SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમા અધ્યાય [ પૂર્વે છઠ્ઠા અધ્યાયના તેરમા સૂત્રમાં થતી શબ્દને પ્રયાગ કરવામાં આવ્યા છે. વ્રત ઉપરથી વ્રતી શબ્દ બન્યો . છે. એટલે વ્રત અને તીનું જ્ઞાન કરાવવું આવશ્યક છે. આથી આ અધ્યાયમાં વ્રતની વ્યાખ્યા, સાધુના તથા શ્રાવકના વ્રતાનું સ્વરૂપ, વ્રતીની વ્યાખ્યા વગેરે જણાવવામાં આવ્યું છે. જીવાદિ સાત તત્ત્વાની અપેક્ષાએ આ અધ્યાયમાં આ અત્રતત્ત્વનું વર્ણન છે. કારણ કે આમાં વ્રતના અતિચારાનું વર્ણન કરવામાં આવ્યુ છે. વ્રતના અતિચાર આસવરૂપ છે. વ્રતના અતિચારાનુ જ્ઞાન કરાવવા તાનું પણ જ્ઞાન કરાવવુ જોઈએ. આથી આ અધ્યાયમાં વ્રતનું સ્વરૂપ વગેરે જણાવીને આસ્રવરૂપ વ્રતના અતિચારાનું વન કરવામાં આવ્યું છે. ] વ્રતની વ્યાખ્યાહિંસા-ડવૃત્ત-જ્ઞેયા-ડત્રહ્મ-રિપ્રદેો-વિરતિવ્રતમ્ || ૭૨ || હિસા, અદ્ભુત (-અસત્ય), સ્તેય (-ચેરી) અબ્રહ્મ ( મૈથુન) અને પરિગ્રહ એ પાંચ પાપાને જાણીને શ્રદ્ધાપૂર્વ કે મન, વચન અને કાયાથી એ પાંચ પાપેાથી અટવુ એ વ્રત.૧ ૧. હિંસા આદિની વ્યાખ્યા માટે જુઓ આ અધ્યાયમાં સૂત્ર ૮ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy