SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ત્યારે મોટા માપ-તેલનો ઉપયોગ કરે અને વેચવાની હોય ત્યારે નાના માપ–તેલાને ઉપયોગ કરે. - (૫) પ્રતિરૂપક વ્યવહાર–સારા માલમાં ખરાબ કે નકલી માલની ભેળસેળ કરવી. બનાવટી વસ્તુ પેદા કરી અસલરૂપે વેચવી. યદ્યપિ હીનાધિક માનેન્માન અને પ્રતિરૂપક વ્યવહાર એ બે કાર્યોમાં ઠગબાજીથી પરધન લેવાતું હોવાથી વ્રતભંગ છે. છતાં ખાતર પાડવું એ જ ચેરી છે, આ તે વણિક કળા છે, એવી કલ્પનાથી આંશિક વતભંગ થવાથી (એની દષ્ટિએ ચેરી નથી. પણ શાસ્ત્રષ્ટિએ ચરી છે) આ બંને અતિચાર ગણાય છે. [૨] ચેથા વ્રતના અતિચારોपरविवाहकरणेत्वरपरिगृहीतापरिगृहीतागमना-ऽनङ्गक्रीडा -તત્રામમિનિશા ૭–૨રૂ II પરવિવાહકરણ, ઈત્વર પરિગ્રહીતાગમન, અપરિગ્રહીતાગમન, અનંગકીડા અને તીવ્ર કામાભિ-નિવેશ એ પાંચ બ્રહ્મચર્ય (સ્થૂલ મૈથુન વિરમણ) વતના અતિચારે છે. (૧) પરવિવાહરણ-કન્યાદાનના ફળની ઈચ્છાથી કે રમેહ વગેરેથી આગળ પડતો ભાગ લઈ અન્યનાં સંતાનેના વિવાહ કરવા. અહીં પરદારની સાથે મિથુન નહિ કરું અને નહિ કરાવું એ નિયમ છે. વિવાહ કરાવવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy