SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર મેહનીય કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કેડાર્કેહિ સાગરેપમ છે. [૧૬] નામ અને ગોત્ર કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કડાકડિ સાગરોપમ છે [૧] આયુષ્ય કમની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગરેપમ છે. [૧૮] વેદનીય કમની જઘન્યસ્થિતિ ૧૨મુહૂર્ત છે.[૧૯] નામ અને ગેત્ર કમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત છે. [૨૦] બાકીના–પાંચ (જ્ઞાના, દર્શના, મેહ૦, આયુ, અંતરાય) કર્મોની જ સ્થિતિ અંતમુહૂર્ત છે. [૨૧] સ્થિતિ બંધનું કોષ્ટક– | ઉ. સ્થિતિ | પ્રકૃતિ | જ. સ્થિતિ જ્ઞાના દર્શના વેદનીય ! ૧૨ મુહૂર્ત વેદ અતo ૩૦ કડા, સા. મેહનીય છo કેડા, સા. નામ-શેત્ર ૮ મુહૂર્ત નામ-ગાત્ર ૨૦ કોડા, મા! રીનો૦ દશના માહo આયુo | અંત મુહૂર્ત આયુષ્ય | ૩૩ સા, L અંતo ૧. અહીં આયુષ્યનું અંતર્મુહુત “સુરક્ષક ભરપ્રમાણુ જાણવું. અસંખ્યસમય = ૧ આવલિકા. ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy