SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ રાયા ાય 16. પ (૧) સ્ખલિ’ગજૈનલિંગ, (ર) અન્યતિ ગ—પાિજર,માદિનું લિંગ, (૩) ગૃહસ્થલિ’ગ. જ્ઞાન દશન ચારિત્ર ભાવલિંગ છે. વર્તમાનકાળની દષ્ટિએ દ્રવ્યલિંગ રહિત જ્ઞાન દશ ન ચારિત્રરૂપ ભાવલિ'ગથી સિદ્ધ થાય છે. ભૂતકાળની ષ્ટિએ ભાવલિંગને આશ્રયીને સ્ત્રલિંગે (જ્ઞાન, દર્શીન, ચારિત્ર રૂપ) સિદ્ધ થાય છે અને દ્રવ્યલિંગને આશ્રયીને સ્વલિંગ આદિ ત્રણે લિગે સિદ્ધ થાય છે. I (૫) તીથ:-તીથમાં જ સિદ્ધ થાય કે અતી માં પણ સિદ્ધ થાય તેની વિચારણા. તીમાં પણ સિદ્ધ થાય અને અતીમાં પણ સિદ્ધ થાય છે. મરુદેવી માતા વગેરે અતીથ સિદ્ધ છે. (૬) ચારિત્ર:-કયા ચારિત્રમાં સિદ્ધ થાય તેની વિચારણા, વમાન કાળની દૃષ્ટિએ જીવ નેાચારિત્રી નાઅચારિત્રી રૂપે સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ અન તર ચારિત્ર અને પર પર ચારિત્ર એ એ રીતે વિચારણા થઈ શકે છે. અનંતર ચારિત્રની અપેક્ષાએ યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય છે. પર′પર ચારિત્રની અપેક્ષાએ સામાયિક, સૂક્ષ્મ સમ્પરાય, યથાખ્યાત એ ત્રણ, અથવા છેદેપસ્થાપનીય, સમસ પરાય, યથાખ્યાત એ ત્રણ, અથવા સામાયિક, છેદ્યાપસ્થાપનીય સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત એ ચાર, અથવા છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ પાય, ખાત એ ગાર, .. મથવા સામાયિક, છેડેયસ્થાપનીય, પરિર નિદ્ધિ, સૂક્ષ્મસ પુરાય, ચાખ્યાત એ પાંચ ચારિત્રામાં સિદ્ધ થઈ શકે છે. ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy