SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ આજે અધ્યાય ૧૧૭ બાહ્ય નિવૃત્તિ રૂ૫ ઇંદ્રિયને આકાર મનુષ્ય આદિ પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન હોય છે. અત્યંતર નિવૃત્તિ રૂપ ઇંદ્રિયને આકાર નીચે પ્રમાણે છે. અત્યંતર નિવૃત્તિનો આકાર – નાક : અતિમુક્ત ફૂલના આકારે છે. આંખ ? મસુરની દાળના અથવા ચંદ્રના આકારે છે. કાન : ચંપાના ફૂલ અથવા વાજિંત્રના આકારે છે. -રસના : અસ્ત્રના આકારે છે. સ્પર્શ : જુદા જુદા અનેક આકારે છે. અત્યંતર નિવૃત્તિ રૂપ ઇન્દ્રિયનું પ્રમાણ આ પ્રમાણે છે. રસના ૨ થી ૯ હાથ પ્રમાણ, સ્પશન સ્વશરીર પ્રમાણ, અને શેષ ઇઢિયે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. [૧] ભાવ ઈદ્રિયના ભેદ – लब्ध्युपयोगौ भावेन्द्रियम् ॥२-१८॥ ભાવ ઈન્દ્રિયના લબ્ધિ અને ઉપગ એમ બે ભેદે છે. લબ્ધિ એટલે લાભ. જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy