SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ શ્રી તત્ત્વાથધિગમ સત્ર તેજસ અને કામણ. જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા ઔદારિક શરીરના પુદ્ગલો સાથે નવા ગ્રહણ કરાતા ઔદારિક શરીર એગ્ય પુદ્ગલોને જતુ-કાષ્ઠવત્ એકમેક સંગ થાય તે ઔદારિક બંધન નામ કમ. એ પ્રમાણે અન્ય બંધન વિશે પણ જાણવું. (૬) સંધાત-સંઘાત એટલે પિંડરૂપે સંઘટિત કરવું. સંઘાતના પાંચ ભેદે છે. ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ અને કાશ્મણ. જે કર્મના ઉદયથી જેમ દંતાળીથી ઘાસ એકઠું થાય છે તેમ (ઘાસના પથારાને એકઠું કરી દબાવી નાનો ઢગલે બનાવે છે તેમ) ગ્રહણ કરાતા દારિક શરીરના પુદ્ગલો પિંડરૂપે સંઘટિત થાય છે તે ઔદારિક સંઘાત નામ કર્મ. એ પ્રમાણે અન્ય સંઘાત વિશે પણ જાણી લેવું. (૭) સંતનન-સંહનન એટલે શરીરમાં હાડકાંઓની વિશિષ્ટ રચના. સંહનનને ચાલુ ભાષામાં સંઘયણ કે બાંધે કહેવામાં આવે છે. સંહનનના છ પ્રકાર છે. વાઋષભનારાચ, અષભનારા, નારાચ,અર્ધનારાચ, કીલિકા, અને સેવા. વજwષભનારા શબ્દમાં વજ કષભ. અને નારાચ એ ત્રણ શબ્દો છે. વજ. એટલે ખીલી ઝષભ એટલે પાટે. નારાચ એટલે વિશિષ્ટ પ્રકારનું બંધન, જેને શાસ્ત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy