌદ્રધ્યાન છે.' ૧. વિષયને અને વિષયનાં સાધનાને મેળવવાના વિચાર આર્તધ્યાન છે અને સાચવી રાખવાના વિચાર રૌદ્રધ્યાન છે. વિષ ની પ્રાપ્તિમાં અને સેવનમાં આનંદ આર્તધ્યાન છે. આ અને રૌદ્ર સ્થાનના આ સ્વરૂપને જાણનાર વિચારકને લગભગ સઘળા ચદ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જ કરતા હોય છે એમ જણાયા વિના નહિ રહે. Page #685 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર આ ધ્યાન અવિરત અને દેશવિરત જીને, અર્થાત્ પ્રથમ ગુણસ્થાનકથી આરંભી પાંચમા ગુણસ્થાન સુધી હોય છે. પછીના ગુણસ્થાનેમાં આ ધ્યાન હેતું નથી. [૩૬] ધર્મધ્યાનના ભેદે અને સ્વામી યાજ્ઞા-ડય-વિપર-થાનનિવાર ધમકમસંયત || ૧-૩૭ છે. આજ્ઞા, અપાય, વિપાક, સંસ્થાન એ ચારના વિચય સંબંધી એકાગ્ર મનવૃત્તિ તે ચાર પ્રકારનું ધર્મધ્યાન છે. આ ધ્યાન અપ્રમત્તસંયતને હોય છે. વિચય એટલે પાચન-ચિંતન. મનની એકાગ્રતાથી આજ્ઞા આદિ ચારનું પર્યાલોચન-ચિંતન એ અનુક્રમે આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાક વિચય, સંસ્થાન વિચય છે. (૧) આજ્ઞાવિચય-જિનેશ્વર ભગવાનની આજ્ઞા સકલ જીને હિત કરનારી છે. સર્વ પ્રકારના દેથી રહિત છે. એમની આજ્ઞામાં ઘણાં ગૂઢ રહસ્ય રહેલાં છે. આથી અતિલઘુકમ નિપુણ પુરુષ જ એમની આજ્ઞાને સમજી શકે છે. ઈત્યાદિ ચિંતન તથા સાધુઓના માટે અને શ્રાવક આદિના માટે ભગવાનની કઈ કઈ આજ્ઞા છે એ વિશે એકાગ્રતાપૂર્વક પાચન-ચિંતન એ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. (૨) અપાય વિચય–અપાય એટલે દુઃખ. સંસારનાં જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે શારીરિક અને માનસિક દુઃખેને, દુઃખનાં કારણે અજ્ઞાન, અવિરતિ, - કષાય વગેરેને એકાગ્રચિત્તે વિચાર તે અપાયવિચય ધર્મધ્યાન. Page #686 -------------------------------------------------------------------------- ________________ ૬. નવમા અધ્યાય (૩) વિપાક વિચય-વિપાક એટલે ફળ. તે તે કમના ઉદયથી તે તે ફળના વિચાર તે વિપાક વિચય, તે આ પ્રમાણે-જ્ઞાનાવરણ કર્મીના ઉયથી જીવ અજ્ઞાન રહે છે. દર્શીન વરણના ઉદ્મયથી વસ્તુને જોઇ શકાય નહિ, નિદ્રા આદિના ઉદ્ભય થાય. સાત વેઢનીયથા સુખના અને અસાતા વેદનીયથી ફુઃખના અનુભવ થાય. વિપરીત જ્ઞાન, અવિરતિ, રતિ, અતિ વગેરે મેહનીય કર્માંના ઉદયથી થાય છે. આયુષ્યના ઉદ્દયથી નક આફ્રિગતિમાં જકડાઈ રહેવું પડે છે. નામકમના ઉદયથી શુભ કે અશુભ દેહુ આદિ મળે છે. ગેાત્રકમ'ના ઉદયથી ઉચ્ચ કે નીચ ગેત્રમાં જન્મ થાય છે. આંતરાય કના ઉદયથી દાન, લાભ આદિમાં અંતરાય-વિઘ્ન થાય છે. (૪) સસ્થાનવિચય-સસ્થાન એટલે આકાર. લાકના તથા લેાકમાં રહેલા દ્રવ્યેના આકારનું કે સ્વરૂપનું પર્યાલાચન એ સંસ્થાનવિચય, લેાક, જગત, વિશ્વ, દુનિયા વગેરે શબ્દ એકાક છે. લેક ચૌદ રન્તુ પ્રમાણ છે, અર્થાત્ લેાકને ઉપરના છેડાથી નીચેના છેડા સુધી માપવામાં આવે તે ૧૪ રન્તુ પ્રમાણુ થાય છે. તેના આકાર પગ પહેાળા કરી કેડે હાથ દઈ ઊભા રહેલા પુરુષ સમાન છે. તેના ઊવ', અધે અને તિર્થં એમ ત્રણ વિભાગ છે. અધા લેાક ઊંધા પડેલા કુંડાના આકાર સમાન છે. તિતિલક થાળીની આકૃતિ સમાન ગાળ છે. ઊ લેાક મૃદંગ કે ઊમુખ કુંડાના આકાર સમાન છે. તિૉલાકમાં નીચેના ભાગમાં ત્યંતર તથા ઉપરના ભાગમાં જ્યાતિષ્ક જાતિના દેવા રહે છે. Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૩ શ્રી તરવાાઁધિમ સૂત્ર મધ્યભાગમાં મંગડીના આકારે અસખ્ય દ્વીપ અને સમુદ્રો આવેલા છે. પ્રાર'ભમાં અઢી દ્વીપમાં મનુષ્ચા અને તિય ચાના વાસ છે. બાકીના સઘળા દ્વીપેામાં કેવળ તિય ચાના વાસ છે. ઊર્ધ્વલેાકમાં વૈમાનિક જાતિના દેવા રહે છે. અધેલાકમાં ભવનપતિ દેવા અને નારક રહે છે. આ પ્રમાણે જિનેાપ• ક્રિષ્ટ શાસ્ત્રોના આધારે લેાકના આકાર-વરૂપ વગેરેના વિચાર તે સંસ્થાન વિચય ધમ ધ્યાન છે. આ ધ્યાન અપ્રમત્ત સયતને હાય છે. આથી નીચેના છઠ્ઠા વગેરે ગુરુસ્થાનામાં તાત્ત્વિકર ધર્મધ્યાન ન હોય એ સિદ્ધ થાય છે. નીચેના છઠ્ઠા વગેરે ગુણસ્થાનામાં અભ્યાસ રૂપ ધર્મ ધ્યાન હુંય, પણ પારમાર્થિ ક ધર્માંધ્યાન ન હોય. [૩૭] ધર્મધ્યાનના સ્વામીનેા નિર્દેશ ઉપરાાત-ક્ષીળવાયોથ || ૧-૩૮ || ઉપશાંત કષાય અને ક્ષીણકષાય મુનિને પણ ધમ ધ્યાન હોય છે. ઉપરના સૂત્રમાં અપ્રમત્તસયતને ધમ ધ્યાન હાય એમ કહ્યું છે. આ સૂત્રમાં ઉપશાંત કષાય અને ક્ષીણુકષાય સ`યતને પણ ધર્મ ધ્યાન હાય છે એમ જણાવ્યુ` છે. ૧૧ મા ગુરુસ્થાને રહેલ મુનિ ઉપશાંત કષાય અને ૧૨ મા ગુરુસ્થાને રહેલ ૧. લાકના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન પાંચમા અધ્યાયમાં આવી ગયું છે. ૨. દિગંબરમ થામા ચેાથાથી સાતમા ગુગુસ્થાન સુધી ધમસ્થાન હાય એવા નિર્દેશ છે. Page #688 -------------------------------------------------------------------------- ________________ ૬૩ નવમે અધ્યાય મુનિ ક્ષીણુ કષાય છે. આથી ૭ થી ૧૨ ગુણસ્થાનક સુધી ધર્મધ્યાન હોય છે એ સિદ્ધ થયું. [૩૮] શુકલધ્યાનના પૂર્વના બે ભેદના સ્વામીશુ વાઘ દૂર્વાધિ. ૧-૩૧ છે. પર્વના જાણકાર ઉપશાંત કષાય અને ક્ષીણકષાય મુનિને શુકલ દયાનના પ્રથમ બે ભેદ હોય છે. અર્થાત્ ઉપશાંતકષાય અને ક્ષીણકષાય મુનિ જે પૂર્વધર ન હોય તે તેમને ૧૧-૧૨ મા ગુણસ્થાને ધર્મધ્યાન હોય અને જે પૂર્વધર હેય તે શુક્લધ્યાન (પ્રથમના બે ભેદ) હેય. અહીં ૩૮ અને ૩૯ મા સૂત્રના ભાગને અને ભાષ્યની ટીકાને જોતાં જણાય છે કે–ઉપશમ અને ક્ષેપક એ બંને પ્રકારની શ્રેણિમાં ધર્મ અને શુકલ એ બંને પ્રકારના થાન હોય છે. અર્થાત્ ઉપશમશ્રેણિમાં ધર્મ અને શુકલ એ બંને પ્રકારના ધ્યાન હેય છે. તથા ક્ષપકશ્રેણિમાં પણ ધર્મ અને શુકલ એ બંને ધ્યાન હોય છે. ૧. દિગંબર ગ્રંથોમાં બંને પ્રકારના શ્રેણમાં (૮ થી ૧૨ ગુણસ્થાન સુધી) શુક્લયાનને જ સ્વીકાર કરવામાં આવ્યું છે. તેમાં ઉપરમ શ્રેણમાં ૮ થી ૧૧ ગુણસ્થાન સુધી અને ક્ષેપક શ્રેણિમાં થી ૧૦ ગુણસ્થાન સુધી શુકલધ્યાનને પ્રથમ ભેદ તથા ૧૨ માં ગુણ -ઠાણે બીજો ભેદ માનેલ છે.. Page #689 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અને પ્રકારની શ્રેણિના સ્મારભ આઠમા ગુણસ્થાનકથી થાય છે. પરંતુ કર્માંના ઉપશમના કે ક્ષયના પ્રારંભ નવમા ગુણસ્થાનકથી થાય છે. તથા ૧૧ મા ગુરુસ્થાને ઉપશમશ્રેણિની અને ૧૨ મા ગુણસ્થાને ક્ષપક શ્રેણિની સમાપ્તિ થાય છે. (ક્ષપકશ્રેણિમાં અગિયારમું ગુણસ્થાન હાતુ' નથી.) અને પ્રકારની શ્રેણિમાં ૮-૯-૧૦ ગુણસ્થાનામાં ધર્મધ્યાન જ ડાય છે તથા ૧૧મા અને ૧૨મા ગુણુસ્થાને ધમ અને શુકલ અને ધ્યાન હાઈ શકે છે. શ્રેણિએ ચઢનારા જીવા બે પ્રકારના હૈાય છે. (૧) પૂર્વાધર ( શ્રુતકેવલી—સંપૂર્ણ ચૌદ પૂર્વધર ). (૨) અપૂર્વધર ( ચૌદપૂર્વથી ન્યૂન શ્રુતના જ્ઞાતા). બંને પ્રકારની શ્રેણિમાં યથાસ ́ભવ ૧૧ મા ૧૨ મા ગુણઠાણે પૂવ ધરને શુકલધ્યાન (પ્રથમના બે ભેદ) હાય છે અને અપૂવ ધરને ધર્મધ્યાન હાય છે. [૩૯] ૬૪ શુકલધ્યાનના અત્ય એ ભેદના સ્વામીમરે નિઃ ॥ o-૪૦ || શુક્લ ધ્યાનના અંતિમ બે ભેદી કેવલીને હાય છે. તેમા ગુણસ્થાને અંતિમ અંતર્મુહૂત માં મન-વચન ~એ એ ચેાગેાના સવથા નિરાધ થયા બાદ ભાદર કાયયેાગને નિરાધ થતાં કેવળ સૂક્ષ્મ કાયયેાગની ક્રિયા હાય છે ત્યારે ત્રીજો ભેદ હૈાય છે. સૂક્ષ્મ કાયયેાગના નિરાધ થતાં, અર્થાત્ સંપૂર્ણ ચેાગનિરોધ થતાં, ચૌક્રમા ગુરુસ્થાને આત્માની નિષ્પકપ અવસ્થા રૂપ ચેાથેા ભેદ હાય છે. [૪૦] Page #690 -------------------------------------------------------------------------- ________________ નવમો અધ્યાય શુકલધ્યાનના ચાર ભેદેपृथक्त्वै-कत्ववितर्क-सूक्ष्मक्रियाऽप्रतिपाति-व्युपरत શિયાનિવૃત્તનિ છે ?-જર . પૃથફવિતક (સવિચાર), એકત્વરિતક (અવિચાર), સૂમક્રિયાપ્રતિપાતી અને વ્યુપરતકિયાનિવૃત્તિ એ ચારે શુલ ધ્યાનના ભેદે છે. (૧) પૃથક-વિતર્કસવિચાર–પૃથક્વ એટલે ભેદ-જુદાપણું. વિતર્ક એટલે પૂર્વગતશ્રુત. વિચાર એટલે દ્રવ્ય-પર્યાયની, અર્થ–શબ્દની કે મન આદિ ત્રણગની સંકાંતિ–પરાવર્તન. વિચારથી સહિત તે સવિચાર.૧ અહીં ત્રણ શબ્દથી ત્રણ હકીકત જણાવવામાં આવી છે(૧)પૃથકત્વ શબ્દથી ભેદ, (૨)વિતર્ક શબ્દથી પૂર્વગતકૃત, અને (૩) સવિચાર શબ્દથી દ્રવ્ય–પર્યાય આદિનું પરાવર્તન જણાવવામાં આવેલ છે. તથા એકાગ્રતા પૂર્વક ચિંતન' એ અર્થ પૂર્વ સૂત્રથી ચાલ્યો આવે છે. આથી પૃથફવિતર્ક સવિચાર ધ્યાનને અર્થ આ પ્રમાણે થાય છેજે ધ્યાનમાં પૂર્વગત મૃતના ૧. અહીં મૂળ સત્રમાં સાવચાર શબ્દ નથી. પણ આગળ ૪૪ માં સૂત્રમાં બીજા ભેદને વિચાર રહિત કહ્યો છે. એટલે પ્રથમ ભેદ વિચાર સહિત છે એમ અથપત્તિથી સિદ્ધ થાય છે. વિચારને અથ ગ્રંથકારે સ્વયં ૪૬ મા સૂત્રમાં બતાવ્યો છે. તે જ અર્થ અહી જણાવવામાં આવ્યો છે. ૨. આ અર્થ વિતર્ક શબ્દથી નીકળે છે. ૪૦. Page #691 -------------------------------------------------------------------------- ________________ ર૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર આધારે, આમા આદિ કેઈ એક દ્રવ્યને આશ્રયીને ઉપાદાદિ અનેક પર્યાનું એકાગ્રતાપૂર્વક ભેદ પ્રધાન (દ્રવ્ય–વર્યાયને ભેદ) ચિંતન થાય અને સાથે દ્રવ્ય-પર્યાય આદિનું પરાવર્તન થાય, તે પૃથફત્વવિતર્ક-વિચાર ધ્યાન. આને ભાવાર્થ આ પ્રમાણે-પૂર્વધર મહાત્મા પૂર્વગત મૃતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કેઈ એક દ્રવ્યને આશ્રયીને વિવિધ નાના અનુસાર ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, મૂર્તઅમૂર્તત્વ, નિત્યત્વ–અનિત્યત્વ આદિ પર્યાનું ભેદથી ( –ભેદપ્રધાન) ચિંતન કરે છે. આ વખતે એક દ્રવ્યને ત્યાગ કરી અન્ય દ્રવ્યનું કે પર્યાયનું અથવા એક પર્યાયને ત્યાગ કરી અન્ય પર્યાયનું કે અન્ય દ્રવ્યનું અવલંબન લે છે. તથા શબ્દ ઉપરથી અર્થ ઉપર અને અર્થ ઉપરથી શબ્દ ઉપર જાય છે. તેમજ કાયમને ત્યાગ કરી વચન ૩. આ અર્થ માટે “પૃથફ વ વિતરું સવિચાર ” એ નામમાં કોઈ શબ્દ નથી. પણ આગળ ૪૩ મા ભવમાં આ અયનું સૂચન ૪. આ અથ પૃથફ વ શબદથી નીકળે છે. ૫ આ અર્થ ૩૧ મા સૂવવા ચાલ્યો આવે છે. ૬. આ અર્થ સવિચાર શબ્દથી નીકળે છે. ७. पृथक्त्वेन - एकद्रव्याश्रितानामुत्पादादिपर्यायाणां मेदेन पृथुत्वेन वा, विस्तीर्णभावेनेत्यन्ये, वितर्को-विकल्पः पूर्वगतश्रुतालम्बनो नानानयानुसरणलक्षणो यस्मिंस्तत्तथा, पूज्यैस्तु (श्रीमदुमास्वातिवाचकैः) वितर्कः श्रुतालम्बनतया श्रुतमित्युपचारादधीतः तथा विवरणम् - अर्थाद् व्यञ्जने ચલનાથે તથા મામૃતાનાં. ...( સ્થાનાંગસૂત્ર ચોથું પદ) Page #692 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય १२७ એગ કે મને યોગનું અવલંબન લે છે, અથવા વચનગને ત્યાગ કરી કાયમ કે મ ગનું અવલંબન લે છે. અથવા મને ગમે ત્યાગ કરી કાયાગ કે વચનગનું અવલંબન લે છે. આ પ્રમાણે અર્થ, વ્યંજન અને એનું પરાવર્તન કરે છે. (૨) એકત્વ-વિતર્ક-અવિચાર –એકત્વ એટલે અભેદ. શુકલધ્યાનના આ ભેદમાં દ્રવ્ય-પર્યાયનું અભેદ રૂપે ચિંતન હોય છે. વિતને અને વિચારને અર્થ પ્રથમ ભેદના અર્થમાં જણાવ્યું છે તે જ છે. વિચારને અભાવ તે અવિચાર. આ ભેદમાં વિચારનો અભાવ હોય છે. જે ધ્યાનમાં, પૂર્વગત શ્રુતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને, ઉત્પાદ આદિ કેઈએક પર્યાયનું, અભેદથી–અભેદ પ્રધાન (દ્રવ્ય-પર્યાયને અભેદ) ચિંતન થાય, અને અર્થ—વ્યંજન-ગના પરાવર્તનને અભાવ હોય, તે એકત્વવિતર્ક અવિચાર ધ્યાન. આ દયાન વિચાર રહિત હોવાથી પવન રહિત સ્થાને રહેલા દીપકની જેમ નિપ્રકંપ–સ્થિર હોય છે. (૩) સમક્રિયાપ્રતિપાતી –સૂમક્રિયાપ્રતિપાતી શબ્દમાં સૂમક્રિય અને અપ્રતિપાતી એ બે શબ્દ છે. સૂકમ १. एकत्वेन - अमेदेनोत्पादादिपर्यायाणामन्यतमैकકથા નથઃ વિતા પૂર્વજત્તકૃત કથલનरूपोऽर्थरूपो वा यस्य तदेकत्वधितर्कम् । (સ્થાનાંગ સત્ર ચોથું પદ) Page #693 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર કિય એટલે જેમાં ક્રિયા સૂક્ષમ-અતિઅલ્પ હોય તે. અપ્રતિપાતી એટલે પતનથી રહિત. જેમાં માત્ર શ્વાસે શ્વાસ રૂપ સૂક્ષ્મ ક્રિયા જ રહી છે, અને ધ્યાન કરનારના પરિણામવિશેષનું પતન નથી, તે ધ્યાન સૂમક્રિયાપ્રતિપાતી. પિતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત જેટલું જ બાકી રહે છે ત્યારે કેવળ ગનિરોધની ક્રિયા શરૂ કરે છે. તેમાં વચનગ અને મનેગને સર્વથા નિધ થઈ જતાં માત્ર શ્વાસે શ્વાસ રૂપ સૂક્ષ્મ કાગ બાકી રહે ત્યારે આ પ્લાન હોય છે. ગનિષેધ તેરમાં ગુણઠાણના અંતે (અંતિમ અંતર્મુહૂર્તમાં) થાય છે. માટે આ ધ્યાન પણ તેરમા ગુણઠાણના અંતે હોય છે. (૪) ચુપરતક્રિયાનિવૃત્તિ–વ્યુપરત કિયાનિવૃત્તિ શબ્દમાં ભુપતક્રિય અને અનિવૃત્તિ એ બે શબ્દો છે. જેમાં સર્વથા ક્રિયા અટકી ગઈ છે તે સુપરતક્રિય. જેમાં પતન નથી તે અનિવૃત્તિ. જેમાં મન આદિ ત્રણે રોગોને સર્વથા નિરોધ થઈ જવાથી કેઈ પણ જાતની ક્રિયા નથી, તથા ધ્યાન કરનારના પરિણામ વિશેષનું પતન નથી તે ધ્યાન સુપરતક્રિયાનિવૃત્તિ. આ ભેદ ચૌદમા ગુણસ્થાને હોય છે. [૧] ધ્યાનના રોગની વિચારણાतत् त्र्येक-काययोगा-ऽयोगानाम् ॥९-४२ ॥ તે (-ચાર પ્રકારનું શુક્લધ્યાન) અનુક્રમે - Page #694 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય ૬૯ ત્રણ ગ, એક વેગ, કાય એગ અને અયોગ (-યોગ રહિત)ને હેય છે. ધ્યાનને પ્રથમભેદ મન આદિ ત્રણે રોગના વ્યાપારવાળાને, બીજે ભેદ ત્રણમાંથી ગમે તે એક ભેગના વ્યાપારવાળાને, ત્રીજે ભેદ કાગના વ્યાપારવાળાને, ચેાથે ભેદ ચોગ વ્યાપાર રહિત જીવને હોય છે. અર્થાત ધ્યાનના પ્રથમ ભેદમાં ત્રણે એને વ્યાપાર હોય છે. બીજા ભેદમાં ગમે તે એક ગન અને ત્રીજામાં કેવળ કાયાગને વ્યાપાર હોય છે. ચોથામાં વેગવ્યાપારને અભાવ હોય છે. [૪૨] શુકલધ્યાનના પ્રથમના બે ભેદમાં વિશેષતા કવિત પૂર્વે ૨-૪રૂ . પૂર્વના બે ભેદ એકાશ્રય અને સવિતર્ક હેય છે. એકાશ્રય એટલે આત્મા કે પરમાણુ આદિ કોઈ એક આલંબન સહિત. સવિતર્ક એટલે શ્રુતસહિત–પૂર્વગત શ્રુતના આધારવાળું. શુકલધ્યાનના પ્રારંભના બે ભેદમાં આત્મા કે પરમાણુ આદિ કેઈ એક દ્રવ્યનું આલંબન હોય છે, અર્થાત્ કઈ એક દ્રવ્ય સંબંધી ધ્યાન કરવામાં આવે છે; તથા પૂર્વગત શ્રુતને આધાર હોય છે, અર્થાત્ પૂર્વગત શ્રુતના આધારે ધ્યાન કરવામાં આવે છે. [૪૩] પહેલા અને બીજા ભેદમાં તફાવત Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬so શ્રી તત્વાર્થાધિગમ સત્ર : વિવાર દિવઘં . ૧-૪૪ છે. શુક્લ ધ્યાનને બીજો ભેદ વિચારથી રહિત. હોય છે આથી પ્રથમ ભેદ વિચાર સહિત હોય છે એ અથપત્તિથી સિદ્ધ થાય છે. દ્રવ્ય-પર્યાય, શબ્દ–અર્થ અને યેગોનું સંક્રમણ–પરાવર્તન વિચાર છે, એમ પૂર્વે કહેવાઈ ગયું છે. પ્રથમભેદ એકાશ્રય-પૃથકત્વ-સવિતર્ક-સવિચાર છે. બીજે ભેદ એકાશ્રય–એકત્વ-સવિતર્ક_અવિચાર છે. આમ એ. ભેદમાં એકાશ્રય અને વિતક એ બેની સમાનતા છે, તથા પૃથક–એકવ તથા વિચારની અસમાનતા છે. [૪૪] વિતર્કની વ્યાખ્યાવિતર્ક શ્રત ૨-૪૫ / વિતર્ક એટલે (પૂર્વગત) શ્રત, યદ્યપિ વિતર્કનો અર્થ વિકલ્પ–ચિંતન થાય છે. પણ અહીં વિક૯પ (વિતર્ક પૂર્વગત શ્રુતના આધારે વિવિધ નયના અનુસારે કરવાને હેવાથી તેમાં વિકલ્પમાં) પૂર્વગત શ્રુતનું આલંબન લેવું પડતું હોવાથી ઉપચારથી વિતકને શ્રુત અર્થા કરવામાં આવ્યો છે. તથા શ્રુત શબ્દથી સામાન્ય શ્રુત નહિ, કિન્તુ પૂર્વગત મૃત સમજવું. [૪૫] १. वितको विकल्पः पूर्वगतश्रुतालम्बनो नानानयानुसरणलक्षणो यस्मिंस्तत्तथा, पूज्यैस्तु वितर्कः श्रुतालम्बनतया થ યુઘરાવથીત: સ્થાનાંગ એથું પદ ). Page #696 -------------------------------------------------------------------------- ________________ નવમા અધ્યાય વિચારની વ્યાખ્યાન $34 વિચારોડથે-અનન-યોગસંક્રાન્તિઃ।। ૧-૪૬ || અ, વ્યંજન અને યાગની સંક્રાંતિ એ વિચાર છે અ એટલે ધ્યેય દ્રવ્ય કે પર્યાય. વ્યંજન એટલે ધ્યેય પદાર્થના અવાચક શબ્દ-શ્રુતવચન. મન, વચન અને કાયા એ ત્રણ યાગ છે. સ’ક્રાંતિ એટલે સંક્રમણપરાવર્તન. કોઈ એક દ્રવ્યનુ ધ્યાન કરી તેના પર્યાયનું ધ્યાન કરવું, અથવા કેાઈ એક પર્યાયના ધ્યાનના ત્યાગ કરી દ્રવ્યનું ધ્યાન કરવુ, એ પ્રમાણે દ્રવ્યપર્યાયનું પરાવર્તન એ અથ (દ્રવ્ય-પર્યાય ) સક્રાંતિ છે. કોઈ એક શ્રુતચનને અવલખીને ધ્યાન કર્યાં પછી અન્ય શ્રુતવચનનું અવલંબન કરીને ધ્યાન કરવું એ વ્યંજનસ ક્રાંતિ છે. કાયયેાગને ત્યાગ કરી વચનચેાગના કે મનાયેાગના સ્વીકાર કરવા ઈત્યાદિ ચેગસક્રાંતિ છે.૨ આ પ્રમાણે અથ, વ્યંજન અને યાગની સંક્રાંતિ-પરાવર્તન એ વિચાર છે. २. अर्थो ध्येयो द्रव्यं पर्यायो वा । व्यञ्जनं वचनम् ।। योगः कायवाङ्मनः कर्मलक्षणः । संक्रान्तिः परिवर्तनम् । द्रव्यं विहाय पर्यायमुपैति पर्यायं त्यक्त्वा द्रव्यमित्यर्थसंक्रान्तिः । एकं श्रुतवचनमुपादाय वचनान्तरमालम्बते, तदपि विहायान्यदित व्यञ्जन संक्रान्तिः । काययोगं त्यक्त्वा योगान्तरं गृह्णाति, योगान्तरं त्यक्त्वा काययोगमिति ઓનલંાન્તિઃ । ( સર્વાથ'સિદ્ધિ: ) Page #697 -------------------------------------------------------------------------- ________________ આ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર પ્રમાણે બાહ્ય અને અભ્યંતર તનુ વર્ણન સમાપ્ત થયું. અને પ્રકારના તપ સવર અને નિજ રાનું કારણ હાવાથી મેાક્ષમાર્ગના સાધકે તેનું અવશ્ય સેવન કરવું જોઈએ. તપથી સર્વ કર્માંના ક્ષય થતાં મેાક્ષની પ્રાપ્તિ થાય છે. ર પ્રશ્ન—તપ નિશનું કારણુ કેવી રીતે બને છે? તેમાં પણ બાહ્ય તપથી નિર્જરા કેમ થાય? ખાદ્ય તપમાં તા કેવળ કાયકષ્ટ થાય છે. જે માત્ર કાયકષ્ટથી નિરા થતી હૈાય તે જેમ જેમ કાયકષ્ટ વધારે તેમ તેમ નિજ રા વધારે થાય. એથી સાધુએ કરતાં પણુતિયચા અને નારકા અધિક કષ્ટ સહન કરતા હૈાવાથી તેમને અધિક નિશ થવી જોઇએ. તથા સાધુના કરતાં એમના મેક્ષ વહેલે થવા જોઇએ. માત્ર કાયકષ્ટથી તપસ્વી કહેવાય તે તિયા અને નાટ્કોને મહાન તપસ્વી કહેવા જોઇએ. ઉત્તર—આ પ્રશ્નના સમાધાન માટે પ્રથમ નિજ રાના અથ બરેાખર સમજી લેવાની જરૂર છે. નિરાના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે છે. આત્મામાંથી કમ પ્રદેશેાનુ છૂટા પડવુ એ દ્રવ્યનિરા છે. કમ પ્રદેશોને છૂટા પાડનાર આત્માના શુદ્ધ પણિામ-અધ્યવસાય ભાવ નિશ છે. આમાં ભાવનિરા જ મુખ્ય નિરા છે. ભવ નિરા વિના થતી દ્રવ્યનિરાથી આત્મા સવથા કર્મ મુક્ત બની શકતા નથી. દ્રષ્ય નિર્જરા એ કારણેાથી કની સ્થિતિના પરિપાકથી અને (ર) આત્માના શુદ્ધ થાય છે. (૧) Page #698 -------------------------------------------------------------------------- ________________ નવમો અધ્યાય ૬૭૪ પરિણામ રૂપ ભાવનિર્જરાથી. કર્મની સ્થિતિના પરિપાકથી થતી નિર્જરા તે દરેક જીવને થઈ રહી છે. એ નિર્જરાનું જરાય મહત્ત્વ નથી. શુદ્ધ પરિણામરૂપ ભાવનિર્જરાથી થતી દ્રવ્યનિશની જ મહત્તા છે. આથી પ્રસ્તુતમાં આ જ નિર્જરા ઈટ છે. હવે અહીં નિજેશનાં જે બે કારણે બતાવ્યાં તેમાં - તપને સમાવેશ તો થશે નહિ. જ્યારે શાસ્ત્રકારો તે તપને નિર્જાનું કારણ કહે છે, તે આમાં શું તથ્ય છે એ પ્રશ્ન ઉપસ્થિત થાય એ સહજ છે. આનું સમાધાન આ પ્રમાણે તપ ભાવનિર્જરાનું=આત્માના શુદ્ધ પરિણામેનું કારણ બનવા દ્વારા નિર્જરાનું કારણ છે. તપથી ભાવ નિર્જશ= આમાના શુદ્ધ પરિણામે થાય છે, અને એનાથી દ્રવ્ય નિર્જરા થાય છે. તપનું સેવન કરવા છતાં જે ભાવ નિર્જર ન થાય તે તપથી (પ્રસ્તુતમાં ઈટ) નિર્જશ થતી નથી. આથી જ ભાવ નિર્જરામાં કાણું ન બનનાર તપ વાસ્તવિક તપ નથી, કિંતુ માત્ર કાયકલેશ છે. ભાવનિર્જશમાં કારણ બનનાર તપ જ વાસ્તવિક તપ છે. અહીં એ તપની ગણતરી કરવામાં આવી છે. - હવે એ પ્રશ્ન બાકી રહે છે કે અત્યંતર તપની આત્મા ઉપર અસર થતી હોવાથી આત્મામાં શુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે. એથી અત્યંતર તપ નિર્જરાનું કારણ છે. પણ આશ્ચતપની કેવળ કાયા ઉપર અસર થતી હોવાથી તેનાથી આત્માના શુદ્ધ પરિણુમ શી રીતે ઉત્પન્ન થાય ? અને Page #699 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર એથી નિર્જરા પણ શી રીતે થાય ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે–આહાતપની કેવળ કાયા ઉપર અસર થાય છે એ હકીકત તદ્દન અસત્ય છે. જે બાહ્ય તપની કેવળ કાયા ઉપર અસર થાય, આત્મા ઉપર અસર ન થાય, એ વાસ્તવિક બાહ્ય તપ જ નથી. કિંતુ કાયલેશ જ છે. આથી જ પ્રસ્તુત સૂત્રના ભાગ્યમાં કહેવામાં આવ્યું છે કે–સચ્ચT ચો...એ સૂત્રમાં આવેલ સમ્યગૂ શબ્દનું અનુસંધાન આ સૂત્રમાં પણ લેવું. એટલે અહીં કેવળ બાહ્ય તપને નિર્દેશ નથી કર્યો, કિન્તુ સમ્યગ બાતપને નિર્દેશ મ્યું છે. આત્મશુદ્ધિના. આશયથી જિનેશ્વરની આજ્ઞા મુજબ કરવામાં આવતે બાહ્ય તપ સમ્યઉત્તમ છે. આત્મામાં શુદ્ધપરિણામ પેદા ન થાય ત્યાં સુધી સમ્યગુ બાહા તપ કરવાની ભાવના ન થાય એ ચોક્કસ વાત છે. કારણ કે જ્યાં સુધી દેહને મમત્વભાવ, આહારની લાલસા, ઈદ્રિયેને અસંયમ, સંસારસુખને રાગ વગેરે દોષ દૂર ન થાય-ઘટે નહિ ત્યાં સુધી (સમ્ય) બાહ્યતપ. કરવાની ભાવના થતી નથી. તથા જ્યાં સુધી આત્મામાં શુદ્ધ પરિણામે પેદા ન થાય ત્યાં સુધી દેહને મમત્વભાવ વગેરે દે દૂર ન થાય, ઘટે નહિ. આથી બાહાતપની પ્રવૃત્તિથી દેહને મમત્વભાવ વગેરે દેશે દૂર થયા છે-ઘટયા છે એ સૂચિત થાય છે. દોષેની હાનિ–ઘટાડે આત્મામાં શુદ્ધ પરિણામે ઉત્પન્ન થયા છે એ સૂચવે છે. આત્મામાં ઉત્પન્ન થયેલ શુદ્ધ પરિણામથી કર્મોની નિર્જરા થાય છે Page #700 -------------------------------------------------------------------------- ________________ નવમા અધ્યાય તથા જેમ જેમ બાહ્યપનું સેવન થાય છે તેમ તેમ મમત્વાદિ દેશે અધિક અધિક ઘટતા જાય છે, અને આત્મામાં શુદ્ધ પરિણામની વૃદ્ધિ દ્વારા નિર્જરાની વૃદ્ધિ થતી જાય છે.. આમ સમ્યગ બાત૫ શુદ્ધ પરિણામ હોય તે જ થઈ શકે છે, અને તપના સેવનથી એ પરિણામ અધિક અધિક શુદ્ધ બનતા જાય છે. આથી અત્યંતર તપની જેમ બાહ્ય ત૫. પણ નિર્જશામાં કારણ છે. આ હકીકતથી બાહ્ય તપમાં તે કેવળ કાયઠણ છે....એ પ્રશ્નનું પણ સમાધાન થઈ જાય છે. કારણ કે ઉપર કહ્યા મુજબ સભ્ય બાહ્યતપ કેવળ કાયકષ્ટ રૂપ.. છે જ નહિ. અસમ્યમ્ તપ જ કેવળ કાયલેશ રૂપ છે, તથા માત્ર કાયકષ્ટથી નિર્જ થાય છે એ વાત પણ તદન અસત્ય છે. કાયકષ્ટ દ્વારા ઉત્પન્ન થતા શુદ્ધ પરિણામથી જ નિર્જરા થાય છે. તથા અજ્ઞાન લેકે ગમે તેને તપસ્વી ભલે કહે. પણ શા તે સમ્યમ્ તપ કરનારને જ તપસ્વી કહે છે. એટલે જેમ જેમ કાયકષ્ટ વધારે.....એ પ્રશ્નને પણ અવકાશ રહેતું નથી. [૪૬] કેને કેટલી નિર્જરા થાય છે તેને નિર્દેશ सम्यग्दृष्टि-श्रावक-विरता-ऽनन्तवियोजक-दर्शनमोहક્ષા-પરામજો-પાત્તનોz-ક્ષક–હરીનનોદ-જિનાઃ શH-- શોલંકાપુનઃ || ૧-૪૭ સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધિવિજક, દશમેહક્ષપક, મહાપશમક, ઉપશાંત-- Page #701 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર માઢ, માહક્ષપક, ક્ષીણમેાહ,જિન-આ દેશ અનુક્રમે પૂર્વ પૂર્વથી અસખ્યગુણુ નિર્જરા કરે છે. સભ્યષ્ટિ જેટલી નિરાકરે છે તેનાથી શ્રાવક અસ`ખ્યગુણુ નિરા કરે છે. શ્રાવકની નિર્જાથી અસખ્યગુણુ નિરાવિરત મુનિ કરે છે. એમ પૂ પૂથી ઉત્તર ઉત્તરની નિર્જરા અસંખ્ય ગુણ થાય છે. કર્મના સવ થા ક્ષય એ માક્ષ છે. કર્માના આંશિક ક્ષય નિર્જરા છે. કર્મોના આંશિક ક્ષય દરેક સાધકને સમાન હાતા નથી. કારણ કે કને આંશિક ક્ષય આત્માની વિશુદ્ધિ ઉપર આધાર રાખે છે. આત્માની વિશુદ્ધિ જેમ અધિક તેમ નિર્જરા વધારે. પ્રસ્તુત સૂત્રમાં નિર્દિષ્ટ સમ્યગ્દષ્ટિ આદિ સાધકની આત્મવિશુદ્ધિ અનુક્રમે અસ ખ્યગુણી હાવાથી નિર્જેશ અસંખ્યગુણી થાય છે. આંશિક નિરાની શરૂઆત મુખ્યતયા સમ્યગ્દષ્ટિી ( -ચેાથા ગુણસ્થાનકથી) થાય છે અને ૧૩ મા ગુરુસ્થાને તેના અંત આવે છે. ચૌદમા ગુણુઠાણું સર્વ ક્રમ ના ય થાય છે. (૧) સમ્યગ્દષ્ટ-વિરતિથી રહિત અને સમ્યગ્દર્શનથી યુક્ત. (ર) શ્રાવક-સમ્યગ્દન તથા અણુવ્રતથી યુક્ત. (૩) વિરત-મહાત્રતાને ધારણ કરનાર મુનિ. (૪) અનંતાનુબંધિવિચાજ અન ંતાનુબંધી ચાર કષાયાના (વ. ' ૧. અહીં સકામ નિજરા અપેક્ષિત છે. અકામ નરા પહેલા ગુરુસ્થાને પણ હોય છે. ગશાસ્ત્રમાં · સકામા યમિનાં ’ એમ કહીને સકામ નિર્જરા મુખ્યતયા સાધુઓને હેય છે એમ જણાવ્યુ છે. Page #702 -------------------------------------------------------------------------- ________________ નવમા અધ્યાય માનમાં) ક્ષય કરનાર (૫) દશ નમેાહક્ષપક-દર્શનમાહના (વર્તમાનમાં)ક્ષય કરનાર. અનંતાનુમ ધી ચાર કષાયા, સમ્યક્ મેહ, મિશ્રમેહ, મિથ્યાત્વમેહ એ સાત પ્રકૃતિએ દેશન મેહ છે. (૬) મેહાપશમક-માહની પ્રકૃતિએના (વમાનમાં ઉપશમ કરનાર. (૭) ઉપશાંતમાહ-જેણે મેહની સવ (૨૮) પ્રકૃતિના ઉપશમ કરી દીધા છે તે. (૮) માહક્ષપક–માહની પ્રકૃતિના (વમાનમાં ) ક્ષય કરનાર. (૯) ક્ષીણમેાહ-જેણે માહની સઘળી પ્રકૃતિને ક્ષય કરી નાંખ્યો છે તે. (૧૦) જિન-જેમણે ચાર ઘાતી કુર્માનેા ક્ષય કરી દીધા છે તે કેવલી [૪૭] ચાસ્ત્રિની તરતમતાની દૃષ્ટિએ નિગ્રથના ભેઢાપુરુાઃ-વજ્રા- જીશીષ્ટ- નિગ્રન્થ-જ્ઞાતા નિર્દેશ્યાઃ ૬-૨૮/ પુલાર્ક, અકુશ, કુશીલ, નિગ્રંથ, સ્નાતક-એ માંચ પ્રકારના નિયથા-સાધુઓ છે. – (૧) પુલાક-પુલાક એટલે નિઃસાર, ગ થી-સારથી રહિત ફ઼ાતરાં કે છાલ જેમ નિઃસાર હાય છે તેમ, જે સાધુ જ્ઞાન, દર્શીન અને ચારિત્રમાં અતિચારે લગાડવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રના સારથી રહિત અને છે તે પુલાક. પુલાકના બે ભેદ છે. (૧) લબ્ધિપુલાય, (૨) સેવાપુલાક. ૬૩૭ લબ્ધિપુલાક અનેક પ્રકારની લબ્ધિને ધારણ કરે છે. તે ધારે તે લબ્ધિી ચક્રવતીને અને તેના સકળ સૈન્યને ચૂ કરી શકે છે. તે તપ અને શ્રુતના પ્રભાવથી ઉત્પન્ન થયેલી લબ્ધિઓને નિષ્કારણ પેાતાની મહત્તા Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અતાવવા તથા પેાતાની ખ્યાતિ વધારવા કરવાથી સયમ રૂપ સારથી રહિત અને છે. તેનામાં શ્રદ્ધા પૂર્ણ હોય છે. ચારિત્રના પરિણામ પણ હૈાય છે. છતાં પ્રમાદ વશ મની લબ્ધિએને ઉપચેગ કરી આત્માને ચારિત્રના સારથી રહિત કરે છે. સેવાપુલાકના પાંચ ભેઢ છે. જ્ઞાનપુત્રાક, દશ નપુલાક, ચાશ્ત્રિપુલાક, લિંગપુલાક અને સૂક્ષ્મ પુલાક. (૧) જ્ઞાનપુલાક-કાલે ન ભણે, અવિનયથી ભળે, વિદ્યાગુરુનું બહુમાન ન કરે, ચૈાગેડુન કર્યા વિના ભણે, સૂત્રના ઉચ્ચાર અને અય અશુદ્ધ કરે. ઈત્યાદિ જ્ઞાનના અતિચારા લગાડે. (૨) દશ નપુલાક–શકા આદિથી દશન ગુણમાં અતિચારા લગાડે. (૩) ચારિત્રપુલાક-મૂહ (પાંચ મહાવ્રતા ) ગુણેામાં અને ઉત્તર (પિંડ વિશુદ્ધિ આદિ ) ગુણામાં અતિચારા લગાડે. (૪) લિગપુલાક-નિષ્કારણ શાઓક્ત લિગથી અન્ય લિંગને સાધુવેષને ધારણ કરે. (૫) સૂક્ષ્મપુલાક-મનથી સૂક્ષ્મ અતિચારા લગાડે. (૨) બકુશ-ખકુશ એટલે શખલ–ચિત્રવિચિત્ર, વિશુદ્ધિ અને અવિશુદ્ધિથી જેનુ ચારિત્ર ચિત્ર-વિચિત્ર અને તે ખકુશ. ખકુશ સામાન્યથી એ પ્રકારના છે. (૧) શરીર. અકુશ, (૨) ઉપકરણુ અકુશ. શરીર અકુશ હાથ-પગ ધેાવા, શરીર ઉપરથી મેલ ઉતારવા, માઢું ધાવુ, દાંત સાફ્ રાખવા, વાળ ઓળવા વગેરે પ્રકારની શરીરની વિભૂષા તફ્લક્ષ્ય રાખે છે. ઉપકરણ અકુશ વિભૂષા માટે દંડ, · પાત્ર વગેરેને રંગ, તેલ આદિથી ચળકતાં કરવાં, કપડાં Page #704 -------------------------------------------------------------------------- ________________ www નવમે અધ્યાય ઉજળાં રાખવાં, સગવડતા માટે અધિક ઉપકરણે રાખવાં વગેરે તરફ લક્ષય રાખે છે. બંને પ્રકારના બકુશ ક્રિયામાં શિથિલ હોય છે. એમનું ચિત્ત શરીર અને ઉપકરણની વિભૂષા તરફ હોય છે. બાહ્ય આડંબર, માન-સન્માન અને ખ્યાતિ વગેરેની કામનાવાળા હોય છે. સુખ અને આરામની ઈચ્છાવાળા હોય છે. તેમને પરિવાર પણ દેશ છેદ કે સર્વ છેદ પ્રાયશ્ચિત્તને વેગ્ય હોય છે. અન્ય રીતે પણ બકુશના પાંચ પ્રકાર છે–આગ, અનાભે ગ, સંવૃત, અસંવૃત, અને સૂકમ. (૧) આભે ગ–જાણવા છતાં દોષનું સેવન કરે. (૨) અનાભેગ-અજાણુથી દેનું સેવન કરે. (૩) સંવૃતઅન્યના દેખતાં દેનું સેવન કરે (૪) અસંવૃત-કઈ ન દેખે તેમ છુપી રીતે દેનું સેવન કરે. (૫) સૂમથડે પ્રમાઢ કરે. (૩) કુશીલ-કુશીલ એટલે અગ્ય આચરણવાળા. ઉત્તરગુણના દોષથી કે સંજવલન કષાયના ઉદયથી જેમનું ચારિત્ર દૂષિત હોય તે કુશીલ નિર્ચથ. તેના બે ભેદ્ય છે. (૧) પ્રતિસેવના કુશીલ, (૨) કષાય કુશીલ. (૧) પ્રતિસેવના કુશીલ પિંડવિશુદ્ધિ, ભાવના આદિ ઉત્તર ગુણેમાં અતિચારનું પ્રતિસેવન કરે, અર્થાત્ અતિચારે લગાડે. (૨) કષાયકુશીલ – સંજવલન કષાયના ઉદયથી ચારિત્રને દૂષિત કરે તે કષાય કુશીલ. તેના જ્ઞાનકુશીલ, દશનકુશીલ, ચારિત્રકુશીલ, લિંગકુશીલ, સૂક્ષેમકુશીલ એ પાંચ ભેદ છે. આ પાંચ પ્રકારના કુશીલનું સ્વરૂપ પાંચ પ્રકારના સેવાપુલાકની જેમ જાવું. Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬ % શ્રી તવાથધિગમ સૂત્ર () નિગ્રંથ-ગ્રંથ એટલે ગાંઠ, ગાંઠથી રહિત તે નિય. જેની મેહની ગાંઠ છેદાઈ ગઈ છે તે નિર્ચથ, અર્થાત્ જેના મેહને સર્વથા ક્ષય કે ઉપશમ થઈ ગયે છે તે નિગ્રંથ. મોહને સર્વથા ક્ષય ૧૨માં ગુણસ્થાને અને ઉપશમ ૧૧મા ગુણસ્થાને હોય છે. આથી ૧૨માં અને ૧૧મા ગુણઠાણે રહેલ ક્ષેપક અને ઉપશમક નિગ્રંથ છે. (૫) સનાતક-સ્નાતક એટલે મલને દૂર કરનાર. જેણે રાગાદિ દે રૂપ મળને દૂર કરી નાખે છે તે સ્નાતક. સ્નાતકના બે ભેદ છે. (૧) સગી સ્નાતક અને (૨) અયે ગી સ્નાતક. ૧૩માં ગુણઠાણે રહેલ સગી કેવી સંગી સ્નાતક છે. ૧૪મા ગુઠાણે રહેલ અગી કેવળી અગી સ્નાતક છે. [૪૮] પુલાક આદિ પાંચ નિર્ગથે સંબંધી વિશે વિચારણસંયમ-ત-ગતિસેવના-તીર્થ-ણિત-ફ-પતિચાનવિજરાતઃ સાધ્યા . ૧-૪૧ સંયમ, શ્રત, પ્રતિસેવના, તીથ, લિંગ, લેશિયા, ઉપપાત, સ્થાન એ આઠ દ્વારેથી નિગ્રંથે સંબંધી વિશેષ વિચારણા કરવી જોઈએ. (૧) સંયમ -પાંચ ચારિત્રમાંથી કેને કેટલાં ચાસ્ત્રિ હેય તેની વિચારણા. પુલાક, બકુશ અને પ્રતિસેવન કુશીલ એ ત્રણને સામાયિક અને છેદેપસ્થાપનીય સંયમ હોય છે. કષાયકુશીલને પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષમ સંપાય એ એ સંયમ હેય છે. નિર્ગથ અને ૨નાતકને યથાખ્યાત Page #706 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય ચારિત્ર હોય છે. કેટલાકના મતે કષાયકુશીને યથાખ્યાત સિવાય ચાર સંયમ હોય છે. (૨) શ્રત-કેને કેટલું શ્રુતજ્ઞાન હોય તેની વિચારણા. ઉત્કૃષ્ટથી પુલા, બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણને સંપૂર્ણ દશપૂર્વનું, કષાયકુશીલ અને નિર્ગથને ચૌદપૂર્વનું કૃત હોય છે. જઘન્યથી પુલાકને આઠ પૂર્વ સંપૂર્ણ અને નવમા પૂર્વના ત્રીજા આચાર વસ્તુ નામના પ્રકરણ સુધીનું, બકુશ, કુશીલ અને નિગ્રંથને અષ્ટપ્રવચનમાતાનું (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું શ્રુત હેય છે. સ્નાતક કેવી હેવાથી શ્રુત રહિત હોય છે. (3) પ્રતિસેવના-કેશુ કેવા દેશેનું સેવન કરે તેની વિચારણા. પુલાક રાજા આદિના બળાત્કારથી અહિંસા આદિ વ્રતનું ખંડન કરે, પણ પિતાની ઇચ્છાથી ન કરે. ઉપકરણ બકુશે વિવિધ રંગનાં, વિવિધ આકારનાં, બહુમૂલ્યવાળાં વસ્ત્ર–પાત્ર આદિને મેળવવામાં લક્ષ્યવાળા હોય, જરૂરિયાતથી વધારે ઉપકરણ રાખે, ઉપકરણને વારંવાર સાફસૂફ કર્યા કરે, સારાં મનગમતાં ઉપકરણે મળે તે આનંદ પામે, તેવાં ન મળે તે ખેદ પામે. શરીર બકુશો શરીરને સાફસૂફ કરવા તરફ લક્ષ્ય રાખે. ઉત્તર ગુણેમાં અતિચારે લગાડે. પણ મૂલ ગુણેમાં વિરાધના ન કરે. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકમાં પ્રતિસેવનાને અભાવ છે (૪) તીર્થ તીર્થમાં જ હોય કે અતીર્થમાં પણ હોય તેની વિચારણું. જ્યારે તીર્થકર ચતુર્વિધ સંઘની સ્થાપના કરે ત્યારથી તીર્થની શરૂઆત થાય છે અને જ્યાં સુધી ચતુર્વિધ ૪૧. Page #707 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર એ ઘ વિદ્યમાન હોય ત્યાં સુધી તીર્થ રહે છે. એટલે ચતુર્વિધ સંઘની સ્થાપના પહેલાં અને ચતુર્વિધ સંઘને વિ છેદ થયા પછી અતીર્થ—તીર્થને અભાવ હોય છે. સર્વ પ્રકારના નિર્ચ થે સર્વ તીર્થકરોના તીર્થોમાં હોય છે. મતાંતર–પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ તીર્થમાં જ હોય. કષાયકુશીલ, નિગ્રંથ અને સાતક તીર્થમાં પણ હોય અને અતીર્થમાં પણ હોય. કારણ કે મરુદેવી માતા વગેરે અતીર્થમાં થયા છે. " (૫) લિંગ –લિંગ એટલે નિગ્રંથનું ચિ. દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે લિંગ છે. રજોહરણ, મુહપત્તિ વગેરે. દ્રલિંગ અને જ્ઞાન-દર્શન-ચારિત્ર ભાવલિંગ છે. પાંચે પ્રકારના નિર્ચ ને ભાવલિંગ અવશ્ય હોય છે, વ્યલિંગ હોય કે ન પણ હોય. મરુદેવી માતા વગેરેને દ્રવ્યલિંગને અભાવ હતે. (૬) લેશ્યા :-કેને કઈલેશ્યા હોય તેની વિચારણા. પુલાકને તથા પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા કષાયકુશીલને ત્રણ શુભ લેક્ષા હોય છે. બકુશ તથા પ્રતિસેવન કુશીલને છ વેશ્યા હોય છે. સૂમસ પરાય સંયમવાળા કષાયકુશીલ, નિર્ગથ અને સંગ સ્નાતક એ ત્રણને શુક્લ લેશ્યા હોય છે. અગ ખાતકને વેશ્યાને અભાવ હોય છે. | (૭) ઉપપાત –મૃત્યુ પામીને કેણું ક્યાં ઉત્પન્ન થાય તેની વિચારણા. પુલાક સહસ્ત્ર ૨ (આઠમ) દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થાય છે. બકુશ અને પ્રતિસેવના કુશીલ ૨૨ સાગરેપમની સ્થિતિવાળા ૧૧-૧૨મા Page #708 -------------------------------------------------------------------------- ________________ નવમે અધ્યાય દેવલોકના સ્થાનમાં ઉત્પન્ન થાય છે. કષાયકુશીલ અને નિગ્રંથ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. જઘન્યથી. સર્વ સૌધર્મ દેવલોકમાં બેથી નવ પોપમ સુધીની સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થાય છે. સ્નાતક મેક્ષ પામે છે. (૮) સ્થાન -સ્થાન એટલે આત્માના સંકુલેશ–વિશુદ્ધિના પર્યાની તરતમતા. પાંચ પ્રકારના સંયમી જ્યાં સુધી કર્મોથી સર્વથા મુક્ત ન બને ત્યાં સુધી દરેકના આત્મામાં અન્ય અન્ય સંયમીની અપેક્ષાએ વિશુદ્ધિની તરતમતા અવશ્ય રહેવાની. કારણ કે આત્મવિશુદ્ધિમાં કષાયેનો હાસ કારણ છે. જેમ જેમ કષાયોને હાસ અધિક તેમ તેમ વિશદ્ધિ અધિક અને સંલેશ ન્યૂન. તથા જેમ જેમ કષાયોને હાસ ન્યૂન તેમ તેમ વિશુદ્ધિ ન્યૂન અને સંકુશ અધિક દરેક સંયમીના આત્મામાં કષાયેને હાસ સમાન હેતે નથી. નિર્ગથ અને સ્નાતકમાં કષાને અભાવ હોવાથી નિકષાયત્વ (કષાયના અભાવ) રૂપ વિશુદ્ધિ સમાન હોવા છતાં એગની તરતમતાથી આત્મવિશુદ્ધિમાં તરતમતા રહે છે. ૧૩માં ગુણસ્થાને યોગને વ્યાપાર હોય છે. ચૌદમાં ગુણઠાણે ચેગને સર્વથા અભાવ હોય છે. પાંચ પ્રકારના સંયમીઓમાં ઉક્ત સંયમસ્થાને નીચે મુજબ છે. પ્રારંભના સર્વ જઘન્ય સંયમસ્થાને પુલાક અને કુશીલને હોય છે. તે બંને એકી સાથે અસંખ્ય સંયમસ્થાને સુધી જાય છે. બાદ પુલાક અટકી જાય છે. જ્યારે કષાયકુશીલ પુનઃ અસંખ્ય સંચમસ્થાને સુધી જાય છે. ત્યાર બાદ Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ શ્રી તત્ત્વાર્થાધિગમ ત્ર કાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને કુશ એ ત્રણુ અસખ્ય સ્થાના સુધી જાય છે. ખાદ ખકુશ અટકી જાય છે, પણ પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ ત્યાંથી અસંખ્ય સ્થાને સુધી જાય છે. ત્યાં પ્રતિસેવનાકુશીલ અટકી જાય છે, અને કષાયકુ લ ત્યાંથી પણ અસંખ્ય સ્થાન સુધી જઈને પછી અટકે છે. ત્યાર ખાદ અકષાય (કષાયના અભાવ) સ ́યમસ્થાના આવે છે. તે નિગ્રંથને હાય છે. નિથ અસખ્ય અકષાય સૌંચમસ્થાના સુધી જઈને અટકે છે. ત્યાર પછી: એક જ સયમસ્થાનક બાકી રહે છે. સ્નાતક એ અતિમ એક સચમસ્થાનને પ્રાપ્ત કરી મેાક્ષ પામે છે. આ સંયમસ્થાનામાં પૂર્વ પૂર્વના સૌંચમસ્થાનથી પછી પછીના સયમસ્થાનમાં સંયમલબ્ધિ=વિશુદ્ધિ અનંતગુણી હાય છે. પ્રશ્ન—સાઁવર અને નિા એ બે જુદાં (સ્વત ંત્ર) તત્ત્વા હાવાથી એ એનુ નિરૂપણુ સ્વતંત્ર ( અલગ અલગ ) અધ્યાયમાં ન કરતાં એક જ અધ્યાયમાં કેમ કર્યુ? ઉત્તર—પ્રાય: સ ́વરનાં કારણેાથી નિર્જરા પણ થાય છે. અર્થાત્ જે જે સવરનાં કારણેા છે તે તે નિરાનાં પણ કારણેા છે. એથી જેમ જેમ સાંવર અધિક તેમ તેમ નિર્જરા પણ વધારે. આ હકીકતને જણાવવા અહીં સંવર અને નિરાનું નિરૂપણુ એક જ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. યદ્યપિ અહી નિરાના કારણ તરીકે તપ જણાવેલ છે, પશુ તે મુખ્યતાની દૃષ્ટિએ કે સ્થૂલષ્ટિએ છે. સૂક્ષ્મ રીતે વિચાર કરવામાં આવે તે સ ંવરના કારણેાથી ( ગુપ્તિ, Page #710 -------------------------------------------------------------------------- ________________ નવમા અધ્યાય ૪૫ સમિતિ આદિથી ) પણ નિર્જરા થાય છે.૧ સ’વરનાં કારણેા ગુપ્તિ આદિ ચારિત્ર સ્વરૂપ છે, ચારિત્ર સંયમ અને તપ એમ ઉભય સ્વરૂપ છે. આથી જ હું યશન-જ્ઞાન-પારિત્રાનિ મોક્ષમાૉઃ ” એ સૂત્રમાં તપને નિર્દેશ નથી. સંયમથી સવર થાય છે અને તપથી નિરા થાય છે.ર તપ ચારિત્રના જ એક વિભાગ કે ચારિત્ર સ્વરૂપ હાવા છતાં સામાન્ય બુદ્ધિવાળા જીવા સવર્ અને નિરાનાં કારણેાને જલદી અને સહેલાઈથી સમજી શકે એ માટે તપના અલગ નિર્દેશ કરવામાં આવ્યે હાય એમ સંભવિત છે. જૈન શાસનમાં પ્રસિદ્ધ અરિહંત આર્દિ નવ પટ્ટામાં તપપદને ચારિત્રપદથી અલગ ગણવામાં આવ્યુ છે. [૪૯] ૧ જુએ રાજવાłક અ. ૧૦. સૂ. ૧. ૨. જીએ વિશેષાવશ્યક ગા. ૧૧૭૪ અને તેની ટીકા. ૩. જીએ! હારિ. અષ્ટકમાં પ્રત્યાખ્યાન અષ્ટક. .. Page #711 -------------------------------------------------------------------------- ________________ દશમે અધ્યાય નિર્જરાથી કર્મને ક્ષય થાય છે, પણ આઠે કર્મોને એકી સાથે ક્ષય થતા નથી. પ્રથમ ચાર ઘાતી કર્મોને ક્ષય થાય છે. પછી શેષ ચાર અઘાતી કર્મોને ક્ષય થાય છે. આથી અહીં ચાર ઘાતી કર્મોના ક્ષયથી આત્મામાં કયે ગુણ પ્રગટ થાય છે તે જણાવે છે. मोहक्षयाद् ज्ञान-दर्शनावरणा-ऽन्तरायक्षयाच्च વેવ . ૧૦-2 | મેહનીય, જ્ઞાનાવરણ, દશનાવરણ, અંતરાય એ ચાર કર્મોનો ક્ષયથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. યવપિ ચાર કર્મના ક્ષયથી આત્મામાં ચાર ગુણ ઉત્પન્ન થાય છે, પણ આઠ કર્મોમાં જ્ઞાનાવરણ કર્મ પહેલું હોવાથી અને જ્ઞાન આત્માનું લક્ષણ હેવ થી અહીં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા ગુણો નિર્દેશ કર્યો છે. આ ચાર કર્મોના ક્ષયમાં પ્રથમ મેહનીય કર્મને ક્ષય થાય છે. અંતમુહૂર્ત પછી જ્ઞાનાવરણ આદિ ત્રણે કર્મોને એકી સાથે ક્ષય થાય છે. આઠ કર્મોમાં જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતી કર્મો મુખ્ય છે. આથી એ ચારને ક્ષય. ૧. કેવળજ્ઞાનના સ્વરૂપનું વર્ણન પ્રથમ અવાવમાં આવી ગયું છે. Page #712 -------------------------------------------------------------------------- ________________ દરમે અધ્યાય થયા પછી જ અઘાતી કર્મોને ક્ષય થઈ શકે. ચાર ઘાતી કર્મોમાં પણ મેહનીય કર્મ પ્રધાન છે. આથી મેહનીય કમને ક્ષય થયા પછી જ અન્ય ત્રણને ક્ષય થઈ શકે છે. [૧ ' મોહનીય આદિ કર્મોના ક્ષયમાં હેતુ- ' ' વધુત્વભાવ-નિર્વાણ | ૨૦-૨ . બંધહેતુના અભાવથી, અર્થાત્ સંવરથી, અને નિજરથી મોહનીય આદિ કર્મોનો ક્ષય થાય છે. કમ એ રેગ છે, રેગ દૂર કરવા બે કારણે જરૂરી છે. (૧) રેગના હેતુઓને ત્યાગ (પચ્ય પાલનાદિ). જેથી રેગ વૃદ્ધિ પામતે અટકી જાય. (૨) થયેલ રેગના નાશ માટે ઔષધિનું સેવન. તેમ અહીં કર્મરૂપ રેગને દૂર કરવા તેના હેતુ મિથ્યાત્વાદિના ત્યાગ (સંવરનું સેવન) રૂપ પચ્ચ– પાલન અને બંધાયેલ કર્મરૂપ રોગને દૂર કરવા નિર્જરારૂપ ઔષધનું સેવન અનિવાર્ય છે. સંવર અને નિર્જરાથી પ્રથમ ચાર કર્મોને ક્ષય થાય છે, બાદ અન્ય ચાર કમેને ક્ષય થાય છે. [૨] મોક્ષની વ્યાખ્યા ખેલ : + ૬૦-રૂ છે સવ કર્મોને ક્ષય એ મેક્ષ છે. મેક્ષ થતાં જન્મ-મરણ આદિ દુઃખાને વિચ્છેદ થાય છે. જેમ બીજ બળી જવાથી તેમાંથી અંકુરની ઉત્પત્તિ થતી નથી, તેમ કમરૂપ બીજ બળી જવાથી જન્માદિરૂપ અંકુરની ઉત્પત્તિ થતી નથી. [૩] Page #713 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાથી ધિગમ સૂત્ર પાંચ પ્રકારના ભામાંથી કયા ભાવેને અભાવ થતાં મેક્ષ થાય તેને નિદેશ. औपशमिकादि-भव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यक् त्वજ્ઞાન-નિ-સિદ્ધમ્પઃ | ૨૦-ક | કેવલ (ક્ષાયિક) સમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદશન અને સિદ્ધત્વ વિના ઔપશામિક આદિ ભાવના તથા ભવ્યત્વના અભાવથી મેક્ષ થાય છે. - સર્વ કર્મોના ક્ષયથી મેક્ષ થતું હોવાથી સર્વ કર્મોને અભાવ મેક્ષનું કારણ છે. સર્વ કર્મોને ક્ષય થતાં જીવના ઔપથમિક વગેરે ભાવેને પણ અભાવ થાય છે. આથી પશમિકાદિ ભાવેને અભાવ પણ મેક્ષમાં કારણ છે. સઘળાં કમેને ક્ષય થતાં ઓપશમિક, ક્ષાપશમિક, ઔદયિક એ ત્રણ ભાવેને સર્વથા અભાવ થાય છે. કારણ કે એ ત્રણ ભાવે કર્મજન્ય છે. પરિણામિક ભાવમાં ભવ્યત્વને અભાવ થાય છે, પણ અન્ય જીવાત્વાદિ રહે છે. ક્ષાયિકભાવનો અભાવ થતું નથી. કારણ કે સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન, સિદ્ધત્વ વગેરે ક્ષાયિક ભાવે રહે છે. સૂત્રમાં ભવ્યત્વ શબ્દને ઉલ્લેખ કર્યા વિના આદિ શબ્દથી ભવ્યત્વરૂપ પારિણમિક ભાવને નિર્દેશ કરી શકાતે હેવા છતાં, પરિણામિક ભાવમાં કેવળ ભવ્યત્વ ભાવની નિવૃત્તિ થાય છે, શેષ જીવત્વાદિ ૧. પાંચ ભાવોનું સ્વરૂપ બીજા અધ્યાયના પ્રારંભમાં આવી ગયું છે. Page #714 -------------------------------------------------------------------------- ________________ દશમે અધ્યાય - 5 ભાવની નિવૃત્તિ થતી નથી; એમ જણાવવા સૂત્રમાં ભવ્ય - શબ્દને અલગ ઉલ્લેખ કર્યો છે. [૪] સર્વ કમેને ક્ષય થતાં આત્માનું ઊર્ધ્વગમનतदनन्तरमूवं गच्छत्यालोकान्ताद् ॥१०-५॥ સઘળાં કર્મોનો ક્ષય થતાં આત્મા ઉપર લોકાંત સુધી જાય છે. જે સમયે સઘળાં કર્મોને ભય થાય છે એ જ સમયે દેહને વિયેગ, ઊગમન કરવા માટે ગતિ અને કાને ગમન પણ થાય છે. અર્થાત્ સર્વ કર્મ ક્ષય, દેહવિગ, ઊગતિ, કાન્તગમન એ ચારેય એક જ સમયમાં થાય છે. તેના ઉપરના અંતિમ એક ગાઉના અંતિમ છઠ્ઠા ભાગમાં (૩૩૩ ધનુષ્ય જેટલા ભાગમાં) સિદ્ધો વસે છે. અર્થાત્ કાકાશની છેલ્લી પ્રતર શ્રેણીથી ૩૩૩ ધનુષ્ય પ્રમાણુ ભાગ સુધીમાં સિદ્ધ જી વસે છે. દરેક સિદ્ધ ભગવંતના મસ્તકને અંતિમ પ્રદેશ કાકાશના અંતિમ પ્રદેશને સ્પર્શીને રહે છે. કારણ કે કર્મક્ષય થતાંની સાથે જ જીવ જ્યાં હોય ત્યાંથી જ સીધી ઊગતિ કરે છે. પણ અકાકાશમાં ગતિમાં સહાયક ધર્માસ્તિકાયને અભાવ હોવાથી લોકાકાશને અંતિમ પ્રદેશ આવતાં અટકી જાય છે. સિદ્ધની અવગાહના પિતાના પૂર્વના શરીરના ૩ ભાગની રહે છે. કારણ કે શરીરમાં ૩ ભાગ જેટલા પોલાણમાં વાયુ ભરાયેલે છે. ૧. ૨૦૦૦ ધનુષને એક ગા. Page #715 -------------------------------------------------------------------------- ________________ o શ્રી તવાથધિંગામસૂત્ર ચગ નિરાધ થતાં વાયુ નિકળી જવાથી શું ભાગને સંકેચ થઈ જાય છે. આથી શરીરને 3 ભાગ રહે છે. વધારેમાં વધારે ૫૦૦ ધનુષ્યની કાયાવાળા જ જીવે મેક્ષે જઈ શકે છે. ૫૦૦ ધનુષ્યની કાયાને રૂ ભાગ ૩૩૩૩ ધનુષ્ય થાય છે. એટલે આકાશના ઉપરના અંતિમ પ્રદેશથી નીચેના ૩૩૩૩ ભાગ સુધીમાં સિદ્ધ જ રહે છે. આમ એક ગાઉને છઠ્ઠો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા. શરીરને 3 ભાગ સમાન (૩૩૩ ધનુષ્ય) થાય છે. . આકાશના ઉપરના છેડાથી નીચે એક એજન બાદ સિદ્ધ શીલા (કે ઈષપ્રાગભારા) નામની પૃથ્વી આવેલી છે. જેમ રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓ આવેલી છે, તેમ સિદ્ધ શીલા પણ આઠમી પૃથ્વી છે. આ પૃથ્વી સફટિક જેવી સફેદ છે. ઉપરના ભાગમાં સપાટ છે. કથરોટ જેવી ગોળ છે. તેને વિષ્કભા=લંબાઈ પહોળાઈ) ૪૫ લાખ ચેાજન છે; તે બરાબર મધ્યના ભાગમાં આઠ જન જાડી છે. મધ્ય ભાગ પછી બધી બાજુ તેની જાડાઈ કમશઃ ઘટતી જાય છે. આથી તે છેડાના ભાગમાં માખીની પાંખ કરતાં પણ પાતળી છે. આથી એને આકાર બીજના ચંદ્ર સમાન છે. તે સિદ્ધ શીલાના ઉપરના ભાગથી સિદ્ધ જીના નીચેના અંતિમ ભાગ સુધીમાં ૩ ગાઉ થાય છે. એટલે સિદ્ધ છ અને સિદ્ધશીલા વચ્ચે ૩૬ ગાઉનું અંતર છે. આને અર્થ એ થયો કે સિદ્ધશીલા પછી ૩૬ ગાઉ ઉપર જતાં સિદ્ધ જ આવે છે. અઢી દ્વીપમાં જ જી મેક્ષ પામે છે. Page #716 -------------------------------------------------------------------------- ________________ દશામા અધ્યાય * * * * * * * * * * * * * * * * * * * * * * * * * sai, , , “+ ” અહી દ્વીપને વિષ્કમ ૪૫ લાખ જન પ્રમાણે છે. ૪૫ લાખ યેાજનથી બહાર સિદ્ધિમાં જનાર કઈ જ ન હોવાથી સિદ્ધ છ ઉપર ૪૫ લાખ એજન પ્રમાણ ભાગમાં જ હોય છે. સિદ્ધ શીલાને વિઝંભ પણ ૪૫ લાખ યેજન છે. આથી જેટલા ભાગમાં સિદ્ધ શીલા છે તેટલા જ ભાગમાં સિદ્ધશીલાથી ૩ ગાઉ ઉપર સિદ્ધ જીવે છે. જીવ જે સ્થાનમાં સર્વ કર્મોનો ક્ષય કરે છે તે જ સ્થાનથી સીધે ઉપર જાય છે. એક જ સ્થાનેથી અનંતા જે માસમાં ગયા છે. એટલે મેક્ષમાં જ્યાં એફ તિ | પરમાત્મા છે ત્યાં જ અનંતા સિદ્ધ પરમાત્મા છે. કઈ એકાદ સ્થાનેથી અનંતા જી મેક્ષમાં ગયા છે એવું નથી, સઘળી જગ્યાએથી અનત જીવે મેક્ષમાં ગયા છે. ૪૫ લાખ જન પ્રમાણે અઢી દ્વીપને તસુ જેટલો પણ કઈ ભાગ. એ નથી કે જ્યાંથી અનંતા જીવ મેક્ષમાં ન ગયા હોય. આથી સિદ્ધ જીના ૪૫ લાખ જન ભાગમાં એકે એક પ્રદેશમાં અનંતા સિદ્ધ ભગવંતે બિરાજમાન છે. છતાં જરા પણ સંકળામણ થતી નથી. કારણ કે સિદ્ધો અરૂપી છે. સિદ્ધો અરૂપી હોવાથી તિમાં તિ મળી જાય તેમ એક-બીજામાં મળી જાય છે. [૧] સર્વ કર્મક્ષય થતાં આત્માની ઊર્ધ્વગતિનું કારણ पूर्वयोगाद् , असङ्गत्वाद् , बन्धविच्छेदात्, तथागतिપરિમા તતઃ / ૨૦-૬ Page #717 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર * ~ ~~ પૂર્વ પ્રાગ, અસંગ, બંધવિછેદ તથાગતિપરિણામ એ ચાર હેતુઓથી આત્મા સર્વકર્મ-ક્ષય થતાં ઊર્ધ્વ ગતિ કરે છે. અહીં ત્રણ પ્રશ્નો ઊઠે છે. (૧) સર્વ કર્મ ક્ષય થતાં આત્માની ગતિ ઊર્વે જ કેમ થાય છે? તિછ (વાંકી) કે - અધે (નીચે) કેમ થતી નથી ? (૨) સંસારી આત્માની ગતિ ઊર્થ, અધે અને તિછ એમ ત્રણ પ્રકારની કેમ થાય છે? (૩) આત્માને ગતિ કરવામાં રોગ સહાયક છે. પેગ વિના આત્મા ગતિ કરી શકતું નથી. સર્વ કર્મ ક્ષય થતાં આત્મા એગ રહિત હોવાથી ગતિ કેમ કરી શકે? આ ત્રણ પ્રશ્નોના * ઉત્તરે આ સૂત્રમાં આપવામાં આવ્યા છે. તેમાં પ્રથમ પ્રશ્નને ઉત્તર તથાકરિપબિમા એ શબ્દથી આપવામાં આવ્યું છે. બીજા પ્રશ્નને ઉત્તર અસત્યાર્ વશ્વવિર છે એ બે શબ્દોથી - આપવામાં આવ્યું છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર પૂર્વપ્રથTIR એ શબ્દથી આપવામાં આવ્યું છે. એ ઉત્તરે આ પ્રમાણે છે. પ્રથમ પ્રશ્નનો ઉત્તર–પાંચ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યેને ગતિ કરવાને સ્વભાવ છે. તેમાં પુગલને ઊર્ધ્વ, અધે અને તિછ એમ ત્રણે તરફ ગતિ કરવાને સ્વભાવ છે. જેમકે-દીપક તિ, અગ્નિ આદિને ઊર્વગતિ કરવાને સ્વભાવ છે. પવનરાતિછ ગતિ કરવાને સ્વભાવ છે. પથ્થર આદિને અર્ધગતિ કરવાને સ્વભાવ છે. પણ આત્માને "કેવળ ઊર્વગતિ કરવાને સ્વભાવ છે. ઊંદર્વગતિ કરવાના સ્વભાવથી આત્મા સર્વ કર્મ ક્ષય થતાં ઊર્ધ્વ ગતિ કરે છે. બીજા પ્રશ્નનો ઉત્તર–જે આત્માને કેવળ ઊર્ધ્વગતિ Page #718 -------------------------------------------------------------------------- ________________ દશમે અધ્યાય ૬૫૩ઃ. કરવાને સ્વભાવ છે તે સંસારી આત્મા ઊર્વ આદિ ત્રણેય પ્રકારની ગતિ કેમ કરે છે? એ પ્રશ્ન વિદ્વાનોના મગજમાં ઉપસ્થિત થાય એ સહજ છે. આનું સમાધાન એ છે કે સંસારી આત્માને કમેને સંગ છે, કર્મોનું બંધન છે. આથી તેને પિતાના કર્મ પ્રમાણે ગતિ કરવી પડે છે, સંગ (બંધન) દૂર થતાં આત્મા સીધી ઊર્ધ્વ ગતિ જ કરે છે. જેમ શુષ્ક તુંબડાને સ્વભાવ જળમાં ડૂબવાને ન હોવા છતાં તેને માટીને લેપ લગાડીને જલમાં નાખવામાં આવે તે તે જળમાં ડૂબી જાય છે. થોડીવાર પછી પાણીથી માટીને લેપ જોવાઈ જતાં તે તુંબડું જળની ઉપર આવી જાય છે. તેમ પ્રસ્તુતમાં સંસારી જીવને કર્મય માટીને લેપ હેવાથી તે સંસારરૂપ સલીલમાં (પાણીમાં ડૂબી ગયેલ છે, એ લેપનો સંગ દૂર થતાં સંસારરૂપ સલીલમાંથી બહાર નીકળી લેકાંતે આવીને રહે છે. પ્રસ્તુત પ્રશ્નનું બીજી રીતે સમાધાન આ પ્રમાણે છે-એરંડાનું ફળ પાકતાં તેની ઉપરનું પડ સૂકાઈ જવાથી ફાટી જાય છે, અને તેના બે ભાગ થઈ જાય છે. આથી તેમાં રહેલ બીજ એકદમ ઉપર ઉછળે છે. જ્યાં સુધી પડના બે ભાગ ન થાય ત્યાં સુધી બીજ એ પડમાં જ રહે છે, કારણ કે તેને પડનું બંધન છે. તેમ સંસારી જીવને કમનું બંધન છે. કર્મના બંધનને વિયેાગ થતાં જીવ એરંડાના બીજની જેમ ઊર્ધ્વગતિ કરે છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર–સર્વ કર્મ ક્ષય થતાં રોગને અભાવ હોવા છતાં નિરોધની પહેલાના વેગના–પ્રગના સંસ્કારે રહેલા હોવાથી તેમની સહાયથી આત્મા ઊર્ધ્વગતિ. Page #719 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાધિગમ સૂત્ર કરે છે. જેમ કુંભાર ચાકડાને હાથની પ્રેરણાથી ગતિમાન કરીને - હાથ લઈ લે છે છતાં પ્રેરણાના સંસ્કારેથી ચક્રની ગતિ થયા કરે છે. તેમ અહીં વર્તમાનમાં યોગને અભાવ હોવા છતાં પૂર્વના ભેગના–પ્રયોગના સંસ્કારથી જીવ ઊર્ધ્વ ગતિ કરે છે. ઊગતિથી અત્મા લેકાતે જઈને અટકે છે. કારણ કે આગળ અકમાં ગતિ સહાયક ધર્માસ્તિકાય નથી. જેમ જળમાં ડૂબેલા તુંબડામાંથી માટીને લેપ જોવાઈ જતાં તુંબડું જળની ઉપર આવીને અટકે છે, ઉપગ્રાહક જળના અભાવે જળના ઉપરના ભાગથી અધિક ઉપર જઈ શકતું નથી તેમ અલેકમાં ગતિ સહાયક ધર્માસ્તિકાય ન હોવાથી જીવ લેકાંતે આવીને અટકે છે. [૬] તે સિદ્ધ છ સંબંધી વિશેષ વિચારણાનાં દ્વારે ક્ષેત્ર-૪–ાતિ -તીર્થ-વારિત્ર–કચેવુદ્ધોધિતજ્ઞાનાવાદન–ડતર થા–પવઘુવતઃ સાચ્ચા - ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેક બુદ્ધ બધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા, અલપ-બહુત્વ એ બાર દ્વારેથી સિદ્ધ જીની વિશેષ વિચારણું કરવી જોઈએ. અહીં ભાષ્યમાં દરેક દ્વારની વિચારણા વર્તમાન અને ભત એ બે કાળની દૃષ્ટિથી કરવામાં આવી છે. (૧) સત્ર-કયા ક્યા ક્ષેત્રમાં સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાનકાળની દષ્ટિએ જીવ સિદ્ધિ ક્ષેત્રમાં (લેકાતે) સિદ્ધ Page #720 -------------------------------------------------------------------------- ________________ રામે અધ્યાય - ૬૫૫ થાય છે. ભૂતકાળને આશ્રયીને જન્મ અને સંહરણ એ બે દષ્ટિએ વિચારણા થઈ શકે છે. (૧) જન્મથી–પંદર કર્મભૂમિમાં જન્મેલા જ સિદ્ધ થાય છે. (૧) સંહરણથી– અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે. સંહરણ એટલે જીવને એક સ્થાનથી લઈ બીજા સ્થાને મૂક. દેશ વિરતિ અને પ્રમત્ત સંયતનું સંહરણ થાય છે. કેઈના મતે અવિરત સમ્યગદષ્ટિનું પણ સંહરણ થાય છે સાવી, અવેદી, પરિ, હારવિશુદ્ધિ સંયત, પુલાક, ચૌદપૂર્વધર, આહાર, શરીરી અને અપ્રમત્ત સંયત એ સાતનું સંહણ થતું જ નથી. (૨) કાળઃ-કયા કાળે સિદ્ધ થાય એની વિચારણા. વર્તમાનકાળની દષ્ટિએ અકાળે સિદ્ધ થાય છે. કારણ કે વર્તમાનકાળની દૃષ્ટિએ જીવ સિદ્ધિ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે. ત્યાં કાળ નથી. ભૂતકાળને આશ્રયીને પૂર્વ મુજબ જન્મ અને સંહરણ એ બે દૃષ્ટિ એ વિચારણા થઈ શકે છે. જન્મથી અવસર્પિણ, ઉત્સર્પિણ અને અવસર્પિણ–ઉત્સર્પિણ રહિત એ ત્રણેય કાળમાં જન્મેલા સિદ્ધ થઈ શકે છે. આ સામાન્યથી વિચાર થયો. વિશેષ વિચાર કરતાં અવસર્પિણીમાં ત્રીજા આરાના સંખ્યાતા વર્ષો બાકી હોય ત્યારે અને ચેથા આશમાં જન્મલ જી સિદ્ધ થાય છે. એટલે પહેલા અને બીજા આરામાં, ત્રીજા આરાના અતિમ સંખ્યાતા વર્ષ સિવાયના કાળમાં, તથા પાંચમા અને છઠ્ઠા આરામાં જન્મેલા જ સિદ્ધ થતા નથી. ચોથા આરામાં જન્મેલા પાંચમા આરામાં સિદ્ધ થઈ શકે છે, પણ પંચમા આરામાં જન્મેલા પાંચમા આરામાં Page #721 -------------------------------------------------------------------------- ________________ ૬પ૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સિદ્ધ ન જ થઈ શકે. ઉત્સર્ષિણીમાં બીજા, ત્રીજા અને ચે થાય આરામાં જન્મેલ જીવ સિદ્ધ થાય છે. સંહરણથી સર્વકાળમાં સિદ્ધ થાય છે. () ગતિ –કઈગતિમાંથી સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દષ્ટિએ સિદ્ધિ ગતિમાં સિદ્ધ થાય. ભૂત-- કાળને આશ્રયીને અનંતર ગતિ અને પરંપર ગતિ એમ એ રીતે વિચાર થઈ શકે છે. અનંતર ગતિની દષ્ટિએ મનુષ્યગતિમાંથી જ સિદ્ધ થાય છે. પરંપર ગતિએ ચારેય ગતિમાંથી સિદ્ધ થાય છે. અર્થાત રકાદિ ગમે તે ગતિમાંથી મનુષ્ય ગતિમાં આવીને સિદ્ધ થઈ શકે છે. (૪) લિંગઃ-પુરુષ આદિ કયા કયા લિંગે સિદ્ધ થાય તેની વિચારણા. સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ લિંગ છે. વર્તમાનકાળની દૃષ્ટિએ લિંગ રહિત જીવ સિદ્ધ થાય છે. ભૂતકાળને આશ્રયીને અનંતર લિંગ અને પરંપર લિંગ એમ. બે રીતે વિચારણા થઈ શકે છે. આ બંને પ્રકારના લિંગની દૃષ્ટિએ ત્રણે લિંગથી સિદ્ધ થાય છે. અર્થાત્ પૂર્વભવમાં ગમે તે. લિંગવાળો જીવ વર્તમાન ભવમાં ગમે તે લિંગે સિદ્ધ થઈ શકે છે. અથવા દ્રવ્યલિંગ અને ભાવલિંગ એ બે લિંગની દષ્ટિએ આ કારની વિચારણા થઈ શકે. દ્રવ્યલિંગના ત્રણ ભેદ છે. ૧. અવસર્પિણમાં ત્રીજા અને ચોથા આરાના ૮૯ ૫ખવાડિયા બાકી રહે ત્યારે અનુક્રમે પહેલા અને છેલ્લા તીર્થકર નિર્વાણ પામે છે. ઉત્સર્પિણીમાં ત્રીજા અને ચોથા આરાના ૮૯ ૫ખવાડિયા લાવ્યતીત થાય ત્યારે અનુક્રમે પહેલા અને દેહલા તીર્થકર જન્મે છે. Page #722 -------------------------------------------------------------------------- ________________ રાયા ાય 16. પ (૧) સ્ખલિ’ગજૈનલિંગ, (ર) અન્યતિ ગ—પાિજર,માદિનું લિંગ, (૩) ગૃહસ્થલિ’ગ. જ્ઞાન દશન ચારિત્ર ભાવલિંગ છે. વર્તમાનકાળની દષ્ટિએ દ્રવ્યલિંગ રહિત જ્ઞાન દશ ન ચારિત્રરૂપ ભાવલિ'ગથી સિદ્ધ થાય છે. ભૂતકાળની ષ્ટિએ ભાવલિંગને આશ્રયીને સ્ત્રલિંગે (જ્ઞાન, દર્શીન, ચારિત્ર રૂપ) સિદ્ધ થાય છે અને દ્રવ્યલિંગને આશ્રયીને સ્વલિંગ આદિ ત્રણે લિગે સિદ્ધ થાય છે. I (૫) તીથ:-તીથમાં જ સિદ્ધ થાય કે અતી માં પણ સિદ્ધ થાય તેની વિચારણા. તીમાં પણ સિદ્ધ થાય અને અતીમાં પણ સિદ્ધ થાય છે. મરુદેવી માતા વગેરે અતીથ સિદ્ધ છે. (૬) ચારિત્ર:-કયા ચારિત્રમાં સિદ્ધ થાય તેની વિચારણા, વમાન કાળની દૃષ્ટિએ જીવ નેાચારિત્રી નાઅચારિત્રી રૂપે સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ અન તર ચારિત્ર અને પર પર ચારિત્ર એ એ રીતે વિચારણા થઈ શકે છે. અનંતર ચારિત્રની અપેક્ષાએ યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય છે. પર′પર ચારિત્રની અપેક્ષાએ સામાયિક, સૂક્ષ્મ સમ્પરાય, યથાખ્યાત એ ત્રણ, અથવા છેદેપસ્થાપનીય, સમસ પરાય, યથાખ્યાત એ ત્રણ, અથવા સામાયિક, છેદ્યાપસ્થાપનીય સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત એ ચાર, અથવા છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ પાય, ખાત એ ગાર, .. મથવા સામાયિક, છેડેયસ્થાપનીય, પરિર નિદ્ધિ, સૂક્ષ્મસ પુરાય, ચાખ્યાત એ પાંચ ચારિત્રામાં સિદ્ધ થઈ શકે છે. ૪૨ Page #723 -------------------------------------------------------------------------- ________________ પ૮ શ્રી તત્ત્વાથવિંગમ સૂત્ર (૭) પ્રત્યેક બુદ્ધ ઓધિત કોણ સ્વયં બંધ પામીને સિદ્ધ થાય અને કાણુ બીજાથી બોધ પામીને સિદ્ધ થાય તેની વિચારણા. કેઈ સ્વયં બુદ્ધ રૂપે અર્થાત્ અન્યના ઉપદેશ વિના કોઈ નિમિત્તથી સ્વયં બોધ પામીને સિદ્ધ થાય છે. કઈ બુદ્ધાધિત રૂપે અર્થાત બીજાના ઉપદેશથી બેધ પામીને સિદ્ધ થાય છે. તીર્થકરે તથા પ્રત્યેકબુદ્ધો સ્વયં બુદ્ધ હોય છે. બીજા જ બુદ્ધાધિત હોય છે. (૮) જ્ઞાન-કયા જ્ઞાનથી સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દષ્ટિએ કેવળજ્ઞાનથી સિદ્ધ થાય છે. ભૂતકાળની દષ્ટિએ મતિ–શ્રુત એ બે જ્ઞાનથી, અથવા મતિ-શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાનથી, અથવા મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ એ ચાર જ્ઞાનથી સિદ્ધ થાય છે. અર્થાત્ કેવળજ્ઞાન પામતાં પહેલાં તે તે જ્ઞાન હોઈ શકે છે. (૯) અવગાહના કેટલી અવગાહનાવાળા જ સિદ્ધ થાય તેની વિચારણું. અવગાહના એટલે આત્મપ્રદેશને રહેવાની જગ્યા, અર્થાત્ શરીરનું પ્રમાણુ-ઊંચાઈ ઉત્કૃષ્ટથી ૫૦૨ થી ૫૦૯ ધનુષ્યની કાયાવાળા છ સિદ્ધ થઈ શકે છે. જઘન્યથી ૨ થી ૯ અંગુલ ન્યૂન બે હાથની કાયાવાળા છ સિદ્ધ થઈ શકે છે. વર્તમાનકાળની દષ્ટિએ પિતાની કાયાના 3 ભાગની અવગાહનામાં સિદ્ધ થાય છે. ભૂતકાળની દ્રષ્ટિએ પિતપોતાની કાયાની. અવગાહનામાં સિદ્ધ થાય છે. Page #724 -------------------------------------------------------------------------- ________________ શ અધ્યાય (૧૦) અતર–સતત પ્રત્યેક સમયે સિદ્ધ થાય કે અંતર પડે? અંતર પડે તે કેટલું અંતર પડે તેની વિચારણા. જી અનંતર ( –સતત) સિદ્ધ થાય છે, અને અંતરથી પણ સિદ્ધ થાય છે. એટલે કે કેટલીક વખત સતત અનેક સમય સુધી સિદ્ધ થયા કરે છે. આ પ્રમાણે સતત સિદ્ધ થયા કરે તે જઘન્યથી બે સમય સુધી અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સિદ્ધ થાય છે. અર્થાત્ પહેલા સમયે કઈ જીવ સિદ્ધ થાય, પછી તુરત બીજા સમયે કઈ જીવ સિદ્ધ થાય, પછી ત્રીજા સમયે કેઈ જીવ સિદ્ધ થાય, આમ સતત પ્રત્યેક સમયે સિદ્ધ થાય તે વધારેમાં વધારે આઠમા સમય સુધી સિદ્ધ થાય. નવમા સમયે અંતર પડી જાય. સતત આઠ સમય સુધી મેક્ષ થયા પછી નવમા સમયે કઈ પણ ક્ષેત્રમાંથી કઈ પણ જીવ મેક્ષમાં ન જાય. આ અંતર જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ પડે છે. અર્થાત્ કોઈ એક સમયે કઈ પણ જીવ મેક્ષે ન જાય, બીજા સમયે પણ કઈ પણ જીવ મેક્ષે ન જાય, ત્રીજા સમયે પણ કઈ પણ જીવ મોક્ષે ન જાય. એમ સતત છ માસ સુધી કોઈ પણ જીવ મેક્ષે ન જાય. છ મહિના પછી અવશ્ય કઈ જીવ સિદ્ધ થાય. (૧૧) સંખ્યા–એક સમયમાં એકી સાથે કેટલા સિદ્ધ થાય તેની વિચારણ. એક સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ૧૦૮ જી સિદ્ધ થાય છે. Page #725 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાધિગમ સત્ર (૧૨) અહ૫બહુત્વ ક્ષેત્ર આદિ ૧૧ દ્વાને આશ્રથીને કયા દ્વારમાં કયા દ્વારથી વધારે કે ઓછા સિદ્ધ થાય તેની વિચારણું. દા. ત. ક્ષેત્ર દ્વારમાં સંહરણ સિદ્ધોથી જન્મ સિદ્ધો સંખ્યાતગુણ છે. કાળ દ્વારમાં ઉત્સર્પિણી કાળા સિદ્ધોથી અવસર્પિણકાળસિદ્ધો વિશેષાધિક છે. અવસર્પિ [કાળ સિદ્ધોથી અનુત્સર્પિણ અનવસર્પિણી કાળ સિદ્ધો સંખ્યાતગુણ છે. આ પ્રમાણે બીજા ગતિ આદિ દ્વારમાં અલ્પબદુત્વને વિચાર થઈ શકે. વિશેષ જિજ્ઞાસુઓએ મૂળ ગ્રન્થની ટીકા જેઈ લેવી. [૭] સમાપ્ત Page #726 -------------------------------------------------------------------------- ________________ अन्तिमोपदेशः एवं तत्त्वपरिज्ञानाद् , चिरक्तस्यात्मनो भृशम् । निराम्रवत्वाच्छिन्नायां, नवायां कर्मसन्ततौ ॥१॥ પૂર્તિ ક્ષuતો, શો : મિ: ! ' संसारबीज कात्स्ये न, मोहनीयं प्रहीयते ॥२॥ તતોડતાશાના-નાના નરસન્ન प्रहीयतेऽस्य युगपत् , त्रीणि कर्माण्यशेषत: ॥३॥ गर्भसूच्यां विनष्टायां, यथा तालो विनश्यति । - તથા કાર્યક્ષ અત્તિ, મોદી સઘં જ છે ! * (૧-૨) આ પ્રમાણે તેને સારી રીતે જાણુવાથી સર્વથા વિરક્ત બનેલે જીવ આસ્ત્રોને સર્વથા નિરોધ કરીને નવાં કમી બાંધતો નથી, અને પૂર્વે બાંધેલાં કમીને શાક્ત કમક્ષયનાં કારરાથી ખપાવી નાખે છે; આથી સંસારનું બીજ મેહનીય કર્મ સવયા નાશ પામે છે. '' () ત્યાર બાદ તરત જ નાનાવરણીય, દશનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મો એકી સાથે સર્વથા નાશ પામે છે. . () જેમ ગર્ભસૂચિ –મધ્યમાં રહેલા તંતુને નાશ થતાં સંપૂર્ણ તડવૃક્ષ નાશ પામે છે તેમ, મેહનીય કર્મનો ક્ષય થતાં શેષ સવળાં કમીને ક્ષય થાય છે.' Page #727 -------------------------------------------------------------------------- ________________ ततः क्षीणवतुष्कर्मा, प्राप्तोऽथाख्यातसंयमम् । बीजबन्धननिर्मुक्तः, स्नातकः परमेश्वरः ॥५॥ शेषकर्मफलापेक्षः, शुद्धो बुद्धो निरामयः। સર્વશ: સર્વવરી , શિનો મવતિ વટ | દો. कृत्स्नकर्मक्षयादूर्व, निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्नि-निरुपादानसन्ततिः । ७॥ दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, नारोहति भवाङ्कुरः ॥८॥ (પ-૬) ત્યાર બાદ ચાર ઘાતકર્મોથી રહિત, યથાખ્યાત સંયમને પામેલા અને બીજ રૂપ મોહનીયાદિ કર્મના બંધનથી મુક્ત તે મહાત્મા સ્નાતક (=અંતર્મલ દૂર કરવાથી નાફેલા) અને પરમેશ્વર (કેવળજ્ઞાન રૂપ ઋદ્ધિ-ઐશ્વર્ય પ્રાપ્ત થવાથી પરમ ઐશ્વર્યવાળા) બને છે, આ અવસ્થામાં તે મહાત્મા શેષ ચાર અઘાતી કર્મોના ઉદયવાળા હોય છે, તે છતાં, શુદ્ધ (મહાદિમલ દૂર થવાથી), બુદ્ધ (કેવળજ્ઞાની હેવાથી), નિરામય (બાહ્ય અત્યંતર સઘળાં રોગનાં કારણે થવાથી), સર્વજ્ઞ, સર્વદશ, જિન અને કેવળી બને છે. - (૭) નાખેલાં સઘળાં કાકો બળી જવાથી કાણથી રહિત બનેલા અગ્નિની જેમ, સઘળાં કમીને ક્ષય થવાથી સંસારનાં મૂળ કારણેની પરંપરાથી રહિત બનેલા તે મહાત્મા ઉપર (સિદ્ધિક્ષેત્રમાં) નિર્વાણ – મોક્ષ પામે છે. (૮) જેમ બીજ સર્વથા બળી જતાં તેમાંથી અંકુર ઉત્પન્ન થતો નથી, તેમ કમરૂપ બીજ સર્વથા બળી ગયા બાદ ફરીથી ભવ, રૂ૫ અંકુરની ઉત્પત્તિ થતી નથી. Page #728 -------------------------------------------------------------------------- ________________ તવનન્તવર્ષ-મોજાતાવ્ર ગતિ કે - પૂર્વોજાતત્વ, ધોણે + I 3 कुलालचके दोलाया,-मिषौ चापि यथेष्यते । पूर्वप्रयोगात् कर्मेह, तथा सिद्धगतिः स्मृता ॥१०॥ मृल्लेपसङ्गविनिर्मोक्षाद् यथा दृष्टाप्स्वलाबुनः।। ચારવિનિમક્ષાત્, તથા વિતઃ તા ૨ एरण्डयन्त्रपेडासु, बन्धच्छेदाद् यथा गतिः।। कर्मबन्धविच्छेदात् , सिद्धस्यापि तथेष्यते ॥१२॥ (૯) સઘળાં કર્મોને ક્ષય થયા બાદ તુરત જ તે મહાત્મા લેકાંત સુધી ઊંચે જાય છે. (૧) પૂર્વ પ્રાગ, (૨) અસંગ(૩) બંધ છેદ, (૪) ઊંવ ગૌ વ એ ચાર ઊંચે જવાનાં કારણે છે. પૂર્વ પ્રયોગ– (૧૦) પ્રેરણા વિના પણ પૂર્વ પ્રયોગથી (પૂર્વના વેગથી) જેમ કુંભારનું ચક્ર-ચાકડે બ્રમણ કરે છે, હિંડોળો હાલે છે, બાણ આગળ જાય છે, તેમ પ્રસ્તુતમાં યોગો ન હોવા છતાં પૂર્વ પ્રયોગથી ( પૂર્વના યોગવ્યાપારની અસરથી) સિહ જીવોની ગતિ થાય છે. અસંગ— (૧૧) જેમ માટીને લેપ દૂર થતાં હળવી બનેલી તુંબી પાણીની ઉપર આવે છે, તેમ કમને લેપ દૂર થતાં હળવા બનેલ સિદ્ધપરમાત્માની ઊર્ધ્વગતિ થાય છે. . અંધકેદ – ' . '' ' (૧૨) એરંડળ, યંત્ર અને પેઠા (?)નું બંધન છેદાતાં અનુકશે બીજ, કાછ અને પડાપુટ (ઈની ગતિ થાય છે, તેમ કમનું બંધન છેરાતાં સિદ્ધજીવની ગતિ થાય છે. + ऊध्वगमनमेव गौरवम् Page #729 -------------------------------------------------------------------------- ________________ अर्वगौरवधर्माणी, जीवा इति जिनोत्तमः । अधोगौरवधर्माणः, पुद्गला इति चोदितम् ॥ १३ ॥ यथाऽस्तियंगूर्व च, लोष्टवाय्वग्निवीतयः । स्वभावतः प्रवर्तन्ते, तथोर्ध्वं गतिरात्मनाम् ॥ १४ ॥ ચરાડુ જીતવૈશ-એજ જપ 1 कर्मणः प्रतिघाताच, प्रयोगाश्च तदिष्यते ॥१५॥ અsfeતનો જ, હીરામાં વર્ષના સિરા कलमेव तु तद्धर्मा, भवति क्षीणकर्मणाम् ॥ १६ ॥ * વીરવ ( . . (૧૩) જીવે ઊંચે જવાના સ્વભાવવાળા અને પગલે નીચે જવાના સ્વભાવવાળા છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. 44 (૧૪) જેમ સ્વભાવથી પાષાણ નીચે જાય છે, વાયુ તિય સિછી 'ગતિ કરે છે, અગ્નિ ઊંચે ગતિ કરે છે, તેમ સ્વભાવથી જ આત્માની ગતિ ઊર્વ થાય છે. [વતઃ=ાતઃ] | આત્મા આદિની સ્વભાવથી વિરુદ્ધ ગતિ થવાનું કારણ ' (૧પ) આત્મા આદિની પોતાના સ્વભાવથી વિરુદ્ધ ગતિ જે દેખાય છે, તે કમ=ક્રિયા), પ્રતિઘાત (ભીંત આદિનો) અને પ્રયોગ (પુરુષની ઈચ્છા પ્રમાણે) એ ત્રણ કારણથી થાય છે. ! કેમથી સ્વભાવવિરુદ્ધ અતિ (૧૬) કર્મયુક્ત જીવોની કર્મના કારણે ઊર્ધ્વ, અધે અને તિથી એમ ત્રણે ગતિ થાય છે. પણ કર્મહિત જીવોની સ્વાભાવિક ઊ ગતિ જ થાય છે. છે કે ' કે , , , , , Page #730 -------------------------------------------------------------------------- ________________ પ द्रव्यस्य कर्मणो यद्वदुत्पत्वार मवीतयः । રમ સથય વિશ્વસ્થ, મહિમોક્ષમાઃ ॥ ૨૭ उत्पत्ति विनाश, प्रकाशतमसोरिह । પણ્ મવતો ચત્, તથા નિનિ-ધર્મનોઃ ॥૨૮॥ तन्वी मनोज्ञा सुरभिः, पुण्या परमभास्वरा । प्राग्भारा नाम वसुधा, लोकमूर्ध्नि व्यवस्थिता ॥ १९ ॥ नृलोकतुल्यविष्कम्भा, सितच्छत्रनिभा शुभा । ઝચ્ચે રહ્યા ક્ષિણે વિદ્યા, ોનો સમયનિયતાઃ ॥ ૩૦૫ તારામ્યાધુપુરને, ઘેવન-અનેઃ । सम्यक्त्व सिद्धतावस्था - हेत्वभावाच निष्क्रियाः ॥ २१ ॥ (૧૭) જેમ દ્રવ્યની ક્રિયાની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એક સાથે ( એક જ સમયે) થાય છે, તે જ પ્રમાણે સિદ્ધ જીવના ( લેાંત) ગતિ, મેાક્ષ અને ભવક્ષય એ ત્રણે ભાવે એકી સાથે થાય છે. (૧૮) પ્રકાશની ઉત્પત્તિ અને અધકારના નાશ જેમ એકી સાથે થાય છે, તેમ નિર્વાણુની=મેાક્ષની ઉત્પત્તિ અને ક્રમને નાશ એ બને એકીસાથે થાય છે. '' સિદ્ધોનું સ્થાનઃ— (૧૯-૨૦) સૂમ, મનેાહર, સુગ ંધી, પવિત્ર અને પરમ પ્રકાશમય પ્રાગ્મારા નામની પૃથ્વી લેાકના અગ્રભાગે રહેલી છે. આ શુભ પૃથ્વી મનુષ્યલક તુલ્ય (૪૧ લાખ યાજન) વિસ્તારવાળી અને ખુલ્લી કરેલી સફેદ છત્રીના જેવા આકારવાળી પૃથ્વીની ઉપર લેાક્રાંતે સિંહો બિરાજમાન છે. i (૨૧) સિદ્દો તાદાત્મ્યભાવે કેવળજ્ઞાન અને કેવલદશ નથી ઉપ– યુક્ત (=કેવલજ્ઞાનદર્શનના ઉપયાગવાળા) છે, સમ્યક્ત્વ અને સિદ્ધત્વમાં અવસ્થિત છે, ક્રિયાનું કારણું ન ઢાવાથી ક્રિયારહિત છે. Page #731 -------------------------------------------------------------------------- ________________ ततोऽप्यूवं गतिस्तेषां, कस्मानास्तीति चेन्मतिः । धर्मास्तिकायस्याभावात् , स हि हेतुर्गतेः परः ॥ २२ ॥ संसारविषयातीतं, मुक्तानामव्ययं सुखम् । अव्याबाधमिति प्रोक्तं, परम परमर्षिभिः ॥२३॥ स्यादेतदशरीरस्य, जन्तोनष्टाऽष्टकर्मणः । कथं भवति मुक्तस्य, सुखमित्यत्र मे शृणु ॥ २४ ॥ लोके चतुविहार्थेषु, सुखशब्दः प्रयुज्यते। विषये वेदनाभावे, विपाके मोक्ष एव च ॥ २५ ॥ सुखो वह्निः सुखो वायु-विषयेष्विह कथ्यते । दुःखाभावे च पुरुषः, सुखितोऽस्मीति मन्यते ॥२६॥ पुण्यकर्मविपाकाच, सुखमिष्टेन्द्रियार्थजम् । कर्मक्लेशविमोक्षाच, मोक्षे सुखमनुत्तमम् ॥ २७॥ (૨૨) પ્રશ્ન –લોકાંતથી ઉપર સિદ્ધોની ગતિ કેમ થતી નથી ? ઉત્તર:– કાંતથી ઉપર ગતિમાં સહાયક ધર્માસ્તિકાય ન હોવાથી ત્યાં સિહોની ગતિ થતી નથી. (૨૩) સિદ્ધોને સંસારના વિષય સુખથી ચઢિયાતું, શાશ્વત અને દુઃખથી રહિત પરમસુખ હોય છે એમ તીર્થકરેએ કહ્યું છે. मोक्षसुमना सि&ि: (२४-२७) प्रभ:-418 भने शरीरथी २९ सि अपने સુખ શી રીતે હોય? . ઉત્તર–આ લેકમાં વિષય, દુઃખનો અભાવ, વિપાક અને મોક્ષ એ ચાર અર્થોમાં સુખ શબ્દ પ્રયોગ થાય છે. (૧) અગ્નિ સુખ Page #732 -------------------------------------------------------------------------- ________________ : ૬૬૭ सुखप्रसुप्तवत् केचि,-दिच्छन्ति परिनिर्वृत्तिम् । तदयुक्तं क्रियावत्वात्, सुखानुशयतस्तथा ॥२८॥ श्रमक्लममदव्याधि,-मदनेभ्यश्च संभवात् । मोहोत्पत्तविपाकाच, दर्शनध्नस्य कर्मणः ॥२९॥ लोके तत्सदृशो ह्यथः, कृत्स्नेऽप्यन्यो न विद्यते । उपगीयेत तद् येन, तस्मानिरुपमं सुखम् ॥ ३०॥ लिङ्गप्रसिद्धः प्रामाण्या-दनुमानोपमानयोः । अत्यन्तं चाप्रसिद्धं तद् , यत् तेनानुपमं स्मृतम् ॥ ३१ ॥ કારી છે, વાયુ સુખકારી છે એ પ્રમાણે સેક્સ વિષયમાં સુખશબ્દનો પ્રયોગ થાય છે. (૨) દુઃખ ન હોય તો પુરુષ પિતાને હું સુખી છું એમ માને છે. (૩) પુણ્યકર્મના વિપાથી ઈષ્ટ ઈદ્રિયવિષયથી ઉત્પન્ન અનુભવને સુખ કહેવામાં આવે છે. (૪) કમ અને કલેશથી સર્વથા મુક્તિ થવાથી મોક્ષમાં સર્વથી ઉત્તમ સુખ હેાય છે. (૨૮–૨૯) કેટલાકમેક્ષને=મોક્ષ સુખને સુખપૂર્વક ગાઢનિદ્રામાં સૂતેલા પુરુષના સુખ જેવું માને છે તે યુક્ત નથી કારણ કે નિદ્રામાં ક્રિયા હોય છે, અને સુખનું તારતમ્ય હોય છે. તથા શ્રમ, ખેદ, મદ, રોગ : અને મિથુનક્રિયાથી, રતિ-અરતિ આદિ મેહથી, અને દર્શનાવરણ. કર્મના ઉદયથી નિદ્રા આવે છે. (મેક્ષમાં આ કારણે હોતાં નથી.) (૩૦) સંપૂર્ણ વિશ્વમાં મોક્ષસુખ સમાન અન્ય કોઈ પદાર્થ નથી, કે જેની સાથે મેક્ષસુખને સરખાવી શકાય. આથી મોક્ષસુખ અનુપમ છે. (૩૧) એક્ષસુખ અનુમાન અને ઉપમાનથી જાણી શકાય તેમ નથી. કારણ કે તેને જાણવા માટે કોઈ લિંગ-ચિહ્ન પ્રસિદ્ધ નથી. Page #733 -------------------------------------------------------------------------- ________________ प्रत्यक्षं तद् भगवता-महतां तैश्च भाषितम् । गृह्यतेऽस्तीत्यतः प्राह-ने छन्मस्थपरीक्षया ॥ ३२॥ જે પદાર્થનું લિંગ (ઉપમાનમાં સદશ્ય રૂ૫ લિંગ અને અનુમાનમાં - અન્વયવ્યતિરેકી લિંગી પ્રસિદ્ધ હોય તે જ પદાર્થ અનુમાન અને ઉપમાન પ્રમાણને વિષય બને છે. (३२) भाक्षसु५ मरिहताने प्रत्यक्ष छ, भन तेभरे तेनी ७५દેશ આપે છે, માટે બુદ્ધિમાન પુરુષો મેક્ષસુખને સ્વીકાર કરે છે, - નહિ કે છઘસ્ય જીવોની પરીક્ષાથી. तत्त्वार्थसूत्रप्रशस्तिः 'वाचकमुख्यस्थ शिवश्रियः, प्रकाशयशसः प्रशिष्येण । शिष्येण घोषनन्दि,-क्षमणस्यैकादशाङ्गविदः ॥१॥ वाचनया च महावाचक,-क्षमण मुण्डपादशिष्यस्य । शिष्येण वाचकाचार्य,-मूलनाम्नः प्रथितकीतेः ॥२॥ म्यग्रोधिकाप्रसूतेन, विहरता पुरवरे कुसुमनाम्नि । कौभीषणिना स्वाति,-तनयेन वात्सीसुतेनार्यम् ॥ ३॥ अहद्वचनं सम्यग्गुरुक्रमेणागतं समुपधार्य । -दुःखात च दुरागम-विहतमतिं लोकमवलोक्य ॥४॥ इदमुश्चनांगरवाचकेन. सत्वानुकम्पया हग्धम् । ... तस्वार्थाधिगमाख्यं, स्पष्टमुमास्वातिमा शास्त्रम् ॥५॥ Page #734 -------------------------------------------------------------------------- ________________ यस्तत्त्वार्थाधिगमाख्यं, शास्यति करिष्यते च तथोक्तम् । सोऽव्याबाधं सौख्यं, प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥६॥ (૧-૫) જેમને યશ જગતમાં પ્રગટ છે, તે શિવશ્રી નામના વાચકમુખ્યના પ્રશિષ્ય, અગિયાર અંગેના જ્ઞાતા ઘોષનંદી ક્ષમા શ્રમણના શિષ્ય, વાચનાથી (ભણાવનારની અપેક્ષાએ) મહાવાચક ક્ષમણ મુંડ૫ાદના શિષ્ય વિસ્તૃત કીર્તિવાળા મૂલ નામના વાચકાચાર્યના શિષ્ય, ક્રૌભીષણ ગોત્રવાળા, સ્વાતિ નામના પિતાના અને વાસી નેત્રવાળી (ઉમા નામની) માતાના પુત્ર, ન્યાધિકા ગામમાં જન્મેલા, કુસુમપુર (પાટલીપુત્ર) નામના શ્રેષ્ઠ નગરમાં વિચરતા, ઉચ્ચનાગર શાખાના વાચક શ્રી ઉમાસ્વાતિજીએ ગુરુપરંપરાથી મળેલા ઉત્તમ અરિહંત વચનને સારી રીતે સમજીને, જગતને (શરીર–મનનાં) દુઃખોથી પીડિત તથા અસત્ય આગમથી નષ્ટ બુદ્ધિવાળું જોઈને જીવોની અનુકંપાથી, સ્પષ્ટ અર્થવાળા, આ તત્વાર્થીધિગમ નામના શાસ્ત્રની રચના કરી છે. (૬) જે તત્વાર્થાધિગમ નામના શાસ્ત્રને જાણશે અને તેમાં કહ્યા મુજબ કરશે તે અવ્યાબાધ સુખરૂપ પરમાર્થને (–મોક્ષ). અટપકાળમાં પ્રાપ્ત કરશે. Page #735 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સ્પષ્ટીકરણ (૧) પૃષ્ઠ ૪ પંક્તિ ૧૩ -સમ્યફ ચારિત્ર એટલે ચચાથ જ્ઞાનપૂર્વક અસત્ ક્રિયાથી નિવૃત્તિ અને સત્ ક્રિયામાં પ્રવૃત્તિ. પ્રશ્ના–ચારિત્રનું આ લક્ષણ સિદ્ધના જીવમાં નહિ ઘટે? ઉત્તર-કંઈ વાંધે નહિ. - કારણ કે સિદ્ધોમાં ચારિત્ર સાધ્યરૂપ છે, જ્યારે અહીં સઘનરૂપ ચારિત્રનું વર્ણન છે. અહીં મેક્ષમાર્ગનું વર્ણન હોવાથી મેક્ષના સાધનરૂપ ચારિત્ર બતાવવું જરૂરી છે. મેક્ષના સાધનરૂપ ચારિત્ર અહીં જણાવ્યું છે તે જ છે. સિદ્ધોમાં ગની થિરતા (=સ્વભાવ રમણતા) રૂપ ચારિત્ર હેય છે. પ્રશ્ન –સગી કેવલીમાં મેક્ષનાં ત્રણે સાધન પરિપૂર્ણ હોવા છતાં તેમને મેક્ષ કેમ થતું નથી ? ઉત્તર–તેમને મેક્ષ થવામાં અઘાતી કર્મોને ઉદય પ્રતિબંધક છે. કારણ સંપૂર્ણપણે હાજર હોવા છતાં જે પ્રતિબંધક વિદ્યમાન હોય તે કાર્ય ન થાય. પક્ષીમાં ઉડવાની શક્તિ છે, પણ પાંજરામાં પૂરા હેય તે ન ઉડી શકે. તેમ અહીં સગી કેવલી સમ્યજ્ઞાનાદિ ત્રણે પૂર્ણ હોવા છતાં અઘાતી કર્મ રૂપ પાંજરામાં પૂરાયેલા હોવાથી મેક્ષમાં જઈ શકતા નથી. (૨) પૃષ્ઠ ૨૩ પંક્તિ છેલલી:–અંતરકરણમાં રહેલ જીવ મિથ્યાત્વ મેહનીયના દલિકાને શુદ્ધ કરે છે. Page #736 -------------------------------------------------------------------------- ________________ R પોંચસંગ્રહ ઉપશમના કરણુ ગાથા ૨૨ મી તથા ક્રમ પ્રકૃતિ ઉપશમના કરણુ ગાથા ૧૯મીની ટીકામાં અનિવૃત્તિકરણના ચરમ સમયથી અંતર્મુહૂત સુધી મિથ્યાત્વના દલિકાને શુદ્ધ કરે છે એવા ભાવનું જણાવ્યું છે. ક ગ્રંથ, લેાકપ્રકાશ વગેરે પ્રસિદ્ધ ગ્રથામાં અંતર કરણમાં પ્રવેશ કરે છે એ સમયથી (=ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિના પહેલા સમયથી) અંતર્મુહૂત સુધી કર્માલિકોને શુદ્ધ કરે છે એમ જણાવ્યુ છે. (૩) પૃષ્ઠ ૨૫ ૫ક્તિ ૧૯:-સૈદ્ધાંતિક મતે ઉત્કૃષ્ટ સ્થિતિ પણ ન બંધાય. પ્રશ્ન-ઉત્કૃષ્ટ સ્થિતિ ન અંધાય પણ મધ્યમ સ્થિતિ અંધાય કે નહિ ? ઉત્તર:-ઉત્કૃષ્ટ સ્થિતિ ન બંધાય એ ઉપલક્ષણ હેવાથી મધ્યમસ્થિતિ પણ ન બંધાય. અર્થાત્ અંતઃકાડ કેડિ સાગરોપમથી વધારે સ્થિતિ ન બંધાય. (૪) પૃષ્ઠ ૨૫ ટીપ્પણુઃ-કામ ગ્રંથિક અને સૈદ્ાન્તિક એ બનેના મતે મિથ્યાર્દષ્ટિ જીવ ક્ષાયિક સમ્યક્ત્વ પામતા નથી................શ્રી શેષાવશ્યક શ્રી કાટચાચા ની ટીકામાં મિથ્યાદ્રષ્ટિ પણ ક્ષાયિક સમ્યક્ત્વ પામે એમ જણાવ્યું છે.. (૫) પૃષ્ઠ ૯૪ પંક્તિ ૪:-“જે દ્રવ્યને જ વસ્તુ માને” એના સ્થાને જે મુખ્યતયા દ્રવ્યને વસ્તુ માને ” એમ સમજવુ. 66. Page #737 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ – જે પર્યાયને જ વસ્તુ જે મુખ્યતયા પર્યાયને વસ્તુ (૬) પૃષ્ઠ ૯૪ ૫ક્તિ સાને” એના સ્થાને માને” એમ સમજવુ. (૭) પૃષ્ઠ ૧૧૦ પંક્તિ ૪ઃ- કેટલાક ઔદારિક ધામાં' એના સ્થાને ઔદારિક આર્દિ બધા - સ્કંધામાં” એમ સમજવું. આ માટે જુએ ચેાથા કમગ્રંથની ૬૯ મી ગાથાની ટીકા. (૮) પૃષ્ઠ ૪૨ પંક્તિ ૯ :- ભાવથી મેાહનીય કૅના ઉદયથી ત્રણે અવસ્થા હોવા છતાં દ્રવ્યથી” આટલું લખાણુ અશુદ્ધ સમજવુ. (૯) પૃષ્ઠ ૧૫૩ ૫'ક્તિ ૫ :– ભવના નિમિત્તથી’ એના સ્થાને સ્વાભાવિક પણે ’ એમ સમજવું. કારણ. કે જેમ નારક–દેવાને બધાને અવધિજ્ઞાન હુંય છે. તેમ વાયુકાયના બધા જીવાને વૈક્રિય લબ્ધિ હાતી નથી. (૧૦) પૃષ્ઠ ૧૬૪ પંક્તિ ૧૭:-ખરભાગના સૌથી ઉપરના વગેરે છં લાઈનામાં જણાવેલ હકીકત અસત્ય છે. સત્ય હકીકત માટે ૧૯૪ મા પૃષ્ઠમાં ખામી લાઈનથી અતાવેલ હકીકત વાંચવી. (૧૧) પૃષ્ઠ ૧૬૫ માં પ્રારંભમાં “ બાદ વાલુકાપ્રભા વગેરે પૃથ્વીની જાડાઈ ક્રમશઃ ચાર ચાર હજાર ચેાજન ન્યૂન છે આથી” આટલું લખાણ અ છે. તથા ૧૨૪૦૦૦, ૧૨૦૦૦૦, ૧૧૨૦૦૦ મા Page #738 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાના સ્થાને અમે ૧૨૦૦૦૦, ૧૧૮૦૦૦, ૧૦૮૦૦૦ સંખ્યા સમજવી. નીચે આપેલા કોઠામાં પણ આ પ્રમાણે સમજવું. (૧૨) પૃષ્ઠ ૧૬૫ પંક્તિ ૧૪:–“દરેક પૃથ્વીમાં તિર્ણ અંતર” એના સ્થાને “દરેક પૃથ્વીમાં એક પૃથ્વીથી બીજી પૃથ્વી વચ્ચેનું અંતર” એમ સમજવું. (૧૩) પૃષ્ઠ ૧૬૫ પંક્તિ ૧૫:-“ જન છે. આ શબ્દ પછી “દરેક પૃથ્વીને તિર્યક્ર વિસ્તાર અસંખ્યાત કડાકડિ જન છે. નીચે નીચેની પૃથ્વીમાં અસંખ્યાતું મેટું જાણવું.” આટલું ઉમેરવું. (૧૪) પૃષ્ઠ ૧૬૬ પંક્તિ ૨૦ –“એ જ પ્રમાણે દરેક પૃથ્વીમાં પણ જાણવું” એ લખાણું પછી પણ સાતમી પૃથ્વીમાં ઉપર સાડા બાવન હજાર અને નીચે પણ સાડાબાવન હજાર એજનમાં નરકાવાસે છે.” આટલું ઉમેરવું. (૧૫) પૃષ્ઠ ૨૧૨ ૫૦ ૧૯ -“પરમાણુને એ શબ્દ પહેલાં અત્યંત મંદ (=સર્વ જઘન્ય) ગતિવાળા આટલું ઉમેરવું, કારણ કે તીવ્ર ગતિવાળો પરમાણુ એક સમયમાં લેકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી જઈ શકે છે. . . . . . . . . - (૧૬) પૃ.૪૬ ૨૧ મીલાઈવ પછી નીચેનું લખાણું ઉમેરવું. . કે છે જ ૪૩ Page #739 -------------------------------------------------------------------------- ________________ - જ -બ્રહ્માના પ્રકરણ વગેરે પ્રથામાં દેશવાસિક બતમાં સર્વ તેને સૂક્ષેપ થાય છે એમ જણાવ્યું છે જ્યારે અહીં (આ વિવેચનમાં) પાંચ અણુવ્રત અને ત્રણ ચાલ- એમ આઠ" તેને સંક્ષેપ કરવાનું વિધાન છે. એવા ભાવનું જણાવ્યું છે તેનું શું કારણ? ઉત્તર-ચાર શિક્ષાત્રતેને સંકેચ ન થાય. કારણ કે તે આત્માને ઉપકારી છે. શિક્ષાત્રતે મુભ પ્રવૃત્તિ રૂપ છે. (જો કે પરમાર્થથી સામાયિક આદિ પાપથી નિવૃત્તિરૂપ છે. પણ બાહ્યદષ્ટિએ શુભપ્રવૃત્તિરૂપ પણ છે ) આથી તેને સંકેચ ન થાય. તથા ધર્મસંગ્રહમાં શ્રાદ્ધદિનકૃત્યની બે ગાથાની (ગા. ૩૦૦૩૦૧) સાક્ષી પૂર્વક આઠ વ્રતોનો સંક્ષેપ જણાવ્યું છે. સંબધ પ્રકરણ વગેરેમાં “દેશાવગાસિકમાં સર્વ વ્રતને સંક્ષેપ થાય છે” એમ સ્પષ્ટ પાઠ હૈવા છતાં અર્થોપત્તિથી આઠ વ્રતને સંક્ષેપ થાય. (૧૭) ૨૨૦ મા પેજમાં નીચેનું લખાણ ઉમેરવું. - ભવનપતિ-વ્યંતર-જાતિષ્કમાં અવધિક્ષેત્ર. ઉત્કૃષ્ટ તિર્યક–જે દેવેનું અર્ધા સાગરેપમથી ન્યૂન આયુ હોય તેમને સંખ્યા જન, તેથી અધિક આયુષ્ય વાળાને અસયાય થેજન. જેમ જેમ આયુષ્ય અધિક તેમ તેમ અસંધ્યાતનું પ્રમાણ મોટું સમજવું. ઉત્કૃષ્ટ-ઊ —ભવનપતિને સીધમ સુધી, વ્યંતરજયેતિષને સંખ્યાતાજન. Page #740 -------------------------------------------------------------------------- ________________ ૬૭૫ આ ઉત્કટ અધા-ભવનસ્પતિને ત્રીજી વાર સુધી, વ્યતર તિષને પ્રખ્યાત જન સુધી . . - ઊત્રદિ ત્રણેમાં જઘન્ય-ભવનપતિ અને અંતરમાં ૨૫ છે. જ્યોતિષમાં સંધ્યાત યોજન. * = '-' (૧૮) પૃ. ૪૦૩ પં. ૧માં સંવેગને અર્થ ભાષ્યના “ ના સંસારમી” એ પાઠના આધાર લખે છે. સામાન્યથી સંવેગને મેક્ષાભિલાષ અર્થ અને નિર્વેદને સંસાર ભય અર્થ વધારે પ્રસિદ્ધ છે. છતાં કઈ કઈ ગ્રંથોમાં આનાથી વિપરીત એટલે કે સવેગને નિર્વેદ અને નિર્વેદને સંવેગ અર્થ પણ જોવા મળે છે. ' (૧૯) પૃ. ૪૫૮ પં. ૧૨ઃ-“અવધિપૂર્ણ થતાં લઈ લે” આ લખાણ પછી નીચેનું લખાણ ઉમેરવું. અથવા નિયમ ઉપરાંત આવેલી રકમ બહાર દેખાવ માટે પિતાના પુત્ર, પુત્રી, સ્ત્રી આદિ સ્વજનના નામે ચઢાવી અંતરથી પિતાની માલિકી રાખે. આ રીતે બીજાને આપવા છતાં કે બીજાના નામે ચઢાવવા છતાં માલિકી પિતાની રહેતી હોવાથી નિયમ ભંગ થાય. પણ મેં નિયમ ઉપરાંત રાખ્યું નથી એવી બુદ્ધિ હોવાથી વત સાપેક્ષવાથી ભંગાર રૂ૫ અતિચાર ગણાય. : (૨૦) પૃ ૪૫૮ ૩૦ ૩ ગ્રાંટીના એ શબ્દના અને પિત્તાન એર કોઈ માડુ વાચી શબ્દ સમજ. કારણ એને માહિતગાર થી મારા Page #741 -------------------------------------------------------------------------- ________________ આદિ પાંચમાં અતિચાર લાગે છે. આથી ભાવથી કુષ્યમાં અતિચાર લાગે છે. મુખ્યમાં પિત્તળ આદિ હલકી ધાતુને સમાવેશ થાય છે, ચાંદીને નહિ. ચાંદી વિગેરે કિંમતી ધાતુઓને હિરણય-સુવર્ણમાં સમાવેશ થાય છે. (૨૧) પૃ. ૪૫૮ છેલલી પંક્તિ પછી નીચેનું લખાણ ઉમેરવું. અથવા પરિગ્રહ પરિમાણથી વધેલ વસ્તુને પરિગ્રહ પરિમાણથી ઓછી રહેલ વતુરૂપ ફેરવી નાખવી. જેમકે પિત્તળના દશ પ્યાલા અને પિત્તળની દશ વાટકીથી વધારે ન રાખવાને નિયમ કર્યા પછી, ભેટ આદિથી પિત્તળના પ્યાલાની સંખ્યા વધી જતાં, નિયમ ભંગના ભયથી વધેલા પ્યાલાઓને ભંગાવીને, વાટકીઓની સંખ્યા ઓછી હેવાથી વાટકીઓ બનાવી દે. (૨૨) પૃ. પર પં. ૧૮-“આઠ પ્રત્યેક પ્રકૃતિએ” આ લખાણની ઉપર નીચેનું લખાણ ઉમેરવું. * પ્રશ્ન –જે પિંડ પ્રકૃતિમાં આવેલ ગતિનામ કર્મથી આ ચાલવા રૂપ ગતિ નામ કર્મને અલગ પાડવા જ વિહાય શબ્દ જોડવામાં આવે છે તે બીજે કઈ શબ્દ ન જોડતાં વિહાયસ્ર શબ્દ જ કેમ જોડયો ? ઉત્તર–ગતિ–ચાલ આકાશમાં (=ખાલી જગ્યામાં) થતી હોવાથી વિહાયસિ ગતિઃ= આકાશમાં ગતિ. તે વિહાગતિ એમ અર્થ પણ ઘટતે - ૧૩ ના વિબહ વાવાભાસની ટીકામાં છે. માં વિકિપિતિ એ વિજ છે . . . Page #742 -------------------------------------------------------------------------- ________________ હોવાથી બી કોઈ શબ્દ ન જોડતાં વિહાયણ શબ્દ એકમો છે. (ર૩) પૃ. ૫૯૨ પં. ૧૩:-“જેઓ કોઈ પણ જાતના” અહીંથી સંપૂર્ણ પેરેગ્રાફના સ્થાને નીચેનું લખાણુ સમજવું. નિરતિચાર એટલે અતિચાર રહિત. સાતિચાર એટલે અતિચાર સહિત. અહીં અતિચાર એટલે મૂલગુણને સવથા -ભંગ. મૂલગુણના સર્વથા મંગથી રહિત સાધુને નિરતિચાર અને મૂલગુણના સર્વથા ભગવાળા સાધુને સાતિચાર છેપસ્થાપનીય ચારિત્ર હોય છે. ઈવર સામાયિકવાળા સાધુને છેદો પસ્થાપનીય ચારિત્ર નિરતિચાર છે. તથા એક તીર્થકરના તીર્થમાંથી બીજા તીર્થ કરના તીર્થમાં જતા સાધુને પણ છેદોપસ્થાપનીય નિરતિચાર હોય છે. જેમકે-શ્રી મહાવીર ભગવાનના સાધુઓ પાસે ઉપસંપદા સ્વીકારનાર શ્રી પાર્શ્વનાથ ભગવાનના સાધુઓનું છેદે પસ્થાપનીય ચાસ્ત્રિ. મૂલગુણના ભંગથી જેને પુનઃ મહાવતે ઉશ્ચરાવવામાં આવે તેને સાતિચાર દેપસ્થાપનીય હોય છે. (૨૪) પૃ. ૫૯૬ પં. ૫ “સામાયિકથી” ના સ્થાને “ઈવરાલિક સામાયિથી” એમ સમજવું. કા. (૨૫) પૃ. ૫૮૮ ૧૩ મા સૂત્રમાં અંતે નીચેનું લખાણ ઉમેરવું. • પ્રશ્ન:-૧૧ મા અને ૧૨ મા ગુરુસ્થાને મેહનીય કર્મનો ઉદય ન હોવાથી ગર્વના અભાવે પ્રજ્ઞા અને દીન Page #743 -------------------------------------------------------------------------- ________________ સાને આવે અશાન પરીષહ કેમ સંભાવે ઉત્તર પ્રજ્ઞાપરીષહનું ગર્વ અને અજ્ઞાન પરીષહનું દીનતા કારણ નથી, કિંતુ જ્ઞાન અને અજ્ઞાન છે. અર્થાત વિશિષ્ટ બુદ્ધિ મળવાથી ગર્વ કરવા એ પ્રજ્ઞાપરીષહ નથી, કિંતુ વિશિષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ એ જ પ્રજ્ઞાપરીષહ છે. વિશિષ્ટ બુદ્ધિ મળ વાથી ગર્વ કરે એ પ્રજ્ઞાપરીષહને અજય છે. તે રીતે વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી દીનતા કસ્વી એ અજ્ઞાન પરીષહ નથી, કિંતુ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવી એ. જ અજ્ઞાન પરીષહ છે. વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી ધનતા કથ્વી એ અજ્ઞાન પરીષહને અજય છે. ૧૧ મા અને ૧૨ મા ગુણસ્થાને પ્રજ્ઞા=વિશિષ્ટ બુદ્ધિ અને અજ્ઞાન અને સંભવે છે. અલબત્ત, ૧૧ મા અને ૧૨ મા ગુણસ્થાને ગર્વ અને દીનતા ન હોવાથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહને અજય ન થાય. જય જ થાય, પણ પરીષહ તે આવે. કારણ કે ૧૧ મા અને ૧૨માં ગુણસ્થાને પ્રજ્ઞા અને અજ્ઞાન બંને સંભવે છે. તેરમા સુથાને કેવલજ્ઞાન હોવાથી પ્રજ્ઞા=વિશિષ્ટ બુદ્ધિ અને અજ્ઞાન ન હોય. એથી એ બે પરીષહે પણ ન હોય. Page #744 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક અશુદ્ધ શુદ્ધ પૃષ્ઠ–પંક્તિ ૧૦-૧૬ ૨૪-૨૨: ' ૨૪-૨૨ ' ૨-૧૬ ૩૦-૨૨ ३४-२४ ૩૭-૦૨ ૩-૧૪ પ૭-૧૭ સમ્યક્ત્વ કામ પ્રયિક આસવમાં સાધન સમ્યકત્વ કામધ્રુથિક આસ્તવમાં વળી સાધના ૫શના અધ દરેક જીવને જુગતિ એના નિર્બળતા ભૂપતિ જે દ્રવ્યને જે પર્યાયને झान સિદ્ધિ ન્દ્રિધારા સ્પશન દેશોન અર્ધ દરેક પ્રકારના જીવને ઋજુમતિ * એમાં નિર્ભયતા ૮ ૦–૧૦ ૮૦–૨૪ ૯૨-૧૯ ૯૪-૪ ૯૪–૫ ૧૦૪૧૧૩-૧૩ ૧૨૧–૧૧ ૧૨૨-૩ જે મુખ્યત્યા દ્રવ્યને જે મુખ્યતયા પર્યાયને શR : સિદ્ધ ; ન્દ્રિય દ્વારા - ૧૨૭-૧૮ સંમુ- 1 સં મૂત્ર Page #745 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ–પતિ ૧૩૮-૧૦ ૧૫૩૫ ૧૫૯-૧૦ . હલકા હલકાં પ્રભુને હાવાથી ૧૩ ૧૮૦–૮ ૧૯–૧૯ ૧૦-૨૦ ૧૯૯-૮ ૨૧૯-૧૦ ૨૨૦-૩ ૨૨૦-૧૦ ૨૨૪-૨૨ ૨૩૧–૩ ૨૫-૧૭ ૨૪૫–૧૯ ૨૪૬–૭ ૨૪૬-૯ ૨૫૬–૧૪ ર૭૦-૪ ૨૭૦-૮ અશુદ્ધ શુદ્ધ કિય લવના નિમિત્તથી સ્વાભાવિકપણે અપનવતનીય અનપવર્તનીય વિશેષાવશ્યકમ વિશેષાવશ્યકમાં પૃથ્વીમાં પૃથ્વીમાં विदेहा विदेहाः હલકા હલકા તેમને હવાથી પૃથ્વીના સુધી છે. પૃથ્વીના છેડા નલિકાના નાલિકાના પ્રેક્ષપાહાર પ્રક્ષેપાહાર સ્થિતિના . સ્થિતિના= સુધીન આદિ સુધીનાં: આકાશાદિ આકાશ સુધીનાં સુધીના સુધીનાં स्थित्ययुग्रही स्थित्युपग्रहो ખાટું ખાટો આદિન આદિની આદિને આદિની પ્રકારને [ પ્રકારને સ્પર્શ હેય છે. ધાવ્યથી ધ્રૌવ્યથી આદિ ૨૭૦૯ ૨૮૦–૧૫ - ૨૮૬૨ " Page #746 -------------------------------------------------------------------------- ________________ ૬૮૧ પૃષ્ઠપંકિત ૨૮૮-૧૪ ૨૮૯-૧૧ ૨૯૩-૧૬ ૩૧–૨૨ ૩૧૫-૧૦ ૩૧૫-૧૧ ૩૧૨-૯ ૩૪૨–૧૫ અધ રહે કોઈ પ્રતિક્ષણ નિયમ ૫મનારા શા રહે કે કઈ અતિસમય નિર્ણય પામનારા સાધિક ૧૭ ૧૭ના ચત ગુણને નિમિત્ત નિવર્તના પરિણુતિ ૩૪૩–૭ માવે ૩૭૭–૨ ૩૮૨-૨૧ ૩૮૫–૧૮ ૩૮૬-૧૨ ૪૦૫–૮ ૪૦૩-૧૬ ૪૧૬-૧૭ ૪૨૦૨૦ ૪ર૧-૭ ૪ર૬-૧૧ ૪૩૩-૧૫ ૪૫–૨૧ ૪૬૩–છેટલી ૪૬–૧૭ ૪૭૦-૧૭ ચતન્યગુણના નિમિત્ત નિતિન પરિણત આપે કરવા વ્યવહારિક રહેલી સંસારના અહાર વતની નિઃશલ્લાતાની ભેગેપભેપ બિનજરી સંગ્રહ સંયુક્તધિકરણ ચરવળો તથી કર વ્યાવહારિક રહેલા સંસારને આહાર પ્રતીની નિરાલ્યતાની ભોગપભેગ બિનજરૂરી સંગ્રહ સંયુક્તાધિકરણ ચરવળ નથી Page #747 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ-પંભિક ૪૭૪–૧૨ ૪૭૯૯ ૫૧૯-૨૧ અશુદ્ધ કરી હષ કે વિપરીત જહા મધુર ૧ નંબરનું ટિપ્પણ ૫૨૦મા પેજમાં છે. –રસ છે.) : (-રસ) છે. ૫૩૧-૫ ૫૪૨-૭ ૫૪૯-૨૦ પહ-૮ પર-૧૮ ૧૦–૧૪ - ૬૨૮-૨૧ ૬૩૯-૧૦ આવ્યું ઉચ્ચારવામાં -ऽनुप्रक्षा ધ્યાનના આભે ગ હેવ થી જણાય કે આવ્યો ઉચ્ચરાવવામાં -grધ્યાનમાં આભેગ હોવાથી અનંત विच्छेदात् બંધન અન ત ૬૫૧–૧૩ ૬૫૧-૨૨ ૬૫૩-૬ विच्छेदात् Page #748 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દવ્યશવિજયજી જૈન શાસકૃતમાકેદાર م م | શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા આ ધાર્મિક પુસ્તકોની યાદી બે પ્રતિક્રમણ મૂળ (ગુજરાતી) - (હિંદી) ... | મૂળ (ગુજરાતી) .... (હિંદી) જિન ગુણ પદ્યાવલી સામાયિક ચૈત્યવંદન સાથે ه ي ه . • ૨-૦૦ છે. ૨પ બે પ્રતિક્રમણ સાથે ( છપાય છે ) પંચપ્રતિક્રમણ સાથે જીવવિચાર સાથે ( છપાય છે.) . . નવતત્ત્વ . દંડક તથા લઘુસંઘયણું ભાષ્યત્રયમ * * છ ૪૫ કર્મગ્રંથ ૧-૨ (ભા. ૧ ) (છપાય છે) : :: કર્મગ્રંથ ૩-૪ (ભા. ૨ ) છે " કર્મગ્રંથ ૫-૬ (ભા. ૩ ) , ૨-૭૫ તત્વાર્થ ભા. ૨ જે વિવેચત સાથે - ૧૦–૧૦ આનંદઘન સેવીસી સાહ્યું . . ન ૪+9 સમકિત સબક એહની સજઝાય વિવેચન સાથે Page #749 -------------------------------------------------------------------------- ________________ ૯ : ૧-૭૫ P ૦ ૪ ૪ ૪ . દ્રવ્યનાગુ સમયનો રાસ ટકા સાથે : ૧૦૦ આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુ સંગ્રહ ધર્મોપદેશ તરવજ્ઞાન .... : : - અભય અનંતકાય વિચાર (ગુજરાતી) ૧-૧૦ » છે , ' (હિંદી) બ્રહ્મચર્યવ્રત ૦-૫૦ -આત્મજાગૃતિ . સિંહ ટી (પ્રતાકાર) સ્નાત્ર પૂજા સમાસ સુધિકા .. (છપાય છે) શ્રી સિદ્ધહેમ રહસ્ય વૃત્તિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સાથે . ૧૨-૦૦ અન્યત્ર છપાયેલ મુક્તિ કે પથ પર ૧-૦૦ છ કર્મગ્રંથ સાર્થ.... વીતરાગ તેત્ર - • ૧-૨૫ સાનસાર અષ્ટક .. .... ૨–૫૦ ગ્રાહકોને સૂચના-(૧) પુસ્તકે ઉગાઉથી નાણું મળ્યા પછી કે વી. પી. થી મોકલી શકાય છે. (૨) પોસ્ટેજ, પેકીંગ વગેરે ખચ અલગ સમજવાનું છે. – પ્રાપ્તિસ્થાને – શ્રી જૈન શ્રેયસકર મંડળ શ્રી અને શ્રેયસ્કર મંડળ મહેસાણા (ઉ. ગુજરાત) પાલીતાણા (સૌરાષ્ટ્ર) • ૫-૦૦ Page #750 -------------------------------------------------------------------------- ________________ in cucationinternational