SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો અધ્યાય ૩૭૩ (૫) નમ્રવૃત્તિ—ગુણી પુરુષ પ્રત્યે નમ્રતા અને વિનય પૂર્વક વર્તવું. (૬) અનુસેક–વિશિષ્ટ કૃત આદિની પ્રાપ્તિ થવા છતાં ગર્વ ન કરવો. તદુપરાંત–જાતિ આદિને મદ ન કર, પરની અવજ્ઞા નહિ કરવી, મશ્કરી ન કરવી, ધામિકેની પ્રશંસા કરવી વગેરે પણ ઉચ્ચ ગોત્ર કર્મના આસો છે. [૨૫] અંતરાયકર્મના આસવविघ्नकरणमन्तरायस्य ॥ ६-२६॥ દાન આદિમાં વિઘ કરવો એ ક્રમશઃ દાનાંતરાય આદિના આઅવે છે. દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીર્યાતરાય એ પાંચ પ્રકારનું અંતરાયકર્મ છે. અન્યને દાનમાં વિધ્ર ( –અંતરાય) કરવામાં આવે તે દાનાંતરાય, લાભમાં વિધ્ર કરવામાં આવે તે લાભાંતરાય, ભેગમાં અંત-રાય કરવામાં આવે તે ભેગાંતરાય, ઉપભેગમાં અંતરાય કરવામાં આવે તે ઉપભેગાંતરાય, અને વીર્યમાં અંતરાય કરવામાં આવે તે વીતરાય કમને આસવ-બંધ થાય છે.? દાન-સ્વ–પરના અનુગ્રહની બુદ્ધિથી સ્વવતુ પરને આપવી.ર લાભ–વસ્તુની પ્રાપ્તિ. ભેગ–એક જ વાર ૧. પાંચ અંતરાયની વિશેષ વિગત માટે જુઓ અ. ૮. સ. ૧૪૨. દાનના સ્વરૂપ માટે જુઓ અ. ૭. સૂ. ૩૩-૩૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy