SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમ અધ્યાય ૧૫ હોય છે. જ્યારે પાપનો ઉદય થાય છે ત્યારે દુઃખરૂપ ગુણવૃત્તિ ઉદ્ભૂત બને છે અને સુખરૂપ ગુણવૃત્તિને અભિવ થાય છે. આ પ્રમાણે સુખવૃત્તિ એટલે કે સુખ દુઃખાત્મક રજોગુણથી મિશ્રિત સત્વગુણનું પરિણામ હોવાથી દુઃખ રૂપ જ છે. આ પ્રમાણે “ભૌતિક વસ્તુઓથી પ્રગટ થતું સુખ એ દુઃખ રૂપ જ છે.” એ સિદ્ધ થાય છે. દરેક વ્યક્તિ આ વિશે પિતાને જે અનુભવ થાય છે તે અનુભવેનું શાંતિથી ચિંતન -મનન કરે તે પણ “ભૌતિક વસ્તુઓથી પ્રાપ્ત થતું સુખ એ દુઃખરૂપ જ છે.” એ મહાન સત્ય હાથમાં આવ્યા વિના ન રહે. હવે બીજી વાત. મેક્ષમાં અન્નાદિન ભેગની કે વિષયસેવનની જરૂર પણ શી છે? કારણ કે અનાદિને પરિભોગ કે વિષયસેવન ઉત્પન્ન થયેલ સુધાદિ દુઃખની નિવૃત્તિ દ્વારા સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે છે. જ્યારે મેક્ષમાં સ્વાભાવિક સ્વસ્થતા રહેલી છે. કારણ કે ત્યાં અસ્વસ્થતાના -સુધાદિ દુઃખના કારણે કર્મ કે ઈછાદિનો અભાવ છે. આથી ત્યાં અન્નદિના ઉપગની જરૂર જ નથી. ઔષધ સેવનની જરૂર કેને હેય ? જે રોગી હોય તેને જ ને? બસ એ જ પ્રમાણે જેને કર્મરૂપ રોગ હેય તેને જ અન્નદિના ભેગ રૂપ ઔષધ સેવનની જરૂર પડે છે. ખણુજ કોને આવે? જેને ખણુજને રેગ હોય તેને આવે. તે જ પ્રમાણે જેને વિષયની ઈચ્છારૂપ ખણુજને રેગ હોય તેને જ વિષયસેવનરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy