SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો અધ્યાય ૨૭૫ આમળાથી કેરી સ્થલ છે. ચતુરક સ્કંધથી પંચાણુક સ્કંધ સ્થૂલ છે. (૫) સં થાન –સંસ્થાન એટલે આકૃતિ. ઈત્થલક્ષણ અને અ િ ë લક્ષણ એમ આકૃતિના બે ભેદ છે. લાંબુ, ગોળ, ચ તરસ, વગેરે રીતે જેનું વર્ણન થઈ શકે તે ઈથંલક્ષણ. * જેમ કે–વસ્ત્ર, મકાન વગેરેની આકૃતિ. લાંબુ, ગેળ વગેરે શ બ્દોથી જેનું વર્ણન ન થઈ શકે–અમુક સંસ્થાન છે એમ ન કહી શકાય તે અનિત્યં લક્ષણ સંસ્થાન. જેમ કે–મેઘ આદિનું સંસ્થાન. (૬) દિ:–એક વસ્તુના ભાગ પડવા તે ભેદ. ભેદના પાંચ પ્રકાર છે. ઋરિક, ચૌણિક, ખંડ, પ્રતર અને અનુતટ. . (૧) ઐત્કારિકલાકડા આદિને કાપવા વગેરેથી તે ભેદ. (૨) ચૌકિક--ઘઉં આદિને દળવા આદિથી થતો ભેદ. (૩) ખંડ-લાકડા વગેરેના ટુકડા–ખંડ કરવાથી થત ભેદ. (૪ ) પ્રતર–અભ્રક વગેરેના થતા પટલ–પડ તે પ્રતભેદ. (1 ) અનુતટઃ-વાંસ, શેરડી, છાલ, ચામડી વગેરે છેદવાથી થતો ભેદ. ( ૭) અંધકાર:–અંધકાર એ કાળા રંગે પરિણમેલા 3 દૂગલોનો સમૂહ છે, નહિ કે પ્રકાશના અભાવ રૂપ. કારણ કે તેનાથી દષ્ટિને પ્રતિબંધ થાય છે. જેમ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy