SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ — — ચાથી અધ્યાય ૨૭ તારાઓની જઘન્ય સ્થિતિ ઉપરના સૂત્રમાં કહેવાઈ ગઈ છે. આથી જ્યોતિષ્કના સૂર્ય આદિ ચાર ભેદોમાં જઘન્ય સ્થિતિની વિચારણા કરવાની રહે છે. જ્યોતિષ્કના ચાર ભેમાં પણ સૂર્ય-ચંદ્ર ઈદ્રિોની, તેમની ઈંદ્રાણીઓની અને વિમાનાધિપતિ દેવેની જઘન્ય સ્થિતિ નથી, આથી અહીં શેષ તરીકે સૂર્યાદિ ચારના વિમાનમાં રહેનારા સામાન્ય દેવે સમજવા. [૫૩] ભવનપતિ દેવ-દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર નિકાય, દેવ-દેવીઓ ઉત્કૃષ્ટ સ્થિતિ - - ૧ સાગરોપમ અસુરકુમાર દક્ષિણુના દેવો દક્ષિણની દેવું ઉત્તરના દે ઉત્તરની દેવીઓ દક્ષિણુના દેવો દક્ષિણની દેવીઓ ઉત્તરના દે ૩ પાપમ સાધિક ૧ સાગરોપમ કા પાપમ ના પલ્યોપમ પલ્યોપમ નાગકુમારદિ નવ ૧ પાપમ દેશન પલ્યોપમ ઉત્તરની દેવીઓ દરેક પ્રકારના ભવનપતિ નિકાયના દેવ-દેવીઓની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. વ્યંતરનિકામાં કેરેક પ્રકારના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy