SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તવાર્થાધિગમ સૂત્ર ઉત્તર:–અપવર્તનીય આયુષ્યને ઉપક્રમ લાગે, તેથી તે અવશ્ય ઘટી જાય. આથી અપવર્તનીય આયુષ્ય સેપક્રમ જ હોય છે. એક આયુષ્ય અપવર્તનીય અનપવર્તનીય સેપક્રમ સેયકમ નિરુપક્રમ પ્રશ્ન:–૧૦૦ વર્ષનું આયુષ્ય ૫૦ વર્ષમાં શી રીતે ભેગવી શકાય ? શું એક કલાકનું કાર્ય અર્ધા કલાકમાં થઈ શકે? ઉત્તર –હા, એક કલાકનું કાર્ય અર્ધા કલાકમાં શું એક મિનિટમાં પણ થઈ શકે. આ હકીકત આજના વૈજ્ઞાનિક સાધનથી પણ સિદ્ધ થઈ શકે છે. પૂર્વે મનુ એક કલાકમાં જેટલો પંથ કાપી શકતા હતા તેનાથી પણ * વિશેષાવશ્યકમ ૨૦૫૫ મી ગાથાની ટીકામાં અપવર્તનીય આયુષ્યને ઉપક્રમ લાગે જ એવો નિયમ નથી. આથી અપવર્તનીય આયુષ્ય ઉપક્રમ લાગે તો ઘટી જાય, ઉપક્રમ ન લાગે તે ન પણ ઘટે એમ જણાવ્યું છે. પ્રસ્તુત સૂત્રના ભાષ્ય બાદિમાં અપવર્તનીયા આયુષ્ય અવશ્ય ઘટી જાય એમ જણાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only , www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy