SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ સંઘયણ સ્વર્ગ નરક શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સંઘયણ સ્વગ નરક ૩ ૧૦ ૧ મેક્ષ ૭ ભરતક્ષેત્રમાં વર્તમાન કાળમાં છઠ્ઠ જ સંઘયણ હવાથી જીવે વધારેમાં વધારે ઉપર ચેથા દેવલેક સુધી અને નીચે બીજી નરક સુધી જ જઈ શકે. અધિકરણઃ—અધિકરણ એટલે આસવની ક્રિયાનાં સાધન. અધિકરણના ભેદથી પણ કર્મબંધમાં ભેદ પડે છે. દા. ત. એકની પાસે તલવાર તીર્ણ છે અને એમની પાસે મુઠ્ઠી છે તે એ બન્નેની હિંસાની ક્રિયા સમાન હોવા છતાં પરિણામમાં ભેદ પડે છે. પ્રશ્ન –અધિકરણ આદિના ભેદથી કમબંધમાં ભેદ પડે છે એ એકાંતે નિયમ નથી. કેટલાકને અધિકરણ આદિ ન હોવા છતાં તીવ્ર કર્મ બંધ થાય છે. જેમકે તંદુલ મસ્ય. તેની પાસે હિંસાનાં સાધને હેતાં નથી, વાસુદેવ આદિના જેવું બળ પણ હોતું નથી. છતાં તે સાતમી નરકમાં જાય છે. ઉત્તર:–અહીં કહેલ તીવ્ર ભાવ આદિ છમાં તીવ્રભાવ અને મંદભાવની જ મુખ્યતા છે. જ્ઞાતભાવ આદિ ચાર તીવ્ર ભાવ અને મંદ ભાવમાં નિમિત્ત હેવાથી કારણની દષ્ટિએ એ ચારનું ગ્રહણ કર્યું છે. જ્ઞાત ભાવ આદિની વિશેષતાથી કર્મબંધમાં (આસવમાં) વિશેષતા આવે જ એ એકાંતે નિયમ નથી. અહીં જ્ઞાતભાવ આદિની. વિશેષતાથી કર્મબંધમાં વિશેષતા આવે છે એ કથન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy