Book Title: Sutrakritanga Sutra
Author(s): Shamji Velji Virani
Publisher: Kadvibai Virani Smarak Trust
Catalog link: https://jainqq.org/explore/022587/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે . વ.૧૫ . 10ના વા મા.શામ® PN. SSC 111 જ તેલ બાઈ TTTTTTTT શ્રી રત્ર. સૂત્ર Teluly *TI In !!! નામજી ' til ગમ A ® :છપાવી પ્રસિધ્ધ કરનાર: | છે કે શ્રી શામજી વેલજી વીરાણે શ્રી કડવીબાઈવીરણી સ્મારક છે. ૬, દિવાન પરા, રાજકોટ મનહર Page #2 -------------------------------------------------------------------------- ________________ STAm! CIA ૨u w વ.પૂ. પિત્ત બ.પૂ. માતા ; તે - પિનાક, માર , / ST HTAT છ વેલજી જબાઈ છે રીરાણ UિT શી આરત્રાં) સૂત્ર 46 ર LIMIL lilli IIII) મકર : liા ઈs, ગળT iા 'બાજર ના initો !' @ @ : છપાવી પ્રસિધ્ધ કરના૨: એ છે શ્રી શામજી વેલજી વીરાણી © શ્રી.કડવીબાઈવરાણી સ્મારક છે છું , દિવાનપરા, રાજકોટ - - મનહ? Page #3 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન . 3 ૪ ૫ . ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ 2 2 2 ૧૪ ૧૫ ૧૬ પડતર કિંમત રૂા. ૪-૨૦ વિષય સ્વસમય (જૈનદન) પરસમય (અન્યદર્શન) પરતીથિ પરત્યિાકારણુકથનાધિકાર ઉપસર્ગાધિકાર શ્રી પરિજ્ઞાયનમઃ નરકાધિકાર વીરસ્તુત્ય અધિકાર કુશીલ પરિભાષા શ્રી વીર્યાધિકાર અધ્યયન ધનામ સમાધિ મેાક્ષમાગ અનુક્રમણિકા સમવસરણનામ યથાતથ્યનામ ગ્રન્થનામ આદાતનામ ગાથાનામ પ્રથમ આવૃત્તિ વીર સંવત ૨૪૯૧ વિક્રમ સંવત ૨૦૨૧ પ્રત– ૧૦૦૦ એક હજાર ઉદ્દેશા ૪ 3 ૪ ર * ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ પૃષ્ઠ ૧ થી ૫૧ પર થી ૧૦૨ ૧૦૩ થી ૧૪૬ ૧૪૭ થી ૧૭૩ ૧૭૪ થી ૨૦૪ ૨૦૫ થી ૨૨૦ ૨૨૧ થી ૨૪૧ ૨૪૨ થી ૨૫૭ ૨૫૮ થી ૨૮૦ ૨૮૧ થી ૨૯૭ ૨૯૮ થી ૩૧૯ ૩૨૦ થી ૩૩૬ ૩૩૭ થી ૩૫૪. ૩૫૫ થી ૩૭૪ ૩૭૫ થી ૩૯૦ ૩૯૧ થી ૩૯૬ અધી કિંમત રૂા. ૨–૧૦ મુદ્રક મુદ્રસ્થાન : જય'તીલાલ દેવચંદ મહેતા જય ભાર ત મેં સ, શાકમારકેટ પાસે રાજકાર Page #4 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવો નીચેના ધર્મકરણી કરવામાં ઉપયોગી ધાર્મિક પુસ્તકે અને ઉપકરણે પડતર કિંમત કરતાં અધી કિંમતે આપવામાં આવે છે તે જેઓને જરૂરત હોય તેમણે નીચે બતાવેલ સ્થળેથી મેળવી લેવા અગર પિસ્ટથી મંગાવી લેવા. (પાસ્ટેજ ખર્ચ અલગ થશે. ) - વિગત પડતર કિંમત અધી કિંમત શ્રી જૈન તવપ્રકાશ સમ્યગુદશ ન અને અધ્યાત્મ જ્ઞાન ૪-૦૦ મહામંત્ર આરાધના, શ્રુતજ્ઞાનપ્રશ્નોત્તરી અને તત્ત્વ સંગ્રહ ૪-૦૦ ૨-૦૦ શ્રી ધર્મધ્યાન અને સઝાયમાળા ૪-૦૦ ૨–૦૦ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર ૪-૨૦ ૨-૧૦ શ્રી આચારાંગ સૂત્રમ્ ૩-૭૫ ૧-૦૭ શ્રી જૈન જ્ઞાનસાગર ૩-૫૦ ૧૭૫ થી બહ૬ જૈન થોક સંગ્રહ ૩-૦૦ ૧૫૦ શ્રી દંડકાવ બોધ ગ્રંથ ૧-૫૦ અનિમુક્ત બા. વ્ર, શ્રી વિનોદમુનિનું જીવનચરિત્ર-ગુજરાતી અથવા હિન્દી ૨–૫૦ ૧-૨૫ શ્રી સિદ્ધિના પાન ૧-૫૦ ૦-૭૫ મી નવતત્વ અને જીવ વિચાર ૦-૫૦ ૦-૨૫ લાવના શતક તથા કર્મ અને આત્માનો સંગ ૦-૫૦ ૦-૨૫ શ્રી પ્રતિક્રમણ સૂત્ર ૦-૧ શ્રી સામાયિક સૂત્ર ૦-૧૦ -૦૫ ગુચ્છા ઉનના ૪-૨૫ ૨–૧૨ કટાસણું ઉનનું ૪-૨૫ માળા (નવકારવાળી) સુખડની ૧-૦૦ ૦-૫૦ પુસ્તક મુકવા માટે લાકડાના સાપઠા ૦-૫૦ સ્થળઃ | શ્રી શામજી વેલજી વીરાણ અને દિવાન પર શેરી નં. ૬ ' 1 શ્રી કડવીબાઈ વિરાણું સ્મારક ટ્રસ્ટ , એ જ કે ઢ, | આ 6માઇ ૧ણ મારક ટ્રસ્ટ, Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગસ્થની તિથિએ, - પૂ. પિતાશ્રી, .. પ્રી શામજી વેલજી વીરાણી [ સાં. ૨૦૦૨ મહા વદ ૧૨, તા. ૨૮-૨-૪૬] પૂ. માતુશ્રી, શ્રી કડવીબાઈ વીરાણું [ સાં. ૨૦૧૦ ભાદરવા સુદ ૧૪, તા. ૧૧-૯-૫૪] બા. બ. વિવેદમુનિશ્રી, [ સાં. ૨૦૧૩ શ્રાવણ સુદ ૧૨, તા. ૭-૮-૫૭] sa ઉપરોક્ત તિથિઓએ કુટુંબીજને તથા નેહીઓ પિતાના આત્માની ઉન્નતિને માટે ભવ્યાત્માઓના - જીવનમાંથી અનુકરણીય વ્રત-નિયમ જેવાં કે સામાયિક, પ્રતિક્રમણ, સંવર, વિહાર, ઉપવાસ, એકાસણું, આયંબિલ, - ઉદરી આદિ તપ પિતાના ભાવ પ્રમાણે કરી તેઓની વાસ્તવિક જીવન-સ્મૃતિ પિતાના જીવનમાં ઉતારે. એવી નમ્ર વિનંતી. “આપણી જાગૃતિ એ જ એમની સ્મૃતિ બને” : આત્મબંધુ. Page #6 -------------------------------------------------------------------------- ________________ પતાશ્રી 1.માતુની ૨વ, , .૨-4. " વ.હs હમારુ • UCCID . શામજી • Uclla) $ડવીંછ |©©©©©©©©) આ વેલછે. લાઇ વાયા YAGNA નવકારવાળી | નવકારવાળી “સંરવયં નીવિય મ પમાયણ” પોતાના હૃદયની ચિરંતન પ્રકાશતી. ધર્મ જ્ઞાન-જયોતે અમારા જીવનમાં પણ ધર્મના તેજ પાથરનાર સ્વ.પૂ. પિતાશ્રી - શામજી વેલજી વીરાણી , તેમજ ર૩.પૂ.માતુશ્રી કડવીબાઈ વીરાણી અ ને જમથીજ ધર્મના રંગે રંગાઢેલા 4.લા.બ્ર.વિનોદ મુનિશ્રી ને શ્રી હતા જ સમર્પણ છે funny arril હોન ના વંદન UUUUU[TUDIO ©©©©©© © ©É©OZOI): Jટી) ) . ge, g૦8છે. DUDA ( ) Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ગવર્થ વિર મા નાય” સ્વર્ગસ્થ બા. બ્ર. વિદમુનિછ આગમોક્ત જિનવાણીના પરમ ભક્ત હતા. જિનાગમવચને પર એમની અગાધ શ્રદ્ધા હતી અને ‘ગલાં નવિય મા પાપ” ( જીવન તૂટ્યું સંધાતું નથી માટે ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરવું જોઈએ ) આ તેમનું ધ્યેય હતું. વીતરાગની વાણુને વિશેષ પ્રચાર કેમ થાય એની એમના હૃદયમાં ઘણી જ ધગશ હતી. વીતરાગનાં વચનોનું શ્રદ્ધાનું કરીને એમણે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. એમની દીક્ષા સંસ્કાર વિધિમાં અમે નિમિત્ત ન થઈ શક્યા, એ અમારી કમનસીબી છે વીતરાગ વાણીના પ્રચારની એમની જે ઉત્કૃષ્ટ ઈચ્છા હતી તે સદ્દભાવનાની પૂર્તિરૂપે વીતરાગવાણીમાંથી જે ઉત્તમ જ્ઞાન કે જે નિત્ય શ્રાવકજીવનમાં ઉપયોગી થઈ શકે તેવા સાહિત્યનું પ્રકાશન કરીને અમુક અંશે એ દુઃખને હળવું કરવા અમારા ચિત્તને શાત્વન આપવાને સ્વ૯૫ પ્રયત્ન કરી આ ગ્રંથ સ્વર્ગસ્થ બા.. શ્રી વિનોદમુનિજીને શ્રદ્ધાંજલિરૂપે અર્પણ કરીએ છીએ. સ્વર્ગસ્થ મુનિશ્રી નિર્વાણ પામ્યા પછી તેમના સ્વર્ગારોહણનું જે નિમિત્ત સરજાયું, તેનું વર્ણન તથા તેમના આદર્શ જીવનને વૃતાંત સંક્ષિપ્તમાં આ ગ્રંથમાં આપેલ છે. તેમ જ તેમના અનુપમ જીવનને આવરી લેતે ગ્રંથ ગુજરાતી તથા હિન્દી ભાષામાં જુદા જુદા ગ્રંથ રૂપે પ્રકાશન થએલ છે. “ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર” નામને Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રેય અમે શ્રી જૈન ધર્મપ્રેમી મુમુક્ષુઓ સમક્ષ મૂકીએ છીએ જેમાં શબ્દાર્થ તથા ભાવાર્થ સરળ રીતે છાપેલ છે. | મુ. શ્રી ઠાકરસીભાઈ કરસનજી શાહે શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર તૈયાર કરી આપ્યું અને અમોને છાપવાની મંજુરી આપી છે તે બદલ તેઓશ્રીને આભાર માનીએ છીએ. આવા ગ્રંશે સસ્તી કિંમતે મળી શકે તે તેને લાભ સૌ કોઈ વધારે પ્રમાણમાં લીએ અને જેને જ્ઞાનને પ્રચાર વધે એ કારણને અંગે અને અમારા સ્વ. પૂ. પિતાશ્રીની જે ખરા અતઃકરણની ધગશ અને આકાંક્ષા હતી તેમ જ તેઓશ્રીની સૂચના હતી તે પ્રમાણે આજે આ ગ્રંથ “ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર” તેમ જ, શ્રી આચારાંગ સૂત્રમ્ પ્રથમ સકંધ, શ્રી જેન તત્વ પ્રકાશ, શ્રી સમ્યગદર્શન અને અધ્યાત્મ જ્ઞાન, મહામંત્ર આરાધના શ્રુતજ્ઞાન પ્રશ્નોત્તરી અને તરવ સંગ્રહ, શ્રી જૈન જ્ઞાનસાગર, શ્રી બૃહદ ન થેક સંગ્રહ, શ્રી દંડકાવ બોધ ગ્રંથ, શ્રી ધર્મધ્યાન અને સઝાય માળા, અતિમુક્ત બા.બ્ર. શ્રી વિને દમુનિનું જીવન ચરિત્ર (ગુજરાતી) તથા (હિન્દી), શ્રી સિદ્ધિનાં પાન, શ્રી નવતત્વ અને જીવ વિચાર, ભાવના શતક તથા કર્મ અને આત્માને સંગ, શ્રી પ્રતિક્રમણ સૂત્ર, શ્રી સામાયિક સૂત્ર જેવાં ધાર્મિક ગ્રંથે અને ધાર્મિક ઉપકરણે પડતર કિંમત કરતાં અધી કિંમતે આપીને તેઓશ્રીની ઈચ્છા અને ભાવનાને માન આપ્યા અને સંપૂર્ણ આનંદ થાય છે. તે સાથે આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ જૈનધર્મપ્રેમી સમાજ સમક્ષ સાદર રજુ કરવાના અમને પ્રાપ્ત થયેલા શુભ અવસર બદલ અમારી જાતને કૃતકૃત્ય માનીએ છીએ. લિ. આત્મબંધુ, દુર્લભજી શામજી વીરણ Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્વ, ધર્માનુરાગી પૂજ્ય શ્રી શામજી વેલજી વીરાણું Page #11 --------------------------------------------------------------------------  Page #12 --------------------------------------------------------------------------  Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સર્વજ્ઞ-જિનેશ્વરદેવ પ્રરૂપિત જેનાગમ સૂત્ર સાગરમાં બીજું અંગસુત્ર શ્રી સત્ર કૃતાંગ (સૂયગડાંગ) સૂત્રનું ઘણું ઉચ્ચ સ્થાન છે. દર્શનશાસ્ત્રના વિકાસમાં તેને મહત્ત્વપૂર્ણ ફાળો છે. તેમાં વસ્તુતત્ત્વનું નિરૂપણ ઘણી સુંદર રીતે કરવામાં આવ્યું છે. મુમુક્ષજીવ માટે આ આગમ પરમ ઉપયોગી છે. આ આગમમાં બે શ્રુતસ્કન્ધ છે. પહેલામાં ૧૬ અને બીજા શ્રુતસ્કન્ધમાં ૭ અધ્યયને છે. તેમાં મુખ્યત્વે ભગવાન મહાવીરના સમયમાં પ્રચલિત ૩૬૩ મતવાદીઓની ચર્ચા, અજ્ઞાનથી બંધાયેલા કર્મોને નાશ કરવાને ઉપાય, ભિક્ષુજીવનમાં પડતા પરિસહ, સાધુએ કઈ કઈ બાબતોથી અલગ રહેવું, સમાધિનું વર્ણન સાધુ માટે શું કર્તવ્ય-શું અકર્તવ્ય, મોક્ષમાર્ગ, જ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય અને સાચા સાધુ કેવા હોય વિ. બાબતોનું સચોટ નિરૂપણ હેઈ સાધક આત્માને આનું પઠન, પાઠન અને મનન ઘણું માર્ગદર્શક અને ક્ષમાર્ગમાં આલંબન થઈ શકે તેવું છે. એવા આ જ્ઞાનના મહાસાગર સૂત્રના મૂળપાઠ–શબ્દાર્થ અને ભાવાર્થ સાથે તૈયાર કરવાની અને સમાજને ઉપયોગી થવાની મારા જેવા સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણના બિન અભ્યાસી–અલ્પજ્ઞને ઈચ્છા અને ભાવના થઈ અને તે કાર્યરૂપમાં પરિણમી, તેમાં હું કોઈ અદશ્ય શક્તિના અનંત સામર્થની પ્રેરણું જ કામ કરી રહી હોય એમ માનું છું. નિહાળું છું. આ પૂર્વે મારા હાથે આચારાંગસૂત્ર ગુજરાતી ભાષાંતરમાં તૈયાર થયેલ જેના અગાઉથી જ ત્રણ હજાર ગ્રાહકે થયા, તે જ સમાજની જ્ઞાન જિજ્ઞાસા અને આગમશ્રદ્ધાની સાક્ષી આપે છે. તે સૂત્ર રાજકોટના શ્રી દુર્લભજીભાઈ વીરાણીને બતાવતાં તેઓએ હર્ષ પૂર્વક અને બીજા સૂત્રોનું ભાષાંતર કરવા ઉત્સાહિત કર્યો અને કહ્યું જે સમાજને ઉપયોગી થાય તે રીતે સંક્ષેપમાં જે બત્રીસ સૂત્રોનું ભાષાંતર કરી આપશો તો હું તે છપાવવાની ઈચ્છા રાખું છું. આથી ભારે ઉત્સાહ દિગુણીત થયો અને આ સાહસ કરેલ છે. સમાજને ઉપયોગી થવા આ મારો પ્રયાસ એકાંત નિર્જરા હેતુને છે. ચતુર્વિધ સંધ આ આગમન વાંચનથી અનંતકાળે પ્રાપ્ત થયેલ દુર્લભ મનુષ્યપણું સાર્થક કરી અને તેનાથીયે દુર્લભ એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિપૂર્વક સંયમ ચારિત્રની આરાધના કરી અનંત સુખ અને શાંતિને વરે એવી પ્રભુ પ્રાર્થના. થાનગઢ. સંઘ સેવક ઠાકરસી કરસનજી શાહ Page #14 -------------------------------------------------------------------------- ________________ આગામી ભવિષ્યના ભવના આયુષ્ય બાંધવાના કારણે આયુષ્યના ચાર પ્રકાર દેવઆયુષ્ય, મનુષ્યઆયુષ્ય, તિર્યચઆયુષ્ય. નરક આયુષ્ય જીવો ગત ભવમાંથી આયુષ્યના બંધ સાથે પ્રારબ્ધ બાંધીને નવો જન્મ ધારણ કરે છે શુભાશુભ પ્રારબ્ધ પ્રમાણે વર્તમાન ભવમાં સુખ દુઃખ, પ્રતિકૂળતા, અનુકૂળતા, ધનસંપતિ, સ્વજનો વગેરે પ્રાપ્ત થાય છે. ભવિષ્યનું પ્રારબ્ધ કેવું બાંધવું તે સંજ્ઞી પંચેન્દ્રિય જીવની સ્વતંત્રતા છે. વર્તમાન ભવમાં શુભ કર્તવ્યથી શુદ્ધ વિચારથી શુભગતિ અને સુખના સાધને પ્રાપ્ત થાય છે અશુભ કર્તવ્યથી અશુભ વિચારેથી અશુભ ગતિ અને દુઃખના સાધને પ્રાપ્ત થાય છે. દેવનું આયુષ્ય બાંધવાના કારણે અહિંસા, સત્ય, અચૌર્ય. બ્રહ્મચર્યના પાલનથી, અપરિગ્રહથી દાન દેવાથી, તપસ્યા કરવાથી, અકામનિર્જરાથી શીત, તાપ, સુધા, તૃષાના કષ્ટ સમભાવે સહન કરવાથી, શુભ કાર્ય અને શુભ અધ્યવસાયથી દેવપણું પામે. મનુષ્ય આયુષ્ય બાંધવાના કારણે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, દાન દેવું વગેરે શુભ કર્તવ્યથી, વિનય કરવાથી, સરળતાથી (માયાકપટ મૃષાવાદ રહિત ભાવથી) શુભ અધ્યવસાયોથી મનુષ્યપણાને પામે. તિર્યંચ આયુષ્ય બાંધવાના કારણે જીવોની હિંસા કરવાથી, જુઠું બોલવાથી, ચોરી કરવાથી, પરસ્ત્રી સેવનથી, તીવ્ર ઝંધ કરવાથી, અભિમાનથી, માયા કપટથી, લેકેને છેતરવાથી, ઝેરવેર કરવાથી, અશુભ અધ્યવસાયથી, જીવ મૃત્યુ પછીના ભાવમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, કીડા, પિરા, કુંથવા, કીડી, મકોડા, વીંછી, પતંગીયા, ભમરા, કુતરા, બીલાડા, વાઘ, સિંહ, મોર, પારેવા, ગાય, ભેંટ આદિ પશુ પંખી જલચર, સ્થળચર, ઉરપર, ભુજપર, ખેચર આદિ તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. નરક આયુષ્ય બાંધવાના કારણે પંચેન્દ્રિય જીવોની હિંસા કરવાથી, દારૂ માંસના રાક ખાવાથી, મહા આરંભના કાર્યથી, અતિપરિગ્રહ સંચય કરવાના મમત્વથી, પરસ્ત્રી સેવનથી, અતિતીવ્રક્રિોધ, માન, માયા અને લોભ (અનંતાનુબંધીને કષાયો)થી છ મૃત્યુ પછીના ભવે નરકગતિમાં નારકી પણે ઉત્પન્ન થાય છે જ્યાં અસીમ દુખે ભોગવવાં પડે છેજાણી આત્માથી છએ અશુભ કાર્યોથી દૂર રહેવું. Page #15 -------------------------------------------------------------------------- ________________ 222222222222222222222zze (9) “આઘા રેવો મત? ” મારા પરમ ઉપકારી, ધર્મહેતુભૂત પરમ પૂજ્ય શાસન ભૂષણ મહારાજશ્રી ૧૦૦૮ બાલબ્રહ્મચારી પંડિતરત્ન, મહા પ્રભાવશાળી પ્રખર તત્વજ્ઞાની ઓજસ્વી મહાન આત્મા, 222222222222222222222222222222222222222222222 મુનિશ્રી પ્રાણલાલજી સ્વામીને મારા અંતઃકરણના શુદ્ધ ભાવથી કેટિ કેટિ વંદન હેજો. Ceeeeeeeeeeee22222222222222222222222222222222 ૐ શાન્તિ ! શાન્તિ ! ! શાન્તિ ! ! ! ગુણાનુરાગી, દુર્લભજી શામજી વીરાણી. eeeeeeeeeeeeeeeeeeeeee Page #16 -------------------------------------------------------------------------- ________________ બા. વ્ર શ્રી વિનોદમુનિનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર. આ પુસ્તક બા. બ્ર. શ્રી વિનોદમુનિના સમરથે પ્રગટ કરવામાં આવેલ છે તેથી તેમના જીવન ચરિત્રના પુસ્તકમાંથી અહીં સંક્ષિપ્તમાં તેઓશ્રીનું જીવન વૃતાંત છાપવામાં આવેલ છે અને તેમને આ ગ્રંથ અર્પણ કરવામાં આવે છે. આ પરમ વૈરાગી પુરુષને જન્મ, વિક્રમ સંવત ૧૯૨ માં પિજીન (આફ્રિકા) માં કે જ્યાં વિરાણી કુટુંબને વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયું હતું. શ્રી વિનોદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દુર્લભજી શાજી વીરાણી અને મહાભાગ્યવાન માતુશ્રીનું નામ બેન મણિબેન વીણ, અને અસલ વતન રાજકોટ (સૌરાષ્ટ્ર) છે. બેન મણિબેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરંતુ શ્રી વિનોદકુમાર ગર્ભમાં આવ્યા પછી વધારે દઢવમી અને પ્રિયધમી બન્યા હતા. પૂર્વ ભવના સંસ્કારથી શ્રી વિનોદકુમારનું લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગભાવ તરફ વધારે હોવા છતાં તેઓશ્રીએ નેનમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યાવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા બતાવેઠ્ઠી. તેઓશ્રીએ યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, બેલજીયમ, હોલેન્ડ, જર્મની, સ્વિઝલેન્ડ, તેમ જ ઈટાલી, ઈજીપ્ત વગેરે દેશમાં પ્રવાસ કરેલ. સાં. ૨૦૦૯ ના વૈશાખ માસ, સને ૧૯૫૩ માં લંડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારોહણ પ્રસંગે તેઓશ્રી લંડન ગયા હતા. કાશ્મીરનો પ્રવાસ પણ તેમણે કરેલ, પરદેશ ફરવા છતાં પણ તેમણે કઈ વખતે પણ કંદમૂળને આહાર વાપરેલ નહીં. ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનીઆનાં રમણીય સ્થળે જેવાં કે કાશ્મીર, ઈજીપ્ત અને યુરોપનાં સુંદર સ્થળની Page #17 -------------------------------------------------------------------------- ________________ મુલાકાત લીધી હોવા છતાં તેઓને રમણીય સ્થળ કે રમણીય યુવતીઓનું આકષર્ણ થયું નહીં, એ એના પૂર્વભવનાં ધાર્મિક સંસ્કારને રંગ હતો અને એ રંગે જ તેમને તે બધું ન ગમ્યું અને તુરત વતન પાછા ફર્યા અને સાધુ-સાધ્વીજીનાં દર્શન કરવા ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશનો લાભ લીધો અને ઢૌરાગ્યમાં જ મન લાગ્યું. હુંડા ચોવીસીના પાંચમા આરાનું વિચિત્ર વાતાવરણ જોઈ તેમને કંઈક ક્ષોભ થતું કે તરત જ તેને ખુલાસો મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા. દેશ પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણ, ચેવિહાર આદિ પચ્ચક્ખાણ તેઓ ચૂક્યા નહીં. ઊંચી કેટિની શયાને ત્યાગ કરી તેઓ સૂવા માટે માત્ર એક શેતરંજી, એક ઓશીકું અને ઓઢવા માટે એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહીં પણ ભૂમિ પર જ શયન કરતા અને પહેરવા માટે એક ખાદીને લેશે અને ઝબો વાપરતા. કઈ વખતે કબજે પહેરતાં. બહુ ઠંડી હોય તે વખતે સાદ ગરમ કેટ પહેરી લેતા અને મુહપત્તિ, પાથરણું, રજોહરણ અને બે ચાર ધાર્મિક પુસ્તકની ની સાથે રાખતા. સંડાસમાં નહીં પણ જંગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા, હાલતાં, ચાલતાં, સંડાસ અને પેશાબ સંબંધીમાં જીવદયાની બરાબર જતના કરતા. દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કેઈની સાથે મળવાનું થતું ત્યારે તેમની સાથે અહિંસામય જૈન ધર્મનું સ્વરૂપ પ્રગટ કર્યા વગર રહેતા નહીં. દીક્ષાર્થીઓને જલદી દીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમ જ કહેતા કે અંદગીને કોઈ ભરોસો નથી. “અસંખયું છવિય મા પમાયએ? આયુષ્ય તૂટતાં વાર લાગતી નથી, જીવન તૂટયું સંધાતું નથી માટે ધર્મકરણીમાં સમયમાત્રને પ્રમાદ ન કર જોઈએ. ગોંડલ સંપ્રદાયના ઘણાખરા પૂ. મુનિવર અને પૂ. મહાસતીજી એને તથા બેટાદ સંપ્રદાયના પૂ. આચાર્ય શ્રી માણેકચંદજી મહારાજ Page #18 -------------------------------------------------------------------------- ________________ અને દરિયાપુરી સંપ્રદાયના ભાયચંદજી મહારાજ, શ્રમણ સંઘના મુખ્ય આચાર્યશ્રી આત્મારામજી મહારાજ વગેરે અનેક સાધુ સાધ્વીઓના ઉપદેશને તેમણે લાભ લીધેલ. મુંબઈમાં સાં. ૨૦૧૧ની સાલમાં શ્રી ધમસિંહજી સંપ્રદાયના શ્રી લાલચંદજી મહારાજને પરિચય થયો. લાલચંદજી મહારાજ પોતે, સંસારપક્ષના ત્રણ પુત્રો અને બે પુત્રીઓ એમ કુલ ૬ બલકે આખા કુટુંબે સંયમ અંગીકાર કરેલ, તે જાણી તેમને અદ્ભુત ત્યાગ ભાવના પ્રગટ થઈ કે જે કદી ક્ષય પામી નહીં. આ પહેલાં તેઓ જ્યારે માતા-પિતાની સાથે પૂજ્ય આચાર્ય શ્રી માણેકચંદજી મહારાજનાં દર્શને બેટાદ ગયેલા ત્યારે તેમના ઉપદેશની જે અસર થઈ તે પણ મુખ્ય અસર પહેલી હતી અને બીજી અસર પૂજ્ય શ્રી લાલચંદજી મહારાજના સહકુટુંબની દીક્ષા એ હતી. આ બેઉ પ્રસંગેએ પૂર્વભવની બાકી રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ હોઈને વખતે વખત તેઓ માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેને જવાબ તેમના પિતાશ્રી તરફથી એક જ હતા જે “હજુ વાર છે. સમય પાકવા દીઓ, જ્ઞાન અભ્યાસ વધારે.” સાં. ૨૦૧૨ના અષાડ સુદી ૧૫થી શ્રી વિનોદકુમારે આચાર્યશ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબ પાસે વેરાવળ ચાતુર્માસ દરમ્યાન ખાસ નિયમીત રીતે દીક્ષાની તૈયારી કરવા માટે તેમની પાસે જ્ઞાનાભ્યાસ કર્યો. તેની સાથે શ્રી પુરુષોત્તમજી મહારાજના સંસાર પક્ષના કુટુંબીક, દિક્ષાના ભાવિક શ્રી જસરાજભાઈ પણ જ્ઞાનાભ્યાસ કરતા હતા. તેઓએ ત્યાં એવો નિર્ણય કરે કે શ્રી પુરુષોત્તમજી મહારાજ પાસે આપણે બંનેએ દીક્ષા લેવી. પહેલા વિનંદકુમારે અને પછી શ્રી જસરાજભાઈએ દીક્ષા લેવી. શ્રી જસરાજભાઈની દીક્ષા તિથિ પૂ, પુરુષોત્તમજી મહારાજ સાહેબે સાં. ૨૦૧૩ના જેઠ સુદ પને સોમવારે માંગરેલ મુકામે નક્કી - કરી. શ્રી જસરાજભાઈ, વિનોદકુમારને રાજકોટ મળ્યા. શ્રી વિનોદકુમારે Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી જસરાજભાઈની યથાયોગ્ય સેવા બજાવી, માંગરેલ રવાના કર્યા અને પિતે નિશ્ચયપૂર્વક દીક્ષા માટે આજ્ઞા માગી પણ તેઓના પિતાશ્રીની એકને એક વાણી સાંભળીને તેમના મનમાં આઘાત થયે અને દક્ષા લેવા માટે તેમણે બીજે રસ્તે શોધી કાઢયે પૂજ્ય શ્રી લાલચંદજી મહારાજ અને તેમના શિષ્યોને પરિચય મુંબઈમાં થયેલ હતું અને ત્યારબાદ કોઈ કઈ વખત પત્ર વહેવાર પણ થતો હતો. છેલ્લા પત્રથી તેમણે જાણેલ હતું જે પૂ. શ્રી લાલચંદજી મહારાજ, ખીચન, પુ. આચાર્ય શ્રી સમર્થમલજી મહારાજ સાહેબ પાસે જ્ઞાનાભ્યાસ અર્થે ગયા છે. પોતાને પિતાશ્રીની આજ્ઞા (દીક્ષા માટે) મળે તેમ નથી અને દીક્ષા તે લેવી જ છે. આજ્ઞા વિના કેઇ સાધુ મુનિરાજ દીક્ષા આપશે નહિ અને સ્વયમેવ દીક્ષા સૌરાષ્ટ્રમાં લઈને આચાર્ય શ્રી પુરુષોત્તમ જી મહારાજ પાસે જવામાં ઘણું વિન થાશે, એમ ધારીને તેઓએ દૂર રાજસ્થાનમાં ચાલ્યા જવાનું નક્કી કર્યું. તા. ૨૪-૫-૧૭ સાં. ૨૦૧૩ના વૈશાખ વદ ૧૦ ને શુક્રવારના રોજ સાંજના માતુશ્રી સાથે છેલ્લું જમણ કર્યું. જન કરી, માતુશ્રી સામાયિકમાં બેસી ગયાં. તે વખતે કેડને જાણ કર્યા વગર દીક્ષાનાં વિદનોમાંથી બચવા માટે ઘર, કુટુંબ, સૌરાષ્ટ્ર ભૂમિ અને ગોંડલ સંપ્રદાયનો ત્યાગ કરી તેઓ ખીચન તરફ રવાના થયા. શ્રી વિનોદમુનિના નિવેદન પરથી માલુમ પડ્યું કે તા. ર૪૫–૫૭ના રોજ રાત્રે આઠ વાગ્યે ઘેરથી નીકળી રાજકેટ જંકશને જોધપુરની ટિકિટ લીધી. તા. ૨૫-૫–૫૭ના સવારે ૮ વાગ્યે મહેસાણા પહોંચ્યા ત્યાં અઢી કલાક ગાડી પડી રહે છે, તે દરમ્યાન ગામમાં જઈને લોન્ચ કરવા માટેના વાળ રાખીને બાકીના કઢાવી નાખ્યા અને ગાડીમાં બેસી ગયા, મારવાડ જંકશન તથા જોધપુર જંકશન થઈને તા. ૨૬-૫–૫૭ની સવારે ૪ વાગ્યે ફલદી પહોંચ્યા ત્યાંથી પગે Page #20 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ધર્માનુરાગી પૂજ્ય જ છે કે આ ક , ' રી છે કે હતી. જ કારણ કે જ ર છે. ? જિ .? ? . એક . . કરી છે કે તેના કિજલ માતુશ્રી શ્રી કડવીબાઈ વીરાણી Page #21 --------------------------------------------------------------------------  Page #22 -------------------------------------------------------------------------- ________________ ચાલીને ખીચન ઉપાશ્રયમાં પહોંચ્યા અને ઉપાશ્રયમાં બિરાજતા મુનિવરનાં દર્શન કર્યા. વંદણ નમસ્કાર કરી સુખશાતા પૂછી, બહાર નીકળ્યા અને પિતાનાં સામાયિકનાં કપડાં પહેર્યા અને પછી પૂજ્ય શ્રી સંતની સન્મુખ સામાયિક કરવા બેઠા, તેમાં “જાવ નિયમ પજવાનુવાસામિ દુવિહં તિવિહેણ” ના બદલે “જાવ જીવ પજજુવાસામિ તિવિહં તિવિહેણું” બેલ્યા. તે શ્રી લાલચંદજી મહારાજે સાંભળ્યું અને તેઓશ્રીએ પૂછયું કે “વિનોદકુમાર ! તમે આ શું કરે છે, તેને જવાબ આપવાને બદલે “અપાણે સિરામિ” બેલી પાઠ પૂરે કર્યો અને પછી વિનયપૂર્વક બે હાથ જોડી બોલ્યા કે “સાહેબ! એને બની ચૂકર્યું અને મેં સ્વયમેવ દીક્ષા લઈ લીધી, તે બરાબર જ છે અને તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની બીજી કઈ પણ પ્રકારની આજ્ઞા હોય તે ફરમાવો. તે જ દિવસે બપોરના મુનિશ્રી સમર્થલાલજી મહારાજ સાહેબે શ્રી વિવાદકુમાર મુનિને પિતાની પાસે લાવ્યા અને સમજાવ્યા કે “તમે એક સારા ખાનદાન કુટુંબના વ્યક્તિ છો. તમારી આ દીક્ષા અંગીકાર કરવાની રીત બરાબર નથી, કારણ કે તમારા માતા-પિતાને આ હકીકતથી દુઃખ થાય અને તેથી મારી સંમતિ છે કે રજોહરણની ડાંડી ઉપરથી કપડું કાઢી નાખે જેથી તમો શ્રાવક ગણાવ અને જરૂર પડે તે શ્રાવકેને સાથે લઈ શકે, એમ ત્રણવાર પૂજ્ય “મહારાજશ્રીએ સમજાવેલા પરંતુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર આપેલ કે “જે થયું તે થયું. હવે મારે આગળ શું કરવું તે ફરમાવે.” શ્રી વિષ્ણુનિના શ્રી સમર્થમલજી જેવા મહામુનિના પ્રશ્નના જવાબ પછી ખીચનને ચતુર્વિધ સંઘ વિચારમાં પડી ગચે અને મુનિશ્રીઓ પર સંસારીઓનો કેઈપણ પ્રકારનો નિષ્કારણ હુમલે ન આવે તે માટે શ્રી વિનોદમુનિને જણાવવામાં આવ્યું કે “અમારી સલામતી માટે તમારે જાહેર નિવેદન બહાર પાડવાની જરૂર છે.” Page #23 -------------------------------------------------------------------------- ________________ ત્યારે શ્રી વિનેદમુનિએ પિતાના હસ્તાક્ષરે નિવેદન શ્રી સંઘ સમક્ષ પ્રગટ કર્યું તેને સાર નીચે મુજબ છે – - મારા માતા-પિતા મેહને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતું અને “અસંખયં જીવિય મા પમાયએ”ને આધારે એક ક્ષણ પણ દીક્ષાથી વંચિત રહી શકું તેમ નથી, એમ મને લાગ્યું. શ્રી લાલચંદજી મહારાજ સાહેબ-વગેરેએ મારી દીક્ષા માટે વિચારી પછી કરવાનું કહેલ પરંતુ મને સમય માત્રને પ્રમાદ કરો ઠીક ન લાગ્યો, તેથી શ્રી અરિહંત ભગવંતે તથા શ્રી સિદ્ધ ભગવંતેની સાક્ષીએ મારા ગુરુ મહારાજ સમક્ષ પ્રવજ્યને પાઠ ભણીને, મારા આત્માના કલ્યાણ માટે દીક્ષા અંગીકાર કરી છે. સમાજને બેટ ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં જેનશાસનની પ્રભાવના થાય તે હેતુથી મારે મારે વૃતાંત પ્રગટ કરવો ઉચિત છે. ઉત્તરાધ્યયનછ સૂત્રના ૧૯મા અધ્યયન પરથી મને લાગ્યું કે મનુષ્ય-જીવનનું ખરું કર્તાવ્ય, મેક્ષફળ આપનારી દીક્ષા જ છે. છેવટ સુધી મેં મારા બાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાંની જેમ વાત ઉડાવી દીધી અને અનંત ઉપકારી એવા મારા બાપુજી સમક્ષ હું તેમને કડક ભાષામાં પણ કહી શકતે નહીં અને બીજી બાજુથી મને થયું કે આયુષ્ય અશાશ્વત છે અને આવા ઉત્તમ કાર્ય માટે મારે જરાપણ પ્રમાદ કરે ઉચિત નથી તેથી મેં વિચારીને આ પગલું ભર્યું છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે, શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીને સકળ સંઘ મારા આ કાર્યને અનુમોદશે જ. “તથાસ્તુ” રાજકેટમાં શ્રી વિનોદકુમારના ગયા પછી પાછળથી ખબર પડી કે વિનોદકુમાર કેમ દેખાતા નથી એટલે તપાસ થવા માંડી. ગામમાં કયાંય પત્તો ન લાગ્યા. એટલે બહારગામ તારો કર્યા. ક્યાંયથી પણ Page #24 -------------------------------------------------------------------------- ________________ સંતોષકારક સમાચાર સાંપડ્યા નહીં. અર્થાત પત્તો મળે જ નહીં. આમ વિમાસણને પરિણામે પિતાશ્રીને બે મહિના પહેલાંની એક વાતની યાદી આવી. તે એ હતી કે તે વખતે શ્રી વિનેદકુમારે આજ્ઞા માગેલી કે બાપુજી! આપની આજ્ઞા હોય તે આ ચાતુર્માસ ખીચન (રાજસ્થાન) જાઉં કારણ કે ખીચનમાં ૫ ગુરુમહારાજ શ્રી સમર્થમલજી મુનિ કે જેઓ સિદ્ધાંત વિશારદ છે અને અનેકાંતવાદના પૂરા જાણકાર છે, તેઓ ત્યાં બિરાજમાન છે કે જેઓશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે પૂ. શ્રી લાલચંદજી મહારાજ આદિ ઠાણા ૪ જવાના છે તે મારી ઈચ્છા પણ ત્યાં તેમની પાસે જવાની છે આ વાતચીતનું સ્મરણ પિતાશ્રીને આવવા સાથે તેઓએ પં. પૂર્ણચંદ્રજી દકને પિતાની પાસે લાવ્યા અને વિનેદકુમાર માટેની પિતાની ચિંતા વ્યક્ત કરી. પંડિતજીનું પણ આ વાતને સમર્થન મળ્યું. તેઓશ્રીએ જણાવ્યું કે “થોડા સમય પૂર્વે શ્રી વિનોદકુમારે મારી પાસે જાણવા માગ્યું હતું કે, ખીચનમાં કેવા પ્રકારની સગવડ છે?” આમ મારી સાથે પણ વાર્તાલાપ થયે તે બન્નેને આ પ્રમાણે એકમત થતાં પિતાશ્રીએ ખીચન તાર કરવા સૂચના કરી. તા. ૨૬-૫-૧૭ ના રોજ પૃથ્વીરાજજી માલુ ખીચન (રાજસ્થાન) ઉપર, તાર કર્યો - તા. ૨૮-૫-૧૭ ના રોજ જવાબ આવ્યું કે શ્રી વિનોદભાઈએ ખીચનમાં સ્વયમેવ દીક્ષા ગ્રહણ કરી છે. એટલે તેમના પિતાશ્રીએ રાવબહાદુર શ્રી એમ. પી. સાહેબ, શ્રી કેશવલાલભાઈ પારેખ અને પંડિતજી પૂર્ણચંદ્રજી દક એમ ત્રણેયને શ્રી વિનેદકુમારને પાછા તેડી લાવવા માટે ખીચન મોકલ્યા. તા. ૨૮-૫-૧૭ ના રોજ રવાના થઈ તા. ૩૦-પ-૧૭ ના રોજ સવારે ફલેદી સ્ટેશને પહોંચ્યા. બેલગાડીમાં તેઓ ખીચન ગયા કે જ્યાં સ્થિવર મુનિશ્રી શીરમલજી મહારાજ તથા પૂજ્ય પંડિત રત્ન, શાસ્ત્ર વિશારદ શ્રી સમર્થમલજી મહારાજ આદિ ઠાણા ૮ તથા પૂજ્ય તપસ્વીજી મહારાજ શ્રી લાલચંદજી મહારાજ આદિ Page #25 -------------------------------------------------------------------------- ________________ ઠાણા ૪ બિરાજતા હતા કુલ સાધુ-સાધ્વીની સંખ્યા અઠ્ઠાવીસથી ત્રીજાની હતી. પૂછપરછના જવાબમાં શ્રી વિનોદમુનિએ કેશવલાલભાઈ પારખને કહ્યું કે મેં તે દીક્ષા અંગીકાર કરી લીધી છે, તેમાં કાંઈ ફેરફાર થાય તેમ નથી તો અમારા વીરાણી કુટુંબના હિતેષી છે અને જે સાચા હિતૈષી છે તે મારા ૫. બા અને બાપુજીને સમજાવીને મારી હવે પછીની મોટી દીક્ષાની આજ્ઞા અઠવાડીઆની અંદર અપાવી દીએ, એટલું જ નહીં પણ “સવિ જીવ કરું શાસન રસી” ની ભાવનામાં અને આજ દિવસ સુધીના મારી ઉપરના ઉપકારના બદલામાં આગમને અનુલક્ષીને મારી ભાવના એ હાથ જ અને છે કે, મારી દીક્ષા, તેઓની દીક્ષાનું નિમિત્ત બને અને મારા માતા-પિતા સતિને સાધે. અર્થાત મારી સાથે દીક્ષા લીએ. આવા દઢ જવાબના પરિણામે તે જ સમયે શ્રી વિનોદકુમારને પાછા લઈ જવાની ભાવનાને નિષ્ફળતા સાંપડી અને તા. ૩૧-૫-૧૭ની રાત્રિના રવાના થઈ તા. ૨-૬-૫૭ ના સવારે મહા પરીષહરૂપ ક્ષેત્રને અનુભવ કરી, શ્રી વિનોદકુમારના પિતાશ્રીને તમામ વાતથી વાકેફ કર્યા. થોડા વખતમાં ફલેદીના શ્રી સંઘે પૂ. શ્રી લાલચંદજી મહરાજને ફલેદીમાં ચોમાસું કરવાની વિનંતી કરી તેને અસ્વીકાર થવાથી સંઘ ગમગીન બન્યું એટલે નિર્ણય ફેરવ્યું અને અષાડ સુદ ૧૩ ના રોજ ખીચનથી વિહાર કરી ફલેદી આવ્યા. દીક્ષા પછી અઢી મહિનાને આંતરે, ફલોહી ચોમાસા દરમ્યાન, શ્રી વિનોદમુનિને હાજતે જવાની સંજ્ઞા થઈ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરુએ કહ્યું કે બહુ ગરમી છે, જરાવાર થેલી જાઓ એટલે શ્રી વિનોદમુનિએ રજોહરણ વગેરેની પ્રતિલેખના કરી તે દરમ્યાન ન રોકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં Page #26 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું કે મને હાજત બહુ લાગી છે તેથી જાઉં છું, જલદી પાછા ફરીશ. કાળની ગહન ગતિને દુઃખદ રચના રચવી હતી આજે જ હાજતે એકલા જવાને બનાવ હતે. હંમેશાં તે બધા સાધુઓ સાથે મળીને દિશાએ જતા. હાજતથી મોકળા થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલ્વે લાઈન ઉપર બે ગાયે આવી રહી હતી. બીજી બાજુથી ટ્રેઈન પણ આવી રહી હતી તેની હીસલ વાગતાં છતાં પણ ગાયે ખસતી ન હતી. શ્રી વિનેદમુનિનું હૃદય થરથરી ઊઠયું અને મહા અનુકંપાએ મુનિના હૃદયમાં સ્થાન લીધું. હાથમાં રજોહરણ લઈ જાનના જોખમની પરવા કર્યા વગર ગાયને બચાવવા ગયા. ગાયોને તે બચાવી જ લીધી, પરંતુ આ ક્રિયામાં છકાય જીવની દયાના સાધનભૂત રજોહરણ કે જે વિનોદમુનિને આત્માથી વધારે પ્યારે હવે, તે રેલવે લાઈન ઉપર પડી ગયો અને શ્રી વિનેદમુનિએ તે પાછે સંપાદન કરવામાં જડવાદને સિદ્ધ કરતાં રાક્ષસી એનજીનને ઝપાટે આવ્યા અને પિતાનું બલિદાન આપ્યું. અરિહંત-અરિહંત એવા શબ્દ મુખમાંથી નીકળ્યાં અને શરીર તૂટી પડયું. રક્ત પ્રવાહ છૂટી પડયે અને થોડા જ વખતમાં પ્રાણાંત થઈ ગયે. બધા લેકે કહેવા લાગ્યા કે ગૌરક્ષામાં મુનિશ્રીએ પ્રાણ આપ્યાં. અંતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શાન્તિ જ દેખાતી હતી. - હંમેશાં તેઓ જે તરફ હાજતે જતા હતા તે તરફ ફરીથી પિકરણ તરફ જવાની રેલ્વે લાઈન હતી. આ લાઈન ઉપર રેલ્વે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી અને ત્યાં રસ્તો પણ છે એટલે પશુઓની અવરજવર હોય જ છે અને વખતો વખત ત્યાં ઢેરો રેલ્વેની હડફેટે ચડી જવાના પ્રસંગ બને છે. ફલેદી સંઘે આ દુર્ઘટનાના ખબર રાજકોટ ટેલીફેનથી આપ્યા. જે વખતે ટેલીફોન આવ્યું, તે વખતે પિતાશ્રી બહાર ગયા હતા અને માતુશ્રી મણિબેન સામાયિક-પ્રતિક્રમણમાં બેઠાં હતાં. માત્ર Page #27 -------------------------------------------------------------------------- ________________ એક નકર ઘરમાં હતું કે જેણે ટેલીફન ઉઠાવ્યો પણ તે કાંઈ ટેલિફોનમાં હકીકત સમજી શક્યો નહીં અને સાચા સમાચાર મોડા મળ્યા. સ્પેશ્યલ પ્લેઈનથી ફલેદી પહોંચે તે પહેલાં અગ્નિસંસ્કાર થઈ ગયે. સૂચનાને ટેલીફેન અધી કલાક માટે પહે. જે સંદેશો સમયસર પહોંચ્યા હતા તે માતા-પિતાને શ્રી વિનોદમુનિના શબરૂપે પણ ચહેરે જેવાને અને અંતિમ દર્શનને પ્રસંગ મળત, પરંતુ અંતરાય કમે તેમ બન્યું નહીં. . આથી પ્લેઇનને પ્રોગ્રામ પડતું મૂકવામાં આવ્યું અને માતા-પિતા તા. ૧૪–૮–૧૭ના રોજ ટ્રેઇન મારફત ફલદી પહોંચ્યા. શ્રી દુર્લભજીભાઈ અને મણિબેને પૂજ્ય તપસ્વી શ્રી લાલચંદજી મહારાજ સાહેબના દર્શન કર્યા. આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાણન અને ઘર્યનું એકાએક ઐકય કરીને શ્રી વિનેદમુનિના માતા-પિતાના સાંત્વન અથે ઉપદેશ શરું થી. જેના ટૂંકમાં પરિ આ પ્રમાણે છે. “હવે તે એ રત્ન ચાલ્યું ગયું ! સમાજને આશા દીપક ઓલવાઈ ગયો ! ઝટ ઊગીને આથમી ગયો! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી.” શ્રી વિનોદમુનિના સંસાર પક્ષના માતુશ્રી મણિબેનને મુનિશ્રીએ કહ્યું કે :- બેન ! ભાવિ પ્રબળ છે. આ બાબતમાં મહાપુરુષોએ પણ હાથ ધોઈ નાખ્યા છે અને સૌને મરણને શરણ થવું પડે છે, તે પછી આપણા જેવા પામર પ્રાણીનું શું ગજું છે ? હવે તે શેક દૂર કરીને આપણે એમના મૃત્યુને આદર્શ જોઈને માત્ર ધીરજ ધરવાની રહી ” ૫ શ્રી સમર્થમલજી મહારાજ સાહેબને અભિપ્રાય - પ્રાથમિક તેમ જ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનોદસુનિના વિષે અનુભવ થયો કે તેમની ધર્મપ્રિયતા અને ધર્માભિલાષા અદ્વિમિંજા માણુગર ને પરિચય કરાવતી હતી. પ્રાપ્ત Page #28 -------------------------------------------------------------------------- ________________ સાંસારિક પ્રચૂર વૈભવ તરફ તેમની રૂચિ દષ્ટિગોચર થતી ન હતી, પરંતુ તેઓ વીતરાગવાણીના સંસર્ગથી વિષયવિમુખ ધર્મકાર્યમાં સદા તત્પર અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે પણ તેમની વિરાગ્ય ધારાથી તેમની ધર્માનુરાગીતા તથા જીવનચર્યાથી કઠિન કાર્ય કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી, શ્રી વિનેદમુનિના જીવનના બે પ્રશ્નને ઉપસ્થિત થાય છે તેને ખુલાસે કરવામાં આવે છે. પ્ર. ૧. તેમણે આજ્ઞા વગર સ્વયમેવ દીક્ષા કેમ લીધી ? ઉત્તર – પાંચમા આરાના ભદ્રા શેઠાણીના પુત્ર એવંતા (અતિ મુક્ત) કુમારને તેની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્દન ને પાડી એટલે તેણે સ્વયમેવ દીક્ષા લીધી. ત્યારબાદ ભદ્રા શેઠાણીએ પિતાના કુમારને ગુરુને સેંપી દીધા. તે જ રાત્રે તેણે બારમી ભિખુની પડિમા અંગીકાર કરી અને શિયાળણીના પરિષહથી કાળ કરી નલીનગુલમ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનોદકુમાર સ્વયં દીક્ષિત થયા. પ્ર. ૨. આવા વિરાગી જીવને આ ભયંકર પરિષહ કેમ આવે? ઉત્તર- કેટલાક ચરમ શરીરી જીવને મારણાંતિક ઉપસર્ગ આવેલ છે. જુઓ ગજસુકુમાર મુનિ, મેતારજ મુનિ, કેશલ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજારો ભવનાં કર્મ હાવા જોઈએ, ત્યારે તેમને એકદમ મેક્ષ જવું હતું. તે મારણાંતિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં બધાં કર્મ કેવી રીતે ખપે? બા. બ્ર. શ્રી વિનેદમુનિને આ પરિષહ આવ્યું, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હેય. વિનોદમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે. તેમાંથી અહીં સાર રૂપે સંક્ષેપ કરેલ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ಕಾತ್ರಾ आदर्श बताकर चले गये तुम Reaceaeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeaasee ओह विनोद मुनि आये आये चले गये तुम ॥ प्रेम-धार से पले हुए थे, सुख वैभव में ढले हुए थे। फुल गुलाबी खिले हुए थे, ओह नव दीक्षित हँसा रूला कर चले गये तुम ॥ शोध प्राप्त कर सूत्र सार तुम, मोह माया का तोड़ तार तुम । स्वयं दीक्षा सोल्लास धार तुम, ओह त्यागी वीर सौर फैला कर चले गये तुम ॥ कैसा था वैराग्य तुम्हारा, कैसा था चरित्र तुम्हारा । कैसा था सौभाग्य तुम्हारा, ओह आदर्श मुनि आदर्श बताकर चले गये तुम ॥ Gez22222222222222222222222222222222222222222222 10. 100 C2222222222222222222222222222 Page #30 -------------------------------------------------------------------------- ________________ ‘‘ મરંવવું નવિર મા ” શ્રી વિ નો દ ક મા ર વી રા ણી ( દીક્ષા લીધા પહેલાં શાસ્ત્રાભ્યાસ કરતા ) જન્મ : પટસુદાન સાં. ૧૯૯૨ દીક્ષા - નિર્વાણ ખી ચ ન - ( રાજસ્થાન) ફિ લે દી - ( રાજસ્થાન ) સ. ૨૦૧૩ વૈશાખ વદ ૧૨ સાં. ૨૦૧૩ શ્રાવણ સુદ ૧૨ તા. ૨૬-પ-પ૭ ૨ વિ વા ૨ તા. ૭-૮-પ૭ બુ ધ વા ૨ Page #31 --------------------------------------------------------------------------  Page #32 -------------------------------------------------------------------------- ________________ सूत्र कृतांग सूत्रम् સૂત્ર કૃતાંગ સૂત્ર સમય (જૈન દર્શન) પરસમય (અન્ય દશન ) અધ્યયન ૧ લું. પ્રથમ ઉદ્દેશે કુતિના નિ તિર્નાદના વંશજો રિકાના 1 ાિ જાળ, પીજે દિં ા ગાળે તિરર . ? | શબ્દાર્થ : (૧) મનુષ્યએ બેધ પ્રાપ્ત કરવો જોઈએ (૨) બંધનનું સ્વરૂપ (૩) જાણ (૪) તોડવું (૫) વિરપ્રભુએ (૬) બંધનનું સ્વરૂપ (૭) શું બતાવ્યું છે (૮) શું (૯) જાણવાથી (૧૦) બંધનને તોડી શકાય. | ભાવાર્થ - મનુષ્યએ બંધ પ્રાપ્ત કર જોઈએ. જ્ઞાનાબરણીયાદિ આઠ પ્રકારના કર્મનું આત્માના પ્રદેશ સાથે ખીર નીરની માફક એકમેક થવું તે કર્મબંધન, તે કર્મબંધન થવાનું કારણ શું ? તેના ઉત્તરમાં કહે છે કે છકાય જીવોની ઘાત કરવાથી, ઘાત કચ્છનું પ્રાન શું? તેના ઉત્તરમાં મનુષ્યના ઔદારિક શરીર ઉપરના મમત્વ ભાવથી પ્રાંચ ઈન્દ્રિયો અને છઠું મન તેના વિષયરૂપ કામ મળવાની આસક્તિથી, કામના સાધને પ્રાપ્ત કરવા પરિગ્રહણી આવશ્યકતા રહે છે. પરિગ્રહ પ્રાપ્ત કરવામાં જીવઘાતરૂપ આરંભ થA Page #33 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર આ 1 ઉ. ૧ છે. તેમ જ પરિગ્રહ તથા કામનાં સાધને પ્રાપ્ત કરવામાં વિન કરનાર ઉપર કષાય ઉત્પન્ન થાય છે અને કષાય પણ કર્મ બંધનનું કારણ છે. તથા મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભગ એ પણ કર્મ, બંધનના કારણો છે. તેમ જ સંસારી જી પાસે અનાદિ કાળથી પરંપરાએ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, શેત્ર અને અંતરાય આદિ આઠ કર્મો સત્તામાં રહેલાં છે. તે તે કર્મોના ઉદયે જીમાં જ્ઞાનની ખામી હોવાના કારણે રાગદ્વેષ કરીને નવા નવા કર્મોનું ઉપરોક્ત કારણે કર્મબંધન થયા કરે છે. આવી રીતે અશુભ કર્મબંધનથી જ નરક, તિર્યંચ આદિ દુર્ગતિમાં ઉત્પન્ન થઈ જન્મ મરણ કરતા થકાં તીવ્ર દુખે સુધા, તૃષા, શીત, તાપ પ્રતિકૂળતા, પરવશપણુ, વૃદ્ધાવસ્થા, રેગ આદિના દુઃખ ભોગવવાં પડે છે. પિતાના માટે, પરના માટે, સ્વજનાદિ માટે, માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જે આરંભરૂપ કિયા થાય છે. તે આરંભથી જીવેને કર્મનું બંધન થાય છે અને તેના વિપાકો તે આરંભ કરનાર જીવને એકલાને જ ભેગવવાં પડે છે. તેમાં માતા, પિતા, પુત્ર, પુત્રી, બંધવ સ્ત્રી આદિ કોઈપણું તથા તેનું રૂપું આદિ ધનસંપતિ પણ સહાયક થતાં નથી. દુ:ખમાં ભાગ લઈ શકતાં નથી તથા મૃત્યુથી અથવા દુર્ગતિમાં જતાં તથા રોગોની પીડા સમયે કેઈ સહાયક થતાં નથી. કર્મ કરે તે જ ભગવે. આવા પ્રકારનું કર્મબંધનનું સ્વરૂપ શ્રી વીર. પ્રભુ મહાવીર સ્વામીએ બતાવેલ છે તેને જાણીને બેધને ગ્રહણ કરી કર્મબંધનથી જ ઉત્પન્ન થતાં સંસાર પરિભ્રમણના દુઃખને જ્ઞાનથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી (આરંભ-પરિગ્રહના ત્યાગથી) કર્મ બંધન તેડી શકાય છે, જ્ઞાન, દર્શન ચારિત્ર અને પરૂપ સંયમના પાલનથી કર્મને ક્ષય કરી મોક્ષના શાશ્વતા સુખો પ્રાપ્ત કરી શકાય છે, જ્ઞાન અને ક્રિયાના સહયોગથી મોક્ષની પ્રાપ્તિ બતાવેલ છે તેમ જાણી કર્મને ક્ષય કરવા ધમ આરાધન કરવા જાગૃત રહેવું એ જ ઉપદેશ સાંભળવાને સાર છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૧ ઉ. ૧ ૩ चितमन्त मचित्तं वा, परिगिज्झ किसामवि । अन्न वा अणुजाणइ, एवं दुक्खा न मुच्चई ॥ २ ॥ શબ્દાર્થ : (૧) બે પગ ચોપગાપ્રાણી (૨) સોનું ચાંદી મકાનવાહનાદિ (૩) ભૂસ્યાઆદિ તુચ્છ વસ્તુ (૪) થોડે કે ઘણે પરિગ્રહ રાખે (૫) અન્યને રખાવે (૬) પરિગ્રહ રાખનારને ભલું જાણે (૭) તે જીવ દુઃખોથી (૮) મુકત (૯) થાય નહિ. ભાવાર્થ – જે કઈ મનુષ્ય બે પગ મનુષ્યાદિ દાસ, દાસી વગેરે તથા ચેપો ગાય, ભેંશ, હાથી, ઘોડા, બળદ વગેરે ચૈતન્ય વાળા પ્રાણીઓને તથા અચિત્ત સેના, ચાંદી, મકાન, વાહન, ધન, ધાન્ય, આદિ પદાર્થો અથવા તે તૃણ ભૂસા જેવા તુચ્છ પદાર્થોને પરિગ્રહરૂપથી મમત્વથી રાખે, અન્યને પરિગ્રહ રાખવાની આજ્ઞા દે અથવા પરિગ્રહ રાખનારને અનુમોદન આપે તે છે દુઃખેથી મુક્ત થઈ શકે નહિં પરિગ્રહ મમત્વ એ અનર્થનું મૂળ છે. પરિગ્રહ બે પ્રકારના છે. બાહ્ય પરિગ્રહ ઉપરોક્ત બતાવ્યું છે. બીજે આલ્પાન્તર પરિગ્રહ તે ક્રોધ, માન, માયા, લોભ, યશ, કીર્તિ સત્કાર પૂજા આદિ માન પ્રતિષ્ઠા વગેરે કષાયે જીને સંસારમાં સ્થિર રાખે છે. સંસારને વધારનાર છે. જ્યાં સુધી માનપ્રતિષ્ટારૂપ દાહજ્વર હોય ત્યાં સુધી તે મનુષ્ય સમાધિને પ્રાપ્ત કરી શકતું નથી. યશ, કીર્તિ તથા વિષયાદિ સુખની ઈચ્છા રાખનારા મનુષ્યો અનર્થને જ ઉત્પન્ન કરનાર મૂઢ જીવાત્માઓ દુઃખના જ ઉત્પાદક એવા પરિગ્રહને અતિ કઠિનતાથી ઉપાર્જન કર્યા કરે છે. પરિગ્રહ કલેશનું સ્થાન, ધર્યતાને નાશ કરનાર, ક્ષમાને શત્રુ, ચિત્તવિક્ષેપ વધારનાર, અભિમાન–કષાયનું ઘર, ધ્યાનને શત્રુ, દુ:ખને જન્મદાતા, સુખને વિનાશક, પાપનું નિવાસસ્થાન, દુષ્ટગ્રહ સમાન ચતુર પુરુષને પણ કલેશ આપનાર અને આત્માનું અહિત કરનાર જાણ તેનાથી દૂર રહેવા શ્રી ભગવંત મહાવીરને આ ઉપદેશ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ 3 ઊ સૂત્ર કૃતાંગ સૂત્ર આ ૧ ક દ દ संयं तिवापर पाणे, अदुवाsafe are tri ૬૦ ૧૧ वाऽणुजाणइ, वेरं वड्ढइ अप्पो ॥ ३ ॥ શબ્દા : (૧) સ્વયં (ર) ધાત કરે (૩) જીવાની (૪) અથવા (૫) અન્ય પાસે (૬) જીવાની ધાત કરાવે (૭) વધાત કરનારને (૮) અનુમેદન આપે (૯) પેાતાના આત્માની સાથે (૧૦) બૈરની (૧૧) વૃદ્ધિ કરે છે. અન્ય ભાવાર્થ: જે કાઇ પુરુષ પ્રાણીઓની ઘાત કરે, પાશે જીવેાની ઘાત કરાવે, જીવાત કરનારને અનુમેદન આપે તે મરનાર જીવાની સાથે વૈરનાં બંધન કરે છે, જ્યાં પરિગ્રહ છે ત્યાં આભ નિયમાં છે. આરભ એ જ પ્રાણાતિપાત છે. પરિગ્રહ લેાલુપી પુત્રુષ અસતાષી બની પરિગ્રહ ઉપાર્જન કરવા માટે તથા તેના સરક્ષણ માટે સ્વયં જીવઘાત કરે છે, કરાવે છે, જીવઘાત કરનારને અનુમાદન આપે છે. આવા જવા સંસાર પરિભ્રમણ રૂપ જન્મ મરણના આદિ કુખેથી મુક્ત થઈ શકતા નથી. 9 ૩ r દ असि कुले समुत्पन्ने, जेहिं वा संवसे नरे । ममाह ૧૦ लुप्पई बाले, अण्णे अण्णेहिं मुच्छि ॥ ४ ॥ -- શબ્દા : (૧) જે (૨) કુળમાં (૩) ઉત્પન્ન થાય (૪) જેની સાથે (૫) નિવાસ હાય (૬) ત્યાં મમત્વ બુદ્ધિથી મનુષ્ય (છ) પીડા પામે છે (૮) અજ્ઞાની (૯) એકબીજા પદાર્થાંમાં (૧૦) આસક્ત રહેછે. ભાવા: મનુષ્ય જે કુળમાં ઉત્પન્ન થાય છે, અથવા તે જેની સાથે નિવાસ કરતા હાય તેમાં મમત્વ રાખીને અજ્ઞાની સચેતન તથ્ય અચેતન પદાર્થોમાં અસક્ત ખની પીડાય છે. દુઃખને ભેાગવે છે. આવા મમત્વી જીવા માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, સ્ત્રી, Page #36 -------------------------------------------------------------------------- ________________ સત્ર કાગ સૂત્ર અ ૧ % રવજને, ધનસંપતિ, ધાન્ય આદિ અલગ અલગ પદાર્થોમાં મમત્વ સખી અારંભ પરિગ્રહમાં લીન બની નરક, તિર્યંચ આદિ ચાખે ગતિમાં ભ્રમણ કરતાં થકા દુઓને ભેગવે છે. એમ જાણી અપક્ષી જીએ વિવેક રાખી મમત્વભાવ દૂર કરી આરંભ પરિગ્રહથી દૂર રહે. શ્રાવક વર્ગે અલ્પારંભી, અલ્પ પરિગ્રહી બની આત્મહિત સાધન કરી માનવભવ સફળ બનાવ તે શ્રી ભગવંત મહાવીર સ્વામીન ઉપદેશ છે. वित्तं सोयरिया चेव, सव्वमेयं न ताणइ । संखाए जीवियं चेव, कम्मुणा उ तिउद्दई ॥ ५ ॥ શબ્દાર્થ : (૧) ધનદેલત (૨) સ્વજને (૩) સર્વ (૪) એઓ (૫) ત્રાણશરણ (૬) થતા નથી (૭) જાણું (૮) અલ્પકાળનું જીવન (૯) કર્મ (૧૦) નાશ કરે છે. ભાવાર્થ – ધન દોલત મકાનો વગેરે અચેતન પરિગ્રહ તથા માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, જ્ઞાતિ આદિ સ્વજને વગેરે અતિકષ્ટદાયી માનસિક અથવા શારીરિક પીડા ભેગવતા અથવા તે મૃત્યુ સમયે સંસારી છે ને કેઈ ત્રાણ શરણે થતા નથી. દુઃખને નાશ કરવા કે દુઃખમાં ભાગ લેવા એટલે રક્ષણ કરવા કેઈ સમર્થ થતાં નથી, વળી મનુષ્ય જીવન અલ્પકાળનું છે. એમ જાણી સર્વ દુઃખને નાશ કરવા રૂપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂ૫, સંયમ અનુષ્ઠાન (એ જ કર્મને ક્ષય કરવામાં સાધન રૂપ) તેનું આરાધન કરવું સંયમ અનુષ્ઠાન એ જ સાચે મેક્ષ માગે છે. તેમ જાણી આરંભ પરિગ્રહને ત્યાગ કરી આત્મકલ્યાણ પ્રાપ્ત કરવા ભગવંત મહાવીરને ઉપદેશ છે. ___एए गंथे विउक्कमे, एगे समणमाहणा । अयाणंता विउस्सित्ता, सत्ता कामेहि माणवा ॥ ६ ॥ ૧૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૧ શબ્દાર્થ: (૧) અહંત કથિત (૨) ગ્રંથો (૩) છોડીને (૪) કેટલાએક (૫) શ્રમણ (૬) બ્રાહ્મણ () અજ્ઞાનીઓ (૮) સ્વરચિત સિદ્ધતિમાં આસક્ત (૯) કામગમાં (૧૦) આસક્ત (૧૧) મનુષ્યો. ભાવાર્થ – શાકયાદિ ભિક્ષુઓ તથા બ્રાહ્મણે તથા અન્ય દર્શનીઓ શ્રી અરિહંતદેવના કથિત સિદ્ધાંતને અસ્વીકાર કરીને પિતાની રૂચી અનુસાર રચિત ગ્રંથમાં આસક્ત રહી અજ્ઞાનીઓ પરમાર્થને નહિ જાણનારા કામમાં આસક્ત બની સંસાર પરિબ્રમણને વધારે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ. અશુભગ, કષાય, પરિગ્રહ મમત્વ તથા વિષય અને પ્રાણી હિંસા એ બધા કર્મ બંધનના હેતુઓ છે અને તે બંધનેને વિષયભેગો આદિ પાપકર્મના ત્યાગથી અને જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ સંયમ આરાધનથી તે કર્મોને તેડી શકાય છે. કર્મોને ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. આવા પ્રકારના ભગવંત મહાવીરના કથિત ઉપદેશને અસ્વીકાર કરે છે અને કામગોમાં આસક્ત બની જન્મ મરણના ચક્રમાં ભ્રમણ કર્યા કરે છે તેમ જાણ સાધકે અન્ય તીર્થીઓના સંગથી દૂર રહેવું. सन्ति पंच महन्भूया, इहमेगेसि माहिया। पुढवी आउ तेउ वा, वाउ आगास पंचमा ॥ ७ ॥ ૧૦ ૧૧ - શબ્દાર્થ : (૧) આ લેકમાં (૨) પાંચ (૩) મહાભૂત (૪) છે (૫) કેટલાએક (૬) કરે છે (૭) પૃથ્વી (૮) પાણી (૯) અગ્નિ (૧૦) વાયુ (૧૧) આકાશ (૧૨) પાંચ. ભાવાર્થ – પાંચ મહાભૂતવાદીઓનું કથન છે કે આ લેકમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ એ મહાભૂત છે. આ પાંચ મહાભૂતને સમસ્ત લેકવ્યાપી માને છે. આ પાંચ મહાભૂતે સિવાય અન્ય કોઈ પદાર્થ હોવાનું તેઓ માનતા નથી. Page #38 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૧ एए पंच महन्भूया, तेभो एगो त्ति आहिया । अंह तेसिं विणासेणं, विणासो होह देहिणं ॥ ८ ॥ શબ્દાર્થ : (૧) એ (૨) પાંચ (૩) મહાભૂત (૪) તેનાથી (૫) એક આત્મા ઉત્પન્ન થાય છે (૬) કહે છે (૭) વળી (૮) તે ભૂતોના (૯) નાશથી (૧૦) આત્માને (૧૧) નાશ (૧૨) થાય છે. ભાવાર્થ – વળી તેઓ કહે છે કે પાંચ મહાભૂત શરીર રૂપથી એકત્ર થતા પરિણિત થતા તે ભૂતથી અભિન્ન જ્ઞાન સ્વરૂપ એક ચિતન્યવંત આત્મારૂપ પદાર્થ ઉત્પન્ન થાય છે અને તે પાંચ મહાભૂતના નાશથી આત્માને પણ નાશ થાય છે જેથી મરણ રૂપ વ્યવહાર થાય છે; પરંતુ આત્મા અહીંથી મૃત્યુ પામી અન્ય સ્થાને ઉત્પન્ન થાય છે અને કર્મવશાત સુખદુઃખ ભેગવે છે એમ કહેવું તે મિથ્યા છે આવી માન્યતા કાયતિક મતવાળાની છે. તેઓ ફક્ત પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. जहा य पुढवी थूभे, एगे नाणाहि दीमह । एवं भो ! कसिणे लोए, विन्नू नाणाहि दीसह ॥ ९ ॥ શબ્દાર્થ ઃ (૧) જેમ (૨) એક (૩) પૃથ્વી સમૂહ (૪) નાના રૂપમાં અલગ અલગ (૫) દેખાય છે (૬) તેની માફક (૭) આત્મા (૮) સમસ્ત (૧૦) (૧૦) જગતમાં (૧૧) આત્મસ્વરૂપે (૧૨) અલગ અલગ (૧૩) દેખાય છે. ભાવાર્થ – જેમ એક પૃથ્વી સમૂહ અલગ અલગ રૂપમાં દેખાય છે પૃથ્વી એક જ હોવા છતાં તેના અવયવરૂપ નદી, સમુદ્ર, પર્વત, નગરની સ્થિતિના આધારરૂપ વિચિત્ર રૂપમાં દેખાય છે, નીચા, ઉંચા, મૃદુ, કઠણ, લાલ, પીળા, આદિ ભેદથી જુદા જુદા રૂપમાં Page #39 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સત્ર મ0 29- દેખાય છે. એવા પ્રકારે ચેતન, સચેતન રૂપ સરાસ્ત લેક એક આત્મારૂપ છે. એટલે એક જ જ્ઞાનપિંડ આત્મા પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મનુષ્ય, પશુ, પક્ષી અદિ ભૂતોના આકાશમાં જુદા જુદા દેખાય છે. એ રીતે આત્માના સ્વરૂપમાં કઈ ભેદ નથી. એક જ આત્મા સર્વ ભૂતામાં સ્થિત છે જેમ જલમાં ચંદ્રમાના પ્રતિબિમ્બ જુદા જુદા દેખાય છે જગતમાં જે કે પુરુષ થઈ ગયા અને ભવિષ્યકાળમાં જે થવાવાળા એ સર્વ પુરુષ આત્મા છે તે આત્માઓ તે સર્વ પ્રાણુઓના ભેગને માટે અનુકંપાથી કારણ અવસ્થાને છેડી જગના રૂપને ધારણ કરે છે. આત્મા ગતિશીલ છે, ગતિરહિત પણ છે, દૂર છે, નિકટ પણ છે, સર્વની અંદર છે બહાર પણ છે. આવા પ્રકારની આત્માદ્વૈતવાળાની માન્યતા છે. एवमेगेत्ति जपंत्ति, मंदा आरंभणिस्सिया । एये किच्चा सयं पावं , तिव्वं दुक्खं नियच्छइ ॥ १० ॥ ( ૧૧ ૧૨ શબ્દાર્થ : (૧) વળી કઈ (૨) એક આત્મા (૩) બતાવે છે (૪) અજ્ઞાની (૫) આરંભમાં (૬) આસક્ત (૭) કોઈ એક પુરુષ (૮) કરીને (૯) સ્વયં (૧૦) પાપ (૧૧) તીવ્ર (૧૨) દુઓને (૧૩) પ્રાપ્ત કરે છે. ભાવાર્થ – વળી કઈ અજ્ઞાની મનુષ્ય સમસ્ત જગતમાં *માત્મા એક જ હોવાની માન્યતા ધરાવે છે, આ રીતે આત્માને સર્વ વ્યાયી તથા આત્માને એક જ માનવાથી તે કોઈ એક જીવ અભ કર્મો કરનારની માફક શુભ કર્મ કરવાવાળાને પણ તીવ્ર દુઃખ પ્રાપ્ત થવા સંભવ છે; પરંતુ તેમ દેખાતું નથી, જગતમાં કેઈ સુખી દેખાય છે તે કઈ દુઃખી દેખાય છે. તેથી આત્માને સર્વવ્યાપી એક જ માન એ તે એકાંત અજ્ઞાન જ છે. આવા અજ્ઞાની જ પરમાર્થને નહિ સમજનારા પાંચ ઇન્દ્રિયના વિષય માટે આસક્ત બની આરંભ Page #40 -------------------------------------------------------------------------- ________________ સન ફાગ સૂત્ર અ ૧ ઉ૦ ૧ કરીને આરંભમાં આસક્ત રહીને નરકાદિ અધમગતિમાં વારંવાર ઉત્પન્ન થઈ તીવ્ર દુઃખ ભોગવતાં થકાં જન્મ મરણના ચક્રમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. તેથી આત્માને એક જ સર્વક વ્યાપી માનવે એ સિદ્ધાંત સત્ય નથી. જી જેવાં જેવાં કર્મો કરે તેવાં તેવાં શુભાશુભ ફળ પ્રાપ્ત થાય છે. તે સ્પષ્ટ દેખાય છે. पत्ते कसिणे आया, जे बाला जे य पहिया । सन्ति पिञ्चा न ते सन्ति, नस्थि सत्तोववाइया ॥ ११ ॥ ૧૨ શબ્દાર્થ : (૧) પ્રત્યેકના (૨) સમસ્ત લેકમાં (૩) આત્મા (૪) જે કઈ (૫) અજ્ઞાની (૬) પંડિતના પૃથક પૃથફ છે. (૭) શરીર છે ત્યાં સુધી આત્માનું અસ્તિત્વ છે (૮) રહેતું નથી. (૯) શરીરને નાશ થતા આત્માનું (૧૦) અસ્તિત્વ (૧૧) પરલેકમાં (૧૨) ઉત્પન્ન થવા રૂપ (૧૩) પદાર્થ (૧૪) દેખાતું નથી. | ભાવાર્થ- વળી કઈ કઈ અજ્ઞાનીઓ કહે છે કે અજ્ઞાની અને જ્ઞાની એ સર્વના આત્મા ભિન્ન ભિન્ન છે; પરંતુ મૃત્યુ પશ્ચાત પરલોકમાં જવાવાળો અથવા તે પરલોકમાં ઉત્પન્ન થવાવાળો કઈ નિત્ય પદાર્થ કે જીવ જણાતું નથી. એટલે મૃત્યુ પશ્ચાત આત્માનું અસ્તિત્વ રહેતું નથી. આ મત પાંચ ભૂતોથી ઉત્પન્ન શરીરરૂપમાં ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થાય છે અને પ્રત્યેક શરીરમાં આત્મા જુદા જુદા હોવાનું માનનારાઓને છે અને તેઓ સર્વવ્યાપી એક જ આત્મા હેવાને નિષેધ કરે છે અને શરીરની હૈયાતી સુધી જ આત્માના અસ્તિત્વને માને છે. શરીરને નાશ થતા આત્માને નાશ માને છે. આવા પ્રકારને મત જીવ અને શરીરને અભિન્ન માનવાવાળાને છે, અહીં શાસ્ત્રકાર જણાવે છે કે જમતાં બાળકનો દાખલો, જન્મતાંવેંત માતાના સ્તનથી ધાવવા લાગે છે. જેથી તે જીવને પૂર્વને અનુભવ છે તેમ નકકી થાય છે. માટે આત્માને નાશ થતો નથી. તેમ જ Page #41 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અને ઉ. ૧ પરલેક પણ છે. તેમ સાબિત થાય છે. અન્ય તીથી એની માન્યતા અસત્ય છે. નચિ કુ = વા વા, નહિ ગૌર વર . सरीरस्स विणासेणं, विणासो होइ देहिणो ॥ १२ ॥ શબ્દાર્થ : (૧) નથી (૨) પુણ્ય (૩) પાપ (૪) નથી (૫) લેક (૬) અન્ય (૭) આલોકથી (૮) શરીરના (૯) વિના (૧૦) નાશ (૧૧) થાય છે (૧૨) આત્માને. ભાવાર્થ:- વળી શરીરને જ આત્મા માનવાવાળા કહે છે કે પુણ્ય નથી, પાપ નથી, તેમ જ આ લોકથી અન્ય બીજો કોઈ લોક છે જ નહિ. શરીરના વિનાશની સાથે જ આત્માને વિનાશ થાય છે. (પાંચ ભૂતેથી ઉત્પન્ન થતાં શરીરમાં જે રૌતન્ય શકિતરૂપ આત્મા ઉત્પન્ન થાય છે તેને) આવા અજ્ઞાનીઓ જીવ તથા શરીરને એક માનનારા પરલોકને પણ માનતા નથી. તથા સુખદુ:ખને પણ માનતા નથી. તેથી કામોમાં આસક્ત રહી સંસાર પરિભ્રમણ વધારી જન્મ મરણરૂપ દુઃખના ચક્રાવામાં જ ફસાઈ રહે છે. એમ જાણી વીતરાગમાર્ગની શ્રદ્ધા લાવી જ્ઞાન, દર્શન, ચારિત્ર, કપરૂપ મોક્ષમાર્ગનું આરાધન કરવું. એ જ આત્મ કલ્યાણને માર્ગ છે. ૧ ૧૨ कुव्वं च कारयं चेव, सव्वं कुव्वं न विजई । एवं #ો ૩, ૪ સેક જિમ ૨ શબ્દાર્થ : (૧) ક્રિયા કરવાવાળા (૨) બીજા પાસે કરાવવાવાળા (૩) સર્વ (૪) ક્રિયા કરવાવાળા (૫) નથી (૬) વિદ્યમાન (૭) એવા પ્રકારે (2) ક્રિયા રહિત (૯) આત્મા (૧૦) એ રીતે (૧૧) તે અયિાવાદી (૧૨) ધૃષ્ટતા કરે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૧ ભાવાર્થ – વળી અક્રિયાવાદીને એક મત છે તે એવી પ્રરૂપણ કરે છે કે આત્મા સ્વયં કે ક્રિયા કરતે નથી. અન્ય પાસે ક્રિયા કરાવતું નથી, એટલે આત્મા સક્રિય છે એમ અકારકવાદી સાંખ્યમતવાળા માને છે. આત્મા, અમૂર્ત નિત્ય અને સર્વવ્યાપી હેવાથી અક્રિય માને છે. આવી રીતે તે સાંખ્ય મતવાળા અક્રિયાવાદી ધૃષ્ટતા કરે છે. જેને ક્રિયા કરતાં જેવા છતાં અને સ્વયં ક્રિયા કરતે હોવા છતાં આત્માને અક્રિય માનવે તે એકાંત અજ્ઞાનતા જ છે. આત્માને પાંચ ભૂતાથી શરીરથી અભિન્ન માનનાર અક્રિયવાદીને આ મત છે. ( ૧૧ ૧ ૦ ૧૨ __ जे ते उ वाइणो एवं, लोए तेसिं कओ सिया ?। तमाओ ते तमं जन्ति, मन्दा आरम्भ निस्सिआ ॥ १४ ॥ શબ્દાર્થ : (૧) અક્રિયાવાદી (૨) એ પ્રકારે કરે છે (૩) તેને મત પ્રમાણે (૪) આલોક (૫) કેમ (૬) હોઈ શકે (૭) મૂર્ખ (૮) આરંભમાં (૯) આસક્ત (૧૦) તે અક્રિયાવાદીઓ (૧૧) અજ્ઞાની (૧૨) વિશેષ અજ્ઞાનને (૧૩) પ્રાપ્ત કરે છે. | ભાવાર્થ – એ અક્રિયાવાદી લેકે આત્માને અર્ધા–અક્રિય માને છે તે તેના મતે–તેને અભિપ્રાયે ચાર ગતિરૂપ સંસાર-લેક કયાંથી હોઈ શકે ? પરંતુ એ મૂખ તથા આરંભમાં આસક્ત પાંચ ઈન્દ્રિયેનાં વિષયમાં પૃદ્ધ બનેલાં હાઈ સત્ય વસ્તુને નહિ સમજતા અજ્ઞાનમાં જ રહેલા વિશેષ અજ્ઞાન રૂપી અંધકારને પ્રાપ્ત કરી. ચારગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં દુઃખ ભોગવે છે. ૩ __ सन्ति पंच महब्भूया, इहमेगेसि माहिया । आयछटो पुणो आहु, आया लोगे य सासए ॥ १५ ॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૧ શબ્દાર્થ : (૧) છે (૨) પાંચ (૩) મહાભૂત (૪) એમ (૫) કેટલાએકનું (૬) કથન છે (૭) આત્મા (૮) છઠ્ઠો (૯) કહે છે કે (૧૦) આત્મા (૧૧) લેક (૧૨) શાશ્વત છે. ભાવાર્થ- વળી કેટલાએક અન્યતીથીઓ કહે છે કે આ લકમાં પાંચ મહાભૂત અને છ આત્મા છે અને આ જગમાં ઋત્મા અને લોક બંને શાશ્વત છે-નિત્ય છે. પૃથ્વી આદિ પાંચ મહાભૂત રૂપ લોક તથા આત્માને નિત્ય તથા આકાશની માફક સર્વ માપક અને અમૂર્ત હોવાથી અવિનાશી છે. આ વેદવાદી તથા સાંખ્ય તથા વશેષિકને મત છે. આવી રીતે આ જગમાં અજ્ઞાનતાથી જુદા જુદા અભિપ્રાયે રહેલાં છે. ૧ ૧ ૨ दुहओ ण विणस्संति, नो य उप्पजए असं । सन्वेऽवि નવા મારા, નિયી માર મારવા ૨૬ . શબ્દાર્થ : (૧) બન્નેને (૨) નાશ થતો (૩) નથી (૪) નથી (૫) -ઉત્પન્ન થતા (૬) અવિદ્યમાન પદાર્થ (૭) સર્વ (૮) સર્વથા (૯) પદાર્થ ૧૦) નિત્ય ભાવ (૧૧) ભાવ (૧૨) પ્રાસ. ભાવાર્થ - પૃથ્વી આદિ પાંચ મહાભૂત તથા છઠ્ઠો આત્મા કારણવશાત અથવા કારણ વિના બન્ને પ્રકારથી નાશ પામતા નથી, અસત્ વસ્તુની ઉત્પત્તિ થતી નથી, સર્વ પદાર્થ સર્વથા નિત્ય છે. પિતાના સ્વભાવનો ત્યાગ કરતા નથી, આ મત આત્મષણવાદીએનો છે. આત્મા કેઈને ઉત્પન્ન કરેલ નથી, આત્મા નિત્ય છે, આત્મા શસ્ત્રથી કપાત નથી, છેદોતે નથી, અગ્નિથી ભસ્મ થત નથી, પાણીથી ભીંજાતે નથી, વાયુથી સુકાતું નથી, કેઈથી છેદન, ભેદન થતો નથી, વિકાર રહિત, સર્વગત સ્થિર અચળ સનાતન કહેવાય છે અને સર્વ પદાર્થ સર્વથા નિત્ય છે આવા પ્રકારે કેટલાએકની માન્યતા છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ૦ ૧ पञ्च खंधे वयंतेगे, बाला उ खणजोइणो । अन्नो अणन्नी नेवाहु, हेउयं च अहेउयं ।। १७ ॥ | શબ્દાર્થ : (૧) પાંચ (૨) સ્કંધ (૩) બતાવે છે (૪) કોઈએક (૫) અજ્ઞાની (૬) ક્ષણ માત્ર રહેવાવાળા (૭) ભૂતોથી ભિન્ન (૮) અભિન્ન (૯) નથી (૧૦) કહેતા (૧૧) હેતુક (૧૨) અહેતુક. | ભાવાર્થ – કેટલાએક બૌદ્ધ મતવાળા ક્ષણમાત્ર રહેવાવાળા પાંચ સ્કંધ બતાવે છે. રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા તથા સંસ્કાર આદિ પાંચ સ્કંધથી ભિન્ન કોઈ આત્મા નામને સ્કંધ આ જગતમાં નથી. ભથી ભિન્ન અથવા અભિન્ન, કારણથી કે વિના કારણે આત્માની ઉત્પતિ થતી નથી, આવા પ્રકારને બૌદ્ધ મતને એક સંપ્રદાય છે. અને તે સર્વ પદાર્થોને ક્ષણ અવસ્થાવાળા અને અનિત્ય મને છે. જગતમાં આવા પ્રકારના જ્ઞાનના અભાવને કારણે ઘણા જુદી જુદી માન્યતાવાળા દર્શને રહેલા છે. તેઓ પિતાની અજ્ઞાન માન્યતામાં ફસાઈ જન્મ મરણરૂપ સંસાર પરિભ્રમણ કરતાં થકાં દુખોને ભેળવે છે, એમ જાણી આત્માથી જીવોએ શ્રી વીતરાગદેવના કથન ઉપર દઢ શ્રદ્ધા રાખી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તારૂપ, ધર્મનું આરાધન કરવા આત્મહિત સાધનમાં જાગૃત રહેવું. पुढवी आउ तेऊ य, तहा वाऊ य एगओ । चत्तारि धाउणो रूवं, एव माहंसु आवरे ॥ १८ ॥ શબ્દાર્થ : (૧) પૃથ્વી (૨) જલ (૩) અગ્નિ (૪) વાયુ (૫) ચાર (૬) ધાતુ (૭) રૂપ છે (૮) એકાકાર થાય ત્યારે જીવ રૂપ સંજ્ઞા ઉત્પન્ન થાય છે (૮) તેમ (૯) અન્ય બૌદ્ધમતવાળા (૧૦) કહે છે. ભાવાર્થ – પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ એ ચારે ધાતરૂપ છે, એ ચારે પદાર્થો જગને ધારણ કરે છે. તેમ જ પિોષણ કરે છે, જેથી Page #45 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૧ ધાતુ કહેવાય છે. આ ચારે ધાતુરૂપ પદાર્થો જ્યારે એકાકાર થઈ શરીરરૂપમાં પરિણિત થાય છે, ત્યારે તેમાં જીવરૂપ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. આ ચાર ધાતુરૂપ પદાર્થોથી ભિન્ન કેઈ આત્મા છે નહિ. આવા પ્રકારને અન્ય બૌદ્ધ મતવાદીઓનો એક મત છે, તેઓ પિતાની આવી બ્રમપૂર્ણ માન્યતામાં આસક્ત હોવાથી તેઓને સત્ય માર્ગ પ્રાપ્ત થતી નથી. . अगाभा वसन्ता वि, अरण्णा वा वि पव्व या । इम दरिसण मावण्णा, सव्व दुक्खा विमुच्चई ॥ १९ ॥ શબ્દાર્થ ઃ (૧) ગૃહસ્થાશ્રમમાં (૨) રહેવાવાળા (૩) વનમાં રહેવાવાળા (૪) પ્રવ્રજયા ધારણ કરવાવાળા (૫) અમારા આ (૬) દર્શનને (૭) ગ્રહણ કરનારા (૮) સર્વ (૯) દુઃખોથી (૧૦) મુક્ત થઈ શકે છે. ભાવાર્થ - ગૃહસ્થાશ્રમમાં રહેવાવાળા ગૃહસ્થ હોય, અથવા વનમાં રહેવાવાળા તાપસ, અથવા પ્રવ્રજ્યા ધારણ કરનારા પૈકી જે કઈ અમારા દર્શનને ધારણ કરે તે સર્વ દુખેથી મુક્ત થઈ શકે છે. આ પ્રમાણે પાંચમહાભૂતવાદીઓ તથા તજીવતછરીરવાદીઓને મત રહેલ છે. ते णावि संधिं जच्चा णं, न ते धम्मविभो जणा । जे ते उ वाइणो एवं, न ते ओहंतराऽऽहिया ॥ २० ॥ ते णावि संधिं णचा णं, न ते धम्मविओ जणा । जे ते उ वाइणो एवं, न ते संसार पारणा ॥ २१ ॥ ते णावि संधिं णचा णं, न ते धम्मविओ जणा । जे ते उ वाइणो एवं, न ते गब्भस पारगा ॥ २२ ॥ ૬ દર ૧૨ ૧૩ ૧૫ ૧૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰૧ ૦ ૧ ૧૫ ते णावि संधि णच्चा णं, न ते धम्मविओ जणा । जे ते उ २० वाइणो एवं, न ते जम्मस्स पारगा ॥ २३ ॥ ते णावि संधि णच्चा णं, न ते धम्मविओ जणा । जे ૩૧ ते उ वाइणो एवं, न ते दुक्खस्स पारगा ॥ २४ ॥ ते णावि संधि णच्चा णं, न ते धम्मविओ जणा । ૨૪ २२ ૨૩ जे ते उ वाइणो एवं न ते मारस्स पोरगा ।। २५ ।। શબ્દા : (૧) અન્ય દંનીએ (૨) સંધિને (૩) જાણતા (૪) નથી (૫) ધર્માને (૬) જાણતા (૭) એ લેાકા (૮) અન્ય દર્શનીએ (૯) અફળવાદનું સમર્થન કરવાવાળા (૧૦) પૂર્વક્તિરૂપ (૧૧) તેએ (૧૨) સ`સારરૂપ એધને સમુદ્રને (૧૩) તરી શકતા (૧૪) નથી (૧૫) એમ તીર્થંકરદેવે કહેલ છે (૧૬) સંસારના (૧૭) પારને (૧૮) પામી શકતા નથી (૧૯) ગના, (૨૦) જન્માના (૨૧) દુઃખના (રર) મૃત્યુના (ર૩) પારને પામતા (૨૪) નથી. ભાવાઃ- પૂર્વોક્ત અન્ય દની સંધિને ( જ્ઞાનાવરણીયાદિ આઠ કના સ્વરૂપને ક` મ`ધન તથા કાય કરવાના ઉપાય જાણવા તે સંધિ કહેવાય ) જાણ્યા વિના કિયામાં (પેાતાની માન્યતા અનુસાર ) પ્રવૃત્ત રહે છે. તેમ જ અફળવાદ એટલે કાઇ ક્રિયાના–કના ફળ ભાગવવા પડતા નથી. કારણ કે આ મનુષ્ય શરીરને નાશ થતાં આત્માનેા નાશ માને છે તેથી મૃત્યુબાદ જીવ જેવું કાઇ સત્વ રહેતું નથી. તેથી પરલેાક નથી. તેથી ક્રિયાનું ફળ ભાગવવું પડતું નથી. આવા પ્રકારની માન્યતાના દુરાગ્રહથી અન્ય તીથી એ સમ્યક્ પ્રકારથી ધર્મના સત્ય નિર્ણુય કરવા સમર્થ થતાં નથી. ક્ષમા આદિ દશ પ્રકારના યતિ ધર્મને જાણ્યા વિના જ વાણીથી માક્ષની પ્રરૂપણા કરનારા તે અન્યતીથી એ સંસાર રૂપ એઘના, સંસારના, ગર્ભના, જન્માના, દુઃખના, મૃત્યુના પારને પામવા સમ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૬. થતા નથી અને જન્મ ભાગવતા થકાં રહે છે. ૧ સૂત્ર કૃતાંગ સૂત્ર અ−૧૩૦૧ મરણ રૂપ સ ંસાર પરિભ્રમણના ચક્રમાં દુઃખેા એમ શ્રી તીર્થંકર દેવે કહેલ છે. ગ્ ૩ ५ नाणाविहाई दुक्खाई, अणुहोन्ति पुणो पुणो । संसार ૭ ૧૨ વામિ, મન્ચુ થાદિ ના છે ॥ ૨૬ ॥ શબ્દાર્થ : (૧) ધણા (૨) પ્રકારના (૩) દુ:ખેા (૪) અનુભવ કરતા (૫) વારવાર (૬) સંસાર (૭) ચક્રમાં (૮) અન્યતીથિ` (૯) મૃત્યુ (૧૦) વ્યાધી (૧૧) જરાવસ્થાથી (૧૨) આકુલ. ભાવા:- મૃત્યુ, વ્યાધિ, વૃદ્ધાવસ્થાથી વ્યાકુળ પરિપૂર્ણ આ સંસારરૂપી ચક્રમાં અન્યતીથિ એ વારંવાર દુ:ખાને ભાગવતાં થક પરિભ્રમણ કરતા રહે છે. આવા પ્રકારે મિથ્યાત્વ ભાવમાં આગ્રહ રાખવાવાળા, કેટલાએક પુનર્જન્મને નહિ માનવાવાળા, કેટલાએક પાંચ મહાભૂતને માનવાવાળા, કેટલાએક ક્ષણિકવાદને માનવાવાળા, કેટલાએક પરલેાકને નડુિ માનવાવાળા, કેટલાએક સમસ્ત જગત્માં એક જ આત્મા હૈાવાનું માનવાવાળા, કેટલાએક પૃથ્વી, પાણી, અગ્નિ, અને વાયુ એ ચાર ધાતુના સંયોગથી શરીરરૂપે પરિણિત થતા જીવ સંજ્ઞાની ઉત્પતિ હેાવાની માન્યતાવાળા, કેટલાએક પાંચ મહાભૂત અને ઠ્ઠો આત્માને શાશ્વત નિત્ય માનવાવાળા, કેટલાએક વળી ઇંડાથી લેકની ઉત્પતિને માનવાવાળા, કેટલાએક વળી દેવથી, ઈશ્વરથી, સ્વયંભૂથી અને પ્રધાન પુરુષથી લેાકની ઉત્પતિને માનનારા, આ પ્રમાણે જુદી જુદી રીતે માન્યતાવાળા પેાતાની માન્યતામાં મદ્રુ આસક્ત રહી, હિંસામાં રક્ત રહી, પાંચ ઇન્દ્રિયાના વિષય ભેગેામાં આસક્ત બની. આરંભ તથા પરિગ્રહ મમત્વમાં આસક્ત રહેલાં કના સ્વરૂપને તથા તેના વિપાકને નહિં જાણનારા નરક અને તિયચ ગતિઓમાં વારંવાર ઉત્પન્ન થઇ અસાતારૂપ દુઃખાને ભાગવતાં થકાં નવા નવા ભવાની વૃદ્ધિ કરતાં થકાં, સંસારભાવની વૃદ્ધિ કરતા થકાં Page #48 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર ૨ ૧ ૬૦ ૧ ૧૭ જન્મ મચ્છુ રૂપ સ’સાર ચક્રમાં પરિભ્રમણ કરે છે. એમ જાણી વીતરામ દેવના પ્રરૂપિત માની શ્રદ્ધા લાવી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ સંયમ આરાધનથી સંસાર પરિભ્રમણના હૈનુરૂપ આઠ કર્મોના ક્ષય કરી મેાક્ષના શાશ્વતા સુખા પ્રાપ્ત કરી શકાય છે. એમ જાણી સચમ પાલન કરવા અપ્રમત્ત રહેવા ભગવંતના ઉપદેશ છે, 9 ગ્ ૩ . દ उच्चावयाणि गच्छन्ता, गभसन्ति जन्तो । नाय - ૧૦ પુત્તે મહાવીએ, ત્યમાર નિનુત્તમે ॥ ૨૭ | ॥ શબ્દા : (૧) ઉઉંચી નીચી ગતિમાં (૨) ભ્રમણ કરતાં (૩) ગર્ભ’વાસને (૪) પ્રાપ્ત કરે છે (૫) અનંતવાર (૬) જ્ઞાત (૭) પુત્ર (૮) ભગવાન મહાવીર (૯) જિનામાં ઉત્તમ (૧૦) આ પ્રમાણે (૧૧) કહેલ છે. ભાવા:– જ્ઞાત પુત્ર ભગવંત શ્રી મહાવીરસ્વામીએ ઉપરીક્ત કથન કરેલ છે જે અન્ય તીથીએ સર્વે ઉંચી નીચી ગતિઆમાં ભ્રમણ કરતાં થકાં અને તવાર ગર્ભવાસરૂપ જન્મ મરણ કર્યો કરશે. આ પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં સ્વસિદ્ધાંત તથા પરસિદ્ધાંતની વ્યાખ્યા કરી છે. પ્રથમ ઉદ્દેશ સમાપ્ત. २ . e आघायं पुण एगेसिं, उवबन्ना पुढो जिया । वेदयंति . ૧૧ १० મુદ્દે તુલું, મનુવા રુત્તિ ટાળો ॥ ॥ શબ્દા : (૧) કથન (૨) વળી (૩) કેટલાએક (૪) નારકાદિકનાભવામાં ઉત્પન્ન થને (૫) પૃથક્પૃથક્ (૬) જીવા (છ) વેદે છે (૮) સુખ (૯) દુઃખને આયુષ્ય પૂર્ણ થતા (૧૦) સ્થાન છેડી (૧૧) અન્ય સ્થળે ઉત્પન્ન થાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧ ૧૦૨ ભાવાર્થ- વળી કેટલાએક નિયતવાદીનું એમ છે કે નરકાદિક ગતિઓમાં છ પૃથક્ પૃથક્ ઉત્પન્ન થઈ દેહની સ્થિતિ સુધી પૃથક્ પૃથક્ સુખ દુઃખનો અનુભવ કરતાં થકાં રહેલાં છે. તે આયુષ્ય પૂર્ણ થતા સ્થાન છેડી અન્ય સ્થળે ઉત્પન્ન થાય છે. આ અધિકારથી પંચ મહાભૂતવાદી, પાંચ સ્કંધવાદી, તજજીવતછરીરવાદી, આત્મ-દ્વૈતવાદી, તથા બૌદ્ધમતવાદી, આદિ સર્વ મિથ્યા દષ્ટિ મતેનું તેમની માન્યતાનું સહેજે ખંડન થઈ જાય છે. કારણ કે જીવ એક ભવ છેડી બીજી ગતિમાં ઉત્પન્ન થવાનું તથા પૃથક્ પૃથક સુખ દુઃખ ભેગવવાનું નિયતવાદી પણ કબુલ કરે છે. १२ १३ १४ १८ १७ १६ ૨૩ न तं सगं कडं दुक्खं, कओ अन्नकडं च णं । सुहं वा जइ वा दुक्खं, सेहिय वा असेहिय ॥ २ ॥ .. ___ सय कड न अन्नेहिं, वेदयन्ति पुढो जिया । संगइथं तं तहा तेसिं, इह मेगेसिमाहियं ॥ ३ ॥ શબ્દાર્થ : (૧) નથી (૨) સ્વયં (૩) કૃત (૪) દુઃખ (૫) કયાંથી (૬) અન્ય (૭) કૃત (2) સુખ (૯) દુઃખ (૧૦) સિદ્ધિથી (૧૧) અસિદ્ધિથી (૧૨) સ્વયં (૧૩) કૃત (૧૪) નહિ (૧૫) અન્ય કત નહિ (૧૬) છો (૧૭) અલગ અલગ (૧૮) ભગવે છે સુખ દુઃખ (૧૯) નિયતિ કૃત (૨૦) એ બધા (૨૧) એમ (રર) કેટલાએકનું (૨૩) કહેવું છે. ભાવાર્થ – જે પાણી સુખ, દુઃખ, અનુભવે છે અથવા એક સ્થાનથી બીજા સ્થાનમાં ઉત્પન્ન થાય છે એ સર્વ દુઃખાદિ સ્વયંકૃત નથી તેમ જ અન્ય કૃત કે ઈશ્વર કૃત પણ નથી. વળી જે સ્વયંકૃત દુ:ખ નથી ભેગવવું પડતું તે અન્ય કૃત તે ક્યાંથી ભોગવવું પડે ? પુરુષાર્થથી કે સ્વભાવિક કૃત સુખ દુઃખ નથી; પરંતુ જે જ સુખ અગર દુઃખ અલગ અલગ ભેગવે છે એ બધા નિયતિ કૃત ભેગવાય Page #50 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૨ ૧૯ છે એમ કેટલાએક અન્યતીર્થિઓનું કહેવું છે. આવી માન્યતા નિયતિવાદીઓની છે. વિશેષ ખુલાસો મહારાજ શ્રી જવાહરલાલજી કૃત સૂત્ર કૃતાંગ પાના ૮૬-૮૭ માં જેવું. एवमेयाणि जपंता, बाला पंडिअ माणिणो । निययानिययं संतं, अयाणंता अबुद्धिया ॥ ४ ॥ શબ્દાર્થ : (૧) એ પ્રમાણે (૨) પૂર્વોકત કથન (૩) કહેતા થકા (૪) અજ્ઞાનીઓ (૫) પંડિત હોવાનું (૬) માનવાવાળા (૭) નિયત (૮) અનિયત (૯) એકાંત (૧૦) અજાણ (૧૧) બુદ્ધિ રહિત. ભાવાર્થ – પૂર્વોક્ત કથનનું નિયતિવાદનું સમર્થન કરવાવાળા નિયતિવાદીઓ પિતે અજ્ઞાની હોવા છતાં પિતાને પંડિત માનનારા છના સુખ દુઃખને એકાંત નિયતિ કૃત હોવાની પ્રરૂપણ કરે છે. પરંતુ એ બુદ્ધિહીન નિયતિવાદીઓ નિયત તથા અનિયતના સ્વરૂપના અજાણ છે- જાણતા નથી.કેઈ પણ સુખ અગર દુઃખ નિયતિ કૃત હેય જ નહિ, પરંતુ પિતાના પ્રમાદેવશથી તેમ જ અજ્ઞાનતાથી બંધાયેલ કર્મોના ઉદયથી જ શુભાશુભના ઉદય પ્રમાણે સુખ અગર દુખની પ્રાપ્તિ હોય છે તે તેઓ જાણતા નથી. एवमेगे उ पासत्था, ते भुलो विपभिआ । एवं उवटिया सन्ता, न ते दुक्ख विमोक्खगा ॥ ५ ॥ શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) કોઈ (૩) પાસ તથા (૪) વારંવાર નિયતિ કૃત સુખ દુઃખ માનવા મનાવવાની (૫) ધૃષ્ટતા કરે છે (૬) એ રીતે સ્વમત-અનુસાર ક્રિયામાં (૭) પ્રવૃત્ત થવા (૮) છતાં (૯) દુઃખોથી (૧૦) મુક્ત થઈ શકતા (૧૧) નથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૦ * સૂત્ર તમ સત્ર અ૧ ઉ. ૨ | ભાવાર્થ – નિયતવાદીએ, નિયતિ જ સુખ દુખની કર્તા છે એમ વારંવાર વૃષ્ટતા કરે છે અને પિતાના રચેલા સિદ્ધાંત અનુસાર પરલોકની ક્રિયામાં ઉદ્યમવંત થવા છતાં દુઃખોથી છૂટી શકતા નથી કારણ કે તેઓની સમજણ સત્યપંથથી વિપરીત રહેલી છે. આરંભ છે તે દુઃખની વૃદ્ધિ કરાવનાર છે તેનું તેઓને જ્ઞાન નથી. जविणो मिगा जहा सन्ता, परिताणेण वजिया । असुंकियाई संकन्ति, संकियाई असंकिणो ॥ ६ ॥ परियाणिआणि संकेता, पासियाणि असंकिणो । अन्माण भय संविग्गा संपलिति तहिं तहिं ॥ ७ ॥ શબ્દાર્થ : (૧) ચંચળ (૨) મૃગ (૩) જે (૪) રહેલા (૫) રક્ષણ (૬) રહિત (૭) શંકારહિત સ્થાનમાં (૮) શંકા કરે છે (૯) શંકાવાળા સ્થાનમાં (૧૦) અશંકિત રહે છે (૧૧) રક્ષણ યુક્ત સ્થાનમાં (૧૨) ભયની શંકા રાખે છે (૧૩) પાસલાયુકત સ્થાનમાં (૧૪) અશંકિત રહે છે (૧૫) અજ્ઞાન (૧૬) ભયથી (૧૭) ઉદેગ પામેલા (૧૮) પાસલાયુક્ત સ્થાનમાં (૧૯) જઈ રહે છે. | ભાવાર્થ – જેમ ચંચળ મૃગલા શંકા રહિત સ્થાનમાં ભય હોવાની શંકા કરે છે અને જ્યાં ભયરૂપ શંકાવાળા સ્થાને છે ત્યાં શંકા કરતા નથી, રક્ષણ રહિત મૃગલીયે રક્ષણયુક્ત સ્થાનમાં ભય હોવાનું માને છે અને ભયની શંકા રાખે છે અને જ્યાં પાસલાયુક્ત ભયવાળા સ્થાને છે ત્યાં નિર્ભય થઈ રહે છે. આવા અજ્ઞાનીઓ ભયથી ઉદ્વિગ્ન મૃગલાઓ પાસયુક્ત સ્થાનમાં જઈ રહે છે. એવી જ રીતે અન્ય દર્શનીઓ રક્ષણયુક્ત, સ્યાદ્વાદરૂપ, સમાધિયુક્ત, ધર્મ જૈ આત્માને હિતકર છે ત્યાં શંકા લાવી તેનાથી દૂર રહે છે અને અનર્થ યુક્ત દુઃખના કારણ સમાન આત્માને અહિતકારક એવા Page #52 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર તાંગ સૂત્ર અ. ૧ ઉ. ૨ ૨૧ આરંભ અને પરિગ્રહ યુક્ત એકાંતવાદને આશ્રય લે છે. જે સંસાર પરિભ્રમણને વધારનાર છે. अहं तं पवेज बझं, अहे बझस्स वा वए । मुच्चेज पयपासाओ तं तु मंदे न देहए ॥ ८ ॥ | શબ્દાર્થ : (૧) તે મૃગલાઓ (૨) બંધનને (૩) ઉલ્લંઘન કરી શકે (૪) એ બંધન (૫) નીચેથી (૬) છૂટી શકે તેમ છે (૭) પગ બંધન રૂ૫ પાશથી (૮) છૂટી શકે (૯) તે મૃગલાઓને (૧૦) મૂર્ખને તે છૂટવાના માર્ગને (૧૧) જાણું કે જોઈ શકતા (૧ર) નથી. ભાવાર્થ- એ મૃગલાઓ કૂદીને પાસલાને ઉલ્લંઘીને અથવા તે પાસલાના બંધન નીચેથી નીકળી શકે તેમ છે અને પાસ બંધનથી મુકત થઈ શકે તેમ હોવા છતાં તે મુખ મૃગલાઓ ભયથી વિહવળ થયેલા બંધનથી છૂટવાના માર્ગને દેખી શકતા નથી–જાણતા નથી એ જ પ્રમાણે અન્ય તીર્થિઓ પણ કમબંધન રૂપ અને સંસાર પરિભ્રમણ રૂપ આરંભ પરિગ્રહ યુક્ત પિતાના માનેલા ધર્મથી–મતથી જ્ઞાન હીનતાના કારણે છૂટી શકતા નથી અને આત્મકલ્યાણ રૂપ મેક્ષ માર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. __ अहियापाऽहियपन्नाणे, विसमतेणुवागए । स बढे पथपासेणं तत्थ घायं नियच्छइ ॥ ९ ॥ શબ્દાર્થ : (૧) અહિત (૨) આત્માવાળા (૩) અહિત (૪) જ્ઞાનવાળા (૫) પાશયુક્ત વિષમ સ્થાનમાં (૬) જઈને (૭) મૃગો (૮) બંધાઈને (૯) પગ (૧૦) બંધન દ્વારા (૧૧) ત્યાં (૧૨) ઘાત (૧૩) પામે છે. ભાવાર્થ- એ મૃગે પિતાનું જ અહિત કરવાવાળા પિતાની અહિત બુદ્ધિના કારણે બંધનયુક્ત વિષમ સ્થાનમાં જતાં ત્યાં પાશથી બંધાઈને મૃત્યુને પ્રાપ્ત થાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. एवं तु समणा एगे, मिच्छदिडि अणारिआ । असंकियाई संकेति, संकियाइं असंकिणो ॥ १० ॥ શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) કેટલાએક (૩) શ્રમણ (૪) મિથ્યાદૃષ્ટિ (૫) અનાર્ય (૬) શંકા રહિત અનુષ્ઠાનમાં (૭) શંકા કરે છે (૮) શંકાવાળા અનુષ્ઠાનમાં (૯) શંકા કરતા નથી. ભાવાર્થ મૂર્ખ મૃગેની માફક કેટલાએક મિથ્યાત્વદષ્ટિવાળા અનાર્ય શ્રમણે આરંભ રહિત શંકા રહિત સુંદર ધર્મ અનુષ્ઠાનેમાં શંકા રાખે છે અને જ્યાં આત્માના અહિતરૂપ, આરંભરૂપ એકાંત પક્ષવાળા અનુષ્ઠાને જે કર્મ બંધનના કારણરૂપ શંકાવાળાં છે. ત્યાં શંકા કરતા નથી અને આરંભમાં રક્ત રહે છે. धम्म पण्णवणा जा सा, तं तु संकेति मूढगा। आरंभाई न संकंति, अवियत्ता अकोविया ॥ ११ ॥ | શબ્દાર્થ : (૧) જે (૨) સત્ય ધર્મની પરૂપણું છે (૩) તેમાં (૪) તે મૂખ (૫) શંકા કરે છે (૬) જ્યાં આરંભ છે (૭) ત્યાં શંકા (2) કરતા નથી (૯) અવિવેકી (૧૦) શાસ્ત્રના અજાણ. ભાવાર્થ:- મૂર્ખ, અજ્ઞાની, અવિવેકી, શાસ્ત્રજ્ઞાનથી રહિત અન્ય તીથીઓ જ્યાં ક્ષમા આદિ દશ પ્રકારના સત્ય ધર્મની પ્રરૂપણ છે. ત્યાં શંકા કરે છે અને પાપના કારણ રૂપ જ્યાં આરંભ છે. ત્યાં શંકા કરતા નથી. सव्वपगं विउक्कस्स, सव्वं मं विहूणिया अपत्तिों अकम्मं से, एयमé मिगे चुए ॥ १२ ॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૧ ૩૦ ૨ શબ્દા માન અહેવા : (૧) સર્વાત્મક લાભ (રે ક્રોધ (૫) ત્યાગ કરવાથી (૬) કર્માંશ રહિત થવાય છે મૃગ સમાન અજ્ઞાનીઓ (૯) છેાડી દે છે. ભાવા:– લાભ, માન, માયા, ક્રોધ આદિ કષાયાને છેડવાથી—ત્યાગ કરવાથી જીવ કમ રહિત થાય છે. એ અને-ઉપદેશને મૃગ સમાન અજ્ઞાની જીવા છેાડી દે છે. સત્ય ઉપદેશને ગ્રહણ કરતા નથી. માહનીય કર્માંના ત્યાગથી સવ કના અભાવ થાય છે. તે અર્થાં ગ્રહણ કરતા નથી. 9 ५ દ ७ जे एवं नाभि जाणंति, मिच्छ दिट्ठी अणारिया । मिगा ૧૦ . ૧૧ वा पासबद्धा ते, घायमेस्सन्ति णन्तसो ॥ १३ ॥ ૨૩ માયા (૪) અને (૮) શબ્દા : (૧) જો (ર) મિથ્યાદષ્ટિ (૩) અનાર્યં પુરુષા (૪) ઉપર કહેલ અને (૫) નથી (૬) જાણતા (છ) મૃગ સમાન (૮) પાશમાં બદ્દ (૯) અનન્તવાર (૧૦) ધાતને (૧૧) પ્રાપ્ત કરશે. ભાવાથ:- જે કાઇ મિથ્યાષ્ટિ અનાર્યાં ઉપર કહેલ અનેમોક્ષમાર્ગને જાણતા નથી. એ બધા મિથ્યાર્દષ્ટિએ પેાતાની પાસલારૂપ આરંભવાળી ક્રિયાઓમાં બદ્ધ રહીને અનન્તવાર ઘાતને–મરણને પ્રાપ્ત કરશે. આરંભ છે એ જ જન્મ મરણુરૂપ સંસાર પરિભ્રમણુના હેતુએ છે. २ ૧ દ ५ . माहणा समणा एगे, सव्वे नाणं संयं वए । सव्व શે ९ ૧૦ ૧૪ ૧૩ ૧૩ ૧૨ लोगेऽवि जे पाणा, न ते जाणंति किंचण ॥ १४ ॥ શબ્દા : (૧) કેટલાએક (૨) બ્રાહ્મણા (૩) શ્રમણા (૪) સર્વે (૫) પેાત પેાતાનાં (૬) જ્ઞાન (છ) ખતાવે છે (૮) સર્વાં` લેાકમાં (૯) જે (૧૦) પ્રાણીઓ રહેલા છે (૧૧) તેઓને (૧ર) પ્રાયઃ (૧૩) જાણતા (૧૪) નથી, Page #55 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧ ૦ ૨ ભાવાર્થ:- કેટલાએક બ્રાહ્મણા તથા શ્રમણેા સર્વે પેાત પેાતાના જ્ઞાનનું કથન કરે છે, બતાવે છે; પરંતુ લેાકમાં રહેલા સ જીવાને જાણતા નથી. (પૃથ્વી આદિ એકેન્દ્રિયા વગેરેને જીવ જાણતા નથી) ત્રસ તથા સ્થાવરરૂપે જીવા રહેલા છે. તે સર્વ જીવાને જાણતા નથી. ૪ मिलक्खू अमिलक्खूस्स, जहा वृत्ताणुभासए । ण हे उ ને વિજ્ઞાનાતિ, માસિમ તનુમાન? | ૨ || શબ્દા : (૧) મ્લેચ્છ પુરુષ (૨) આર્યં પુરુષના (૩) કથનને સાંભળી તેનું (૪) અનુવાદન કરે છે. ખેલે છે; પર`તુ કથનના (૫) હેતુને (૬) જાણુતા (૭) નથી (૮) આર્યં પુરુષના ભાષણના (૯) અનુવાદન કરનારા છે. ભાવાર્થ:- જેમ આય પુરુષા કથન કરે છે. ઉપદેશ આપે છે. એ જ પ્રમાણે મ્લેચ્છ પુરુષા કથન તેા કરે છે; પર ંતુ કથનના હેતુને જાણતા નથી. ફકત આય પુરુષાએ કરેલ ભાષણનું અનુવાદન કરે છે. (પરંતુ તેના અને જાણતા નથી). . 3 एवमन्नाणिया नाणं, वयन्तासि सयं । निच्छत्थं . ९. ૧૦ ૧૧ ન થાળંતિ, મિઅજીવ અોહિયા || ૬ || શબ્દા : (૧) એ પ્રકારે (ર) જ્ઞાનહીન બ્રાહ્મણા તથા શ્રમણા (૩) પેાતપેાતાના (૪) જ્ઞાનનું (૫) કથન કરે છે (૬) નિશ્ચય (૭) અને (૮) નથી (૯) જાણુતા (૧૦) પૂર્ણાંકત મ્લેચ્છની માફક (૧૧) જ્ઞાન રહિત છે. ભાવાઃ- એ પ્રકારે જ્ઞાન રહિત બ્રાહ્મણા તથા શ્રમણા પાતપાતાના જ્ઞાનનું કથન કરે છે; પરંતુ નિશ્ચિત અને જાણુતા નથી. આવા આય ભાષાના અનુવાદન કરવાવાળા અર્થના જ્ઞાનથી હીન પૂર્વોક્ત મ્લેચ્છની માફક ખાધ રહિત છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૨ अन्नाणियाणं वीर्मसा, अन्नाणे ण विनियच्छइ । अप्पणो य परं नालं, कुत्तो अनाणुसासिउं ॥ १७ ।। શબ્દાર્થ: (૧) અજ્ઞાનવાદી (૨) વિચાર (૩) અજ્ઞાનવાદ (૪) નિશ્ચયકરવામાં (૫) સમર્થ નથી (૬) પોતે પણ (૭) અજ્ઞાનવાદનો નિશ્ચય કરવા (૮) સમર્થ નથી તો (૯) શિક્ષા-ઉપદેશ દેવામાં (૧૦) અન્યને (૧૧) કયાંથી સમર્થ થાય. ભાવાર્થ- અજ્ઞાનવાદીઓ એમ માને છે. જે અજ્ઞાન એ જ શ્રેષ્ઠ છે, પરંતુ એમ કહેવાવાળા અજ્ઞાનવાદીઓ જે એ પર્યાલચનાત્મક વિચાર કરે છે અથવા પદાર્થને નિશ્ચય કરવાની ઈચ્છા કરે છે. પરંતુ નિશ્ચયરૂપથી અજ્ઞાન વિષયમાં સંગત થઈ શકતા નથી, સમર્થ થતા નથી. જ્ઞાન સત્ય છે કે અસત્ય છે. તે નિશ્ચયથી નિર્ણય કરી શક્તા નથી. ખાલી વાતેમાં અજ્ઞાન શ્રેષ્ઠ છે. તેમ કથન કરે છે; પરંતુ દષ્ટાંતથી અજ્ઞાન શ્રેષ્ઠ છે. તેમ નિશ્ચય કરી શકતા નથી, અજ્ઞાનવાદીઓ પિતાને શિક્ષા દેવામાં સમર્થ થતા નથી. તે અન્યને શિક્ષા દેવામાં સમર્થ ક્યાંથી થઈ શકે ? અજ્ઞાન પક્ષને આશ્રય લેતા હેઈ અજ્ઞાની જ કહેવાય છે. વિશેષ ખુલાસે મ. શ્રી જવાહર લાલ કૃત સૂત્ર કૃતાંગ ભા. ૧ પાનું ૧૦૭–૧૦૮ માં છે. ___वणे मूढे जहा जन्तू, मूढे नेयाणुगामिए । दो वि एए अकोविया, तिव्वं सोयं नियच्छह ॥ १८ ॥ | શબ્દાર્થ ઃ (૧) જેમ (૨) વનમાં (૩) દિશામૂઢ (૪) પ્રાણી (૫) દિશામૂઢ (૬) નેતાની (૭) પાછળ ચાલનાર (૮) બન્ને (૯) એએ ભાગને (૧૦) નહિ જાણનાર (૧૧) તીવ્ર (૧૨) શોકને (૧૩) પ્રાપ્ત થાય છે. ભાવાર્થ – જેમ કઈ જંગલમાં–અટવીમાં–વનમાં દિશામૂઢ પ્રાણી અન્ય દિશામૂઢ પ્રાણીની પાછળ પાછળ ચાલનાર બને Page #57 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અને ઉ૦ ૨ વ્યક્તિઓ તીવ્ર શેકને-દુઃખને પ્રાપ્ત કરે છે. કારણ કે બન્ને વ્યક્તિ, માર્ગથી અજ્ઞાન છે. જેથી અસહ્ય દુઃખને અથવા ઘોર જગલને પ્રાપ્ત કરે છે. એ જ દષ્ટાંતથી અજ્ઞાનવાદીઓ પિતે જ અજ્ઞાની હાઈ તેને અનુસરનારાઓ સંસાર પરિભ્રમણરૂપ અટવીમાં જન્મ મરણ કર્યા કરે છે અને દુઃખને ભગવે છે. अंधो अंधं पहं नेतो, दूर मद्धाणुगच्छइ । आवजे उप्पहं जन्तु, अदुवा पंथाणुगामिए ॥ १९ ॥ શબ્દાર્થ : (૧) અંધ મનુષ્યને (૨) માર્ગમાં (૩) લઈ જતા (૪) અંધ પુરુષ જ્યાં જવાનું છે ત્યાંથી (૫) દૂર (૬) માર્ગમાં (૭) લઈ જાય છે (૮) ઉત્પથને (૯) તે જીવ (૧૦) પ્રાપ્ત કરે છે (૧૧) અથવા (૧૨) અન્ય ભાર્ગમાં (૧૩) લઈ જાય છે. ભાવાર્થ- જેમ અંધમનુષ્ય માર્ગમાં અન્ય અંધ પુરુષને લઈ જતાં થકાં જે સ્થળે જવું છે ત્યાંથી દૂર સ્થળમાં લઈ જાય છે. અગર ઉત્પથને પ્રાપ્ત થાય છે. અથવા તે અન્ય માર્ગમાં ચાલ્યા જાય છે; પરંતુ જ્યાં જવાનું છે, ત્યાં પહોંચી શકતા નથી. આજ દષ્ટાંતે અજ્ઞાનીઓ સંસાર પરિભ્રમણથી છૂટી મોક્ષનાં સુખોને પ્રાપ્ત કરી શકતા નથી. एवमेगे वि नियागट्टी, धम्ममाराहगा वयं । अदुवा ૮ ૭ ૧૩ ૧૧ ૧૨ ૧૦ ૧૨ अहम्ममावज्जे, ण ते सव्वजयं वए ॥ २० ॥ શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) કેટલાએક (૩) મોક્ષાર્થી કહે છે (૪) ધર્મના આરાધક છીએ (૫) અમે (૬) પરંતુ (૭) પ્રાપ્ત કરે છે (૮) અધર્મને (૯) સર્વ પ્રકારથી (૧૦) સરલ ભાર્ગને (૧૧) તેઓ (૧૨) પ્રાપ્ત કરી શકતા (૧૩) નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ૦ ૨ ર૭ ભાવાર્થ- આવા પ્રકાથ્થી કઈ કઈ મોક્ષાથી કહે છે કે અમે ધર્મના આરાધક છીએ, પરંતુ ધર્મ આરાધના તે દૂર રહી પરંતુ અધર્મને પ્રાપ્ત કરે છે, સર્વ પ્રકારે સરલ માર્ગરૂપ સંયમને પ્રહણ કરી શકતા નથી, ભાવ અંધકારમાં રહેલા આજીવિક આદિ અન્યદર્શનીઓ મોક્ષ તથા સદુધર્મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે અને અમે ધર્મના આરાધક છીએ, એમ માની પ્રવજ્યા ધારણ કરે છે; પરંતુ પ્રવ્રજિત બની પશ્ચાત પૃથ્વી, જલ તથા વનસ્પતિના વિનાશપૂર્વકની પચનપાચન આદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત બની સ્વયં આરંભવાળાં અનુષ્ઠાને કરે છે અને એ પ્રમાણે અન્યને પણ ઉપદેશ આપે છે. તેથી સ્વયં પિતે અને તેઓને અનુસરનારાઓ બને મેક્ષમાર્ગથી ભ્રષ્ટ થાય છે, અથવા મોક્ષની પ્રાપ્તિ તો દૂર રહી, પરંતુ સાવદ્યપ્રવૃત્તિથી અશુભ કર્મને પ્રાપ્ત કરે છે અને ઈષ્ટ અર્થને પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ વિપરીત અને પ્રાપ્ત કરે છે, આવી રીતે અસકર્મનાં અનુષ્ઠાન કરવાવાળા તથા અજ્ઞાનને જ કલ્યાણનું કારણ માનવાવાળા અજ્ઞાનવાદીઓ તથા આજીવિક આદિ અન્યતીર્થીઓ સદુધર્મરૂપ સરલમાર્ગ–સંયમ માર્ગને પ્રાપ્ત કરી શક્તા નથી, પરંતુ સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કર્યા કરે છે. ૨ ૩. एवमेगे वियकाहिं, नो अन्नं पज्जुवासिया । अप्पणो य वियकाहिं, अयमंजूहिं दुम्मई ॥ २१ ॥ શબ્દાર્થ : (૧) દુર્બદ્ધિ (૨) એ પ્રકારે (૩) કોઇ (૪) વિતર્કના કારણે (૫) જ્ઞાનવાદીની (૬) સેવા (૭) કરી શકતો નથી (૮) પોતાના (૯) વિતર્કના કારણે (૧૦) અજ્ઞાનવાદને શ્રેષ્ઠ સરલ માર્ગ (૧૧) માને છે. ભાવાર્થ – કઈ દુબુદ્ધિ જીવ પૂર્વોક્ત વિકલ્પના કારણે જ્ઞાનવાદીના સરલ માર્ગને અનુસરતા નથી. જ્ઞાનીઓની સેવા કરી Page #59 -------------------------------------------------------------------------- ________________ २८ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૨ શકતું નથી અને પિતાના વિતર્કથી અજ્ઞાનવાદ જ સરલ માગ છે, મેક્ષ માર્ગ છે, તેમ માને છે અને પોતે જ્ઞાની હોવાને આગ્રહ રાખી અજ્ઞાનવાદને કલ્યાણને માર્ગ માની અભિમાનથી જ્ઞાનીના ઉપદેશને ગ્રહણ કરી શકતું નથી. તેથી મોક્ષમાર્ગથી દૂર રહે છે. ૬ ૧૧. एवं तत्काइं साहेन्ता, धम्माधम्मे अकोविया । दुक्खं ते नाइतुर्दृन्ति, सउणी पंजरं जहा ॥ २२ ॥ શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) તર્કવડે પોતાના મતથી (૩) સિદ્ધપદને સિદ્ધ કરે છે (૪) ધર્મ અધર્મના સ્વરૂપને (૫) નહિ જાણનારા (૬) દુઃખથી મુક્ત (૭) થઈ શકતા નથી (૮) પક્ષી (૯) પાંજરાને તેડી ટી શકતા નથી (૧૦) જેમ (૧૧) અજ્ઞાનવાદીઓ, ભાવાર્થ:-- પૂર્વોક્ત પ્રકારે પિતાના મતથી મોક્ષપદ સિદ્ધ કરનારા ધર્મ તથા અધર્મને સ્વરૂપને નહિ જાણનારા અજ્ઞાનવાદીઓ કર્મ. બંધનને તેડી શકતા નથી. જેમ પાંજરામાં રહેલ પક્ષી પાંજરાને તેડી શકતા નથી એ જ રીતે અજ્ઞાનવાદીઓ ધર્મ તથા પાપના વિપાકને જાણતા નહિ હોવાથી સંસારરૂપી પાંજરામાંથી મુક્ત થવા સમર્થ થતા નથી, सयं सयं पसंसंता, गरहन्ता परं वयं जे उ तत्थ વિનંતિ સંદાજે તે વિષય | ૨૩ / શબ્દાર્થ : (૧) પોતપોતાના (૨) મતની પ્રશંસા કરતા અને (૩) પરના (૪) પ્રવચનની (૫) નિન્દા કરતા (૬) અન્યતીથીઓ (૭) પિતાના મતની સ્થાપના અને પરમતનું ખંડન કરનાર અન્યતીથીઓ (૮) પોતાની વિદ્વતા પ્રગટ કરે છે (૯) સંસારમાં (૧૦) અતિ દઢપણે બંધાયેલ છે. ભાવાર્થ – પિત પિતાના મતની પ્રશંસા અને અન્યના મતની પ્રરુપણાની નિન્દા કરનારા અન્યતીથીઓ પોતાના મતની Page #60 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧-૧૦ ૨ સ્થાપના અને પરમતનું ખંડન કરવામાં પિતાની વિદ્વતા બતાવે છે એ અન્ય તીથીઓ સત્ય સ્વરૂપને નહિ જાણનારા સંસારમાં દઢપણે બંધાયેલા છે. अहावरं पुरक्खायं, किरियावाइ दरिसणं । कम्म चिन्तापणट्ठाणं, संसारस्स पवड्ढणं ॥ २४ ॥ શબ્દાર્થ : (૧) વળી અન્ય (૨) પૂર્વોકત (૩) ક્રિયાવાદીના (૪) દર્શન–મત છે (૫) તેઓ કર્મચિન્તાથી રહિત (૬) સંસારને (૭) વધારનાર. ભાવાર્થ - વળી બીજા ક્રિયાવાદીઓના મત-દર્શન છે. તે એકાંતવાદ હાઈ અજ્ઞાનતાના કારણે કર્મચિન્તાથી રહિત છે, તેઓને મત-ક્રિયાવાદીઓને મત છે. તે સંસાર પરિભ્રમણને વધારનાર છે. પ્રથમ અજ્ઞાનવાદીઓનો મત અજ્ઞાનથી કલ્યાણ પ્રાપ્ત થવાનું માને છે. જ્યારે ક્રિયાવાદીઓ ફક્ત જ્ઞાન રહિત કિયાથી જ મોક્ષને માનનારા છે. તેઓ કર્મની ચિન્તાથી રહિત હોઈ તથા એકાંતવાદ હાઈ મિથ્યાત્વભાવવાળા હાઈ સંસાર વૃદ્ધિના કરનારા જાણવા. जाणं कारणऽणाउट्टी, अबुहो जं च हिंसति । पुट्ठो संवेयइ परं, अवियत्तं खु सावजं ॥ २५ ॥ શબ્દાર્થ : (૧) જે પુરુષ જાણતા થકા મનથી હિંસા કરતા હોય પરંતુ (૨) શરીરથી (૩) ન કરતા હોય (૪) નહિ જાણતા થકા શરીરથી (૫) હિંસા કરતા હોય તેનું ફળ કેવળ (૬) ભોગવટો હોય છે (૭) સ્પર્શમાત્ર (૮) સ્પષ્ટ ન હોય (૯) સાવઘકમ. ભાવાર્થ-જે કોઈ કોધિત થઈ કે પ્રાણીની મનથી હિંસા કરતા હોય, પરંતુ શરીરથી હિંસા ન કરતા હોય અને જે કદાચ શરીરથી હિંસા કરતા હોય અને મનથી હિંસા ન કરતા હોય તે Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સત્ર કૃતાંગ સત્ર અ૦ ૧ ૧૦ ૨ કેવળ સ્પર્શમાત્ર કર્મબંધનના ફળને અનુભવ–ભેગવટે હોય છે. કારણ બને પ્રકારથી કર્મબન્ધ સ્પષ્ટ થતું નથી. આવા પ્રકારનું કિયાવાદીઓનું અજ્ઞાન જન્ય દર્શન છે. संतिमे अभिक्म्माय पेसाय, मणसा अणुजाणिया ॥ २६ ॥ શબ્દાર્થ : (૧) એ ત્રણ (૨) કર્મબન્ધના (૩) કારણ છે (૪) જેને વડે (૫) કરાય છે (૬) પાપકર્મ (૭) સ્વયં આક્રમણ કરે અથવા (૮) કેરી પ્રાણીને મારવા માટે નેકર આદિને મેકલે (૯) મનથી (૧૦) અનુજ્ઞા આપે. तउ आयाणा, जेहिं कीरह पावगं । ભાવાર્થ – ત્રણ કારણથી કમબન્ધન થાય છે. તે ત્રણ કારણે એ છે જે સ્વયં પ્રાણીને મારવા આક્રમણ કરે, અથવા નોકર આદિને મેલી પ્રાણીની વાત કરાવે, અથવા પ્રાણીની ઘાત કરનારને અનુમોદન આપે તો કર્મબંધન થાય છે. આ પ્રમાણે આરંભથી કર્મબંધન થાય છે. એમ સૂત્રકારે અન્યતીથીઓને કર્મબંધનની વિગત બતાવેલ છે. અન્યતીથીઓના મતને નિષેધ કરે છે. ૧૦ एते उ तउ आयाणा, जेहिं कीरइ पावगं । एवं भावविसोहीए, निव्वाणमभिगच्छई ॥ २७ ॥ શબ્દાર્થ : (૧) એ (૨) ત્રણ (૩) કર્મબન્ધનાં કારણ છે (૪) જેના વડે (૫) પાપકર્મ (૬) કરાય છે (૭) એ પ્રકારે (૮) ભાવની વિશુદ્ધિથી (૯) મેક્ષને (૧૦) પ્રાપ્ત કરે છે. ભાવાર્થ – પૂર્વોક્ત એ ત્રણ કારણથી હિંસા થાય છે, એવો જિનમત છે, પરંતુ કિયાવાદીએ ચાર પ્રકારથી થતી હિંસા અવ્યક્ત અસ્પષ્ટ માને છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦૧ ૩૦ ૨ ૧. કાયાથી હિંસા કરે; પરંતુ મનથી નહિ ૨. મનથી હિંસા કરે; પરંતુ કાયાથી નહિ. ૩. ઈર્ષ્યા પથિક જતાં આવતાં થતી હિંસા. ૪. સ્વપ્નાન્તિક- સ્વપ્નમાં હિંસા કરી હેાય. આ રીતે ચાર પ્રકારથી થતી હિંસાનું ફળ−વિપાક ફક્ત જીવને ભાવની વિશુદ્ધિ હાય મુજબ હિંસા થતી હાય બતાવે છે. જેના ઉપર સ્પર્શ માત્ર ભાગવવું પડે, એટલે હિંસા કરતાં અને તે પ્રાણી ઉપર દ્વેષ ન કરે અને ઉપર તા પણ મેાક્ષની પ્રાપ્તિ ઢાવાનું ક્રિયાવાદી દૃષ્ટાંત નીચે મુજમ આપે છે. ૩૧ 3 9 पुत्तं पिया समारम्भ अहारेज असंजए । भुंजमाणो । ७ t ય મૈાવી, મુળા નોટિખટ્ટ | ૨૮ || શબ્દાર્થ : (૧) કાષ્ઠ ગૃહસ્થ (ર) પિતા (૩) પુત્રને (૪) મારીને (૫) આહાર કરે (૬) ખાતા થકા દેષરહિત હાય તેા (૭) ક`થી (૮) લેપાય નહીં (૯) મેહાવી. ભાવાર્થ:- કેાઇ વિપત્તિ સમયે કોઇ ગૃહસ્થ પિતા પેાતાના પુત્રને મારીને તેનુ માંસ દ્વેષ રહિત ખાતાં થકાં કર્યાંથી લેપાય નહિ, એવી જ રીતે સાધુએ પણ રાગદ્વેષ રહિત જીવ હિંસા કરતા અગર માંસ ખાતાં થકા કથી લિપ્ત થતા નથી. કારણ કે પુત્ર ઉપર દ્વેષ નથી. અહી પુત્રને માર્ગ પિતા માંનું ભક્ષણ દ્વેષ વિના કરે તા કથી લેપાય નહિ એ કથન તદ્ન અસહ્ય છે. જીવઘાત સમયે પેાતાને પેાતાના દેહ ઉપરને રાગ છે. અને મૃત્યુ પામનાર દુઃખ વેઠે છે. તે વૈરબંધનુ કારણ છે. જેથી તેઓનું કથન તદ્ન અસત્ય છે. ઉપરાક્ત માન્યતા ક્રિયાવાદીઓની અજ્ઞાનથી ભરેલી હાઈ, ભ્રમણાથી હિંસા કરતા છતાં મેાક્ષની પ્રાપ્તિને માને છે. હવે સૂત્રકાર ક્રિયાવાદીની માન્યતાનું ખંડન નીચે મુજબ કરે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અAઉ૦ ૨ मसा जे पउसिंति, चित्तं तेसिं णे विजइ । अणवज्ज * I ESH मतहं तेसिं, ण ते संधुड चारिणो ॥ २९ ।। | શબ્દાર્થ : (૧) જે કઈ નથી (૨) કોઈ પ્રાણુ ઉપર દ્વેષ કરતો હોય (૩) તેનું (૪) ચિત્ત (૫) નિર્મળ હોય નહિ તેને કર્મને (૬) ઉપચય ન હોય તે કહેવું (૭) મિથ્યા છે (૮) તેઓ (૯) સંવર સાથ (૧૦) વિચરનારા નથી. | ભાવાર્થ – જે કઈ મનથી કોઈ પ્રાણુ ઉપર દ્વેષ કરતો હોય તેઓનું ચિત્ત નિર્મળ હોઈ શકે નહિ. મનથી ઠેષ કરનારને જે કાયાથી હિંસા ન કરે તે પાપ લાગે નહિ આવા પ્રકારનું કિયાવાદીનું કથન મિથ્યા રહેલ છે. કારણ કે તે કિયાવાદીઓ સંયમ સહિત વિચરવાવાળા નથી. જે કઈ મનુષ્ય આદિ પ્રાણીને વધ કરવા તૈયાર થાય તેઓનું ચિત્ત નિર્મલ હોય જ નહિ. મનના સંકલ્પ વિના કાયા કે વચન વ્યાપાર સંગી જીવને હોઈ શકે નહિ, જેથી કિયાવાદીઓનું કથન તદ્દન અસત્ય રહેલ, છે સંસાર વૃદ્ધિનું કારણ છે. જેના પરિણામ કલુષિત થયા વિના જીવોની ઘાત થઈ શકે નહિ. इचेयाहि य दिट्ठीहिं, सायागारवनिसिया । सरणंति માળા રેāત્તિ બાવા ના રૂ . | શબ્દાર્થ : (૧) પૂર્વોકતએ (૨) દર્શનના કારણે (૩) સુખભગ તથા માન બડાઈમાં (૪) આસક્ત (૫) પિતાને શરણરૂપ (૬) માનતા થકા (૭) સેવન કરે છે (૮) પાપનું (૯) અન્ય દર્શનીએ પિતાના દર્શનને. | ભાવાર્થ – પૂર્વોક્ત અન્યદર્શની, પિત પિતાનાં દર્શનેને આશ્રયી સુખભગ તથા માન બડાઈમાં અસક્ત રહેતા થકાં પિતાના દર્શનને પિતાના રક્ષક સમજીને પાપકર્મનું સેવન કરતા રહે છે અને જેવા પ્રકારના ભોજન પ્રાપ્ત થાય તેવા આધાકમ આદિ દેલવાળા ભેજનને પણ ખાય છે. તેમ જ પિતાના દર્શનને સંસારથી ઉદ્ધાર કરનાર માને છે. આવા પ્રકારના એકાંતવાદીઓના વ્યવહાર છે. તે બધા અસત્ય અને સંસાર વૃદ્ધિનાં કારણ સમજવા. Page #64 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્ર કૃતગ સૂઝ અ ૧ ૦ ૨ जहा अस्साविणिं नावं जाहअंधो दुरूहिया । इच्छई पारमागन्तु अन्तरा य विसीयई ॥ ३१ ॥ | શબ્દાર્થ: (૧) જેમ (૨) જન્માંધ પુરુષ (8) છિદ્રવાળી (૪) નાવમાં (૫) બેસી (૬) ઈચ્છા કરે (૭) સામે પાર જવાની (૮) પરંતુ મધ્યમાં જ (૯) ડૂબી જાય છે. ભાવાર્થ- જેમ જન્માંધપુરુષ જે નાવ છિદ્રવાળી હોય જેમાં પાણી આવતું હોય તેવી નાવમાં બેસી સામા કાંઠે જવાની ઈચ્છા કરે છે. પરંતુ છિદ્રવાળી નાવ હોવાથી તે જન્માંધ પુરુષ પારને નહિ પામતા મધ્યમાં જ ડૂબી જાય છે અને મૃત્યુને પામે છે. એ જ રીતે જે આરંભ પરિગ્રહવાળાં દર્શને છે તે સંસારના પારને પામી શકતા નથી, પરંતુ સંસાર પરિભ્રમણરૂપ જન્મ મરણ કરતા થકાં દુખે ભગવે છે. एवं तु समणा एगे, मिच्छ-दिट्ठी अणारिया । संसारपार-कंखी ते, संसारं अणुपरियन्ति ॥ ३२ શબ્દાર્થ: (૧) એ પ્રકારે (૨) કેટલાએક (૩) મિયાદષ્ટિ (8) અના (૫) શ્રમણો (૬) સંસારને પાર (૭) પામવાની ઈચ્છાવાળા (૮) સંસારમાં (૯) પરિભ્રમણ કર્યા કરે છે. | ભાવાર્થ – આવા પ્રકારે કેટલાક મિથ્યાદષ્ટિ અનાર્ય શ્રમણ-સાધુઓ સંસારથી મુક્ત થવાની ઈચ્છાવાળા હોવા છતાં સત્યમાર્ગ પ્રાપ્ત નહિ થવાથી, પિતાની માન્યતાવાળા આરંભથી પણ મોક્ષ પ્રાપ્તિને માનવાવાળા હોવાથી, આરંભ અને પરિગ્રહમાં આસકત હેવાથી છિદ્રવાળી નાવમાં બેસી પાર પામવાવાળાની ઈચ્છાવાળાની માફક સંસારના પારને નહિ પામતા સંસારમાં જન્મ મરણરૂપ પરિભ્રમણ કર્યા કરે છે. બીજો ઉદ્દેશ સમાપ્ત Page #65 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧ ૩ जं किंचि उ पूइकडं, सडूढी मागंतु मीहियं । सहस्संतरिय भुंजे, दुपक्खं चेव सेवइ ॥ १ ॥ શબ્દાર્થ : (૧) જે આહાર (૨) થોડો પણ (૩) આધાકર્મીકણથી મિશ્રિત હોય (૪) શ્રદ્ધાવાન પુએ (૫) આવનાર મુનિઓ માટે (૬) બનાવેલ આહારને (૭) હજાર ઘરના અંતરે (૮) ખાય તે એ સાધુ, ગૃહસ્થ તથા સાધુ (૯) અને પક્ષના (૧૦) સેવનાર જાણવા. ' ભાવાર્થ- જે આહાર, આધાકમી આહારના એક કણથી પણ મિશ્રિત-અપવિત્ર હોય, શ્રદ્ધાવાન ગૃહસ્થ આવનાર મુનિ માટે બનાવેલ હોય, એવા આહારને મુનિ એક હજાર ઘરના અંતર બાદ પણ સેવન કરે–ખાય, તે તે મુનિ, સાધુ તથા ગૃહસ્થ બન્ને પક્ષના સેવન કરનાર ગણાય, એટલે જે કઈ ગૃહરથે મુનિને માટે (ઉદેશી) બનાવેલ આહાર કર્યો હોય તે આહાર સાધુ પ્રહણ ન કરે. એટલે તે આહાર એક હજાર ઘર છેડી જ્યાં પોતાના સ્વજનો હોય ત્યાં તે આહારને તે ગૃહસ્થ મેકલાવે ને કદાચ તે સાધુ ફરતા ફરતા ત્યાં ગયા હોય તે પણ તે આહાર સાધુજને કલ્પી શકે નહિ, છતાં તેવા પ્રકારને આહાર ગ્રહણ કરે છે તે સાધુ આચારથી ભ્રષ્ટ થાય ને સંસાર પરિભ્રમણ કરે. तमेव अदिगणता, विसमंसि अकोविया । मच्छा वेसालिया चेव, उद्गरसऽभियागमे ॥ २ ॥ उदगस्स पभावेण, सुक्कंसि घातन्ति उ । ढंकेहि य #શહિ , માથે તે ફુરી ! Page #66 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ૦ ૩ શબ્દાર્થ : (૧) આધાકમ આદિ આહારના (૨) દેષોને નહિ જાણનાર (૩) સંસારસ્વરૂપ અષ્ટકર્મના જ્ઞાનમાં (૪) અનિપુણ અન્યતીથી સમુદ્રની (૫) વૈશાલિક મલ્યની જેમ દુઃખી થાય છે (૬) જલની વાઢની સાથે (૭) જલનાપ્રભાવથી (૮) સૂકા અગર (૯) લીલા સ્થાનમાં (૧૦) આવીને પડનાર મત્સ્ય (શાલિક) (૧૧) ટુંક અગર (૧૨) કંકક પક્ષી દ્વારા મૃત્યુને પ્રાપ્ત કરે છે દુઃખી થાય છે એની માફક આધાકની દેષિત આહારના સેવન કરનાર (૧૩) માંસાથી (૧૪) દુઃખી થાય છે. ભાવાર્થ – આધાકમી આહારના દેને નહિ જાણનારા સંસાર સ્વરૂપને નહિ જાણનાર તથા આઠ પ્રકારના કર્મના જ્ઞાનમાં અનિપુણ આધાકમી આહારના સેવન કરનારા, વૈશાલિક મલ્યની જેમ દુઃખને પામે છે. (સમુદ્રની ભરતીની સાથે જલના પ્રભાવથી તણાઈ સૂકા અગર લીલા સ્થાનમાં વૈશાલિક નામે મત્સ્ય આવી પડે છે અને તે વિશાલ જાતિવાળી માછલી પાણી ઘટી જવાથી ત્યાંથી પાછી સમુદ્રના પાણીમાં જઈ શકતી નથી અને ત્યાં માંસના અથી ઢંક અને કંક આદિ પક્ષીઓ દ્વારા તે મત્સ્ય દુઃખી થઈ મૃત્યુને પામે છે અને સંસારમાં જન્મ મરણરૂપ પરિભ્રમણ કરે છે. એટલે જીવઘાતઆરંભ એ જ સંસાર પરિભ્રમણરૂપ જન્મ મરણના હેતુ છે. એમ જાણે આત્માથી ઓએ આરંભથી મુક્ત થવા ઉપગવંત રહેવા જરૂર જાણવી અને શમણુવેગે નિર્દોષ આહાર પ્રહણ કરવા ઉપયોગવંત રહેવું એ સાચા સાધકને આચાર છે. एवं तु समणा एगे, वट्टमाण-सुहेमिणो। मच्छा वेसालिया चेव, घातमेस्संति गंतसो ॥ ४ ॥ શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) વર્તમાનસુખની (૯) ઈચ્છાવાળા () કઈ (૫) શ્રમ (૬) વૈશાલિક (૭) મલ્યની (૮) સમાન (૯ અનવર ! ઘાતને (૧૧) પ્રાપ્ત કરશે. Page #67 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સત્ર અ. ૧ ઉ. ૩ ભાવાર્થ- પૂર્વોક્ત પ્રકારે વર્તમાન વિષય સુખની ઈચ્છાવાળા કેઈ શ્રમણ વિશાલિક માસ્યની સમાન અનન્તવાર ઘાત-મૃત્યુને પ્રાપ્ત કરશે એટલે વર્તમાન ઈન્દ્રિયસુખની ઇચ્છાવાળાની આ પ્રકારની સ્થિતિ જાણી આત્માથી જીવોએ આરંભ પ્રરિગ્રહથી મુક્ત થવા ઉપયોગી રહેવું તે આત્માના શ્રેયનું કારણ છે. વિષયે છે તે આરંભ રૂપ જ છે. તે સંસાર પરિભ્રમનું કારણ છે. હિરારિ. ટ્રેલરે બધું તુ અન્નાન, लोए, बम्भउत्ते इ आवरे ॥ ५ ॥ શબ્દાર્થ : (૧) વળી (૨) બીજા પ્રકારનું (૩) અજ્ઞાન (૪) કોઈએ (૫) કહેલ છે જે (૬) આલાકમાં (૭) કેઈ દેવ દ્વારા ઉત્પન્ન કરેલ છે. વળી (૮) આલેક બ્રહ્માએ ઉત્પન્ન કરેલ છે (૯) અન્યનું કહેવું એમ છે જે. ભાવાર્થ - પૂર્વોક્ત અજ્ઞાન સિવાય બીજું અજ્ઞાન એ છે કે અન્યતીથી કેાઈ કહે છે કે આ લોક કઈ દેએ ઉત્પન્ન કરેલ છે, વળી કઈ અન્ય એમ કહે છે, કે આ લેક બ્રહ્માએ ઉત્પન્ન કરેલ છે. આવા પ્રકારના અજ્ઞાનીઓના મતે અભિપ્રાય જુદા જુદા અજ્ઞાનથી ભરેલા રહેલા છે. વિશેષ વિગત શ્રી જવાહરલાલજી મ. વાળા સૂત્રમાં પ્રથમ ભાગ પાના ૧૩૮ માં જોઈ લેવું. ईसरेण कडे लोए, पहाणाइ तहावरे । जीवा जीव समा. કરે, સુદ સુર્વણgિ | ૬ | શબ્દાર્થ : (૧) જીવ અજીવથી યુકત (૨) સુખદુઃખ સહિત (૩) આલેક (૪) ઈશ્વરકૃત છે (૫) અન્ય કહે છે જે પ્રધાનાદિકૃત છે.. Page #68 -------------------------------------------------------------------------- ________________ સર કૃતાંગ સત્ર ચ૦ ૧ ૧૦ ૩ ભાવાર્થ :- ઇશ્વરવાદીઓ કહે છે જે આ લેક જીવ, અજીવ, સુખ, દુઃખ, યુકત ઇશ્વરકૃત છે સાંખ્યવાદીઓ કહે છે કે આ લેક પ્રધાનાદિકૃત છે. એટલે કેટલાક અન્યતીથીઓ જગતના તથા સુખદુખના કર્તા ઈશ્વરને માને છે. ( આવી રીતે એકાંતવાદીઓના જુદા જુદા અભિપ્રાયે નિશ્ચય રહિત છે.) सांभुणा कडे लोए, इइ युत्तं महेसिणाः। मारेण संधुया माया, तेण लोए असासए ॥ ७ ॥ શબ્દાર્થ : (૧). સ્વયંભૂએ (૨) લેકને (૩) બનાવેલ છે (૪) એમ (૫) મહર્ષિ (૬) કહે છે (૭) યમરાજે (૮) માયા (૯) રચેલ છે (૧૦) એ કારણે (૧૧) અનિત્ય છે (૧૨) લેક. ભાવાર્થ :- કેઈ અન્યતીથીઓ કહે છે. કે સ્વયંભૂ-વિષ્ણુએ આ જગતની રચના કરી છેએમ અમારા મહર્ષિ કહે છે, યમરાજે માયા રચી છે, પુનઃ કહે છે કે સ્વયંભૂ લેકને ઉત્પન્ન કર્યા બાર અત્યન્ત ભારના ભયથી જગને મારનાર યમરાજને બનાવ્યા અને યમરાજે માયા રચી એ માયાથી લેકે મરે છે, આવા પ્રકારના સિદ્ધાંતે, મને કલ્પીત (ઘડંત) રચી લેકને અશાશ્વત માને છે, પરંતુ જગતું કેઈનું બનાવેલ નથી, તેમજ શાવત છે, અનાદિ છે, જેને અંત નથી, પરંતુ આઠ પ્રકારના કર્મોથી બદ્ધ છે સંસારમાં વારંવાર નવા નવા જન્મ લઈ મૃત્યુ પામી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે એમ શ્રી કેવળજ્ઞાની ભગવંત મહાવીર સ્વામીને ઉપદેશ છે. माहणा समणा एगे, आह अंडकडे जगे। असो तत्तमकासीय, अयाणंता मुसं वदे ॥ ८ ॥ ૧૦ ૧૧ ૧૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અઃ ૧ ૦૩ શબ્દા : (૧) કાઇ (૨) બ્રાહ્મણ (૩) શ્રમણ (૪) જગને (૫) ઈંડાથી ઉત્પન્ન થયેલ હાવાનું (૬) કહે છે (છ) પદાર્થના સમૂહને (૮) બનાવેલ છે (૯) બ્રહ્માએ જાણનારાએ (૧૦) વસ્તુના સ્વરૂપને નહિ (૧૧) આ રીતે મૃષા (૧૨) ખેલે છે. ૩૮ ભાવાઃ- કોઈ બ્રાહ્મણ તથા શ્રમણ કહે છે. કે આ જગત ઈંડાથી ઉત્પન્ન થયેલ છે. પ્રથમ જગ્રત શૂન્ય હતુ. પશ્ચાત બ્રહ્માએ સુવ પદાર્થોને ઉત્પન્ન કરેલ છે. વસ્તુના સ્વરુપને નહિ જાણનાર આ રીતે મન ઘડંત મૃષા ખેલે છે અને પેાતાના મતનું સ્થાપન કરે છે. 9 ૩ ५ M सहि परियारहिं, लोय वृषा य . ९ ૧૦ ૧૧ ૧૨ तेण वियाणंति, ण विणासी कयाइवि ॥ ९ ॥ ૭ દ तत्त શબ્દા : (૧) પેાતાના (૨) અભિપ્રાયથી (૩) લેાકને (૪) ઉત્પન કર્યાંનું (૫) બતાવે છે (૬) તેએ (૭) વસ્તુતત્ત્વને (૮) નથી (૯) જાણતા (૧૦) થવાને નથી (૧૧) વિનાશ (૧૨) આ જગા કયારે પણ. ભાવાર્થ :- કિત કહેવા મુજબ અન્ય દનીએ પાતાની ઈચ્છાથી, અથવા યુક્તિથી, લેાકને ઉત્પન્ન કર્યોનુ, બતાવે છે કે કેઈ જગતને દેવકૃત, કાઇ બ્રહ્મકૃત, કેાઈ ઈશ્વરકૃત, કાઇ પ્રધાનાકૃિત, કાઇ સ્વયંભૂ કૃત, કાઇ વળી ઈંડાથી લેાક ઉત્પન્ન થયાનુ બતાવે છે. કોઈ કહે છે. કે માયાને યમરાજે રચી છે. કેાઇ કહે છે. જે અમારા રચેલા સિદ્ધાંતે સત્ય છે. અન્યના મતેા સત્ય નથી. આવા પ્રકારે વસ્તુ તત્ત્વને નહિ જાણનારા અન્યતીથી એ મન ફાવે તેમ પાતાના 'ઢ'નને જ સત્ય મનાવવા ફાવે તેમ ખેલે છે. આવી રીતે અન્યદનીએ એકાંત ાદને પાષી રહ્યા છે. આ ખામત સૂત્રકૃતાંગ ભા ૧ પા. ૧૩૭ થી ૧૧૪ સુધીમાં ૫. શ્રી. જવાહરલાલજી કૃતમાં વધારે ખુલાસે લખેલ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ૦ ૩ ૩૯ ___ अमणुन्न समुप्पाय, दुक्खमेव वियाणिया । समुप्पाय मजाणन्ता, कहं नायंति संवरं ? ॥ १० ॥ શબ્દાર્થ : (૧) અશુભ અનુષ્ઠાનથી (૨) દુ:ખ (૩) ઉત્પન્ન થાય છે (૪) એ જાણવું જોઈએ (૫) દુઃખની ઉત્પત્તિનાં કારણ (૬) નહિ જાણવાવાળા લેકે દુઃખને નાશ કરવાના (૭) 'ઉપાયને (સંવરને) (૮) ક્યાંથી (૯) જાણી શકે. ભાવાર્થ :- અશુભ અનુષ્ઠાનો-કાર્યો (હિંસા આદિ) કરવાથી દુઃખની ઉત્પત્તિ હોય છે. જે લેક દુઃખની ઉત્પત્તિના કારણને જાણે નહિ તે દુઃખના નાશના કારણને કયાંથી જાણી શકે? એટલે દુઃખની ઉત્પત્તિના અને નાશના હેતુ જાણ્યા વિનાની ક્રિયાઓ તે પણ આરંભ પરિગ્રહવાળી ક્રિયાથી દુઃખનો નાશ થતું નથી પરંતુ સંસારવૃદ્ધિરૂપ જન્મ, જરા મરણ અથવા ઈષ્ટ વિયોગ આદિ અનેક દુખથી પીડિત બની અન્યતીથીઓ અહટ યંત્રની (રંટની) માફક અનન્તકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. सुद्धे अपावए आया, इह मेगेसि माहिय । पुणो किड्डापदोसेणं, सो तत्थ अवरज्झई ॥ ११ ॥ શબ્દાર્થ (૧) શુદ્ધ (૨) પાપરહિત છે પરંતુ (૩) આત્મા (૪) કેટલાએકના (૫) કથન છે જે (૬) આ જગમાં (૭) પુનઃ (૮) રાગદ્વેષના કારણથી (૯) બંધાય છે. ભાવાર્થ – આ જગતમાં કેઈનું કથન એ છે કે આત્મા શુદ્ધ પાપ રહિત છે. પરંતુ રાગદ્વેષના કારણથી આત્મા ફરી બંધાઈ જાય છે, શૈશાલક મતાનુયાયીને મત એવો છે જે મનુષ્યભવમાં શુદ્ધ આચરણથી નિષ્પાપ બની સર્વ કર્મોથી રહિત બની મેક્ષમાં જાય , Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સત્ર કૃતાંગ સત્ર રસ ઉs છે. પુનઃ પિતાના શાસનની પૂજા અને પરશાસનને અનાદર થત ખી મોક્ષમાં રહેલ જીવોને હર્ષ ઉત્પન્ન થાય છે અને પિતાના શાસનને અનાદર થતે દેખી ઠેષ ઉત્પન્ન થાય છે. આવા કાસ્યાથી મોક્ષમાં રહેલા જ રાગદ્વેષથી લિપ્ત બને છે અને તે કારણે કર્મ જથી આત્મા મલિન બને છે. જેથી કર્મના ભારથી ફરી તે આત્માઓ સંસારમાં જન્મ ધારણ કરે છે. આવા પ્રકારનાં બ્રમપૂર્ણ કથને અન્યતીથીઓનાં રહેલાં છે. સત્ય વસ્તુને સમજી શકતા નથી. ___ इह संखुडे मुणी जाए, पच्छा होइ अपविए । वियडम्यु ઘણા મુકો, નીરાં પરાં તા ૨૨ . શબ્દાર્થ : (૧) આ મનુષ્યભવમાં જે જીવ (૨) યમનિયમમાં રક્ત (૩) મુનિ (૪) બને છે (૫) પછી (૬) પાપરહિત (૭) બને છે પશ્ચાત્ (4) જલ રજથી (૯) જેમ (૧૦) ફરીથી (૧૧) નિર્મલ (૧૨) મલિન બને છે તેમ (૧૩) આત્મા મલિન બને છે. ભાવાર્થ :- જે જીવ મનુષ્યભવ પામી યમ નિયમમાં તત્પર રહેતા મુનપદને પ્રાપ્ત કરી પાપ રહિત બને છે, પશ્વાત રાગદ્વેષના કારણથી આત્મા જેમ નિર્મલ જલ, રજથી મલિન બને છે, તેમ આત્મા મલિન બને છે. આવા પ્રકારની માન્યતા અન્યતીર્થીઓની રહેલી છે, પરંતુ શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં જે જીવો જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન કરી સંસારથી અષ્ટકર્મોથી મુક્ત થઈ સિદ્ધમાં ગયેલ છે તે આત્મા ફરી સંસારમાં આવતા નથી. આ સત્ય હકીકતને અન્યતીથી જાણી શતા જ નથી તેથી સંસાર પરિભ્રમણ કર્યા કરે છે. एताणुवीति मेहावी, बंभचेरे ण ते वसे । पुढो पावाउया सव्वे, अक्खायारो सयं सयं ॥ १३ ॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧ ૧૦ ૩ શબ્દાર્થ : (૧) બુદ્ધિમાન પુરુષ (૨) એ લોકેને વિચાર કરીને નિશ્ચય કરે કે (૩) એ અન્યતીથીઓ (૪) બ્રહ્મચર્યમાં (૫) સ્થિત (૬) નથી (૭) અન્યતીથી (૮) એ સર્વ (૯) પૃથફ પૃથક્ (૧૦) બતાવે છે (૧૧) શ્રેષ્ઠ પિતપિતાના સિદ્ધાંતને. ભાવાર્થ – બુદ્ધિમાન પુરુષ, એ અન્યતીથીઓને વિચાર કરીને નિશ્ચય કરે કે એ લેક બ્રહ્મચર્ય પાલન કરી શકતા નથી. તથા એ સર્વ અન્યતીર્થીઓ કામમાં આસક્ત પિતાના સિદ્ધાંતને જ શ્રેષ્ઠ હોવાનું બતાવે છે અને કામગની આસક્તિના કારણે સત્ય માર્ગને ગ્રહણ કરી શકતા નથી. सए सए उचट्ठाणे सिद्धिमेव न अन्नहा । अहो इहेब वसवत्ती सव्वकाम समप्पिए ॥ १४ ॥ શબ્દાર્થ : (૧) પિતપોતાના (૨) અનુષ્ઠાનમાં સિદ્ધ હવાનું બતાવે છે (૩) અન્ય સ્થળે (૪) સિદ્ધિ (૫) નથી (૬) મેક્ષ પ્રાપ્તિ કે પૂર્વ () આ જન્મમાં (૮) જિતેન્દ્રિય બનવું જોઈએ (૯) તેઓની સર્વ કામનાઓ (૧૦) સિદ્ધ થાય છે. ભાવાર્થ – દરેક દર્શનવાળા પોતપોતાનાં અનુષ્ઠાનમાં સિદ્ધિ પ્રાપ્ત થવાનું બતાવે છે, અન્ય સ્થળમાં સિદ્ધિને નિષેધ બતાવે છે, વળી કેટલાએક એવું કથન કરે છે. કે જિતેન્દ્રિય બને તે પિતાની સર્વ કામનાની સિદ્ધિ થાય છે, શૈવ–એકદન્કીમતવાળા કહે છે કે દીક્ષા ગ્રહણ કરવી, ગુરુચરણની સેવા કરવી, પિતાના સિદ્ધાંત મુજબ અનુષ્ઠાન કરતાં મનુષ્ય સમસ્ત સાંસારિક પ્રપંચથી રહિત મુક્તિને પ્રાપ્ત કરી શકે છે, બીજા પ્રકારથી નહિ, શૈવપંથી દીક્ષાથી મોક્ષ પ્રાપ્તિ માને છે, એકદડી લેક પચીસ તત્તના જ્ઞાનથી મુક્તિ બતાવે છે, વેદાંતી, ધ્યાન, અધ્યયન તથા સમાધિ માર્ગના અનુષ્ઠાનેથી Page #73 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સત્ર એક જ ઉ૦ કે સિદ્ધિની પ્રાપ્તિ બતાવે છે, કેટલાએક બતાવે છે કે અમારાં અનુષ્ઠાને કરવાથી મોક્ષ પ્રાપ્તિ પહેલાં આ જન્મમાં આઠ પ્રકારની ઐશ્વર્યવાળી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, (ગવિદ્યાના પ્રભાવથી શરીરને સક્ષમ બનાવવું, રૂસપાન હલકું બનાવવું, શરીરને મોટું બનાવવું, ઈચ્છા પ્રમાણે વસ્તુને પ્રાપ્ત કરવી, શરીર તથા મનને કબજામાં રાખવા અન્ય જીને પિતાને વશ કરવા, ચાલવામાં કોઈ વસ્તુને પ્રતિઘાત ન થ, ઈચ્છિત વસ્તુ ભેગવવાની ઇચ્છા પુરી થતા સુધી તેને નાશ ન થવો ) આ રીતે સર્વે દર્શનવાળા પોતાના અભિપ્રાયવાળાં અનુષ્ઠાનમાં મુક્તિ બતાવે છે, પરંતુ તે બધાઓ આરંભ અને પરિગ્રહમાં આસક્ત છે તો જ્યાં સુધી આરંભ અને પરિગ્રહમાં આસક્ત ભાવ છે ત્યાં સુધી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, પરંતુ જન્મ, જરા, મરણ રૂપ સંસારચક્રમાં પરિભ્રમણ કરવું પડે છે, સ્વપરના ભેદ વિજ્ઞાન સાથે પાંચે ઈન્દ્રિયેના વિષયના ત્યાગથી તથા આરંભ પરિગ્રહના ત્યાગ અને જ્ઞાન, દર્શને ચારિત્રના સંપૂર્ણ આરાધનથી મોક્ષપ્રાપ્તિ હોવાનું જ્ઞાની ભગવંતોએ બતાવેલ છે. એ જ સત્ય છે. सिद्धा य ते अरोगा य, इहमेगेसि माहियं सिद्धिमेव पुरोकाउं, सासए गढिया नरा ॥ १५ ॥ શબ્દાર્થ : (૧) સિદ્ધપુરુષો (૨) નિરોગ હોય છે (૩) આ લોકમાં (કાઈ (૫) એમ કહે છે (૬) સિદ્ધિને (૭) સામે રાખી (૮) પિતાના દર્શનમાં (૯) મનુષ્ય (૧૦) બદ્ધ રહે છે | ભાવાર્થ – અન્ય દશનીઓ કહે છે કે અમારા દર્શનનાં અનુષ્ઠાનેથી જેઓ સિદ્ધિને પ્રાપ્ત કરે છે તેઓ નિરોગી હોય છે. અન્યદર્શનીએ સિદ્ધિને સામે રાખી પિતાના દર્શનમાં બદ્ધ-આસક્ત રહે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ૦ ૩ असंवुडा अणाईयं भमिहिन्ति पुणो पुणो । कप्पकालमुवजन्ति ठाणा आसुरकिब्विसिया ॥ १६ ॥ શબ્દાર્થ : (૧) ઈન્દ્રિય વિજયથી રહિત અન્યદર્શની આદિ (૨) રહિત (૩) સંસારમાં વારંવાર (૪) પરિભ્રમણ કરશે (૫) ચિરકાળ સુધી (૬) ઉત્પન્ન થાય છે (૭) સ્થાનમાં (૮) અસુર (૯) કિલ્પિષીમાં. ભાવાર્થ – ઈન્દ્રિયવિજયથી રહિત અન્ય દર્શનીઓ વારંવાર સંસારમાં પરિભ્રમણ કર્યા કરશે. બાળ તપના પ્રભાવથી અસુર સ્થાનમાં ચિરકાળ સુધી કિલિવષી દેવતાપણે ઉત્પન્ન થઈ પશ્ચાત સંસાર પરિભ્રમણ રૂપે જન્મ મરણ કરતા રહેશે. પાખંડી લેકે મોક્ષ પ્રાપ્તિ માટે સાવધાન થઈ ઈન્દ્રિય તથા મનને વશ રાખી શકતા નથી અને એ બકવાદ કરે છે કે ઈન્દ્રિયના અનુરોધથી સર્વ વિષયના ઉપભોગ કરવાથી પરલેકમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે, આવા પ્રકારે લેલા ને ઉપદેશ આપી અસત્ય રસ્તે લઈ જાય છે. આવા દરાચારના કારણે કર્મ પાસમાં બંધાઈ વારંવાર નરક આદિ અધમ ગતિઓમાં યાતના સ્થાનમાં ઉત્પન્ન થઈ દુઓને ભેગવે છે. આવી રીતે અન્ય તીર્થીઓની સ્થિતિ જાણ સાધક આરંભ પરિગ્રહથી નિવૃત્ત થાય. ત્રીજો ઉદ્દેશ સમાપ્ત. एए जिया भो ? न सरणं, बाला पण्डियमाणिणो । हिचा णं पुव्वसंजोग, सिया किच्चोवएसगा ॥ १ ॥ ૧૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ જ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ઉ૦ ૪ શબ્દાર્થ ઃ (૧) હે શિષ્ય? (૨) એ અન્ય તીથીઓ કામક્રોધાદિથી (૩) છતાએલ પિતાના શિષ્યનું (૪) રક્ષણ કરવા સમર્થ નથી (૫) અજ્ઞાની પિતાને (૬) પંડિત માને છે (૭) સ્વજન આદિ (૮) છોડી (૯) પૂર્વ પરિગ્રહ (૧૦) સંબંધ (૧૧) અન્ય પરિગ્રહમાં તથા આરંભમાં આસક્ત રહે છે ગૃહસ્થાના (૧૨) કાર્યોને (૧૩) ઉપદેશ આપે છે. ભાવાર્થ – એ અન્યદર્શનીઓ કામ ક્રોધાદિકથી પરાજિત હાઈ હે શિષ્ય? સંસારથી રક્ષણ કરવામાં સમર્થ નથી થતા, અજ્ઞાની હોવા છતાં પિતાને પંડિત માને છે. એ લેકે પોતાના પૂર્વ પરિચિત માતાપિતા બંધવ આદિ સ્વજને તથા પરિગ્રહ વગેરેને સંબંધ છેડી સાધુ બની પશ્ચાત આરંભ તથા પરિગ્રહમાં આસક્ત બની રહે છે અને ગૃહસ્થના કાર્યને ઉપદેશ આપે છે. એમ જાણું આવા પાસસ્થાઓના સંગથી આત્માથી સાધકે દૂર રહેવું. ૧૨ तं च भिक्खू परिनाय, वियं तसु ण मुच्छए । अणुक्कस्से अप्पलीणे, मज्झेण मुणि जावए ॥ २ ॥ | શબ્દાર્થ : (૧) વિદ્વાન (૨) સાધુ (૩) અન્યતીથીઓ (૪) જાણીને તેના (૫) અનુષ્ઠાનમાં (૬) મંછિત (૭) ન બને (૮) વસ્તુના સ્વરૂપના જાણનાર મુનિ (૯) કોઈ પ્રકારને મદ નહિ કરતા (૧૦) ગૃહસ્થને કઈ વસ્તુને સંબંધ ન રાખતાં (૧૧) માધ્યસ્થવૃતિથી (૧૨) વ્યવહાર કરે. | ભાવાર્થ – વિદ્વાન સાધુ અન્યતીથીએ, અસત્ય ઉપદેશ દેવાવાળા, તથા આરંભ પરિગ્રહમાં આસક્ત અશુભ અનુષ્ઠાનેવાળા, મિથ્યાદષ્ટિ મલિન ચિત્તવાળા, આત્માનું અહિત કરવાવાળાને જાણી તેનામાં મૂર્શિત ન બને, તેઓનો સંબંધ ન રાખે, અને કોઈ પ્રકારને મદ નહિ કરતાં ગૃહસ્થી તથા અન્યતીથીઓના સંસર્ગ રહિત માધ્યસ્થવૃત્તિથી જીવન વ્યતીત કરી આત્મકલ્યાણના માર્ગ તરફ દષ્ટિ રાખી રહે અને સંયમ પાલનમાં અપ્રમાદ ભાવથી રહે Page #76 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૧ ઉ૦ ૪ - ૪૫ सपरिग्गहा य सारंभा, इहमेगेसि-माहियं । अपरिग्गहा अणारंभा, भिक्खू ताणं परिव्वए ॥ ३ ॥ શબ્દાર્થ : (૧) પરિગ્રહ રાખવાવાળા તથા (૨) આરંભ કરવાવાળા પણ મેક્ષ પ્રાપ્ત કરી શકે છે (૩) એમ મેક્ષ વિષયમાં (૪) કેાઈ (૫) કહે છે પરંતુ (૬) પરિગ્રહ તથા (૭) આરંભ રહિત પુરષના (૮) ભાવભિક્ષુ (૯) શરણમાં (૧૦) જાય. | ભાવાર્થ- કેઈ અન્યતીથી કહે છે કે પરિગ્રહ રાખવાવાળા તથા આરંભ કરવાવાળા જ પણ મોક્ષમાં જાય છે, પરંતુ ભવભિક્ષુએ તે પરિગ્રહ રહિત, તથા આરંભ રહિતના શરણમાં જવું તે જ આત્મકલ્યાણને હેતુ જાણ પરતીથીઓનું કહેવું અસત્ય જાણવું. કોઈ એમ પણ કહે છે કે શિર તથા મૂછ મુંડાવાની કઈ જરૂર નથી. કેવલ ગુરુની કૃપાથી જ પરમ અક્ષરની પ્રાપ્તિ અથવા દીક્ષાની પ્રાપ્તિ થઈ શકે છે. આ વચને બધા આસક્ત પુરુષનાં છે એમ જાણી તેને સંગ નહિ કરે એ આત્માથીએ ઉપગ રાખ. આરંભ અને પરિગ્રહને જન્મ મરણરૂપ સંસાર વૃદ્ધિના હેતુ જાણું સાધકે આરંભ પરિગ્રહથી દૂર રહેવું .. कडेसु घासमेसेजा, विऊ दत्तेसणं चरे । अगिद्धो विप्पमुक्को अ, ओमाणं परिवजए ॥ ४ ॥ | શબ્દાર્થ : (૧) ગૃહસ્થોએ પિતાના માટે બનાવેલ આહારમાંથી (૨) વિદ્વાન મુનિ (૩) આહારની (૪) ગષણું કરે (૫) ગૃહસ્થોએ દીધેલ આહાર (૬) લેવાને ઇચ્છે એ રીતે (૭) આસકિત રહિત તથા (૮) રાગદ્વેષ વર્જિત બની કેઈ અન્યનું (૯) અપમાન (૧૦) ન કરે. ભાવાર્થ – વિદ્વાન સાધુ અન્ય દ્વારા બનાવેલ એટલે, ગૃહસ્થાએ પિતાના માટે બનાવેલ આહારમાંથી દેષ રહિત આહારની Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪} સૂત્ર કૃતીંગ સૂત્ર અ॰ ૧ ૬૦ ૪ ગવેષણા કરે તથા ગૃહસ્થે દીધેલ આહાર ગ્રહણ કરવાની ઈચ્છા કરે આહારમાં મૂર્છા ન રાખે તથા રાગદ્વેષ કરે નહિ, તેમજ અન્ય કોઈનું અપમાન ન કરે. ५ लोगवा णिसामिज्जा, इहमेगेसि माहिय । विपरीय . ९ ૧૦ પદ્મસંમૂય, અમાં તયાજીયા ॥ ૧ ॥ શબ્દા : (૧) લેાકવાદ અથવા પૌરાણિકના વાદને (૨) સાંભળવા જોઈએ (૩) એમ (૪) કેટલાએકનું (૫) કહેવું છે પરંતુ એ પૌરાણિકના સિદ્ધાંતા (૬) વિપરીત (૭) મુદ્ધિથી (૮) રચિત છે (૯) અન્ય અવિવેકીએ કહેલ તેના (૧૦) અનુગામી છે. ભાવાર્થ:- કેટલાએક દનીએ કહે છે કે પાખડીઓ તથા પૌરાણિકાની વાત લેાકવાદના કથનને સાંભળવું જોઇએ પરંતુ પૌરાણિકાનું કથન વિપરીત બુદ્ધિથી ઉત્પન્ન તથા અન્ય અવિવેકીઓના કથન સમાન મિથ્યા છે અને તે લેાકવાદના અનુગામી છે. 3 ૧ * દ .. अणते निइए ria frry लोए, सासर न विणसई । अंतंवं णिए ૧૨ ટોપ, તિ પીત્તેઽતિાસર્ફ ॥ ૬ ॥ શબ્દા : (૧) આ લેાક (૨) અનન્ત (૩) નિત્ય (૪) શાશ્વત (૫) વિનાશી (૬) નથી (૭) આ લેાક (૮) નિત્ય (૯) અંતવાળા (૧૦) એમ (૧૧) ધીર પુરુષ (૧૨) અત્યન્ત દેખે છે. ભાવાર્થ:- આ લાક અનન્ત નિત્ય તથા શાશ્વત છે. તેના વિનાશ થવાના નથી વળી કેાઇ એમ કહે છે કે આ લેક અન્તતવાન (સીમિત) તથા નિત્ય છે. એમ વ્યાસ આદિ ધીરપુરુષા દેખે છે. તેમજ નિત્યના અર્થ એ માને છે જે પુરુષ હાય તે મૃત્યુ પામી Page #78 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતગ સુત્ર અ૧ ઉ૦ ૪ ૪૭ પુરુષ જ થાય સ્ત્રી મૃત્યુ પામી સ્ત્રી થાય એક જ સ્વભાવવાળ લોક છે. વળી કેટલાક સાત દ્વીપવાળી પૃથ્વી હોવાનું માને છે. જેથી પરિણામવાળો લેક માને છે. કોઈ કહે છે જે પુત્ર રહિત પુરુષને માટે કોઈ લેક નથી. બ્રાહ્મણ દેવતા છે અને કુત્તા યક્ષ હેવાનું, તથા ગાયને મારવાવાળાને કઈ લેક મળતું નથી. આવી આવી બ્રમપૂર્ણ વાત કરે છે, વળી પાછા કહે છે જે આવા પ્રકારના લોકવાદને સાંભળવું જોઈએ આવા મિથ્યાવાદને પિષણરૂપ અન્ય. તીથીઓના આચાર વ્યવહાર બધા સંસાર પરિભ્રમણની વૃદ્ધિના હેતુ સમજી તેઓના સંગથી દૂર રહેવું. . अपरिमाणं वियागाई, इहमेगेसि माहियं । सव्वस्थ सपरिमाणं, इति धीरोऽतिपसई ॥ ७ ॥ શબ્દાર્થ: (૧) પરિમાણ રહિત (ર) જાણે છે (૩) માં () કેટલાએક (૫) કહે છે (૬) સર્વત્ર (૭) પરિમાણસહિત (૮) એહ (૯) ધીરપુરુષ અત્યન્ત (૧૦) દેખે છે. ભાવાર્થ – કેટલાએક અન્યતીથીની માન્યતા એ છે કે અતીન્દ્રિય પદાર્થોને જાણવાવાળા પુરુષ અવશ્ય છે, પરંતુ સર્વ પદાર્થના જ્ઞાતા (વાવાળા) સર્વજ્ઞ પુરુષ છે જ નહિ. પરિમિત પદાર્થોને જાણવાવાળા પુરુષે હોય છે, એમ ધીરપુરુષ કહે છે. આશય એ છે કે અન્યતીથીઓના તીર્થંકર અતીન્દ્રિય પદાર્થને દેખવાવાળા છે. છતાં પરિમિત પદાર્થોને જ જોવે છે, દેખે છે, તેથી સર્વ નથી, એટલે અપરિમિત જ્ઞાની હોવા છતાં પરિમિત પદાર્થને જ જુએ છે, જાણે છે, એટલે ઈષ્ટ અર્થને જાણવું ને જેવું, કીડાની સંખ્યાના જ્ઞાનની શી જરૂર છે.? તેમ તેઓ માને છે, બ્રહ્મા, દિવ્ય એક હજાર વરસ સુધી સૂઈ રહે છે, એ સમયે કિંચિત માત્ર દેખતા નથી, પણ જ્યારે જાગે છે, ત્યારે દેખે છે, આવા પ્રકારને લેકવાર રહેલો છે. આવા અજ્ઞાનીઓને સંગ ન કર, Page #79 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ૦-૪ ____जे कोइ तसा पाणा, चिटुंति अदु थावरा । परियार अस्थि से अंजू जेण ते तस्स थावरा ॥ ८ ॥ ૧૧ શબ્દાર્થ : (૧) જે કઈ (૨) ત્રસ અથવા (૩) જીવ (૪) સ્થાવર (૫) સ્થિત છે (૬) પર્યાય (૭) હેય છે (૮) તેની (૯) અવશ્ય (૧૦) જે (૧૧) ત્રસ હોય તે (૧૨) સ્થાવર અને સ્થાવર હોય તે ત્રસ થાય છે. ભાવાર્થ- આ લેકમાં જેટલા ત્રસ અને સ્થાવર જીવે છે. તે અવશ્ય એક બીજાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે. ત્રસ હોય તે સ્થાવર થાય છે ને સ્થાવર હોય તે ત્રસમાં ઉત્પન્ન થાય છે. અન્ય તીથીઓની માન્યતા ગાથા છઠ્ઠીમાં બતાવેલ છનું નિત્યપણુંપુરુષ મૃત્યુ પામી પુરુષ જ થાય તે હકીકત અસત્ય છે. આ ઉપદેશ તે સંપૂર્ણ જ્ઞાની ભગવંત મહાવીરને છે. જેના શુભાશુભ કર્મો નુસાર પર્યાય પલટતી રહે છે, એકાંત આગ્રહ ન રાખવો. उरालं जगओ जोगं विवज्जासं पलेंति य । सव्वे अक्कत તુવર, અને હવે જિયા ? . શબ્દાર્થ: (૧) દારિક જીવની (૨) અવસ્થા (૩) વિશેષ પૂલ છે કારણ સર્વ જીવો એક અવસ્થાને છોડી બીજી અન્ય (૪) અવસ્થામાં (૫) જાય છે તથા (૬) સર્વ જીવોને (૭) દુઃખ (૮) અપ્રિય છે (૯) તેથી (૧૦) કેઈપણું (૧૧) જીવની હિંસા નહિ કરવી. ભાવાર્થ – દારિક જીની અવસ્થા વિશેષ સ્થૂલ છે, કારણ કે સર્વ પ્રાણીઓ એક અવસ્થાને છોડી અન્ય બીજી અવસ્થા (પર્યાય-વિપર્યાય)માં ઉત્પન્ન થાય છે, તેમજ સર્વ જેને દુઃખ અપ્રિય છે, તેથી કેઈ પણ જીવની હિંસા કરવી નહીં, સંસારી સર્વ Page #80 -------------------------------------------------------------------------- ________________ * સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ૦ ૪ - ૪૯ જી ભિન્ન ભિન્ન પર્યાયમાં બદલતા રહે છે, કારણ કે ઔદારિક શરીરવાળા સર્વ જીવોના યોગ-વ્યાપાર અવસ્થા વિશેષ સ્થૂલ છે. ઔદારિક શરીરવાળા પ્રાણી ગર્ભ કલલ અથવા અલ્દરૂપ પૂર્વ અવસ્થાને છોડી તેથી વિપરીત બાળકુમાર અથવા યૌવન વૃદ્ધાવસ્થા આદિ સ્થૂલ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે આશય એ છે કે ઔદારિક શરીરવાળા મનુષ્ય આદિ પ્રાણીઓની કાલકૃત કુમાર આદિ અવસ્થાએ પ્રત્યક્ષ ભન્નભિન્ન દેખાય છે. (પરંતુ એક સરખી અવસ્થા રહેતી નથી.) એ રીતે સ્થાવર અને જંગમ સર્વપ્રાણીઓ ભિન્ન ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. તેમ જ સાંસારિક સર્વ પ્રાણી શારીરિક અને માનસિક દુઃખથી પીડિત રહેલ છે અને સર્વ પ્રાણીઓને દુઃખ અપ્રિય છે. સુખ પ્રિય છે. જાણી કઈ જીવની હિંસા નહિ કરવી તે આત્મકલ્યાણના તથા સુખના હેતુઓ છે. એમ જાણવું. વૈક્રિય શરીરવાળા જીવોમાં બાળપણું યુવાનપણું વૃદ્ધાવસ્થા આદિ અવસ્થા વિશેષરૂપ નથી. એક અંતમુહર્તમાં જેટલી અવગાહના થવાની હોય તે થઈ જાય છે. દેવ નારકી વૈકિય શરીરવાળા અપૂર્ણ આયુષ્ય મૃત્યુ પામતા નથી. ___एयं खु नाणिणो सारं, जं न हिंसइ किंचण । अहिंसा समयं चेव, एतावत्तं वियाणिया ॥ १० ॥ શબ્દાર્થ : (૧) એ જ (૨) નિશ્ચયથી (૩) વિવેકી-જ્ઞાનીઓને (૪) ન્યાય સંગત છે (૫) કેાઈ જીવની (૬) હિંસા (૭) ન કરે (૮) અહિંસા આશ્રયી સર્વ છે સાથે (૯) સમભાવ રાખ (૧૦) આ પ્રમાણે (૧૧) જાણવું. . ભાવાર્થ- કેઈ પણ જીવની હિંસા નહિ કરવી એ જ્ઞાની પુરુષને માટે ન્યાય સંગત છે, જ્ઞાનની પ્રાપ્તિને એ જ સાર છે, સાથોસાથ જ્ઞાન–પ્રાપ્તિને સાર એ છે જે મૃણા ન બેલે, અદત્ત ગ્રહણ Page #81 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧ ઉ. ૪ ન કરે, મૈથુન સેવન ન કરે, પરિગ્રહ કે પરિગ્રહ મમત્વ ન રાખે, રાત્રિ ભેજન ન કરે, આ બધાં વ્રત-નિયમે જ્ઞાન પ્રાપ્તિનું ફળ સારરૂપ જાણવું, જેમ પિતાને મરણ અપ્રિય છે, એ જ રીતે સર્વ જીને મરણું અપ્રિય છે, એમ જાણી કઈ જીવેને પીડા–કષ્ટ ઉત્પન્ન થાય તેવા કાર્યોથી અલગ રહેવું તે આત્મકલ્યાણને સમાધિને સુખને માર્ગ છે. युसिए य विगय गेही, आयाणं सम्म रक्खए । चरिभासण સાહુ, મત્તા ઇ તો ૨૨ . શબ્દાર્થ : (૧) દશ પ્રકારની સાધુ સમાચારીમાં સ્થિત આહારાદિમાં (૨) આસક્તિ રહિત સાધુ (૩) જ્ઞાન દર્શન તથા ચારિત્રની સમ્યક્ પ્રકારથી (૪) રક્ષા કરે (૫) ચાલવામાં (૬), બેસવામાં (૭) શયામાં તથા (૮) ભજન (૯) પાણીના વિષયમાં (૧૦) સદા ઉપગ રાખે. ભાવાર્થ – દશ પ્રકારની સાધુ સમાચારમાં સ્થિત તથા આહારાદિમાં આસક્તિ રહિત, મુનિ જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉપગ પૂર્વક રક્ષા કરતા થકા ચાલવા, બેસવા, તથા શયનમાં યત્ના રાખે તથા ભાત પાણીમાં ઉપગ રાખી રહેવા, જાગૃત રહે. एतेहिं तिहिं ठाणेहिं संजए संततं मुणी । उक्कसं जलणं જૂર્વ, વિવિ I ૬૨ - શબ્દાર્થ ઃ (૧) એ, (૨) ત્રણ (૩) સ્થાનમાં (૪) સદા (૫) સંયમ રાખતા થકા (૬) મુનિ (), માન (૮) ક્રોધ (૯) માયા (૧૦) લેભને (૧૧) ત્યાગ કરે. Page #82 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૪ ૫૧ ભાવાર્થ- ઈર્ષા સમિતિ, આદાનનિક્ષેપના સમિતિ, એષણા સમિતિ એ ત્રણે સ્થાનમાં સદા સંયમ રાખી મુનિ ક્રોધ-માન માયા તથા લેભને ત્યાગ કરે. समिए उ सया साहू, पंच-संवर-संखुडे । सिएहिं असिए भिक्खू, आमोक्खाय परिव्वएन्जासि ॥ १३ ॥ શબ્દાર્થ : (૧) સમિતિ યુક્ત (૨) સદા (૩) સાધુ (૪) પાંચ સંવરથી (૫) ગુપ્ત રહેનારા (૬) ગૃહસ્થમાં (૭) મૂછ ન રાખતા (૮) ભિક્ષુ (૯) મેક્ષની પ્રાપ્તિ થતાં સુધી (૧૦) સંયમપાલન કરે. ભાવાર્થ- નિદોર્ષ ભિક્ષાચરી કરવામાં રક્ત સાધુ સમિતિ યુક્ત પાંચસંવરથી ગુપ્ત રહી ગૃહસ્થમાં મૂછ નહિ રાખતા થકા મેક્ષની પ્રાપ્તિ થતાં સુધી સંયમ પાલન કરે અને સમસ્ત કર્મોના ક્ષય કરવા સંયમમાં અનુરક્ત રહે આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામી પિતાના શિષ્ય શ્રી જંબૂસ્વામીને કહે છે. પ્રથમ અધ્યયન સમાપ્ત Page #83 -------------------------------------------------------------------------- ________________ અધ્યયને ૨ જુ. પ્રથમ ઉદેશે संबुज्झह किं न बुज्झह ? संवोही खलु पेच दुल्लहा; नो एवणमंति राइओ, नो सुलभं पुणरावि जीवियं ॥ १ ॥ "શબ્દાર્થ : (૧) હે ભવ્ય ! તમે બોધ પ્રાપ્ત કરે (૨) કેમ બોધને પ્રાપ્ત કરતા નથી (૩) મૃત્યુ પશ્ચાત પરલોકમાં (૪) બેધપ્રાપ્ત થ (૫) દુર્લભ થશે (૬) વ્યતીતરાત્રિ (૭) પાછી આવતી (૮) નથી (૯) સંયમજીવન (૧૦) ફરી (૧૧) સુલભ (૧૨) નથી. ભાવાર્થ – હે ભવ્યજીવો ? તમે બેધને પામો, કેમ બંધને પ્રાપ્ત કરતા નથી ? જે રાત્રિ વ્યતીત થઈ તે ફરી પાછી આવતી નથી. તેમજ સંયમી જીવન મૃત્યુ બાદ પરેલકમાં પ્રાપ્ત થવું સુલભ નથી મહાન દુર્લભ છે, ભગવાન શ્રી ઋષભદેવસ્વામી, (ભરત ચક્રવતીથી તિરસ્કાર પામેલા) પોતાના એઠાણું પુત્રને તથા સુર, અસુર, મનુષ્ય, નાગ તથા તિર્યંચાને ઉપદેશ આપે છે કે હે ભવ્યજી ? તમે જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપ ધર્મના બંધને પ્રાપ્ત કરે કારણ કે ફરી આવે અવસર પ્રાપ્ત થ કઠિન છે. એક તો મનુષ્યને જન્મ, કર્મભૂમિ, આર્યદેશ, ઉંચકુળમાં જન્મ, સર્વ ઇન્દ્રિય સંપૂર્ણ એ સર્વની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. વળી શ્રવણ તથા સમક્તિની પ્રાપ્તિ પણ દુર્લભ છે, પૂર્વોક્ત સામગ્રી પામીને બુદ્ધિમાન પુરુષોએ તુચ્છ વિષયોના સેવનને ત્યાગી સદૂધમને બોધ પ્રાપ્ત કરવું જોઈએ, નિર્વાણ આદિ સુખના દેનાર જૈનેન્દ્ર ધર્મથી યુક્ત મનુષ્યભવ પામી તુચ્છકામોનું સેવન કરવું એ આત્માને અહિતનું કારણ જાણવું. જે પુરુષ વિષય સેવનમાં Page #84 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૧ ૫૩ આસક્ત થઈ એકવાર ધર્માચરણથી ભ્રષ્ટ થાય છે, તે અનંતકાળ સુધી આ સંસારમાં જન્મમરણરૂપ પરિભ્રમણ કરે છે એમ આગમમાં કહેલ છે. તેમજ આયુષ્ય વ્યતીત થયેલ પાછું પ્રાપ્ત થતું નથી. એ જ રીતે યૌવન ચાલ્યા ગયા પછી પાછું પ્રાપ્ત થતું નથી. આયુષ્ય તૂટયું સાંધી શકાતું નથી એમ જાણી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બોધ સ્વીકાર કરે તે ભાવ બંધ છે. તેને પ્રહણ કરી પ્રાપ્ત સંયોગને સફળ બનાવવા ઉપયોગી રહેવું. એ આત્મહિતનું કારણ જાણવું. સદા ગુદા જ પદ, જન્મસ્થા વિ રવિ માવા | सेणे जह वयं हरे, एवं आउखयमि तुई ॥ २ ॥ શબ્દાર્થ : (૧) નાના બાલક (૨) વૃદ્ધ (૩) ગર્ભમાં રહેલા તથા મેટી ઉમરના મધ્યમ ઉમરના (૪) મનુષ્યોનાં જીવન (૫) તુટી જાય છે (૬) સ્પેન પક્ષી (૭) જેમ (૮) વર્તકપક્ષીને (૯) પકડી લે છે મૃત્યુ પમાડે છે (૧૦) એ રીતે (૧૧) આયુષ્યને ક્ષય થયે (૧૨) જીવોના જીવન નષ્ટ થાય છે. (૧૩) તેને દેખે. ભાવાર્થ – શ્રી ઋષભદેવસ્વામી પિતાના અઠણુ પુત્રને ઉદેશીને ઉપદેશ આપે છે કે હે ભવ્યજને બાલક, વૃદ્ધ તથા ગર્ભમાં રહેલા તથા મધ્યમ વયના વગેરે મનુષ્ય પોતાના જીવનને છેડી દે છે, એ તમે દેખે, જેમ ચેન નામનું પક્ષી વર્તક આદિ નાના પક્ષીઓને પકડી મારી નાંખે છે એ જ રીતે આયુષ્યને ક્ષય થયે જેના જીવન નષ્ટ થાય છે, પ્રાયઃ સંસારી જીવનાં આયુષ્ય વિશેષ સેપક્રમી હેવાથી નિયત હોતાં નથી. તેથી કંઈ ગર્ભમાંથી, કેઈ બાલવયમાં, તે કઈ યૌવનવયમાં, તો કઈ વૃદ્ધાવસ્થામાં મૃયુન પ્રાપ્ત થાય છે. આ રીતે મનુષ્યનાં જીવન અસ્થિર છે, આવી રીતે પ્રાયઃ મનુષ્યઆદિ સર્વ જીવની એ જ સ્થિતિ રહેલ છે, આયુષ્ય વેદનોથી ભરપૂર છે, સર્વ અવસ્થામાં પ્રાણ પિતાના પ્રાણને છેડે છે, આ રીતે જીના જીવન, મૃત્યુ નષ્ટ કરી દે છે. એમ જાણું બેધને પ્રાપ્ત કરી, પ્રાપ્ત Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સૂત્ર કૃતંગ સૂત્ર અ॰ ૨ ૦૧ થયેલ સુઅવસરને સંયમગ્રહણ કરી સફળ બનાવવેા એ મનુષ્યનું કર્તવ્ય છે, એમ વિચારી ધર્મ આરાધન કરવા ઉદ્યમવંત મની રહેવું. ૧ R 3 * દ मायाहि पियाहि लुष्पई, नो सुलहा सुगई य पेचओ । ૧૧ ૧૦ ૧૨ ૧૩ एयाई भयाई पेहिया, आरंभा विरमेज्ज सुव्वए || ३ || શબ્દાથ (૧) માતા (૨) પિતામાં લુબ્ધ (૩) પીડા પામે છે તેના માટે (૪) સુલભ (૫) નથી (૬) સુગતિ (૭) પરલેાકમાં (૮) એ (૯) ભયને (૧૦) દેખી (૧૧) સુવ્રતપુરુષ (૧૨) આરંભથી (૧૩) વિરક્ત થાય. ભાવા:– પ્રાય—જીવા, માતા, પિતા, પુત્ર, પુત્રી, શ્રી આદિ સ્વજનાના સ્નેહમાં લુબ્ધ થઇ પીડાને પામતા થકા વારવાર સંસાર પરિભ્રમણ કરે છે. માવા આસક્ત જીવાને માટે મૃત્યુ પછી પરલેાકમાં સુગતિ પ્રાપ્ત થવી સુલભ નથી, એવું જાણી સુવ્રત પુરુષા પરલેાકના ભયને દેખીને આરંભથી વિરક્ત થાય, નિવૃત્ત થાય. આસક્ત જીવા ધ પ્રાપ્તિ માટે ઉદ્યમ કરી શક્તા નથી. લાહના 'ધનથી વધારે દૃઢ અશ્વન જીવાને સ્વજનના સ્નેહનું રહેલ હાઈ, ભલા ખૂરા વિવેકથી રહિત બની સ્વજનાના પાષણ માટે નીચમાં નીચ કાર્ય કરતા ભય પામતા નથી, આવા જીવા સજ્જન વર્ગમાં નિન્દ્રિત મને છે અને તેઓને પરલેાકમાં સદ્ગતિ પ્રાપ્ત થતી નથી, એમ જાણી સુવ્રતપુરુષ જાગૃત રહી આરંભ, પરિગ્રહ, સ્વજન સ્નેહથી દૂર રહી માનવભવને સફળ બનાવે એવા ભગવંતના ઉપદેશ છે. ७ . ૧૪ जमिणं जगती पुढो जगा, कस्मेहिं लुप्पति पाणिणो । દ ९ ૧૦ ૧૩ १२ ૧૧ सयमेव कडेहिं गाई, नो तस्स मुच्चेज्जपुट्ठयं ॥ ४ ॥ શબ્દા : (૧) અનિવૃત્ત પુરુષની સ્થિતિ (ર) સ`સારમાં (૩) અલગઅલગ (૪) જીવ (૫) પેાતાના (૬) કરેલા કર્માંના કારણે (૭) કર્માંના ઉદયથી Page #86 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતગ સૂત્ર અ૨ ઉ૦ ૧ ૫૫ (૮) દુઃખ પામે છે. પિતાના કરેલા કર્મોથી (૯) નરકાદિ સ્થાનમાં જાય છે (૧૦) નથી (૧૧) ભોગવ્યા વિના (૧૨) છૂટી શકાતું (૧૩) કર્મથી (૧૪) છે. ભાવાર્થ- જે જીવ સાવદ્ય અનુષ્ઠાને છેડતા નથી તે જીવે સંસારમાં પિતાનાં કરેલાં કર્મના ફળ ભોગવવા માટે નરક આદિ યાતના સ્થાનોમાં ઉત્પન્ન થઈ દુ:ખે ભેગવે છે. અલગ અલગ સ્થાનમાં નિવાસ કરનારાં પ્રાણીઓ, સર્વે પિતાનાં કરેલાં શુભાશુભ કર્મના ફળને ભોગવ્યા વિના કર્મથી મુક્ત થઈ શકતાં નથી. વળી વિશિષ્ટ તપસ્યા તથા સંયમ ગ્રહણ કર્યા વિના કર્મોને સર્વથા ક્ષય થઈ શકતું નથી. એમ જાણી પિતાના આત્માના કલ્યાણને માટે, સુખસમાધિ પ્રાપ્ત કરવા, નિરારંભી નિષ્પરિગ્રહી બની ચારિત્ર ગ્રહણ કરવા ઉદ્યમવંત રહેવું. સર્વવિરતી થવા શક્તિ ન હોય તે અલ્પારંભી અલ્પ પરિગ્રહી બની ધર્મ આરાધના કરવા તત્પર બનવું એ જ મનુષ્યભવનું સાચું કર્તવ્ય છે. ૧૦ ૧૩ - ૧૪ १२ देवा गंधव्व-रक्खसा, असुरा भूमिचरा सरीसिवा । राया नरसेटि-माहणा ठाणा ते वि चयंति दुक्खिया ॥ ५ ॥ શબ્દાર્થ ઃ (૧) દેવતા (૨) ગન્ધર્વ (૩) રાક્ષસ (૪) અસુર ભૂમિ પર (૫) ચાલવાવાળા (૬) સરકીને ચાલવાવાળા સર્પાદિ તિર્યંચ (૭) રાજા (2) મનુષ્ય (૯) નગરશેઠ (૧૦) બ્રાહ્મણ (૧૧) એ સર્વ દુઃખી બની (૧૨) પોતપોતાનાં (૧૩) સ્થાનને (૧૪) છોડે છે-મૃત્યુ પામે છે. ભાવાર્થ – સિદ્ધભગવંતના સ્થાન સિવાય સર્વ સ્થાને અનિત્ય છે. દેવતા, ગન્ધર્વ, રાક્ષસ અસુર, ભૂમિચર, તિર્યંચ, ચક્રવતી, સાધારણ મનુષ્ય, નગરશેઠ, બ્રાહ્મણ વગેરે એ સર્વ દુઃખી થતા પિતાના સ્થાનને છોડી પરલોકમાં જાય છે. સર્વ પ્રાણીઓને પ્રાણ છોડતી વખતે મહાદુઃખ હોય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૧ ૨ ___ कामेहि य संथवेहि गिद्धा, कम्मसहा कालेण जन्तवो । ताले जह बंधणच्चुए एवं आउक्खगंति तुती ॥ ६ ॥ | શબ્દાર્થ : (૧) વિષયભોગની તૃષ્ણા તથા (૨) સ્વજનેમાં (૩) વૃદ્ધ રહેનાર (૪) પોતાનાં કર્મનાં ફળ ભોગવે છે (૫) અવસર પ્રાપ્ત થયે (૬) પ્રાણી (૭) તાલફળ નીચે પડી જાય છે (૮) જેમ (૯) બંધનથી છૂટેલ (૦) એ માફક (૧૧) આયુષ્યને ક્ષય થયે છે (૧૨) મૃત્યુને પામે છે. ભાવાર્થ – વિષય ભોગની તૃણાવાળા તથા માતા પિતા સ્ત્રી આદિ પરિચિત પદાર્થોમાં આસક્ત રહેનાર પ્રાણીઓ, અવસર પ્રાપ્ત થયે પિતાનાં કરેલાં કર્મોનાં ફળ ભેગવતાં ભેગવતાં આયુષ્યને ક્ષય થતાં મૃત્યુને પ્રાપ્ત થાય છે. જેમ બંધનથી છૂટેલ તાલફળ શીઘ નીચે પડી જાય છે તે ન્યાયે પર ભવમાં ચાલ્યા જાય છે. ભાવ એ છે કે ભેગની ઈચ્છાવાળે પુરુષ વિષયનું સેવન કરી પિતાની તૃષ્ણાની તૃપ્તિ કરવા ઈચ્છતા આ લોક તથા પરલોકમાં કેવળ કલેશ જ પામે છે. પરંતુ તૃષ્ણાની શાંતિ કદી થતી જ નથી. એમ જાણી સુખના ઈચ્છક એ વિષય ભાવને દૂર કરી ધર્મ આરાધનમાં લક્ષ વધારી જીવન વ્યતીત કરવું તે આત્મહિતનું કારણ જાણવું जे यावि बहुस्सुए सिया, धम्मिय माहण भिक्खुए सिया अभिणूम-कडेहि मुच्छिए तिव्वं तेकम्मेहिं किच्चती ॥७॥ શબ્દાર્થ : (૧) જે (૨) કોઈ લેકે (૩) બહુ મૃત (૪) હોય (૫) ધાર્મિક (૬) બ્રાહ્મણ (૭) ભિક્ષુક (૮) હોય (૯) માયાકૃત અનુષ્ઠાનેમાં (૧૦) આસક્ત હોય તેઓ (૧૧) અત્યન્ત (૧૨) કર્મ દ્વારા (૧૩) પીડિત હોય છે. ભાવાર્થ- માયામય અનુષ્ઠાનમાં આસક્ત પુરુષ ચાહે બહુ શ્રત હોય, ધાર્મિક હોય અથવા બ્રાહ્મણ હોય ચાહે ભિક્ષુક હોય ( ૧૧ ૧૨ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૭ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૩૦ ૧ પરંતુ માચાકૃત અનુષ્ઠાનેાથી અશુભ કર્મોનું બંધન થાય છે અને તે અશુભ કર્મોના વિપાકા વડે બહુ જ દુ:ખને પામે છે. એમ જાણી માયાકૃત અનુષ્ઠાનેાના ત્યાગ કરી સરલતાથી સ ધાર્મિક ક્રિયા કરવા ઉપયેાગવંત રહેવું. ૩ अह पास विवेगमुट्ठिए, अति દ इह भवं । ૧૧. . णार्हिसि ओरं कओ परं वेहासे कसेहिं किच्चती ॥ ८ ॥ " શબ્દાર્થ : (૧) વળી પશ્ચાત (ર) દેખા કાઇ અન્ય તીથી પરિગ્રહ ાડી (૩) સંસાર અનિત્ય જાણી (૪) પ્રત્રજિત થાય (૫) સૌંસારને પાર નહિ કરે (૬) લેાકમાં (૭) મેાક્ષનું (૮) ભાષણ માત્ર કરનાર (૯) આ લેાક (૧૦) પરલેક (૧૧) કર્યાંથી (૧૨) જાણી શકે (૧૩) મધ્યમાં જ (૧૪) કર્માં દ્વારા દુઃખ (૧૫) પામે છે. ભાવાઃ- હું શિષ્ય ! વળી પ્રશ્ચાત તમે જાણા કે કોઈ અન્યતીથી સ'સારને અનિત્ય જાણી પરિગ્રહ આદિ જડ પદાર્થોના તથા સ્વજનાના ત્યાગ કરી પ્રવ્રજ્યા ગ્રહણ કરી મેાક્ષ પ્રાપ્તિ માટે સાવધાન થાય છે; પરંતુ મેાક્ષ માંનું જ્ઞાન નહિ હૈાવાથી સંયમ અનુષ્ઠાનનું યથાતથ્ય પાલન નહિ કરી શકવાથી અને માત્ર મેાક્ષનું ભાષણ કરનાર, સંસારના પારને પામી શકતા નથી, મેક્ષ માર્ગના ઉપાય જ્ઞાન, દર્શન, ચારિત્ર તપનું આરાધન છે. તે સિવાય અન્ય કાઇ મેાક્ષના માગ છે જ નહિ, ભૂતકાળમાં પણ એ જ માગ હતા ને ભવિષ્યકાળે પણ એ જ માગ સિવાય અન્ય માગ હશે નહિ. તેથી અન્યતીથી એ સાવદ્ય અનુષ્ઠાનવાળાએ તથા તેને અનુસરનારને માટે મેાક્ષ પ્રાપ્તિ તા દૂર રહે છે. પરતુ સંસાર પરિભ્રમણુરૂપ જન્મ મરણ અનંતકાળ સુધી કર્યા કરે છે મેાક્ષના માર્ગીમાં આરભ અને પરિગ્રહને કાઈ સ્થાન જ નથી તેના ત્યાગમાં જ મેાક્ષમાગ છે. એમ જાણી અન્યતીથી એના સંગથી દૂર રહેવું અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આરાધનમાં ઉદ્યમવંત બની મનુષ્યજન્મને સફ્ળ ખનાવવા જાગૃત રહેવુ. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૧ .... जइ विय नगिणे किसे चरे, जह वि य भुजिय मासमंतसो । जे इह मायाई मिज्जई, आगंता गम्भाय 1૦ તો એ ૧ / શબ્દાર્થ : (૧) જે પુરુષ માયા કપાયોથી યુક્ત (૨) કદાચ (૩) નગ્ન રહીં (૪) કૃશ બની (૫) વિચરે અને (૬) ઉપવાસના અંતે (૭) ભજન (2) કદાચ માસમાસના કરે તો પણ તે કાયયુક્ત પુરુષ (૯) અનન્તકાળ સુધી (૧૦) ગર્ભવાસને (૧૧) પ્રાપ્ત કરે.. ભાવાર્થ – જે પુરુષ–સાધક કષાયયુક્ત હોય, ચાહે અન્ને રહે, શરીરને કૃશ કરી વિચરે, અથવા માસમાસના ઉપવાસના અંતે ભેજન કરે પરંતુ માયાયુક્ત અનુષ્ઠાનથી અનંતકાળ સુધી ગર્ભવાસને પ્રાપ્ત કરે. તેમજ આવા ઉગ્ર તપ કરવા છતાં કષાયયુક્ત અને આરંભ પરિગ્રહ મમત્વના કારણે મેક્ષ પ્રાપ્તિ કરી શકતા નથી, પરંતુ સંસાર પરિભ્રમણરૂપ જન્મ મરણ ચક્રમાં ફસાઈ રહે છે. - पुरिसो रम पाव-कम्मुणा, पलियंतं मणुयाण जीवियं । सभा इह काममुच्छिया, मोहं जति नरा असंघुडा ॥ १० ॥ * શબ્દાર્થ ઃ (૧) હે પુરુષ ! (૨) પાપકર્મ (૩) નિવૃત્ત થા (૪) મનુષ્ય (૫) જીવન (૬) નાશવાન છે (૭) આસકત (૮) સંસારમાં (૯) કામગોમાં મૂચ્છિત (૧૦) મેહને (૧૧) પ્રાપ્ત કરે છે (૧૨) એ મનુષ્ય (૧૩) હિંસા આદિ પાપથી અનિવૃત્ત. * ભાવાર્થ – હે પુરુષ ! તું પાપકર્મથી યુક્ત રહેલ છે. હવે એ પાપકર્મથી નિવૃત્ત થા કારણ કે મનુષ્યનું જીવન નાશવંત છે, જે મનુષ્ય સંસારમાં આસક્ત છે. તથા વિષયોમાં મૂચ્છિત છે અને Page #90 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૧૦ ૧ 'હિંસા આદિ પાપોથી નિવૃત્ત નથી તે મેહને પ્રાપ્ત કરે છે. મિથ્યાદષ્ટિએની બતાવેલ તપસ્યાથી મનુષ્યની ચતુર્ગતિરૂપ દુર્ગતિ રોકી શકાતી નથી. કારણ જે અન્ય તીથીઓનાં બધા અનુષ્ઠાને અસત અને પાપકર્મથી આરંભ યુક્ત રહેલાં છે. તેથી જેના કલ્યાણના માટે ભગવંતને ઉપદેશેલ (આરંભ પરિગ્રહ રહિત) માર્ગમાં સ્થિર રહેવું એ જ આત્મકલ્યાણને માર્ગ છે. મનુષ્ય જીવન અલ્પ છે. એમ જાણી ધર્મ આરાધનામાં પ્રમાદ કરે નહિ. અન્ય તીથીઓને પિતાના હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગના ઉપયનું જ્ઞાન નહિ હોવાથી હિંસા આદિ પાપમય અનુષ્ઠાનેથી નિવૃત્ત થતા નથી અને ઇન્દ્રિય વિષમાં આસક્ત બની મેહનીય કર્મનો સંચય કરી સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરતા થકા રહે છે. એવું જાણી તેઓના સંગથી દૂર રહેવું. * जययं विहराहि जोगवं, अणुपाणा पंथा दुरुत्तरा । अणुसासणमेव पक्कमे, वीरेहिं समं पवेइयं ॥ ११ ॥ શબ્દાર્થ ઃ (૧) હે પુરુષ ! તું યત્ન કરતા થકા (૨) સમિતિ ગુપ્તિથી ગુપ્ત બની (૩) વિચરે (૪) ભાર્ગ વિના (૫) સુક્ષ્મ પ્રાણીઓથી યુકત ઉપયોગ (૬) દુત્તર છે (૭) શાસ્ત્રોકત રીતિથી સંયમ (૮) અનુષ્ઠાન કરવું. (૯) સર્વ તિર્થંકર દેવાએ (૧૦) સમ્યફપ્રકારથી (૧૧) બતાવેલ છે. ભાવાર્થ – હે સાધકે? તમે યાત્નાસહિત સમિતિ ગુપ્તિથી ગુપ્ત બની, પિતાના જીવનને અ૫ જાણી તથા વિષને કલેશમય - દુઃખરૂપ જાણી ગૃહબંધનને તેડી, યત્નાપૂર્વક પ્રાણીઓની દયા પાળતા થકા ઉદ્યત્તવિહારિ બની સંયમમાં ઉપગ રાખતા થકા વિચાકારણે જે સૂફમપ્રાણીઓથી યુક્ત માર્ગ ઉપગ વિના પાર થઈ શકે તેમ નથી. શામાં સંયમપાલનની વિધિ બતાવ્યા મુજબ સંયમપાલન કરવા સર્વ તીર્થંકર દેવાએ કહેલ છે. આરંભ રહિત થવું Page #91 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સત્ર અ૦ ૨ ૧૦ ૧ એ જ આત્મકલ્યાણને સાચે માગ રહેલ છે. આરંભ છે તે સંસાર પરિભ્રમણરુપ જન્મમરણ કરાવનાર છે. જેથી આત્માથી જીએ આરંભનો ત્યાગ કરવા સદા જાગૃત રહેવું. विरया वीरा समुट्टिया, कोह कायरियाइ पीसणा । पाणे ण हणंति सव्वसो, पावाओ विरयाऽभिनिव्वुडा ॥ १२ ॥ ' શબ્દાર્થ : (૧) હિંસાથી નિવૃત્ત કર્મને ક્ષય કરવાવાળા (૨) વીર પુરુષ (૩) સંયમમાં ઉપસ્થિત (૪) ક્રોધાદિ કષાયોને (૫) દૂર કરનાર મન વચન કાયાથી (૬) પ્રાણીઓને (૭) હણે નહિ (૮) પાપકર્મોથી (૯) નિવૃત્ત (૧૦) મુક્ત જીવ સમાન કહ્યા છે. (૧૧) સર્વથી. ભાવાર્થ – હિંસા આદિ પાપકર્યોથી નિવૃત્ત, તથા ક્રોધ, માન, માયા; લેભ આદિ રાગદ્વેષને દૂર કરનારા, આરંભથી રહિત મન, વચન, કાયાથી કઈ પ્રાણીને હણવા નથી. તથા મૃષાવાદ આદિ સર્વ પાપોથી નિવૃત્ત સંયમમાં ઉપસ્થિત ઉપસમભાવથી શાંત બનેલા સાધકને, મુક્ત છ સમાન કહ્યા છે. ૧૧ ૧૧ ૮ ૨ ૧ ण वि ता अहमेव लुप्पए, लुप्पंति लोअंसि पाणिणो । एवं सहिएहिं पासए अणिहे से पुढे अहियासए ॥ १३ ॥ શબ્દાર્થ : (૧) જ્ઞાન સંપન્ન મુનિ (૨) એમ (૩) વિચારે (૪) લેકમાં (૫) જીવો (૬) પીડાઈ રહ્યા છે (૭) સંસારી જીની માફક (૮) હું (૯) પરીષહથી પીડીત (૧૦) નહિ બનું (૧૧) તેમ (૧૨) સમભાવથી (૧૩) પરીષહને સ્પર્શ થતા (૧૪) મુનિ (૧૫) સહન કરે. ભાવાર્થ – જ્ઞાનાદિ સંપન્ન મુનિ એ વિચારે કે આ જગતમાં અન્ય મનુષ્ય તથા તિર્યંચ આદિ પ્રાણીઓ દુખેથી Page #92 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૦ ૧ પીડિત થઈ રહેલાં છે. કારણ કે તેમાં સમ્યગ્ વિવેક હાતા નથી. તેથી કષ્ટ સહન કરવા છતાં નિરાના લાભને પ્રાપ્ત કરી શકતા નથી. જગતના જીવા શીત ઉષ્ણાદિના દુઃખા સહન તા કરે છે; પરંતુ સમભાવથી નહિ. કેટલાએક જીવા વિષય સુખાને ભાગવતાં નથી; પરંતુ તે વિષય સુખાની અપ્રાપ્તિના કારણે ભાગવતાં નથી. તેમ જ વિષય સુખાની પ્રાપ્તિ માટે દિવરા રાત્રિ ધન મેળવવાની ચિંતા કરતા શીત ઉષ્ણાદિના દુઃખાને સહન કરતા કઠિન કાર્યાં પણ કરે છે, પરંતુ સમજણુપૂર્ણાંક સંતાષથી કે સમ્યગ્ જ્ઞાનથી કષ્ટો સહુન કરતા નથી. તેમજ સમ્યક્ તપે જે નિરાનું કારણ છે. તે તપ માટે પણુ કષ્ટ સહન કરતા નથી. તેથી આવા દારૂણ દુઃખા લેાગવતાં છતાં તે કષ્ટોના ફળ-પરિણામેા સુખને બદલે કડવા વિપાકેાદુઃખાને પ્રાપ્ત કરે છે. કારણ કે કામભાગેાની આસક્તિરૂપ-મમત્વથી જીવ અશુભ કર્મોધન કરી દુ:ખ પામે છે. જ્યારે સયમ પાલન કરવાવાળા ઉત્તમ અને વિચારશીલ સાધકા જે શીત ઉષ્ણાદિના ટી સહન કરે છે. તે બધાં ગુણ વૃદ્ધિના કારણ બને છે અને તેના ફળરૂપ વિપાકા સુખરૂપ હાય છે. એમ જાણી જ્ઞાનાદિ ગુણ સંપન્ન મુનિ આત્મકલ્યાણુમાં તત્પર પૂર્વોક્ત વાતાને વિચારી ક્રેધાદિ કષાયા ઉપર વિજય મેળવી શીત ઉષ્ણાદિ જે પરિષùા પ્રાપ્ત થાય તેને સમભાવથી સહન કરે; પરંતુ મનમાં દુઃખ ધરે નહિ, તથા સંયમપાલનમાં કે પરીષહા સહન કરવામાં પેાતાના મળનું ગેાપન કરે નહિ. એવા સાધક આચાર છે. એક વિદ્વાન કવિએ કહેલ છે કે લેાજનની અપ્રાપ્તિથી શરીરનું કૃશ થવું, ખરામ અન્નનુ' ભેાજન, શીત ઉષ્ણુતાના દુ:ખા. તેલના અભાવથી વાળનું સુખાપણું, બીછાના વિના જમીન ઉપરનું શયન ઇત્યાદિ ગૃહસ્થાને અવનતિના ચિન્હ મનાય છે. જ્યારે સંયમધારી મુનિએને એ બધા સયાગોટા ઉન્નતિજનક મને છે. એમ જાણી સાધકે,-આત્માથીઓએ સમ્યગ્ ભાવથી સમજણુપૂર્વક સ` ધક્રિયા, તપ વગેરે કરવા એ શ્રેયનુ કારણ મને છે. }૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ઉ. ૧ ___ धूणिया कुलियं व लेववं, किसए देह मणासणाइहिं । अविहिंसामेव पव्वए अणुधम्मो मुणिणा पवेदितो ॥१४॥ ૧૬ | શબ્દાર્થ : (૧) લેપવાળી (૨) ભીંત (૩) લેપ કાઢીને ક્ષીણ કરી શકાય છે (૪) અણસણયાદિ તપ દ્વારા (૫) પોતાના શરીરને (૬) કૃશ કરવું (૭) અહિંસા ધર્મનું (૮) પાલન કરવું (૯) સર્વજ્ઞ ભગવંતે (૧૦) ધર્મ (૧૧) કહેલ છે. ભાવાર્થ – જેમ લેપવાળી ભીંત–દીવાલ લેપ કાઢી નાખવાથી ક્ષીણ થઈ શકે છે. એ પ્રકારે અણસણ આદિ તપ દ્વારા પિતાના - કર્મોને ક્ષય કરવા શરીરને કુશ કરવું અને અહિંસા ધર્મનું પાલન - કરવું તેને સર્વજ્ઞ ભગવંતે ધર્મ કહેલ છે. શરીર કૃશ કરવાને હેતુ સંસાર ભાવમાં દેડતી વૃત્તિઓને સ્થિર કરવા અને કષાયે તથા દેહના મમત્વભાવને મંદ બનાવવા માટે છે. દેહનું પિષણ આરંભથી થઈ શકે છે અને આરંભનું પરિણામ સંસાર પરિભ્રમણરૂપ જન્મમરણાદિ દુઃખની ઉત્પત્તિ રહેલ છે. તેથી જ ભગવંતે અહિંસાપ્રધાન ધર્મ બતાવેલ છે. તેથી અહિંસાભાવે રહેવા તથા દેહના મમત્વને ઘટાડવાની જરૂર છે. જે ધર્મ મોક્ષને અનુકૂળ હોય તે અનુપમ કહેવાય છે. ૭ : ૮ ( ૧૧ ૧૨ ૧૩. सउणी जह पंसुगुंडिया, विहुणिय धंसयई सियं रयं । एवं दवि ओवहाणवं, कम्म खवह तवस्सि माहणे ॥ १५ ॥ શબ્દાર્થ : (૧) જેમ (૨) પક્ષિણ (૩) ધૂળથી ભરેલ (૪) પિતાના શરીરને હલાવીને શરીરમાં (૫) લાગેલી ધૂળને (૬) ખંખેરી નાખે છે (૭) એવી રીતે (૮) ભવ્યપુરુષ (૯) અનશનઆદિ (૧૦) કર્મને (૧૧) નાશ કરે છે (૧૨) તપવાળા તપસ્વી (૧૩) અહિંસક વ્રતી પુરુષ Page #94 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ. ૧ - ભાવાર્થ – જેમ પક્ષિણી પિતાના શરીરમાં લાગેલી ધૂળને, શરીરને કંપાવી-હલાવીને ખંખેરી નાખે છે. એવા પ્રકારે અનશન આદિ તપ કરવાવાળા તપસ્વી તથા અહિંસાવ્રતી ભવ્ય પુરુષ જિન આજ્ઞાને વિધ્વંશ કરે. પિતાના કર્મને ક્ષય કરી મોક્ષ સન્મુખ થાય છે. પ્રાણીઓની હિંસા ન કરે એ ઉપદેશ આપનાર માહણ કહેવાય છે. આવા અહિંસક તપસ્વી સંયમી પુરુષે જ સંસાર પરિભ્રમણને નાશ કરી શાશ્વતા મોક્ષના સુખને પ્રાપ્ત કરે છે. उट्टियमणगारमेसणं, समणं ठाणठिअं तवस्सिणं । इहरा बुडूढा य पत्थए, अवि तुस्से ण य तं लभेज्ज णो | શબ્દાર્થ : (૧) સંયમમાં ઉપસ્થિત (૨) ઘરપરિગ્રહ રહિત સાધુ એષણું (૩) પાલન કરવામાં સાવધાન (૪) શ્રમણ-સાધુ (૫) સંયમ સ્થાનમાં સ્થિત (૬) તપસ્વી (૭) પુત્રો (૮) માતાપિતાઆદિ ગૃહવાસમાં લઈ જવા (૯) પ્રાર્થના કરતા કરતા (૧૦) થાકી જાય (૧૧) પરંતુ તે સાધુને (૧૨) પિતાને આધીન (૧૩) કરી શકે નહિ. ભાવાર્થ – ઘરરહિત-પરિગ્રહરહિત એષણ સમિતિ પાલનમાં તત્પર સંયમધારી સંયમસ્થાનમાં સ્થિત થયેલ તપસ્વી સાધુની પાસે આવી તે સાધુના પુત્ર, માતા, પિતા આદિ પ્રવજ્યાથી શ્રુત કરાવી ઘરે લઈ જવા માટે પ્રાર્થના કરે, પ્રાર્થના કરી કરી થાકી જાય, પરંતુ વસ્તુ-તાવના સ્વરૂપને જાણનાર મુનિને પિતાને આધીન કરવા સમર્થ થઈ શકતા નથી. વળી કહે છે કે અમારું પાલન પિષણ કરનાર અન્ય કેઈ નથી એવી રીતે કાકલુદી કરવા છતાં સંયમમાં સ્થિત સાધુ સ્વજનના શરણે (સંસારમાં) જાય નહિ. જે સાધક , સંસારના સ્વરૂપને જાણે છે અને મોક્ષના શાશ્વતા સુખને પણ જાણે છે તે Page #95 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ર્ ૩૦ ૧ કારણ કે તે જાણે છે કે સાંસારિક સાંસારિક સુખામાં લાભાય નહિ વિષય સુખા પાછળ લાંબા કાળનાં દુઃખા ઉભા થાય છે એમ જાણી આત્માથી જીવેા સંયમપાલનમાં તત્પર રહે છે. ૬૪ . ૧ २ ૩ ५ દ जह कालुणियाणि कासिया, जइ रोयंति य पुस्तकारणा । ૭ ૨ ' ૧૨ ૧૦ ૧૧ दवियं भिक्खू समुट्ठियं णो लब्भंति ण संठवित्तए ||१७|| , શબ્દાર્થી : (૧) કદાચ માતાપિતા (૨) કરુણામય (૩) વચન મેલે (૪) કદાચ (૫) રૂદન કરે (૬) પુત્રને ઘેર લઇ જવા (૭) મુક્તિગમન ચેાગ્ય (૮) સંયમપાલનમાં સાવધાન (૯) મુનિને (૧૦) પ્રત્રજ્યા છેાડાવી પ્રાપ્ત કરવા (૧૧) ગૃહસ્થલિ ́ગમાં સ્થાપન કરવા (૧૨) સમ થતા નથી. ભાવા:– મુનિના માતા પિતા આદિ સ્વજના મુનિની પાસે આવીને કરુણામય વચન ખાલે, કરુણાજનક કાર્ય કરે, અથવા પુત્રને લઇ જવા રૂદન કરે, તેા પણ સયમ ભાવમાં સ્થિત, સંયમ પાલન કરવામાં તત્પર, મુક્તિગમન ચેાગ્ય સાધુને સંયમથી ભ્રષ્ટ કરી શકતા નથી. તથા ગૃહસ્થલિ’ગમાં સ્થાપન કરવા સમર્થ થતા નથી. જેને સંસાર પરિભ્રમણના દુઃખા અને મેાક્ષના શાશ્ર્વતા સુખાનું જ્ઞાન છે અને મનુષ્યભવની મહત્તાને જાણે છે તે મુનિ સાંસારિક સુખામાં ફસાય નહિ. શ્ ૧ 3 ૧૨ દ जइ विय कामेहि लाविया, जइ णेजाहि णं बंधिउ घरं । ૭ ९ ૩૦ ૧૧ जइ जीविय नावकखए, णो लब्भंति णं संठवित्तर || १८ | શબ્દા : (૧) કદાચ પરિવારવાળા (૨) કામભોગાના (૩) પ્રલેાભન આપે (૪) બાંધી (૫) ધરે (૬) લઇ જાય (૭) તથાપણુ સાધુ (૮) અસંયમી જીવનને (૯) ઇચ્છે નહિ અને સ્વજને પેાતાને (૧૦) આધીન કરી શકે નહિ ગૃહસ્થભાવમાં (૧૧) સ્થાપન કરી શકે નહિ (૧૨) કદાચ. Page #96 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતગ સત્ર અ ર ઉ૦ ૧ ૫ | ભાવાર્થ- સાધુના સંબંધીજને આદિ સાધુને કામના પ્રલેભન આપે, અથવા સાધુને બાંધીને ઘરે લઈ જાય, પરંતુ સંયમમાં સ્થિત સાધુ અસંયમી જીવનની ઈચ્છા કરે નહિ. તેથી સ્વજને પિતાને આધીન કરી ગૃહસ્થવાસમાં સ્થિત કરી શકતા નથી. પરંતુ સાવધાન મુનિ અનુકૂળ પ્રતિકૂળ પરિષહેને સમભાવે વેદન કરતા થકા સંયમભાવમાં સ્થિત રહી સંયમ પાલન કરે. જેનું ઉપાદાન જોરદાર છે. તેને નિમિત્ત અસર કરી શકતું નથી. सेहंति य णं ममाइणो, माय पिया य सुया य भारिया । पोसाहि ण पासओ तुमं, लोग परं पि जहासि पोसणो ॥१९॥ શબ્દાર્થ : (૧) સાધુને શિક્ષા આપે (૨) સાધુમાં મમત્વ રાખવાવાળા (૩) માતાપિતા (૪) પુત્ર-સ્ત્રી આદિ (૫) તમે સૂક્ષ્મદર્શી છો (૬) અમારું પિષણ કરે તમે અમોને ત્યાગી (૭) તમારે પરલોક પણ (૮) બગાડી રહ્યા છે (૯) માટે અમારું પિષણ કરે. ભાવાર્થ- કેઈ નવ દીક્ષિત સાધુમાં મમત્વ રાખવાવાળા, તેમનાં માતા, પિતા, પુત્ર, સ્ત્રી વગેરે સાધુ પાસે આવી એમ કહે કે હે પુત્ર! તમે સુમદશી છે. અમે બધા તમારા વિના દુઃખી થઈ રહ્યા છીએ. તમારા સિવાય અમારું કોઈ પિષણ કરે તેમ નથી, તમો વસ્તુસ્વરૂપના જાણનાર છે, માતા પિતાને ત્યાગી-દુઃખી કરી, દીક્ષા લેનાર આ લેક અને પરલોક બન્નેથી ભ્રષ્ટ થાય છે. પરિવારના પિષણથી પુણ્ય પ્રાપ્તિ થાય છે. માતાપિતા સ્ત્રી પુત્રનું પાલન કરવું તે ગૃહસ્થને ધર્મ છે. માટે તમે સંયમ છેડી ઘેર આવી અમારું પિષણ કરે, આ રીતે સ્વજને મમત્વભાવથી પ્રવ્રજિત થયેલ સાધુને સંયમથી પતિત કરવા કરુણામય વચનથી શિખામણ આપે છે. પરંતુ સંયમમાં સ્થિત થયેલ, શ્રમણ વસ્તુ સ્વરૂપને જાણનાર સંયમથી પતિત થતા નથી. જાણે છે કે જગત આખું સ્વાર્થમય છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૧૦ ૧ જ્યારે જીવને રોગે કે મૃત્યુ આવે છે. ત્યારે તે સમયે કોઈ દુઃખમાં ભાગ લઇ શકનાર નથી. તેમ જ મૃત્યુથી બચાવી લેનાર પણ નથી, એમ જાણ સાધુ સંયમપાલનમાં ઉપયેગવંત રહે, એ સાધુને આચાર છે. अन्ने अन्नहिं मुच्छिया, मोहं जंति नरा असंखुडा । विसमं विसमेहिं गाहिया, ते पावहिं पुणो गम्भिया ॥२०॥ શબ્દાર્થ : (૧) સંયમથી રહિત (૨) કોઈ મનુષ્ય (૩) માતાપિતા તથા અન્ય પદાર્થોમાં (૪) મૂર્ણિત બની (૫) મોહને (૬) પ્રાપ્ત કરે છે (૭) અસંયમી પુરુષ દ્વારા (૮) અસંયમ (૯) ગ્રહણ કરાયેલ પુરુષ (૧૦) ફરી (૧૧) પાપકર્મ કરવામાં (૧૨) ઘણું બની જાય છે. ભાવાર્થ – કઈ કઈ સાધક, સંયમ અનુષ્ઠાનમાં શિથિલ રહેલા અલ્પપરાક્રમી સાધુ, અસંયમી માતાપિતા આદિ સંબધી જને તરફના અસદુ ઉપદેશથી, માતાપિતા આદિમાં મૂછિત બની મોહને પ્રાપ્ત કરે છે. પ્રશ્ચાત અસંયમી ગૃહસ્થના નિમિત્ત દ્વારા, અસંયમ ગ્રહણ કરનાર પુરુષ ફરી પાપકર્મ કરવામાં વૃષ્ટ બની જાય છે. એટલે પાપકર્મ કરવામાં લજિજત થતું નથી. એવા જ નિમિત્તમાં વિવેકી સાધક વિચારે કે સમ્યગદર્શન આદિ આત્માના ગુણે સિવાય સંસારના સર્વ પદાર્થો તથા પિતાનું શરીર પણ પોતાના આત્માથી ભિન્ન છે. તેમ જ જીવને સંસારમાં સ્થિર રાખનાર અસંયમી જીવન છે અને સંયમી જીવન તે જેને સંસાર સાગરથી પાર ઉતારનાર અને મોક્ષના શાશ્વત સુખને પ્રાપ્ત કરાવનાર છે. સંયમપાલનમાં જાગૃત રહેનારા આત્મકલ્યાણ શકે છે. ___ तम्हा दवि इक्ख पंड़िए, पावाओ विरतेऽभिनिव्वुडे । पणए वीरं महाविहिं सिद्धिपहं णेआउयं धुवं ॥ २१ ॥ ૧૦. ૧૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૧૦ ૧ | શબ્દાર્થ : (૧) તેથી (૨) મુક્તિગમન યોગ્ય (૩) વિચારે સતઅસતના (૪) વિવેકયુક્ત (૫) પાપથી (૬) નિવૃત્ત (૭) શાન્ત-સમાધિયુક્ત કર્મના વિદારણ કરવામાં (૮) સમર્થ પુરુષ (૯) મહામાર્ગ (૧૦) પ્રાપ્ત કરે છે (૧૧) સિદ્ધિને (૧૨) ભાર્ગ (૧૩) મેક્ષમાં લઈ જનાર (૧૪) ધ્રુવ છે. | ભાવાર્થ - કેઈ કે કાયર સાધક માતાપિતા આદિ સ્વજ. નેના સ્નેહમાં પડી જઈ સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. એમ જાણું હે શિષ્યો ! તમે મુક્તિગમનાગ્ય રાગદ્વેષ રહિત બની પાપકર્મના પરિણામને વિચાર કરો તથા ઉત્તમ વિવેકથી યુક્ત બની પાપકર્મ. વાળાં અનુષ્કાનેથી નિવૃત્ત થઈ, ક્રોધાદિ કષાયને ત્યાગી, શાન્ત સમભાવી બની વિચરો-કર્મોને વિદારણ કરવામાં સમર્થ સાધકો જ મોક્ષ સન્મુખ લઈ જવાવાળા ધ્રુવ અને સિદ્ધિના માર્ગને પ્રાપ્ત કરે છે. તે માર્ગમાં વીરપુરુષે જ ચાલી શકે છે. એમ જાણી મોક્ષમાર્ગ રૂપ સંયમ અનુષ્ઠાનમાં, ઉપગવંત રહીને વિચરે, એ જ આત્મ શ્રેયને સાચે માર્ગ છે. वेयालिय मग मागओ, मण वयसा कारण निघुडों । चिच्चा वितं च नायओ, आरंभं च सुसंवुडे चरे ॥ २२ ॥ | શબ્દાર્થ : (૧) કર્મ વિદાહરણ કરવામાં સમર્થ (૨) માર્ગમાં (૩) આવીને (૪) મન (૫) વચન (5) કાયાથી (૭) ગુપ્ત બની (૮) છોડી (૯) ધન તથા સ્વજનાદિ (૧૦) જ્ઞાતિવર્ગ તથા (૧૧) આરંભને (૧૨) ઉત્તમસંયમી બની (૧૩) વિચરે. | ભાવાર્થ – હે મનુષ્ય ? કર્મને વિદારણ કરવામાં સમર્થ એવા મોક્ષમાર્ગને ગ્રહણ કરી, મન વચન કાયાથી ગુપ્ત બની તથા ધનસંપત્તિ સ્વજનાદિ જ્ઞાતિવર્ગ તથા આરંભનો ત્યાગ કરી, સંયમમાં ઉપયોગવંત રહી, સંયમપાલન કરતા થકા વિચરવું, એ સાધકને શ્રેયનું કારણ છે. પહેલો ઉદ્દેશ સમાપ્ત. Page #99 -------------------------------------------------------------------------- ________________ 鳴く સૂત્ર કૃતાંગ સૂત્ર -અ૦ ૨ ૦૨ 9 २ Y ૩ ઉ * . तयसं व जहाइ से रयं, इतिसंखाय मुणी ण मज्जइ । ૧૦ ११ १२ ૧૩ ૧૪ गोयन्न तरेण माहणे, अहसेयकरी अनेसी इंखिणी ॥ १ ॥ શબ્દા : (૧) સપ` જેમ ત્વચાને (ર) છેોડી દે છે. (૩) ક′રજને છેડે (૪) સાધુ (૫) એમ (ૐ) જાણી (૭) મુનિ (૮) મદ (૯) ન કરે (૧૦) ગાત્ર તથા અન્ય મદ (૧૧) સાધુ કલ્યાણનેા (૧૨) નાશ કરનાર (૧૩) અન્યની (૧૪) નિદા ભાવાઃ- સર્પ જેમ પેાતાની કાંચળીના ત્યાગ કરે છે એ પ્રકારે સાધુ પેાતાના આત્માની સાથે બંધાયેલ આઠ પ્રકારના સંસાર પરિભ્રમણુરૂપ કરૂપી રજના ત્યાગ કરે છે. કારણકે તે છેડવા ચેાગ્ય છે. કર્યું છે તે જન્મ મરણ આદિ દુઃખાના હેતુરૂપ છે. એમ જાણીને સયમવંત મુનિ પેાતાના કુળ આદિ આઠ મદ પૈકી કોઇ પણ મઢ કરે નહિ તથા મદ ઉત્પન્ન થવાના કારણેાને છેડે. તથા કોઇ અન્ય મનુષ્યાદિની નિંદા કરે નહિં. કારણ કે નિંદા છે તે આત્માના કલ્યાણના નાશ કરવાવાળી છે, આઠ મદ પૈકી કેાઈ મદ કરે તેા ગુણેાના નાશ થઇ હીનતાને પામે છે, જેમકે-જાતિના મદ કરવાથી ભવિષ્યના ભવમાં નીચજાતિમાં ઉત્પન્ન થવું પડે છે. એમ • જાણી ગાત્રાદિના, મઢ કરવા નહિ, જ્ઞાન તથા તપના પણ મદ કરવા નહિ, કારણ કે મદથી અશુભ કર્મોના બંધ થાય છે. એમ જાણીને મેાક્ષ પ્રાપ્તિના સાધનરૂપ, કલ્યાણનાં હેતુરૂપ, શાશ્વતા સુખની પ્રાપ્તિ રૂપ એવા જ્ઞાન, દર્શીન, ચારિત્ર, તપરૂપ સંયમનું અપ્રમાદભાવથી અને નિરાભિમાનપણાથી પાલન કરવું તે જ સાધકના આચાર અને કલ્યાણના હેતુ છે. ઊ R 3 દ जो परिभवई परं जणं, संसारे परिवत्तई महं । अदु इंखिणिया उ पाविया, इति संखाय मुणी ण मज्जई ॥२॥ ૧૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૨ શબ્દાર્થ ઃ (૧) જે પુરુષ (૨) અન્ય (૩) પુરુષ (૪) તિરસ્કાર (૫) સંસારમાં (૬) ચિરકાળતક (૭) પરિભ્રમણ કરે છે (૮) પરનિંદા (૯) પાપ ઉત્પન્ન કરાવે છે (૧૦) જાણ (૧૧) મુનિ (૧૨) મદ કરે નહિ. | ભાવાર્થ – જે પુરુષ અન્ય કઈ વ્યક્તિને તિરસ્કાર કરે છે. તે લાંબા કાળ સુધી સંસારમાં જન્મમરણરૂપ પરિભ્રમણ કરે છે, પરનિદા પાપ છે, દુઃખ ઉત્પન્ન કરાવનાર છે, એમ જાણુ મુનિએ મદ કરી કેઈની નિંદા કરવી નહિ. અહંભાવ આવ્યા વિના 'નિંદા થાય નહિ, તેથી નિંદાનું મૂળ કારણ અહંભાવ છે, અહંભાવ તથા નિહા અશુભ કર્મબંધન તથા અધમગતિ પ્રાપ્ત કરવામાં હેતુ છે. એમ જાણી મદને ત્યાગ કરી અન્યની નિંદા કરવી નહિ, પરંતુ સંયમપાલન કરવામાં સદા ઉપયોગવંત રહી અપ્રમાદ ભાવે વિચરવું. जे यावि अणायगे सिया, जे विय पेसगपेसए सिया। जे मोणपयं उर्वहिए, नो लज्जे समयं सया चरे ॥ ३ ॥ શબ્દાર્થ : (૧) જે કાઈ (૨) નાયકરહિત (૩) ચક્રવતી હોય (૪) તેના દાસ (૫) દાસ (૬) હેય (૭) સંયમ ગ્રહણ કરેલ (૮) હોય છતાં વંદન વ્યવહારમાં (૯) ન હોવી જોઈએ (૧૦) લજજા (૧૧) સમભાવથી વંદન (૧૨) વ્યવહાર કરે (૧૩) સદા. ' ભાવાર્થ- સાધુ આચારમાં વિનયનું સ્વરૂપ બતાવે છે કે નાયક રહિત એવા ચક્રવતીના દાસના દાસે પ્રથમ સંયમ ગ્રહણ કરેલ હોય પશ્ચાત ચક્રવતી સંયમ ગ્રહણ કરે છે તે સાધુ પણામાં (ચક્રવતીએ સંયમ ગ્રહણ કર્યા બાદ) પિતાના દાસના દાસ રૂપ એવા વર્તમાન સાધુપણામાં હોય તેને વંદના વ્યવહારથી સમભાવથી કરે પડે. તે સાધકને આચાર જાણો, તે સાધુને વંદના વ્યવહાર કરતાં ( ચકવતીએ–વર્તમાન સાધુએ ) લજજા ન રાખવી જોઈએ. સમભાવથી વંદના વ્યવહાર કરે આવા પ્રકારને આચાર શ્રી વીતરાગના માર્ગમાં વિનયને તથા અહંભાવ રહિતને છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ७० સૂત્ર કૃતંગ સૂત્ર અ ૦૨ ૩૦ ૨ ૧ सम अन्नयरंमि संजमे, संसुद्ध समणे परिव्वए । जे । ७ १० ૧૨ raकहा समाहिए, afar कालकासी पंडिए || ४ || શબ્દા : (૧) સમભાવ (ર) કાર્પણ (૩) સંયમસ્થાન (૪) શુદ્ધ (૫) તપસ્વી સાધુ (૬) પ્રત્રજ્યા પાલન કરે (૭) જીવનપર્યંત (૮) શુદ્ધ અન્યવસાય (૯) મુક્તિયેાગ્યમુનિ (૧૦) મરણુ આવતા સુધી (૧૧) સત્સત્ વિવેકી સંયમ અનુષ્ઠાન (૧૨) કરે. ભાવાઃ- સભ્યપ્રકારથી શુદ્ધ તપસ્વી સાધુ, જીવન પર્યં"ત, કોઇપણ સંયમસ્થાનમાં સ્થિત થઇ, શુદ્ધ અધ્યવસાયવાળા મુનિ મુક્તિગમન ચૈાગ્ય સત્ અસના વિવેકમાં કુશળ સમભાવમાં રહેતા થકા લજ્જા તથા મદના ત્યાગ કરીને ઇરિયા આદિ પાંચ સમિતિમાં ઉપયોગ રાખી સયમનું પાલન કરે. એ સાધકના આચાર મેાક્ષપ્રાપ્તિના સાચા ઉપાય છે. દ ઊં 9 ૩ ५ दूरं अणुपस्सिया मुणी, तीयं धम्ममणागयं तहा । . ૧૦ ११ १२ ૧૩ पुट्ठे फरुसेहिं माहणे, अवि हण्णू समयंमि रीयइ || ५ || શબ્દા : (૧) મેાક્ષ (૨) જોતા થકા (૩) મુનિ (૪) ભૂતકાળ (પ) ભવિષ્યકાળ (૬) સ્વભાવ (૭) તથા (૮) કર્રસ આદિ પરીષહ (૯) સ્પર્શી અથવા (૧૦) મુનિને (૧૧) પ્રહાર કરે (૧૨) સંયમભાવમાં (૧૩) સ્થિત રહે. ભાવાર્થ:- ત્રિકાળદેશી મુનિ, મેાક્ષ સન્મુખ ષ્ટિ રાખીને, ભૂત ભવિષ્યકાળના વિચાર કરે કે ઉંચી નીચી ગતિએમાં જીવે સ્વયં કુત કમ'ના ઉદયથી ઉત્પન્ન થાય છે તે જીવાના પર્યાયરૂપ સ્વભાવ છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જવારૂપ જીવાને વિભાવ પરિણામને તથા માક્ષના શાશ્વતા સુખાના કારણરૂપ ત્રિરત્નો તથા ચારગતિમાં Page #102 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતંગ સૂત્ર અ. ૨ ઉ. ૨ ૭૧ ભ્રમણ કરતા જન્મ, જરા. મરણાદિ દુઓને વિચાર કરે સંયમમાં વિચરતા કદાચ કઠિન વાક્યને સ્પર્શ થાય. અથવા તે કઈ લાઠીથી પ્રહાર કરે તે તે પરીષહ-ઉપસર્ગને મુનિ સમભાવથી સહન કરે તથા ઉપગવંત રહી સંયમનું પાલન કરે. पण्ण समत्ते सया जए, समता धम्म मुदाहरे मुणी। सुहुमे उ सया अल्सए, णो कुज्झे णो माणि माहणे ॥ ६ ॥ શબ્દાર્થ : (૧) પૂર્ણ બુદ્ધિમાન (૨) મુનિ (૩) સદા (૪) યત્નાવંત (૫) સમતારૂપ (૬) ધર્મને ઉપદેશ (૭) આપે (૮) સંયમવિષયમાં (૯) સદા (૧૦) અવિરાધક (૧૦) ક્રોધ ન કરે (૧૧) માનને કરે (૧૨) મુનિ. ભાવાર્થ – બુદ્ધિમાન સાધુ સદા કષાયને જીતીને સમભાવથી અહિંસા ધર્મને ઉપદેશ આપે, જ્યારે પણ સંયમની વિરાધના ન કરે, Bધ, માન, માયા, લેમને ત્યાગ કરી સંયમભાવમાં વિચરતા સત્કાર, માન, પૂજા પ્રાપ્ત થતાં ગર્વ કરે નહિ. આ પ્રકારનો સાધુ આચાર છે. તેને ઉપયોગ રાખી સંયમપાલન કરવું. बहु जण णमणमि संवुडो, सवढेहिं नरे अणिस्सिए । हदएच मया अणाविले, धम्मं पादुरकासी कासवं ॥ ७ ॥ શબ્દાર્થ: (૧) ઘણું (૨) મનુષ્યને (૩) નમસ્કાર કરવા યોગ્ય (૪) ધર્મમાં સાવધાન રહેનાર (૫) મનુષ્ય (૬) સર્વ પદાર્થોમાં (૭) અનાસક્તિ (૮) કહની જેમ (૯) સદા (૧૦) નિર્મળ (૧૧) કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામીના (૧૨) ધર્મને (૧૩) પ્રગટ (૧૪) કરે. ભાવાર્થ- બહુ મનુષ્યને નમન કરવા ગ્ય ધર્મમાં સદા સાવધાન રહીને, સાધકે, ધનધાન્ય સ્વજને આદિ બાહા પદાર્થોમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સુત્ર કૃતાંગ સત્ર અ ર ઉ રે તથા આભ્યન્તર મમત્વ આદિમાં આસક્ત નહિ રહેતાં, કડી માફક નિર્મળ બની, કાશ્યપગંત્રી ભગવાન મહાવીર સ્વામીના પ્રગટ કરેલ દશવિધ યતિ ધર્મને પ્રગટ કરે. बहवे पाणा पुढो सिया, पत्तेयं समय समीहिया । जे मोणपयं उवहिए, विरतिं तत्य अकासि पंडिए ॥ ८ ॥ | શબ્દાર્થ: (૧) બહુ (૨) પ્રાણી (2) પૃથક પૃથફ આ જગતમાં (૪) નિવાસ કરે છે (૫) પ્રત્યેક પ્રાણીને (૬) સમભાવ (૭) દેખી (૮) સંયમમાં (૯) ઉપસ્થિત (૧૦) પંડિત પુરુષ (૧૧) જીવહિંસાથી (૧૨) નિવૃત્ત (૧૩) થાય. ભાવાર્થ – દશ પ્રકારનાં પ્રાણેને ધારણ કરનાર પ્રાણીઓ (એકેન્દ્રિયે ચાર પ્રાણ, બે ઇન્દ્રિયને છ પ્રાણ, તેઈન્દ્રિયને સાત પ્રાણુ, ચૌરદ્રિયને આઠ પ્રાણ, અસંસી પંચેન્દ્રિય તિર્યંચને નવ પ્રાણ, અસંસી મનુષ્યને આઠ પ્રાણ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય, તિર્યંચ, દેવ, નારકને દશ પ્રાણ હોય છે. પાંચ ઇન્દ્રિય, મનબળ, વચનબળ, કાયદળ, શ્વાસે છવાસ, આયુષ્ય દશ પ્રાણ કહેવાય. આ પ્રાણેની ઘાત એ જ હિંસા છે કારણ કે સર્વ જીવોને પિતાનાં પ્રાણે અતિ પ્રિય છે. એક પણ પ્રાણુ દુભાય ત્યાં જીવહિંસા સમજવી– (આરંભ સમજ) આ જગતમાં પૃથ્વી આદિ સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત આદિ ભેદથી પૃથક્ પૃથક્ જ સર્વ સ્થાનમાં નિવાસ કરી રહેલા છે, પ્રત્યેક પાણઓ સુખથી સંતોષ અનુભવે છે, દુઃખથી ખેઢ કરે છે. જીવન સહુને પ્રિય છે. એમ વિચારીને સર્વ પ્રાણીઓનાં વિષયમાં મધ્યસ્થવૃત્તિ ધારણ કરી, સંયમમાં ઉપસ્થિત પંડિત મુનિ, પાપ અનુષ્ઠાનેથી દૂર રહે એટલે પ્રાણઘાતથી નિવૃત્ત થાય. આવા પ્રકારે સાધકને આચાર છે. તે સંસાર પરિભ્રમણના નાશને ઉપાય અને મોક્ષપાપ્તિને સારો ઉપાય છે. એમ જાણી સાધક આત્માએ તથા આત્માથીઓએ આરંભથી નિવૃત્ત થવું. Page #104 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ. ૨ धम्मस्स य पारए मुणी, आरम्भस्स य अंतए ठिए । सोयति य णं ममाइणो, णो लभंति णियं परिग्गरं ॥१॥ ( ૧૧ ૧૧. ૧ | શબ્દાર્થ ઃ (૧) ધર્મના (૨) પારગામી (૩) મુનિ (૪) આરંભથી (૫) રહિત હોય છે (૬) મમત્વપુરષ (૭) શોક કરે છે (૮) પ્રાપ્ત (૯) તે નથી (૧૦) પરિગ્રહ (૧૧) પોતાને. - ભાવાર્થ – જે પુરુષ–સાધક, ધર્મને પારગામી હોય અને આરંભ તથા પરિગ્રહથી નિવૃત્ત થયેલ હોય અને સમ્યકચારિત્ર અનુષ્ઠાનમાં ઉપયોગવંત હોય, એને જ મુનિ કહેવાય અને ધર્મા. ચરણ નહિ કરવાવાળા મમત્વી જ દુઃખ અને મરણ પ્રાપ્ત થતાં તથા અર્થ-પરિગ્રહને નાશ થતાં તથા સ્વજનેને વિયેગ થતાં શેક કરે છે. તેઓ શેક કરવા છતાં સ્વજનેને કે સુવર્ણ આદિ પરિગ્રહને પ્રાપ્ત કરી શક્તા નથી. પિતાની ઈચ્છાની તૃપ્તિ કરી શકતા નથી. શુભસંગ પ્રાપ્ત થ તે તે શુભ કર્મોના ઉદયે જ થઈ શકે છે. એમ જાણને હિંસામય અનુષ્ઠાનેથી નિવૃત્ત થવું અને મમત્વને દૂર કરી સમભાવમાં રહી ઉદય પ્રાપ્ત અવસ્થામાં ઉદાસીન ભાવે રહેવું તે આત્મ હતનું કારણ છે. इह लोग दुहावहं विऊ पर लोगे य दुहं दुहावहूं। विद्धंसण धम्ममेव तं इति, विजं कोऽगारमावसे ॥१०॥ ૧૧ ૧૩. શબ્દાર્થ : (૧) આ (૨) લેકમાં પરિગ્રહ માત્ર (૩) દુઃખ દેનાર છે (૪) પરલેકમાં (૫) દુઃખ (૬) દુઃખના દેનાર (૭) નશ્વર (૮) સ્વભાવી છે (૯) આ રીતે (૧૦) જાણનારા (૧૧) કેણ (૧૨) પુરુષ (૧૩) ગ્રહવાસમાં (૧૪) નિવાસ કરે (૧૫) તેમ જાણે. Page #105 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સત્ર અ. ૨ ઉ૦ ૨ ભાવાર્થ- સોનું, રૂપુ, ધન, સ્વજને આદિ જે પરિગ્રહ છે તે બધા મમત્વી પુરુષને આ લેકમાં દુખના દેનારા છે, પરંતુ પરલોકમાં પણ દુઃખરૂપ છે, દુખના દેનારા છે, કારણ કે પરિગ્રહ મેળવતાં આરંભ થાય છે, આરંભથી અશુભ કર્મોના બંધ થાય છે, તેમ જ તે જીની સાથે (આરંભથી) વિરબંધન થાય છે. તેથી આરંભી જીને આ લોક અને પરલોકમાં તે પાપકર્મના વિપાકો દુઃખરૂપ જોગવવાં પડે છે. વળી ધન પ્રાપ્તિ વખતે પણ કષ્ટ ભેગવવું પડે છે. તેનું રક્ષણ કરવાની પણ ચિંતા અને ઉદ્વેગ રહે છે અને તે ધનને વિયાગ થતાં પણ દુઃખ અનુભવાય છે, જેથી પરિગ્રહ અને આરંભ બને દુઃખના જ પાત્ર-દુઃખના જ હેતુઓ છે. ગ્રહવાસમાં આસક્ત છાને સ્ત્રીઓ સાપ સમાન છે, બંધુજન બંધન સમાન છે, વિષય વિષ સમાન છે, છતાં મનુ મહિને વશ થઈ શત્રુરૂપ સાધનને મિત્ર માની સંસારમાં રહે છે. નેહરૂપ મમત્વ એ એકાંત અનર્થ રૂપ છે એવું જાણી આરંભ પરિગ્રહથી દૂર રહેવું એ આત્મહિતનું કારણ જાણવું. महयं परिगोव जाणिया, जा वि य बंदण पूयणा इहं । "9 "" ૦૨ ૧૧ सुहमे सल्ले दुरुद्धरे, विउमंता पयहिज संथवं ॥ ११ ॥ | શબ્દાર્થ : (૧) સંસારી પરિચય (૨) મહાન કીચડ સમાન (૩) જાણી (૪) આ લેકમાં (૫) વંદન તથા (6) પૂજન (૭) સૂક્ષ્મ (૮) શલ્ય (૯) ઉદ્ધાર દુષ્કર છે (૧૦) વિદ્વાન પુરુષ (૧૧) પરિચય (૧૨) ત્યાગ કરે. * ભાવાર્થ – સાંસારિક જીને પરિચય મહાન કીચડ સમાન જાણી સાધક તેના પરિચયથી દૂર રહે. તેમ જ આ લેકમાં જે વંદન, પૂજા, સત્કાર, માન, પ્રતિષ્ઠા વગેરે કર્મને ઉપશમના ફળ જાણુને તથા વંદન પૂજા આદિની ભાવના આભ્યન્તર કષાય રૂપ જાણ વંદન, પૂજા આદિને પામી વિદ્વાન મુનિ ગર્વ ન કરે અને વંદન પૂજા Page #106 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ઉ૦ ૨. પામવાની ભાવના પણ ન રાખે, કારણ કે ગર્વ છે તે સૂક્ષ્મ શલ્ય છે. તેને ઉદ્ધાર કરે બહુ કઠિન છે. તેમ જ સદ્ગતિ પ્રાપ્ત કરવામાં મહાન વિજ્ઞરૂપ છે. એમ જાણી તપસ્વી મુનિ કયારે પણ ગર્વ ન કરે. કષાયમાત્ર સંસાર વૃદ્ધિના હેતુઓ છે. એમ જાણ સમભાવથી સંયમનું પાલન કરવું. - ૧૩ एगे चर ठाणमासणे, सयणे एग समाहिए सिया । भिक्खू उवहाण वीरिए, वह गुत्ते अज्झत्त संवुडो ॥ १२ ॥ શબ્દાર્થ : (૧) એકલે (૨) વિચરે (૩) કાયોત્સર્ગ (૪) આસન (૫) શયન (૬) એકલે (૭) ધર્મધ્યાન યુક્ત (૮) રહે (૯) ભિક્ષુ (૧૦) તપમાં (૧૧) બળપરાક્રમ કરે (૧૨) વચનથી ગુપ્ત (૧૩) મનથી ગુપ્ત. ભાવાર્થ- સાધુ મન, વચન કાયાથી ગુમ રહી, તપમાં બળ પરાક્રમ ફેરવતા થકા ધર્મધ્યાન યુક્ત રહી, સ્થાન, આસન, શયનમાં એકાકી તથા સમભાવે રહે રાગદ્વેષથી રહિત થઈ એકાકી વિચરતા થકાં ઉપયેગવંત રહી સંયમનું પાલન કરતા વિચરે. એ આચાર છે તે એક્ષપ્રાપ્તિને હેતુ જણ. णो पीहे न याव पंगुणे, दारं सुन्न-घरस्स संजए । पुढे ण उदाहरे वय, ण समुच्छे णो संथरे तणं ॥ १३ ॥ શબ્દાર્થ : (૧) ઘરના કમાડ (૨) સાધુ (૩) સૂના ઘરનાં (૪) ઉઘાડે નહિ (૫) બંધન કરે (૬) પૂછે (૭) વચન (૮) ન બોલે (૯) મકાનને કચરે બહાર કાઢે નહિ (૧૦) તૃણની શયા ન બિછાવે. ભાવાર્થ - શૂન્ય ઘરનાં કમાડ ઉઘાડે નહિ, તથા બંધ કરે નહિ, કઈ પ્રતિમા ધારી અથવા જિન કલપી સાધુને પ્રશ્ન પૂછે તે Page #107 -------------------------------------------------------------------------- ________________ ત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૨ જવાબ આપે નહિ, શૂન્ય ઘરને સાફસુફ કરી કચરે બહાર કાઢે નહિ, કઢાવે નહિ. શૂન્ય ઘરમાં તૃણ આદિની પથારી બિછાવે નહિ. પિલા ઘાસને શાની વપરાશમાં ન લે, કારણ કે પ્રતિલેખન થઈ શકે નહિ, શૂન્ય ઘરમાં જેને ઉપદ્રવ હાઈ કમાડ ઉઘાડતાં કે બંધ કરતાં જીવોની વિરાધના થવાનો સંભવ રહે માટે જીવ દયાના કારણે આ આચાર જિન કલ્પીને જાણ જ્યાં જીવ વિરાધના થાય તેવા કાર્યથી સાધુ દૂર રહે આ ધર્મમાં અહિંસાનું પાલન મુખ્ય કર્તવ્ય છે. અગર મુખ્ય અંગ છે. તેમ જાણી સાવઘ કાર્ય કરવું, કરાવવું અને અનુમોદન આપવું તે સંયમી સાધુને ક૫તું નથી તૃણની શમ્યા ન બિછાવે એ પ્રાયોજિનકલ્પી–પ્રતિમા ધારીને ઉત્કૃષ્ટ જાણ. સ્થિવર કલ્પવાળાને માટે તદ્દન નિષેધ નથી. . ___ जत्थऽत्थमिए अणाउले सम विसमाई मुणोऽहियासए । १० ११ १२ घरमा अदुवा वि भेरवा, अदुवा तत्थ सरीसिवा सिया ॥१४॥ શબ્દાર્થ : (૧) જ્યાં સૂર્ય (૨) અસ્ત થાય (૩) આકુળતારહિત (૪) સિમ (૫) વિષમસ્થાન (૬) મુનિ (૭) સહન કરે (૮) મચ્છરઆદિ (૯) અથવા (૧૦) ભયંકર પ્રાણી (૧૧) અથવા (૧૨) ત્યાં (૧૩) સર્પઆદિ (૧૪) હેય. ભાવાર્થ- ચારિત્રવાન મુનિ વિહારમાં હોય તે સમયે જ્યાં સૂર્ય અસ્ત થાય ત્યાં સ્થાન–વસતી સમ હોય કે વિષમ હોય ત્યાં ક્ષેભ રહિત નિવાસ કરે–રાત્રિવાસ કરે. વળી તે સ્થાને મચ્છર, ડાંસ આદિ અથવા ભયંકર પ્રાણું હોય અથવા સર્પ, નકુલ આદિ પ્રાણીએના ઉપસર્ગ ઉત્પન્ન થાય તે તેને સમ્યફભાવે રાગદ્વેષ રહિત બની સહન કરે, એ સાધુને આચાર છે. तिरिया भणुया य दिव्वंगा, उवसग्गा तिविहाऽहिंसाનિશા જોવાવી જ જો, કુમાર જ મળી Page #108 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતામ સૂત્ર અ. ૨ ઉ૦ ૨ શબ્દાર્થ : (૧) તિર્યંચના (૨) મનુષ્યના (૩) દેવના (૪) ત્રણ પ્રકારના (૫) ઉપસર્ગો (૬) સહન કરે (૭) રેમને (૮) હલાવ્યા (૯) સિવાય (૧૦) ન્ય ઘરમાં જતાં (૧૧) મહાનગુનિ. ભાવાર્થ- મહાન મુનિ શૂન્ય ઘરમાં નિવાસ કરતાં તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્ય, તથા દેના ઉપસર્ગો ઉત્પન્ન થાય તે રાગદ્વેષ રહિત બની, ભયથી રામને ફરકાવ્યા વિના સમભાવથી તે ઉપસર્ગોને સહન કરે, આવા પ્રકારને ઉત્કૃષ્ટ આચાર પ્રતિભાધારી સાધુને અથવા જિનકલ્પી આશ્રી જાણવાને છે; પરંતુ વિરકલ્પી સાધુ શક્તિશાળી હોય, તે આવા કઠિન ઉપસર્ગોને સમભાવ સહન કરે તે નિર્જરાના મહાલાભને પ્રાપ્ત કરેપરંતુ આર્તધ્યાન થાય તેમ જણાય તે અન્ય નિરવસ્થાને શય્યા કરી નિવાસ કરે. દિવસ અસ્ત થયા બાદ શરીરની હાજતના કારણ સિવાય સાધુને બહાર નીકળવાને કલ્પ નથી, પરંતુ સંયમ રક્ષણ માટે લાભાલાભને વિચાર કરી પિતાની શક્તિનું માપ જાણી નિરવદ્ય સ્થાનની ગવેષણ કરે. णो अभिकंखेज्ज जीवियं, नोऽवि य पूर्वण पत्थए सिया। अम्भस्थ मुर्विति भेरवा, सुन्नागार गयस्स भिक्खुणो ॥१६॥ શબ્દાર્થ : (૧) જીવનની (૨) ઈચ્છા (૩) ન કરે (૪) પૂજાની (૫) ભાવના (૬) ન કરે (૭) ના ઘરમાં ગયા થકા (૮) ભિક્ષુને (૯) ભયંકર પ્રાણીના ઉપસર્ગ સહન કરવાને (૧૦) અભ્યાસ (૧૧) થઈ જાય છે. ભાવાર્થ – પુક્ત ઉપસર્ગથી ભય પામી જીવનની ઈચ્છા કરે નહિ, તથા પૂજ, સત્કાર પામવાની ભાવના ન કરે, સાધુને શૂન્ય ઘરમાં નિવાસ કરતા ભૈરવ આદિ ભયંકર પ્રાણીઓના પ્રતિકૂળ ઉપસર્ગો તથા અનુકૂળ ઉપસર્ગોને સહન કરવાને સહેજે અભ્યાસ થઈ જાય છે. ઉપસર્ગો સહન કરતા દેહ મમત્વને દૂર કરે Page #109 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ઉ૦ ૨ જોઈએ. દેહ મમત્વ છૂટયા વિના પરિષહે સહન કરવા મુશ્કેલ બને. એમ જાણી આત્માથી સાધકે દેહ મમત્વ રાખવું નહિ. દેહને અન્ય દ્રવ્ય જાણી સંયમપાલન કરવું. उवणीयतरस्स ताइणो, भयमाणस्स विविक मासणं । सामाइय माहु तस्स, जं जो अप्पाण भए ण दसए ॥१७॥ १० ११ १३. १२ શબ્દાર્થ ઃ (૧) જ્ઞાન સમીપ પહોંચેલ (૨) સ્વપરને રક્ષક સ્ત્રી પુરુષ (૩) નપુંસક રહિત (૪) શયન આસન (૫) સેવનાર (૬) મુનિના ચારિત્રને (૭) સામાયિકચારિત્ર (૮) કહેલ છે (૯) ચારિત્રવાન સાધકે (૧૦) પિતાના આત્માને (૧૧) ભય (૧૨) પ્રદર્શિત (૧૩) નહિ કરો. ભાવાર્થ – જે સાધક આત્માએ, પિતાના આત્માને અતિ શયરૂપથી જ્ઞાનમાં સ્થાપિત કરેલ હોય અને પોતાના તથા અન્યના આત્માના રક્ષણ કરવામાં સમર્થ હોય, એટલે છકાય જીના રક્ષક હાય, સ્ત્રી, પુરુષ, નપુંસક રહિત સ્થાનમાં નિવાસ કરતા હોય એવા મુનિના ચારિત્રને શ્રી તીર્થંકરદેએ સમભાવરૂપ સામાયિકચારિત્ર કહેલ છે. એમ જાણુ મુનિ પરીષહ ઉપસર્ગ પ્રાપ્ત થતા ભયભીત ન બને અને પિતાના સ્વભાવમાં સ્થિત રહી, સંયમનું પાલન કરે આવા પ્રકારને સાધકને આચાર જાણે તેનું સમ્યક્રપ્રકારે પાલન કરે. उसिणोदग तत्तभोइणो, धमट्ठियस्स मुणिस्स हीमतो। संसग्गि असाहु राइहिं, असमाहीउ तहागयस्स वि ॥१८॥ ૧૨ શબ્દાર્થ : (૧) ગરમ (૨) પ્રાણ (૩) ઠંડું કર્યા વિના (૪) પીવાવાળા (૫) ધર્મમાં સ્થિત (૬) મુનિ (૭) લજજાવાનને (૮) સંગ (૯) રાજા આદિને (૧૦) શ્રેય નથી (૧૧) અસમાધિ ઉત્પન્ન કરાવનાર (૧૨) શાસ્ત્રોકત આચાર પાળવાવાળાને. Page #110 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતગિ સૂત્ર અ૦ ૨ ઉ૦ ૨ ૭૯ ભાવાર્થ- ગરમ પાણીને ઠંડુ કર્યા વિના પીવાવાળા તથા શ્રત અને ચારિત્ર ધર્મમાં સ્થિત અને અસંયમથી લજજાપામવાવાળા, તથા શાક્ત આચાર પાળવાવાળા મુનિને પણ, રાજા મહારાજા આદિને સંસર્ગ બુર અને સંયમપાલનમાં વિનરૂપ તથા સમાધિને ભંગ કરાવનાર છે. એમ જાણું રાજા આદિના સંસર્ગથી દૂર રહેવું. ગૃહસ્થાના આચાર હિંસામય કામગની લાલસાવાળા પરિગ્રહ મમત્વવાળા હોય છે. તેથી ગૃહસ્થોના પરિચયથી દૂર રહેવું તે સુનિ સાધકને માટે હિતનું કારણ છે. अहिगरणकडस्स भिक्खुणो, वयमाणस्स पसज्झ दारुणं । अढे परिहायती बहु अहिगरणं न करेज पंडिए ॥ १९ ॥ શબ્દાર્થ : (૧) કલેશ કરતા હોય (૨) જે સાધુ (૩) પ્રગટ (૪) ભયાનક (૫) વચન બેલતો હોય (૬) મેક્ષ તથા સંયમ (૭) નષ્ટ (૮) અતિ (૯) પંડિત (૧૦) કલેશ (૧૧) નહિ (૧૨) કરે. ભાવાર્થ- જે કોઈ સાધુ, પ્રગટપણે કલેશ ઝઘડા કરતે હોય અને ખરાબ ભયંકર વચન બોલતે હોય તે તેને મેક્ષરૂપીઅર્થ તથા મોક્ષના કારણરૂપ સંયમને અતિ પ્રમાણમાં નાશ થાય છે, હીનતાને પામે છે, એમ જાણીને વિવેક મુનિ-સાધક, કલેશ-ઝઘડા ન કરે, તથા કલેશ ઉત્પન્ન થાય તેવા વચને બેલે નહિ, કલેશથી તથા અસભ્ય વચનથી સામી વ્યક્તિના ચિત્તમાં દુઃખ ઉત્પન્ન થાય છે. તેમ જ કલેશથી અસભ્ય વચનેથી ઘણું કાળની તપસ્યા વડે તથા બ્રહ્મચર્ય પાલનથી ઉપાજન કરેલ પુણ્યને નાશ થાય છે. એમ જાણ પંડિત સાધક કલેશ ન કરે અને વાણી નિરવદ્ય પ્રિય, અને સત્ય બેલે. (એ સાધુપુરુષને આચાર છે) Page #111 -------------------------------------------------------------------------- ________________ ९ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૦ ૩ सीओदग पडि दुछिणो अपडिण्णस्स लवावसपिणो । ૧૦ દ ५ . ७ सामाइयमाहु तस्स जं जो, गिहिमत्तेऽसणं न भुंजती ॥२०॥ ઊ શબ્દા : (૧) સચેત્ત પાણીની (ર) ઘૃણા કરનાર (૩) કામભોગેાની ઇચ્છા નહિ કરનાર (૪) કર્માંબધનરૂપ અનુષ્ઠાનેાથી દૂર રહેનાર (૫) ગૃહસ્થના ભાજનમાં (૬) ભાજન (૭) ન કરતા હોય (૮) એવા મુનિના આચારને (૯) સામાયિક (૧૦) કહેલ છે. ૩ ભાવાઃ- જે સાધુ કાચાપાણીની ગુચ્છા કરતા હાય, કાચા પાણીના આરંભથી લજ્જા પામતા હૈાય, તથા સાંસારિક કામભાગેાની ઇચ્છા રહિત હાય, કમ`બંધન થાય તેવાં અનુષ્ઠાનાથી દૂર રહેતા હાય તથા ગૃહસ્થના પાત્રમાં ભાજન ન કરતા હાય, આવા સાધુના ચારિત્રને શ્રી તીર્થકર દેવાએ સમભાવરૂપ સામાયિક ચારિત્ર કહેલ છે. એમ જાણી સાધકે રાગદ્વેષ રહિત બની સંયમનું પાલન કરવું જોઇએ. ગ્ . ' ૭ संखयमाहु जीवियं, तह विय बालमणो पगभह | ૧ ૧૧ ૧૨ ૧૩ ૧૪ वाले पावेहिं मिज्जती, इति संखाय मुणी ण मज्जती ॥ २१ ॥ શબ્દા : (૧) જીવન (૨) સાંધી શકાય તેવાં (૩) નથી (૪) કહ્યાં (૫) તથાપિ (૬) મૂ`જને પાપકરવાની (૭) ધૃષ્ટતા કરે છે (૮) અજ્ઞાની જીવાને (૯) પાપી સખેાધનથી (૧૦) બતાવાય છે (૧૧) એમ (૧૨) જાણી (૧૩) મુનિ (૧૪) મદ કરે નહિ. ભાવાર્થ :- મનુષ્યાનાં જીવન તૂટયા પછી સાંધી શકાય તેવાં નથી. છતાં મૂર્ખ`જના પાપ કરવાની ધૃષ્ટતા કરે છે. આવા અજ્ઞાની અને હિંસાના કરનારા જીવેાને જગતના અન્ય મનુષ્યા, પાપી છે. તેમ સમેધન કરી આંગળી વડે બતાવે છે. એટલે પાપી સ`ખાધનથી Page #112 -------------------------------------------------------------------------- ________________ * ૮૧ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૨ જગતમાં ઓળખાય છે. પાપી જી હિંસા કરતા લજિજત થતા નથી અને પાપ કરીને સંસાર પરિભ્રમણ કરે છે. એમ જાણી મુનિ સાધકે હું જ ધર્માત્મા છું, તપસ્વી છું, શુભ અનુષ્ઠાન કરવાવાળો છું, અન્ય પાપી જીવે છે. આવા પ્રકારનું અભિમાન–મદનું સેવન કરવું નહિ, સરલ સ્વભાવથી રહી સંયમનું પાલન કરવું. छंदेण पले इमा पया, बहुमाया मोहेण पाउडा । वियडेण पलिंति माहणे, सीउण्हं वयसाऽहियासए ॥२२॥ | શબ્દાર્થ ઃ (૧) બહુમાયી (૨) મેહથી (૩) કંકાયેલ (8) જીવે પિતાની (૫) ઈચ્છાથી (૬) નરકાદિ ગતિમાં જાય છે (૭) સાધુ પુરુષ (૮) કપટરહિત અનુષ્ઠાને વડે (૯) મોક્ષ સંયમમાં લીન બની (૧૦) શીત–ઉષ્ણ આદિ પરીષહેને (૧૧) મન, વચન, કાયાથી (૧૨) સમભાવે સહન કરે. ભાવાર્થ- મોહથી ઢંકાયેલાં, બહુ માયા કપટ કરવાવાળાં મનુષ્ય પિતાની ઈચ્છાથી (કામમાં આસક્તિના કારણે) નરક, તિર્યંચાદિ ગતિઓમાં જાય છે. ત્યાં અસહ્ય દુદને ભગવે છે. એમ જાણી સાધુ પુરુષો કપટ રહિત અનુષ્ઠાન દ્વારા મોક્ષપ્રાપ્તિ માટે, સંયમમાં લીન બની શીતઉણ–અનુકૂળ પ્રતિકૂળ જે કઈ પરીષહ ઉપસર્ગ ઉત્પન્ન થાય તેને મન, વચન, કાયાથી સમભાવપૂર્વક સહન કરે અને ઉપગવંત રહી સંયમ પાલન કરે જગતમાં ઘણા અજ્ઞાની છે ઘેટાં બકરાં આદિ પ્રાણીઓની ઘાત કરી તેને ધર્મનાં સાધન માને છે વળી કઈ મનુષ્ય પોતાના સમાજના રક્ષણ માટે ધન, ધાન્ય, દાસ, દાસી વગેરે પરિગ્રહ સંગ્રહ કરે છે. વળી કે કે મનુષ્ય વારંવાર પિતાના શરીર ઉપર તથા બેસવાના સ્થાને જળ છાંટે છે, આદિ આવા સાવદ્ય અને માયા પ્રધાન કાર્યોથી જગના ભેળા લોકોને ઠગે છે. આવી રીતે અજ્ઞાની મનુષ્યો પાપ કરી દુર્ગતિમાં જાય છે. એમ જાણી સાધકે જાગૃત રહેવું. Page #113 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૨ कुजए अपराजिए जहा, अक्खेहिं कुसलेहिं दीवयं । कडमेव गहाय णो कलिं, नो तीयं नो चेव दावरं ॥२३॥ શબ્દાર્થ : (૧) જુગારી (૨) અપરાજિત (૩) જેમ (૪) કુશળ જુગારી (૫) પાસા (૬) ખેલતા (૭) કૃતસ્થાન (૮) ગ્રહણ કરે છે (૯) એક (૧૦) બે (૧૧) ત્રણ ને (૧૨) નહિ. ભાવાર્થ – જેને વિજય પણ નિંદનીય છે, તેને કુજ્ય કહેવાય છે, કુય નામ જુગારીનું છે, જુગારીને જુગાર રમવામાં મહાન વિજય થવા છતાં સન-પુરુષો તેની ( જુગાર રમનારની ) નિંદા કરે છે, કારણ જુગાર છે. તે અનર્થનું કારણ છે, તેથી નિંદનીય છે, જે જુગારી જુગારના પાસા ખેલવામાં કુશળ હોય તે અન્ય જુગારીથી જીવાતો નથી તેને અપરાજિત કહેવાય છે. આવા કુશળ જુબારી પાસાની રમત રમતાં કૃત નામના ચેથા સ્થાનને ગ્રહણ કરી વિજય મેળવે છે. પહેલા બીજા ત્રીજા સ્થાનેને છોડી દે છે. આ દછતનો સાર નીચની ગાથાથી જાણુ. ૧, ૧૩ ૧૪ एवं लोगंमि ताहणा घुइए जे धम्मे अणुत्तरे । तं गिण्ह हियति उत्तम कडमिव सेसऽवहाय पंडिए ॥ २४ ॥ શબ્દાર્થ : (૧) આવા પ્રકારે (૨) લોકમાં (૩) છકાયજીવોની રક્ષા કરવામાં સમર્થ (૪) કહ્યો છે (૫) જે (૬) સર્વોત્તમ (૭) ધર્મ (૮) એજ (૯) ગ્રહણ કરવા યોગ્ય છે (૧૦) હિતકારી (૧૧) ઉત્તમ ચોથા (૧૨) સ્થાનની જેમ ઉત્તમ કુપ્રવચન (૧૩) આદિ અન્યને (૧૪) છોડી દે છે. (૧૫) પંડીત. ભાવાર્થ- આ મનુષ્ય લોકમાં સર્વ જીવોનાં રક્ષણ કરવામાં સમર્થ શ્રી મહાવીર સ્વામીએ ક્ષમાઆદિ શ્રત ચારિત્રરૂપ ધર્મ જે કહેલ છે એજ ધમ સર્વોત્તમ છને માટે એકાંત હિતકારી Page #114 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ઉ૦ ૨ છે. તે ગ્રહણ કરવા યોગ્ય છે. તેને ગ્રહણ કરે. અન્ય કુપ્રવચનિક આદિ દર્શન સવ સંસારવૃદ્ધિના કારણરૂપ જાણી તેને ત્યાગ કરવો જેમ જુગારી કૃતનામ ચોથા સ્થાનને ગ્રહણ કરી અન્યને છેડી દે છે એ રીતે સાધક, આ વીતરાગ કથિત, અષ્ટકર્મોને ક્ષય કરી. મોક્ષનાં શાશ્વતાં સુખ પમાડનાર મેક્ષ માર્ગને ગ્રહણ કરી અન્ય કુકાવચનિક માર્ગને ત્યાગ કરે એ આત્મહતનું કારણ છે. उत्तर मणुयाण आहिया, गामधम्मा इह मे अणुस्सुयं । जंसी विरया समुट्टिया, कासवस्स अणुधम्म चारिणो ॥२५॥ શબ્દાર્થ : (૧) દુજેય (૨) મનુષ્યોને (૩) કહેલ (૪) શબ્દાદિ વિષય છોડવા (૫) એમ (૬) મેં (૭) સાંભળ્યું છે. (૮) તેનાથી (૯) નિવૃત્ત (૧૦) સંયમમાં ઉપસ્થિત શ્રી ઋષભદેવજી તથા (૧૧) શ્રી મહાવીરના (૧ર) ધર્મના (૧૩) અનુયાયીઓ છે. | ભાવાર્થ - શ્રી સુધર્માસ્વામી શ્રી જખ્ખસ્વામી આદિ શિષ્યોને ઉદેશી કહે છે કે “શબ્દ આદિ વિષય અથવા મૈથુન સેવન વગેરે કામગોને છોડ મનુષ્યોને અતિ દુષ્કર છે, દુજય કહેલ છે.” એમ મેં ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું છે, પરંતુ જે સાધકે શબ્દાદિ વિષ તથા મૈથુન સેવનનો ત્યાગ કરી સંયમ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહેલાં છે. તેઓ જ શ્રી મહાવીર સ્વામી તથા શ્રી. ઋષભદેવ સ્વામીના વીતરાગ ધર્મના સાચા અનુયાયી છે. એમ જાણવું. તેમ જ આ ઉપદેશ શબ્દાદિ વિષયોનો ત્યાગ કરવાનો ભગવાન શ્રી ઋષભદેવજીએ પોતાના પુત્રને પણ કહેલ હતો. जे एय चरति आहियं, नाएणं महया सहसिणा । ते તે દિઇ તે સમુદા, મોન્ન જ્ઞાતિ ધનનો ! રદ્દ | १२ १४ १३ Page #115 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ. ૨ શબ્દાર્થ : (૧) જે પુરુષ (૨) પૂર્વોક્ત ધર્મ (૩) આચરે છે (૪) મહાન (૫) મહર્ષિ (૬) જ્ઞાતપુત્રે (૭) કહેલ (૮) એ જ (૯) સાવધાન (૧૦) એ જ (૧૧) સંયમમાં ઉત્થિત (૧૨) એક બીજાને (૧૩) ધર્મથી પતિત થતાને (૧૪) ધર્મમાં પ્રવૃત્ત કહે છે. ભાવાર્થ - મહાન મહર્ષિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામી દ્વારા પ્રતિપાદન કરેલ શ્રત ચારિત્રરૂપ દશ પ્રકારના યતિ ધર્મને ગ્રહણ કરી જે સાધક તેનું ઉપગપૂર્વક આચરણ કરે છે. એ જ આ ધર્મમાં સાવધાન છે. તથા સમ્યક્ પ્રકારથી ધર્મમાં સમુસ્થિત છે અને તેઓ જ ધર્મથી પતિત થતા જીવને પુનઃધર્મમાં પ્રવૃત્ત કરે છે અને આ ધર્મ જ જગના સવ ને આધારરૂપ છે, કલ્યાણ રૂપ છે અને આજ ધર્મ (બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહ રહિત તથા આરંભ રહિત) અષ્ટકમને ક્ષય કરવા સમર્થ છે. તથા મોક્ષનાં શાશ્વતા સુખને પમાડનાર છે. એમ જણ ધર્મ આરાધના કરવામાં પ્રમાદ કરવો નહિ. ९ १० १२ ११ १५ ૧૪ मा पेह पुरा पणाभए, अभिको उवधिं धूणित्तए । जे दूमण तेहि णो णया, ते जाणंति समाहि माहियं ॥२७॥ શબ્દાર્થ : (૧) પૂર્વે ભગવેલા ભોગે (૨) વિષયો (૩) સ્મરણ (૪) ન કરે (૫) આઠ કર્મરૂપ ઉપાધિ (૬) નષ્ટ કરવા (૭) ઈચ્છા રાખો (૮) જે (૯) મનને દુષ્ટ બનાવનાર (૧૦) વિષયોમાં (૧૧) આસક્ત (૧૨) નથી (૧૩) આત્મામાં સ્થિત (૧૪) સમાધિને (૧૫) તે પુરુષ (૧૬) જાણે છે. ભાવાર્થ - મહાપુરુષે શિષ્યોને સંબોધન કરે છે કે ગૃહસ્થવાસ માં પૂર્વે ભેગવેલા કામોનું સ્મરણ નહિ કરે, આઠ પ્રકારનાં કર્મોને નાશ કરવાની ઈચ્છા રાખો. જે સાધક મનને દૂષિત કરનાર શબ્દાદિ વિષયમાં આસક્ત નથી એ જ પોતાના આત્મામાં Page #116 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ઉ. ૨ સ્થિત છે, તેમ જ ધર્મ ધ્યાન તથા રાગદ્વેષના ત્યાગ રૂપ ધર્મને જાણે છે શબ્દાદિ વિષયો જગતના જીવને દુર્ગતિમાં લઈ જનારા છે, તથા અનર્થના કારણરૂપ છે. એમ જાણી વર્તમાને વિષપભોગની ઈચ્છા ન કરવી; પરંતુ ભવિષ્યકાળમાં પણ તેની પ્રાપ્તિની ઈચ્છા કરવી નહિ. ___णो काहिए होज संजए, पासणिए ण य संपसारए । ૧૨ ૧૩. णचा धम्मं अणुत्तरं, ककिरिए ण यावि मामए ॥ २८ ॥ શબ્દાર્થ : (૧) સંયમી સાધક (૨) ધર્મવિરૂદ્ધ (૩) કથા (૪) ન કરે (૫) જોતિષ આદિ પ્રશ્નોના વૃષ્ટિ તથા (૬) ધન ઉપાર્જનના ઉત્તર (0) આપે નહિ (૮) સર્વોત્તમ (૯) ધર્મને (૧૦) જાણ (૧૧) સંયમ અનુષ્ઠાન કરે (૧૨) કોઈ વસ્તુ ઉપર (૧૩) મમત્વ (૧૪) ન રાખે. ભાવાર્થ – સંયમસાધક ગેચરી આદિ કે સમયે સંયમ વિરૂદ્ધ કે ધર્મવિરૂદ્ધ કે કિયા અથવા કથા વાર્તા ન કરે, જોતિષ આદિ પ્રશ્નોના ઉત્તર ન આપે, તથા વૃષ્ટિ થવાના તથા ધન ઉપાર્જન કરવાના ઉપાય બતાવે નહિ, કારણ કે એ બધા આરંભના કારણે છે; પરંતુ લોકેત્તર શ્રુતચારિત્રરૂપ સર્વોત્તમ ધર્મને સ્વરૂપને જાણી સંયમ અનુષ્ઠાન કરે અને કઈ વસ્તુ ઉપર મમત્વ ન રાખે, લીધેલ મહાવ્રતની પ્રતિજ્ઞાનું યથા તથ્ય પાલન કરવામાં અપ્રમાદી બની રહે ___ छन च पसंस नो करे, न य उक्कोस पगास माहणे । तेसिं सुविवेग माहिए, पणया जेहिं सुजोसियं धुयं ॥२९॥ શબ્દાર્થ: (૧) માયા (૨) લેભ (૩) માન () ક્રોધ (૫) સાધુ (૬) ન કરે (૭) જેણે (૮) સંયમનું (૯) સેવન કરેલ છે (૧૦) તેને (૧૧) ઉત્તમ વિવેક (૧૨) પ્રસિદ્ધ છે ધર્મમાં (૧૩) આસક્ત છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૰ર્ . ૨ ભાવાર્થ:- સાધુ પુરુષા ક્રાધ, માન, માયા, લેાભ કરે નહિ, જેણે આઠ કર્મોના ક્ષય કરવારૂપ સંયમનું ભલી રીતે સેવન કરેલ છે અને જે ધર્મોમાં આસક્ત છે, તથા કષાયેાના જેણે ત્યાગ કરેલ છે. તેના આ જગતમાં ઉત્તમ વિવેક પ્રસિદ્ધ છે અને એએ જ ધર્મમાં પ્રવૃત્ત છે. સંયમપાલનમાં કષાયે તથા આરભુને તથા પરિગ્રહ મમત્વને સ્થાન છે જ નહિ, આરંભ પરિગ્રહથી મુક્ત પુરુષા જ શુદ્ધ સંયમનું પાલન કરી શકવા સમર્થ બને છે. e} २ 3 अणिहे सहिए सुसंकुडे, धम्मट्टी ५ દ उवहाणवीरिए । . ७ १० ૧૧ विहरेज समाहिइंदिए, अन्तहियं खु दुहेण लब्भइ ॥३०॥ શબ્દા : (૧) સ્નેહરહિત (૨) જ્ઞાનસહિત (૩) મન તથા ઇન્દ્રિયાથી ગુપ્ત (૪) ધર્માંતે અથી (૫) તપમાં (૬) બળપરાક્રમ ફેરવનાર (૭) ઇન્દ્રિયાને વશ રાખનાર (૮) સંયમ અનુષ્ઠાન કરતા વિચરે (૯) આત્મકલ્યાણ (૧૦) દુઃખે કરી (૧૧) પ્રાપ્ત થાય છે. ભાવાઃ- સાધુ પુરુષ કાઇ પટ્ટામાં મમત્વ રાખે નહિં, જેના વડે આત્માનું કલ્યાણ થાય તેવાં અનુષ્ઠાનામાં સદા સથા પ્રવૃત્ત રહે, ઇન્દ્રિયા તથા મનથી ગુપ્ત રહી ધર્માથી ખની રહે. તપમાં પેાતાનું બળપરાક્રમ ફારવે, જિતેન્દ્રિય બની સંયમ અનુષ્ઠાન કરે. કારણ પેાતાનું કલ્યાણ ઘણા કષ્ટ પ્રાપ્ત થઈ શકે છે. તેથી શબ્દાદિ વિષયાથી દૂર રહી, પરીષહ-ઉપસગથી પરાજિત ન થતા સમભાવે સહન કરે, સંસારી વાને ધર્માનુષ્ઠાન કર્યા વિના આત્મહિતની પ્રાપ્ત થઈ શકે નહિ. વિજળીના પ્રકાશ સમાન અતિ ચંચળ મનુષ્યભવ જે અગાધ સંસાર સમુદ્રમાં ફસાઇ જાય તે ફરી મનુષ્યભવ ગ્રાસ વેા અતિ દુર્લભ ાણવા. આ ક્ષેત્ર આદિ સયમના સાધના પામનાં રણ અતિ દુ ́ભ છે. પ્રાણીઓમાં જંગમ પ્રાણી શ્રેષ્ઠ છે. જંગમ પ્રાણીઓનાં પંચેન્દ્રિય પ્રાણી શ્રેષ્ઠ છે અને પ્`ચેન્દ્રિય Page #118 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૨ છમાં મનુષ્યભવ સર્વથી ઉત્કૃષ્ટ છે. તેમાં વળી આર્ય દેશ, ઉચ્ચકુળ, શ્રેષ્ઠ જાતિ, ઇન્દ્રિયની પૂર્ણતા, બળ, લાંબુ આયુષ્ય, વિજ્ઞાન, સમ્યકૃત્વ અને ચારિત્રની પ્રાપ્તિ એ બધા મેક્ષપ્રાપ્તિનાં સાધને વારંવાર પ્રાપ્ત થવાં અતિ દુર્લભ કહેલ છે. જેમાં એક દષ્ટાંત આપે છે કે સમુદ્રનાં પૂર્વના કાંઠે ધંસરું નાખે ને પશ્ચિમના કાંઠે ધંસરાની ખીલી નાખે એ બને સમુદ્રના તરંગોથી તણાઈ એકઠાં થઈ ઘેંસરામાં ખીલીને પ્રવેશ થ જેમ દુષ્કર છે. એવી જ રીતે ધર્માનુષ્ઠાન રહિત જીને ફરી મનુષ્યભવ પ્રાપ્ત થાવ અતિ દુર્લભ જાણ, આમ વિચારી ધર્મ આરાધન કરવામાં પ્રમાદ કરવા નહિ, એ જ મનુષ્યભવની સાર્થકતા જાણવી ( ૧૨ ૧૩ ૧૪ ૧૧ ण हि नूण पुरा अणुस्सुयं अदुवा तं तल्ल णो समुढिगं । मुणिणा सामाइ आहियं, नारा जग सम्वदसिणा ॥३१॥ | શબ્દાર્થ : (૧) નિશ્ચ (૨) પૂર્વે (૩) સાંભળ્યું (૪) નથી (૫) અથવા (૬) તે સાંભળી (૭) યથાર્થ પણે (૮) અનુષ્ઠાન (૯) કરેલ નથી (૧૦) સર્વ જગતને દેખનાર (૧૧) જ્ઞાતપુત્ર (૧૨) મુનિએ (૧૩) જે સામાયિકનું કથન (૧૪) કહેલ છે. ભાવાર્થ- સસ્ત જગતના સર્વ પદાર્થોને તથા જીવને તથા જીવઅવની ભૂતકાળની વર્તમાનકાળની તથા ભવિષ્યકાળની પર્યાયને જાણવાવાળા તથા દેખાવાવાળા શાંતપુત્ર મુનિશ્રી ભગવાન મહાવીર સ્વામીએ સામાયિક આદિ ઋતચારિત્રરૂપ ધર્મનાં અનુષ્ઠાને પ્રતિપાદન કરેલાં છે, જે સર્વ દુઃખેથી છોડાવનાર તે ઉપદેશને જીએ નિશ્ચયથી પૂર્વે સાંભળેલ નથી. અથવા જો તેને સાંભળીને યથાર્થ પણે આચરણ કરેલ નથી, તેવા અને આત્મહિત પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. એમ જાણી વર્તમાન મનુષ્યભવને સફળ બનાવવા આત્માથી જીએ ધર્મ આરાધન કરવા ઉપયોગવંત રહેવું. Page #119 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૧૦ ૨ ___ एवं मत्ता महंतरं धम्ममिणं सहिया बहू जणा । गुरुणो छंदाणुवत्तगा विश्या तिन्न महोघ माहियं तिबेमि ॥ ३२ ॥ શબ્દાર્થ ઃ (૧) એ પ્રકારે (૨) માની (૩) સર્વોતમ (૪) આહત ધર્મ સ્વીકારી (૫) જ્ઞાનાદિ સંપન્ન (૬) બહુ મનુષ્ય (૭) ગુરુ (૮) અભિપ્રાયે (૯) વર્તનાર પાપથી (૧૦) નિવૃત્ત થઈ (૧૧) સંસારરૂપી સમુદ્ર (૧૨) પાર કરેલ છે (૧૩) ભગવતે કહેલ છે એમ કહું છું. ભાવાર્થ – પૂર્વોક્ત કહેવા મુજબ જીને પિતાના હિતની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. એમ જાણીને પૂર્વકાળે આ જગતમાં સર્વથી ઉત્તમ એવા આહંત ધર્મને સ્વીકાર કરીને જ્ઞાનાદિ સંપન્ન ગુરુના અભિપ્રાય અનુસાર સમ્યકત્વ સહિત શ્રત અને ચારિત્રરૂપ ધર્મનું પાલન કરીને સર્વ પાપોથી નિવૃત્ત થઈને બહુ પુરુષ-મનુષ્યોએ આ મહા ઘરૂપ સમુદ્રને તરી પાર કરી સર્વ દુઃખેને અતઃ કરી શાશ્વતા અનાદિ અનંત એવા સમાધિરૂપ મેક્ષનાં સુખને પ્રાપ્ત કર્યા છે એમ હું કહું છું. બીજે ઉદ્દેશ સમાપ્ત संयुडकम्मस भिक्खुणो, जं दुक्खं पुढे अबोहिए । तं संजमओ ऽविचिजई, मरणं हेच वयंति पंडिया ॥ १ ॥ | શબ્દાર્થ : (૧) કર્મોના પ્રવાહને શેકેલ છે (૨) ભિક્ષુને (૩) અજ્ઞાનવશ (૪) કર્મો (૫) બંધાએલ (૬) તે કર્મબંધન (૭) સંયમથી (૮) ક્ષય થાય છે (૯) જન્મમરણ (૧૦) છેડી (૧૧) પંડિત (૧૨) મેક્ષને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ – જે સાધુએ આઠ પ્રકારનાં કર્મોના આવાગમન આશ્રને રોકેલા છે. તેવા સાધુને જે પૂર્વકાળે અજ્ઞાનવશે કર્મો Page #120 -------------------------------------------------------------------------- ________________ સબ કૃતાંગ સત્ર અ ર ઉ૦ ૩ ૨૯ વસંધાએલાં છે, તે કર્મોનાં બંધન) તે અનેક જન્મના સંચિત કર્મોને, વિજ્ઞાન, દર્શન, ચારિત્ર, તારૂપ ઉત્કૃષ્ટ આરાધનથી ક્ષય કરીને, પતિ પુરુષે જન્મ મરણરૂપ સંસાર પરિભ્રમણને ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત કરે છે. સર્વ દુબે માત્રથી છૂટી જાય છે. * . जे विनवणाहिऽसोजिया, संतिन्नेहिं समं वियाहिया । सम्हा उड्ढे ति पासहा, अदक्खु कामाइ रोग - ॥ २ ॥ ૧૧ શબ્દાથ : (૧) જે પુરુષ (૨) સ્ત્રીઓથી (૩) સેવિત નથી (૪) મુક્ત પુરુષ (૫) સમાન કહેલ છે તેથી સ્ત્રી ત્યાગ (૭) પશ્ચાત્ (૮) મેંક્ષની (૯) પ્રાપ્તિ થાય છે (૧૦) કામોને (૧૧) રેગસમાન (૧૨) જાણ્યા છે. | ભાવાર્થ- જે પુરુષ સ્ત્રીઓથી સેવિત નથી અને કામોને શિગ સમાન જાણ્યા છે. એ પુરુષોને મુક્ત પુરુષ સમાન કહેલા છે. આ ત્યાગ આદિ સર્વ કામના ત્યાગથી મેક્ષની પ્રાપ્તિ કહેલ છે. કારણ કે કામગ માત્ર આરંભ અને પરિગ્રહમય છે. આરંભ છે તે જન્મ મરણરુપ સંસાર પરિભ્રમણનું કારણ છે અને કામના કારણે જ આરંભ તથા પરિગ્રહ મમત્વ હોય છે. તેથી જ્યાં સુધી વિષયોનું મમત્વ ન છૂટે ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થાય નહિ, એમ જાણે આત્માના હિત માટે વિષયભેગેથી દૂર રહી, સંયમ પાલનમાં પગવંત રહી, અમૂલ્ય માનવ ભવને સફળ બનાવવા જાગૃત રહેવું તે સાધકનું કર્તવ્ય છે. જેને પાંચ ઈન્દ્રિયના વિષયરૂપ કામગોની આસક્તિ સંસારમાં જન્મ અને મરણરૂપ ચારગતિમાં પરિભ્રમણ કરાવનાર છે. કારણ કે કામભેગે પ્રાપ્ત કરવા પરિગ્રહની જરૂર પડે. છે અને પરિગ્રહ પ્રાપ્ત કરવામાં આવઘાતરૂપ આરંભ રહેલ છે. તથા કષાયે ઉત્પન્ન થાય છે અને એ બધી પરક્રિયાઓ આત્માથી ભિન્ન છે. તે કામગોની લાલસા જીવને સ્વાદ્ધિરૂપ જ્ઞાન, દશમ, Page #121 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સત્ર અ. ૨ ઉ૦ ૩. ચારિત્રાદિ સ્વગુણેને પ્રાપ્ત કરવામાં વિનરૂપ છે. જે અજ્ઞાનવશ, પિતાના સુખરૂપ ગુણે હિતકારી છે. તેને છોડી જે શત્રુરૂપ પરભાવકામગે તેને હિતકર માની ગ્રહણ કરે છે અને તે કારણ દ્વારા અનંતાભોથી સંસાર પરિભ્રમણ કરી દુઃખ ભોગવી રહેલ છે. તે દુઃખેને નાશ કરવાને મનુષ્યભવરૂપી અવસર તથા સાથે આર્યક્ષેત્ર આર્યકુળ પાંચ ઈન્દ્રિય સંપૂર્ણ અને જૈન ધર્મને યોગ પ્રાપ્ત થયેલ છે. તેને સફળ બનાવવા જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપનું આરાધન (સંયમ આરાધન) કરવા જગૃત બની રહો એ શ્રી વીરપ્રભુને હિતકારી ઉપદેશ છે. ' 33 अग्गं वणिएहिं आहियं, धारंति राईणिया इहं । एवं परमा महन्वया, अक्खाया उ सराइ भोयणा ॥३॥ - શબ્દાર્થ : (૧) આ લેકમાં (૨) વ્યાપારી દ્વારા (૩) દેશાવરમાંથી લાવેલ (૪) ઉત્તમોત્તમ વસ્તુઓ (૫) રાજામહારાજા આદિ (૬) ગ્રહણ કરે (૭) એ રીતે ઉત્કૃષ્ટ (૮) મહાવત સાધુ પુરુષ જ ધારણ કરી શકે છે. (૧૦) આચાર્યપ્રતિપાદિત (૧૧) રાત્રિ ભોજનના ત્યાગ સહિત. . ભાવાર્થ – આ લેકમાં વ્યાપારી દ્વારા દૂર દેશાવરમાંથી લાવેલ ઉત્તમોત્તમ કિંમતી વસ્તુઓ રત્ન તથા શ્રેષ્ઠ વસ્ત્રાદિ મોટા રાજામહારાજા અગર શ્રીમંતે આદિ ગ્રહણ કરી શકે. એવી રીતે તિર્થકર તથા આચાર્યો દ્વારા પ્રતિપાદિત રાત્રિભોજનના ત્યાગ સહિત પાંચ મહાવ્રતને સાધુપુરુષ ગ્રહણ કરે છે. કાયર મનુષ્ય અગર વિષય લેલુપ્ત જ માટે મહાવતે બહણ કરવાનું દુષ્કર હોય છે, મહાવ્રતોનું ગ્રહણ, ધૈર્યવાન મહાપુરુષે કરી શકે છે. जे इह मायाणगा नरा अज्झोववन्ना कामेहिं मुच्छिया। किवणेण समं पगभिया, न वि जाणंति समाहिमाहितं ॥४॥ 3 Page #122 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૩. (૧) જે કઈ (૨) આ લેકમાં (૩) સુખના ગષક છે (૪) મનુષ્ય (૫) સમૃદ્ધિ સાતા ગૌરવમાં વૃદ્ધ છે (૬) કામગોમાં (૭) મૂર્ણિત છે (૭) ઇન્દ્રિય લંપટ (૮) સમાન (૯) લાજરહિત બની કામગોનું સેવન કરે છે તેઓ (૧૦) પુરુષો ધર્મધ્યાનને (૧૧) જાણતા (૧૨) નથી (૧૩) ઉપદેશ દેવા છતાં. ભાવાર્થ – આ લેકમાં જે પુરુષ વિષય સુખના ગવેષક છે, સમૃદ્ધિ તથા સાતાગીરવમાં તથા કામોમાં આસક્ત છે. મૂચ્છિત છે અને લજજારહિત બની કામગેનું સેવન કરે છે. તેવા પુરુષે અતિ તૃષ્ણાવંત હોઈ તેઓને ધર્મને ઉપદેશ આપવા છતાં સમાધિરૂપ ધર્મયાનને જાણી શકતા નથી. તેમ જ કેટલાએક શિથિલ સાધુઓ. શરીર સુખના ગષક સમિતિનું પાલન નહિ કરતા સંયમને દૂષિત કરી સંયમભાવથી ભ્રષ્ટ થાય છે. .. वाहेण जहा व विच्छए, अवले होइ गवं पचोइए । से अंतसो अप्पथामए, नाइवहइ अवले विसीयति ॥ ५॥ શબ્દાર્થ ઃ (૧) જેમ (૨) ગાડીવાન દ્વારા (૩) ચાબુક ભારી () પ્રેરિત કરવા છતાં (૫) દુર્બળ (૬) બળદ (૭) તે (૮) અલ્પ સામવાળા (૯) થાકી જઈ (૧૦) ભારવહન કરી શકતા નથી (૧૧) દુર્બળ બળદ (૧૨) પીડા પામે છે. ભાવાર્થ- જેમ ગાડીવાન દ્વારા ચાબુક મારી પ્રેરિત કરેલ દુર્બળ બળદ કઠિન ઉંચા માર્ગને પાર કરી શકતા નથી. તે દુર્બળ બળદ અલ્પ શક્તિવાળા હોવાથી વિષમ માર્ગ માં ભાર વહન કરવા સમર્થ થતા નથી. તેથી વિષય માર્ગમાં ફસાઈ કલેશને ભેગવે છે. એવી રીતે કાયર સાધકે વિષય સુખમાં આસક્ત બનેલા સંયમ ભારને વહન કરવા સમર્થ નહિ થતાં, સંયમથી ભ્રષ્ટ થઈ, સંસાર પરિભ્રમણરૂપ જન્મ મરણાદિની વૃદ્ધિ કરતા થકા, દુઃખ ભોગવતા, સંસાર ચક્રમાં અનંતકાળ તક પરિભ્રમણ કર્યા કરશે. Page #123 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ ૨ ૨૦૦ ___ एवं कामेसणं विऊ अज सुए पयहेज संथवं । - ૮ ૧ ૧૧ ૧૦ ૧૨ ૧૩ ૧૪ कामी कामे ण कामए लद्धवावि अलद्ध कण्हुई ॥ ६ ॥ | શબ્દાર્થ : (૧) ઉપરોકત (૨) કામગ ગષક (૩) નિપુણ પુરુષ (૪) આજે અથવા (૫) કાલે (૬) છોડીશ (0) કામગ કલ્યાણના ઇચ્છુક (૮) કામી પુરુષે (૯) કામભોગની (૧૦) ઈચ્છા (૧૧) નહિ કરવી (૧૨) પ્રાપ્તબેગો (૧૩) નહિ મળવા સમાન (૧૪) જાણે * ભાવાર્થ – કામગોની ગવેષણ કરવામાં નિપુણ પુરુષ કામ ભેગેને આજે છેડીશ અથવા આવતી કાલે કામગને ત્યાગ કરીશ એમ ખાલી મને રથ કરતે હોય છે, પણ આસક્ત પુરુષ કામ ભેગેને છોડી શક્તો નથી. પરંતુ કામ જન્મ, જરા, મરણ આદિ દુ:ખોની વૃદ્ધિના કરવાનારા છે. એમ જાણુને આત્માના કલ્યાણ ઇચ્છુક પુરુષે કામગોની ઈચછાને કરવી નહિ અને પ્રાપ્ત થતાં કામભેગોને અપ્રાપ્ત સમાન માની તેને ત્યાગ કર. તે ત્યાગ આત્માના શ્રેયનું કારણ સમજવું. .. मा पच्छ असाहुया भवे अच्चेही अणुसास अपगं । अहियं च असाहु सोयती, से थणति परिदेवती बहु ॥ ७ ॥ | શબ્દાર્થ : (૧) પશ્ચાત (૨) અસાધુપણુ (૩) ન (4) હોય (૫) પિતાના આત્માને અલગ રાખવા (૬) દુર્ગતિમાં જવું ન પડે વિષયસેવનથી (૭) શિક્ષા આપો (૮) અસંયમી જી (૯) અતિ (૧૦) શોક કરે છે (૧૧) પીડાય છે (૧૨) રૂદન કરે છે (૧૩) અતિ. - ' ભાવાર્થ – અસંચમી જીએ-મનુષ્યએ પિતાના મૃત્યકાળ પશ્ચાત દુર્ગતિમાં જઈ દુઃખે ન ભોગવવાં પડે તથા પિતામાં અસાધુતા પ્રાપ્ત ન થાય તે માટે પિતાના આત્માને વિષય સેવનથી અલગ Page #124 -------------------------------------------------------------------------- ________________ લવ કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૦ ૩ રાખ એમ પિતાના આત્માને સંબોધન કરવું જોઈએ, સાથે વિચારવું કે અસંયમી મનુષ્ય આ સંસારમાં બહુજ શોક કરતા દેખાય છે. પીડા પામી રૂદન કરી રહ્યા છે, ક્યાંઈ સંસારમાં સુખ દેખાતું નથી. હિંસા, અસત્ય, ચેરી આદિ અસત્યકર્મ કરવાવાળા અસંયમી મનુષ્ય મૃત્યુ બાદ દુગતિમાં ઉત્પન્ન થઈ પરમાધામી દ્વારા દુઃખ જોગવતાં સુધા, તૃષાથી વ્યાકુળ થઈ બહુજ પીડાય છે. ત્યાં કોઈ ચેતનરૂપ સ્વજને કે જડરૂપ પરિગ્રહ-સંપતિ સહાયક થતા નથી. કરેલાં પાપકર્મોના વિપાકે પિતાને એકલાને જ ભેગવવાં પડે છે. એમ વિચારી આત્માથી પુરુષોએ વિષય સેવનને ત્યાગ કરી, આત્મ કલ્યાણ માટે પર્મ આરાધન કરી મનુષ્ય જન્મને સફળ બનાવ એ શ્રેયસ્કર છે. इह जीवियमेव पासहा तरुण एवा ससयस्स तुटती । • ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ इचर वासे य बुज्झह, गिद्धनरा कामेसु मुच्छिया ॥ ८ ॥ | શબ્દાર્થ ઃ (૧) આ લેકમાં (૨) મનુષ્ય જીવન (૩) દેખે () યુવાન વર્ષમાં (૫) સો વર્ષની આયુવાળાનાં જીવન (૬) નષ્ટ થાય છે (૭) થોડાકાળ (૮) નિવાસ (૯) સમજે (૧૦) વૃદ્ધ (૧૧) મનુષ્ય (૧૧) કામગોમાં (૧૨) આસક્ત હોય છે. ભાવાર્થ-હે મનુષ્યો ? આ મૃત્યુ લોકમાં પ્રથમ તે પિતાના જીવન કાળને દેખો, અનિત્ય રહેલ છે, વળી આવીચિ મરણથી પ્રતિ. હાણ વિનાશી છે, સમસ્ત આયુ ક્ષય અથવા કેઈ ઉપક્રમ લાગવાથી સે વરસનું આયુષ્ય યુવાન વયમાં તૂટી જઈ મૃત્યુ પ્રાપ્ત થાય છે, સો વરસનું આયુષ્ય પણ દેના સાગરોપમના આયુષ્યના હિસાબે કોઈ એક નિમેષ સમાન જાણે તેથી મનુષ્ય જીવન ચેડા કાળનું હેવા છતાં ક્ષુદ્ર મનુષ્ય વિષયોમાં આસક્ત રહી, મૃત્યુ બાદ નરક આદિ યાતના ભરપુર સ્થાનમાં ઉત્પન્ન થઈ દુઃખ ભોગવે છે. એમ જાણું સાધક આત્માએ વિષય ભેગોથી અલગ થવું તે આત્મ કલ્યાણને માર્ગ છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૩ - - - ૧૨ - जे इह आरंभ निस्सिया, आतदंडा एगंत लूसगा । गंता ते पाव लोगयं, चिरराय आसुरियं दिसं ॥ ९ ॥ | શબ્દાર્થ ઃ (૧) જે મનુષ્ય (૨) આ લેકમાં (૩) આરંભમાં (૪) આસક્ત (૫) આત્માને (૬) દંડ દેવાવાળા (૭) એકાંતથી (૮) પ્રાણુઓના હિંસક છે (૯) જાય છે (૧૦) નરકાદિ સ્થાનમાં (૧૧) લાંબાકાળ નિવાસથી (૧૨) અસુર (૧૩) લેમાં. ભાવાર્થ – જે મનુષ્ય આરંભમાં આસક્ત છે. તેઓ આત્માને દંડ દેવાવાળા સ્વયં પોતાની તથા અન્ય પ્રાણીઓની ઘાત કરવાળા છે અને હિંસા કરીને ચિરકાળના નિવાસવાળા નરકાદિ અધમગતિમાં જાય છે. ત્યાં બહુકાળ સુધી દુઃખેને ભોગવે છે, કદાચ બાળ તપસ્યા આદિ ક્રિયાઓથી દેવલોકમાં જાય છે ત્યાં અસુરજાતિના હલકી કેટીના દેવામાં ઉત્પન્ન થાય છે. ત્યાં દાસની માફક અધમ કિત્વિ પીદેવ પણે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી ચ્યવી તિર્યંચ તથા નરકાદિ ગતિઓમાં પરિભ્રમણ કરતા દુખે ભેગવતા રહે છેઆમ જાણું આરંભથી નિવૃત્ત થવું તે આત્મ કલ્યાણને હેતુ સમજ. ण य संखयमाहु जीविय तहवि य बालजणो पगभई । ‘पच्चुपन्नेन कारियं, को द8 परलोग मागते ॥ १० ॥ શબ્દાર્થ: (૧) મનુષ્યનાં જીવન (૨) સંસ્કાર એગ્ય (૩) કહ્યા (૪) નથી (૫) તથાપિ (૬) મૂર્ખજી (૭) પાપ કરવામાં ધૃષ્ટતા કરે છે (૮) વર્તમાન સુખ (૯) પ્રોજન (૧૦) કણ (૧૧) દેખેલ (૧૨) પરલોક જોઈ (૧૩) કોણ આવેલ છે. ભાવાર્થ – સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહેલ છે કે મનુષ્યના જીવન કર્મ ભૂમિવાળાના દારિક શરીર ચક્રવતિ Page #126 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ૨ ઉ૦ ૩ ૫ વાસુદેવ, બલદેવ તીર્થકર તથા ચરમશરીરી આદિ શ્લાઘનીય પુરુષ સિવાયના મનુષ્યના આયુષ્ય સોપકમી તથા નિરૂપક્રમી બંને પ્રકારના 'હેય છે. સેપક્રમી આયુષ્ય સાતપ્રકારે તુટે છે. તેમ શ્રી ઠાણાંગજી સત્રના સાતમાં ઠાણામાં કહેલ છે. તથા ઉપરની આઠમી ગાથામાં પણ કહેલ છે, વળી મનના આયુષ્ય અલ્પકાળનાં છે. તથા આયુષ્ય તુટયા પછી સાંધી શકાય તેવા નથી. છતાં આસકત છે એમ કહે છે કે પરલોક દેખી કેણ આવેલ છે, પરલોક સંબંધમાં કઈ પ્રમાણ નથી, આવી માન્યતાવાળા બ્રમાત્મક બુદ્ધિવાળા, પાપ કરીને, સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરી રહેલાં છે, એમ નિશ્ચયથી જાણે. अदक्खुव दक्खुवाहियं, (२) सदहसु अदक्खु दसणा । हंदि हु सुनिरुद्ध दमणे माहणिज्जेण कडेण कम्मुणा ॥ ११ ॥ | શબ્દાર્થ : (૧) હે અંધ તુલ્ય મનુષ્ય? (૨) સર્વજ્ઞ ભગવંતના સિદ્ધાંતમાં (૩) શ્રદ્ધાશીલ બને (૪) અસર્વજ્ઞ (૫) દર્શનવાળા (૬) સ્વયંસ્કૃત () મોહનીય (૮) કર્મથી (૯) જ્ઞાન દષ્ટિ (૧૦) બંધ થયેલ (૧૧) જાણે. : ભાવાર્થ – હે અંધ તુલ્ય મનુષ્યો? સર્વજ્ઞ ભગવંત, કાલકને જાણનારાના પ્રતિપાદન કરેલા સિદ્ધાંતમાં શ્રદ્ધાશીલ બને, અસર્વજ્ઞાત આગમોના સ્વીકાર કરનાર મનુષ્યની જ્ઞાન દષ્ટિ સ્વયં કરેલ મેહનીયકર્મના પ્રભાવથી બંધ થયેલ છે, તેથી આત્માને હિતકારક એવા સર્વત આગમને સ્વીકાર કરી શકતા નથી, તેથી સત્ય સ્વરૂપને સમજી શકતા નથી અને કામોમાં વૃદ્ધ જી આરંભમાં આસક્ત રહી જન્મ મરણાદિક સંસાર પરિભ્રમણનાં દુઃખોથી છૂટી શકતા નથી. . दुक्खी मोहे पुणो पुणो, निविंदेज सिलोग पूयणं । एवं सहितेऽहिपासए, आयतुले पाणेहिं संजए ॥ १२ ॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ ક સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૦ ૩ શબ્દાથ : (૧) દુઃખી જીવ (૨) વારંવાર (૩) અવિવેકને પ્રાપ્ત કરે છે (૪) સાધુ પુરુષ (પ) સ્તુતિ પૂજાની ભાવના (૬) ત્યાગી દે (૭) આવા પ્રકારે (૮) જ્ઞાન સ ́પન્ન (૯) સાધુ (૧૦) સ`પ્રાણીઓને (૧૧) પેાતાના સમાન (૧૨) દેખે. ભાવા:–દુ:ખી થવા દુઃખથી ઘેરાયેલ વારંવાર વિવેક શૂન્ય અની અસાતાવેદનીયના ઉદ્દયથી પીડા પામતા મૂઢ બની આરભાદિ અનુષ્ઠાના વારવાર કરી દુઃખાને પ્રાપ્ત કરે છે. એમ જાણીને જ્ઞાનાદિ સંપન્ન મુનિ સ્તુતિ, માન, પૂજા પ્રતિષ્ઠાની ભાવનાને અશુભ ક બંધનના હતુ જાણી તેના ત્યાગ કરી સવ` પ્રાણીઓને (પેાતાના કલ્યાણના અથે') પેાતાના આત્મા સમાન માની તેની હિંસાથી દૂર રહે. ૧ गारं पिr आवसे नरे अणुपु દ पाणेहिं संजए | ૭ ૧૦ ર 99 समया सव्वत्थ सुव्वते देवाणं गच्छे स लोगयं ॥ १३ ॥ શબ્દાથ : (૧) ધરમાં (ર) નિવાસ કરનાર (૩) મનુષ્ય (૪) ક્રમશઃ (૫) પ્રાણી હિ...સાથી (૬) નિવૃત્ત થઇ (૭) સ` પ્રાણીઓમાં (૮) સમભાવ રાખનાર (૯) સુન્નત પુરુષ (૧૦) દેવલાકમાં (૧૨) જાય છે. - ભાવાઃ- ગૃહસ્થવાસમાં રહેતા થકા મનુષ્ય અનુક્રમથી પ્રાણી હિંસારૂપ આરંભથી નિવૃત્ત થઇ, શ્રાવક ધમ અંગીકાર કરી, શ્રાવકનાં વ્રતા પાળતા થકા, સર્વ પ્રાણીઓને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. એમ જાણી સવ પ્રાણીઓને પેાતાના આત્મા સમાન જોતા થકા સમભાવ રાખનાર સુવ્રત પુરુષા મૃત્યુ પશ્ચાત્ દેવàકમાં ઉત્પન્ન થાય છે. તેા પછી પાંચ મડ્ડાવ્રતધારી સાધુએની સુગતિ હાય જ તેમાં શકાને થાન છે જ નહિ. ૩ २ y सोच्चा भगवाणुसासणं सच्चे तत्थ करेज्जुबक्कमं । ૧૦ १० ન . ૧૨ ૧૧ 93 सवत्थ मच्छरे उछं भिक्खु विशुद्धमाहरे ॥ १४ ॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૩ ૯૭ શબ્દાર્થ : (૧) સાંભળી (૨) ભગવાનના (૩) આગમોને (૪) સત્ય (૫) સંયમમાં (૬) ઉદ્યમ (૭) કરે (૮) સર્વથા (૯) અહંભાવ રહિત (૧૦) સાધુ (૧૧) શુદ્ધ (૧૨) ભિક્ષા (૧૩) ગ્રહણ કરે. | ભાવાર્થ ભગવાનના આગમોને સાંભળી, લઘુકર્મા પુરુષે, સર્વ જેને હિતકર, આગમમાં બતાવેલા સત્ય સંયમમાં પુરુષાર્થ કર જોઈએ અને કોઈ જીવ ઉપર ઈર્ષા નહિ કરવી, અહંભાવ રહિત બની, શરીર, ઉપાધિ આદિ સર્વ પદાર્થોમાં અનાસક્ત રહી રાગદ્વેષ ત્યાગી બેતાલીશ દેષ રહિત શુદ્ધ એષણાથી આહાર ગ્રહણ કરી સંયમ યાત્રાને નિર્વાહ કરતા થકા સંયમ પાલન કરવું. આ સાધકને આચાર છે. सव्वं नच्चा अहिटर धम्मट्टी उव णिवीरिए । गुत्ते जुत्ते सया जए आय परे परमायतहिते ॥ १५ ॥ શબ્દાર્થ : (1) સર્વ પદાર્થોને (૨) જાણી (૩) સાધુ સંવરને આશ્રય લે (૪) ધર્મનાઅથી બને (૫) તપમાં પરાક્રમ કરે (૬) મન વચન કાયાથી (૭) ગુપ્ત રહી (૮) સદા સ્વરમાં (૯) યત્નાવંત (૧૦) પોતાના સમાન બીજાના વિષયમાં (૧૧) મોક્ષના માટે (૧૨) અભિલાષા રાખે. | ભાવાર્થ- સાધુ સર્વ પદાર્થોના સ્વરૂપને જાણું સર્વજ્ઞ કથિત સંવરરૂપ માગને આશ્રય લઈ ધર્મનું પ્રયજન સમજીને સંયમ અને તપમાં બળ પરાક્રમ ફેરવે મન, વચન, કાયાથી સદા ગુપ્ત રહી, સાધુ સદા પિતાના તથા પરના કલ્યાણના વિષયમાં યત્ન કરે, મોક્ષની અભિલાષા રાખતા થકા જ્ઞાનાદિ યુક્ત સંયમનું પાલન કરે એ સાધક કર્તવ્ય છે. वित्तं पसवो य नाइओ, तं वाले सरणं ति मन्नइ । ૧૧ ૧૨ ૧૦ ૧૩ एते मम तेसुवी अहं, नो ताणं सरणं न विजई ॥ १६ ॥ Page #129 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ઉ૦ ૩ | શબ્દાર્થ : (૧) અજ્ઞાની છે (૨) ધન (૩) પશુ (૪) જ્ઞાતિજન (૫) સર્વને પોતાના શરણ (૭) માને છે (2) એ મારાં (૯) હું એને વસ્તુતઃ એ સર્વ (૧૦) નથી (૧૧) ત્રાણ (૧૨) શરણ (૧૩) થતા. ભાવાર્થ- અજ્ઞાની છ ધન, પશુઓ તથા સ્વજનવર્ગ એ સને પિતાના રક્ષક માને છે અને દુઃખથી બચાવનાર સમજે છે. એ બધાં ધન, પશુઓ, જ્ઞાતિવર્ગ પરિભેગમાં ઉપયોગી થશે, એ સર્વના પાલનથી સમસ્ત ઉપદ્રવનું નિવારણ કરી શકીશ, આમ માને છે, પરંતુ જેના માટે ધનની, વૃદ્ધિ, વગેરે કરે છે, તે શરીર તે વિનાશી છે, તે મૂર્ખ લોકો સમજતા નથી, તેમ જ સંપત્તિને સ્વભાવ અતિ ચંચલ છે. શરીર રોગ અને જરાનું સ્થાન છે. નાશવંત છે. છતાં એ સ્વજને ધન આદિ મારાં છે અને હું એ સર્વને છું આવા પ્રકારના મમત્વથી રહેતા થકા પણ મૃત્યુ સમયે કે રોગ સમયે કોઈ ત્રાણ શરણ થવા સમર્થ થતાં નથી, તથા નરક તિર્યંચમાં આદિગતિમાં જતાં કોઈ સ્વજને રક્ષા કરવા સમર્થ થતાં નથી, એમ વિચારી મુમુક્ષુ આત્માઓએ આત્મ કલ્યાણ માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપરૂપ ધર્મ આરાધન કરવા ઉપગવંત રહી માનવભવને સફલ બનાવી રહેવું એ સંસાર પરિભ્રમણરૂપ જન્મ, જરા, મરણરૂપી દુઃખના ચક્રમાંથી છૂટવાને સારો ઉપાય છે. એમ સમજે. __ अभागमितमि वा दुहे, अहंवा उक्कमिते भवतिए । एगस्स गती य आगती, विदुमंता सरणं ण मन्नई ॥ १७ ॥ १२ ११ શબ્દાર્થ ઃ (૧) દુઃખ (૨) ઉત્પન્ન થયે (૩) અથવા (૪) કોઈ ઉપક્રમે આયુષ્ય નષ્ટ થવાને સમય (૫) મૃત્યુ ઉપસ્થિત થતાં વિચારવું (૬) એકલા (૭) જવાનું (૮) એકલા આવવાનું (૯) વિદ્વાન પુરષ ધન આદિને (૧૦) શરણ ૨૫ (૧૧) માનતા (૧૨) નથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સત્ર અ ર ઉ૦ ૩ ભાવાર્થ - જ્યારે જીવોને અસાતા વેદનીય આદિ કઈ પ્રકારનાં દુઃખ આવે છે. તે દુઃખો સ્વયં એકલાને જ ભોગવવાં પડે છે. તથા કેઈ ઉપક્રમથી આયુષ્યને ક્ષય થતાં-મૃત્યુ ઉપસ્થિત થતાં જીવ એકલાને જ પલેકમાં જવું પડે છે, જીવનું હરકેઈ ગતિમાં ઉત્પન્ન થવું પણ એકલાને જ હોય છે, ત્યારે કેઈ સાથી હોતું નથી, રેગ સમયે, કેઇપણ જાતના કષ્ટ સમયે, અથવા મૃત્યુ સમયે, કઈ ધન, સ્વજન શરણ થવા સમર્થ થતાં નથી એમ જાણી વિદ્વાન પુરુષો કઈ અન્યને સ્વજને અગર પરિગ્રહને શરણરૂપ માનતા નથી જીવ એકલે દુઃખ ભેગવે છે, એકલાં જન્મ લે છે, એકલો મરણ પામે છે, એકલો પરલેકમાં જાય છે એમ જાણી આરંભથી નિવૃત્ત થવું તે આત્મ શ્રેયનું કારણ જાણવું. सव्वे सयकम्मकपिया, अवियत्तेण दुहेण पाणिणो । हिंडंति भयाउला सढा, जाइजरा मरणेहिऽभिदुता ॥ १८ ॥ શબ્દાર્થ : (૧) સર્વ પ્રાણીઓ (૨) પિતા પોતાનાં () કરેલ કર્મોથી અલગ અલગ અવસ્થાઓથી યુકત છે અને સર્વ (૪) અલક્ષિત (૫) દુઃખોથી (૬) જો દુ:ખી રહેલ છે (૭) વારંવાર સંસારચક્રમાં (૮) ભયથી આકુળ (૯) શઠ છે (૧૦) જન્મ જરા મરણથી પીડિત (૧૧) બ્રમણ કરે છે. | ભાવાર્થ- સંસારના ઉદરરૂપી આવાસમાં નિવાસ કરવાવાળા સર્વ પ્રાણીઓ સંસારમાં પર્યટન કરતા થકા સ્વયં કરેલાં જ્ઞાનાવરણીય આદિ અષ્ટકર્મના પ્રભાવથી સૂક્ષમ, બાદર, પયસ, અપતિ, એકેન્દ્રિયાદિ અવસ્થાઓ કર્માનુસાર પ્રાપ્ત કરે છે અને એ અવસ્થાઓમાં અલક્ષિત દુઃખથી દુઃખી હોય છે અને અહટ યંત્રની માફક વારંવાર નિઓમાં ભ્રમણ કરતા જન્મ, જરા, મરણથી પીડિત અને ભયથી વ્યાકુલ રહેલા શઠ પ્રાણીઓ વારંવાર સંસાર ચકમાં પરિભ્રમણ કરે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સત્ર કૃતાંગ સત્ર અ. ૨ ઉ૦ ૩ છે. એમ જાણી આત્માથી જીએ આશ્રવનાં દ્વાર બંધ કરવા ઉપયેગવંત રહેવું. इणमेव खणं विजाणिया, नो सुलभं बोहिं च आहियं । एवं सहिएऽहिपासए, आह जिणो इणमेव सेसगा ॥ १९॥ શબ્દાર્થ : (૧) આ વર્તમાન (૨) અવસર તથા (૩) જોણી (૪) નથી (૫) સુલભ (૬) જ્ઞાન પ્રાપ્તિ (૭) એમ કહેલ છે (૮) એ વાતને વિચાર કરી (૯) જ્ઞાનાદિ સંપન્ન મુનિ (૧૦) એમ વિચારે કે (૧૧) આ કથન કરેલ છે (૧૨) શ્રી ઋષભદેવ ભગવંતે (૧૩) એ જ રીતે (૧૪) અન્ય તીર્થકર દેવોએ પણ એ જ પ્રમાણે કથન કરેલ છે. ભાવાર્થ – જ્ઞાનાદિ સંપન્ન મુનિ એમ વિચારે કે આ મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, ઈન્દ્રિયોની પૂર્ણતા આદિ મોક્ષનાં બહિરંગ સાધનને અને જ્ઞાન દર્શન ચારિત્ર બોધિ પ્રાપ્ત કરવા રૂપ અત્યંતર સાધનનો સુઅવસર પ્રાપ્ત થયેલ છે, વળી સર્વજ્ઞ ભગવતેએ કહેલ છે કે મોક્ષની પ્રાપ્તિના કારણરૂપ બેધ પ્રાપ્ત થ સુલભ નથી. એમ આદિ તીર્થકર શ્રી ઋષભદેવજીએ પિતાના અઠાણુ પુત્રને ઉપદેશ આપેલ છે. તેમ જ અન્ય તીર્થકર દેએ પણ આજ પ્રમાણે પ્રતિપાદન કરેલ છે, ધમ શ્રવણમાં ઉત્સાહ સાથે તેમાં શ્રદ્ધા એવું ચારિત્રાવરણીય કર્મના ક્ષેપશમથી ઉત્પન્ન સર્વ વિરતિને સ્વીકાર કરવાને અનુકૂળ અવસર તથા સમ્યગૂ દર્શનની પ્રાપ્તિ સુલભ નથી. એમ જાણ મુમુક્ષુ સાધકોએ અપ્રમત્ત રહી સંયમ પાલન કરવું. ગૃહસ્થોએ અપારંભી અલ્પ પરિગ્રહી થવા અને માનવભવને સફળ બનાવવા જાગૃત રહેવું. વારંવાર આવો અવસર પ્રાપ્ત થ દુર્લભ સમજે. Page #132 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ઉ૦ ૩ ૧૦૧ अभविंसु पुरावि भिक्खुवो आएसावि भवंति सुव्वता । एयाइं गुणाई आहु ते, कासवस्स अणुधम्मचारिणो ॥२०॥ ૧૧ શબ્દાર્થ : (૧) હે સાધુઓ ? (૨) પૂર્વકાળમાં (૩) સર્વજ્ઞ થયા (૪) ભવિષ્યકાળમાં (૫) સર્વજ્ઞ થશે (૬) એ સુવ્રત પુરુષોએ (૭) ઉપરોક્ત (૮) ગુણોને મેક્ષનાં સાધન (૯) કહેલ છે તેમ જ (૧૦) ભગવંતોના (૧૧) આ ધર્મના (૧૨) અનુયાયીઓએ પણ આજ સાધને બતાવેલાં છે. ભાવાર્થ:- જે તીર્થકર દેવે ભૂતકાળમાં થયા, ભવિષ્ય કાળમાં જે તીર્થંકરો થશે એ સર્વે સુવ્રત પુરુષોએ ઉપરોકત ગુણોને મોક્ષના સાધને બતાવેલ છે ને બતાવશે તથા શ્રી ઋષભદેવજી તથા શ્રી મહાવીર સ્વામીના સર્વ અનુયાયીઓએ પણ ઉપરોકત ગુણોને મેક્ષનાં સાધન બતાવેલ છે. સર્વજ્ઞ પુરુષોના કથનમાં કોઈ ભેદ હોતા નથી. સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રય જ મોક્ષમાર્ગ જાણે, तिविहेण वि पाण मा हणे, अत्यहिते आणियाण संवुडे । एवं सिद्धा अणंतसो, संपइ जे अ अणागयावरे ॥ २१ ॥ | શબ્દાર્થ : (૧) મન વચન કાયાથી (૨) પ્રાણુઓની (૩) હિંસા ન કરે (૪) પોતાના હિતમાં પ્રવૃત્ત રહે સ્વર્ગની (૫) ઈચ્છા રહિત (૬) ગુપ્ત રહી સંયમ પાલન કરી (૭) સિદ્ધ થયા (4) અનંત જીવો (૯) વર્તમાન સિદ્ધ થાય છે (૧૦) ભવિષ્ય કાળમાં અનંત જીવો સિદ્ધ થશે. | ભાવાર્થ - દશપ્રાણને ધારણ કરનાર પૈકી કોઈપણ પ્રાણીની હિંસા કરે નહિ. મન, વચન, કાયાથી અહિંસક રહી અને પિતાના હિતમાં પ્રવૃત્ત રહી, સ્વદિકની ઈચ્છા રહિત બની પાંચ સમિતિ ત્રણ ગુપ્તિથી ગુપ્ત રહી સંયમનું પાલન કરીને (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ આરાધન) ભૂતકાળમાં અનંતા-જીએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સૂત્ર કૃતગ સૂત્ર અ૦ ૨ ઉ૦ ૩ છે. વર્તમાન કાળે સિદ્ધિ પ્રાપ્ત કરવા ચોગ્ય મહાવિદેહક્ષેત્રરૂપ સ્થાનમાં પૂર્વોકત ઉપાયથી મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ભવિષ્યકાળ પૂર્વોકત માર્ગનાં અનુષ્ઠાનના પાલનથી અનંત જી સિદ્ધિ-મોક્ષને પ્રાપ્ત કરશે. આ માર્ગથી ભિન્ન સિદ્ધિને કોઈ માર્ગ નથી. एवं से उदाहु अणुत्तरनाणी,अणुत्तरदंसी अणुत्तरणाण दंसणधरे। મરણ નાગપુને મળવું વેરિવિ દિg | ઉન્ન નિ પરરા શબ્દાર્થ : (૧) આવા પ્રકારે ભગવાન (૨) અષભદેવજીએ (૩) કથન કરેલ છે (૪) ઉત્તમ જ્ઞાન (૫) દર્શનવાળા (૬) ઉત્તમ જ્ઞાન દર્શનના ધારક (૭) ઇન્દ્રાદિ દેવોને પૂજનીય જેનાથી કેઈ રહસ્ય ગુપ્ત નથી (૮) જ્ઞાતપુત્ર (૯) ભગવાન મહાવીરે (૧૯) વિશાલાનગરીમાં આ કથન (૧૧) કહેલ છે (૧૨) એમ ભાવાર્થ- ઉપરોકત અનંત જ્ઞાન અને અનંત દર્શનના ધરગુહાર ઇન્દ્રાદિ દેવાને પૂજનીય અથવા રહસ્યની વાતની જાણનાર શ્રી ઋષભદેવ ભગવાને તથા સર્વ તીર્થકર દે આદિ ભગવાન શ્રી મહાવીર પ્રભુએ પણ ઉપરોક્ત ઉપદેશ ના કલ્યાણના અર્થે આપેલ છે. શ્રી ઋષભદેવ ભગવાને તે પિતાના પુત્રોને પણ આ પ્રમાણે ઉપદેશ કરેલ હતો. એમ જ હું તમને સવા શિષ્યોને કહું છું. અધ્યયન ૨ જી સમાપ્ત. Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૩ ઉ. ૧ ઉપસર્ગાધિકાર सूरं मण्णइ अप्पाणं, जाव जेयं न पस्सती । जुझंतं दढधम्माणं, सिसुपालो व महारहं ॥ १ ॥ શબ્દાર્થ : (૧) જ્યાંસુધી (૨) વિજેતાપુરુષ (૩) દેખાય નહિ ત્યાં સુધી કાયર પુરુષ (૪) પિતાને (૫) શર (૬) માને છે (૭) યુદ્ધ કરતા (૮) દૃઢ ધર્મવાળા (૯) મહારથી કૃષ્ણને દેખી (૧૦) જેમ શિશુપાલ સંભને પા. ભાવાર્થ - કાયર પુરુષ યુદ્ધમાં ગયે થકે જ્યાં વિજેતા પુરુષને દેખે નહિ ત્યાં સુધી પિતાને શૂરવીર માનતો ગજના કરે છે. પરંતુ વિજેતાને દેખતાં જ ક્ષોભને પામે છે. જેમ મહારથી દઢ ધર્મવાળા શ્રી કૃષ્ણને દેખતાં જ પિતાને શૂર અને એજેય માનનાર શિશુપાલ ક્ષોભને પામ્યા હતા. (આ દષ્ટાંત શિથિલ સાધુની સ્થિતિ આશ્રયી છે). पयाता सूरा, रणसीसे, संगामम्मि उवट्ठिते । माया पुत्तं न याणाइ, जेएण परिविच्छए ॥ २ ॥ - ૮ શબ્દાર્થ ઃ (૧) ગ થકે (૨) અભિમાની પુરુષ પોતાને વિજયી ભાનતે થકે વ્યગ્રતાજનક યુદ્ધમાં (૩) સંગ્રામના અગ્રભાગે (૪) સંગ્રામ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૧ (૫) ઉપસ્થિત થતા (૬) માતાની ગોદમાંથી (૭) બાળક પડી જવા છતાં માતાને ગભરાટથી (૮) ખ્યાલ રહેતો નથી (૯) વિજેતા પુરૂ દ્વારા (૧૦) છેદનભેદન પ્રાપ્ત થતાં કાયર પુરુષ દીન બની જાય છે જેમ યુદ્ધના પ્રસંગે. ભાવાર્થ- યુદ્ધ ઉપસ્થિત થતાં ગ્રામમાં કાયર પુરુષ યુદ્ધને અગ્રભાગે જતા પૈર્યતાને નષ્ટ કરનાર યુદ્ધને જ્યારે આરંભ થાય છે. ત્યારે શસ્ત્રોથી છેદનભેદન થતાં ગભરાટના કારણે માતાની ગેદમાંથી પડી જતાં બાળકોને પણ માતાને ખ્યાલ રહેતો નથી. એવી રીતે કાયર પુરુષ વિજયી પુરુષ દ્વારા છેદનભેદન થતાં દીન બની જાય છે. एवं सेहे वि अप्पुढे, भिक्खायरिया अकोविए । सूरं मण्णति अप्पाणं, जाव लूहं न सेवए ॥ ३ ॥ ૧૦ ૧૧ શબ્દાર્થ : (૧) એવા પ્રકારે (૨) શિષ્ય પણ (૩) સ્પર્શ ન થાય ત્યાંસુધી નૂતન પ્રત્રજિત (૪) ભિક્ષાચરીમાં (૫) અનિપુણ પરીષહના (૬) શર (૭) માને છે કે (૮) પોતાને (૯) જ્યાંસુધી (૧૦) રૂક્ષ સંયમનું સેવન (૧૧) કર્યું નથી. ભાવાર્થ – એ રીતે કાયર પુરુષ જ્યાંસુધી શત્રુ-વીરાથી ઘાયલ થતો નથી ત્યાંસુધી પિતાને વીર માને છે. એ પ્રકારે ભિક્ષાચરીમાં અનિપુણ તથા પરીષહ ઉપાર્ગો દ્વારા કષ્ટને સ્પર્શ થત નથી ત્યાંસુધી નૂતન પ્રજિત સાધુ પણ પિતાને વીર માને છે. કે જ્યાં સુધી રૂક્ષ સંયમનું સેવન કર્યું નથી. ત્યાં સુધી જ પ્રવજ્યા પાલન કરી માં શું કઠિનતા છે ? તેમ બડાઈ મારતા હોય છે (શિશુપાલની માફક) Page #136 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૩ ઉ૦ ૧ ૧૦૫ जया हेमंत मासम्मि, सीयं फुलह सव्वगं । तत्थ मंदा विसोयंति, रजहीणाव खत्तिया ॥ ४ ॥ શબ્દાર્થ ઃ (૧) જ્યારે (૨) હેમંતઋતુ (૩) માસમાં (૪) શીતને (૫) સ્પર્શ (૬) સર્વાગે થાય (૭) ત્યારે (૮) મુખ સાધક (૯) વિષાદ અનુભવે છે (૧૦) રાજ્ય ભ્રષ્ટ (૧૧) ક્ષત્રિયની માફક. ભાવાર્થ - જ્યારે હેમંતઋતુના માસમાં સર્વ અંગમાં શીતને સ્પર્શ થાય છે. ત્યારે મૂર્ખ સાધક રાજ્યભ્રષ્ટ ક્ષત્રિયની જેમ વિષાદ-ખેદને અનુભવ કરે છે. અભિનવ પ્રજિત શિષ્યને બેધરૂપ આ દષ્ટાંત છે. એવું જાણુ સાધકે સહન શીલતાના ગુણને દૃઢ કરે કે જેથી ઉપસર્ગ પ્રાપ્ત થતાં પણ સંયમમાં સ્થિર રહી શકાય. पुढे गिम्हाहितावेणं, विमणे सुपिवासिए । तत्थ मंदा विसीयंति, मच्छा अप्पोदए जहा ॥ ५ ॥ ૧ ૦. શબ્દાર્થ ઃ (૧) ગ્રીષ્મ ઋતુના (૨) તાપની ગરમીને (૩) સ્પર્શ થતા (૪) ઉદાસ તથા (૫) તૃષ્ણથી યુક્ત પુરૂ સાધક દીન બની જાય છે (૬) આ રીતે ગરમીને પરીષહ પ્રાપ્ત થતા (૭) મૂઢ પુરુષ (૮) અલ્પ જલમાં (૯) માક્લીની (૧૦) જેમ (૧૧) વિષાદને અનુભવે છે. ભાવાર્થ:- કાયર સાધક ગ્રીષ્મઋતુના તાપથી ગરમીને સ્પર્શ થતાં ઉદાસ બની જાય છે અને તૃષાથી પીડિત થયેલ અલ્પ શક્તિવાળે મૂર્ખ સાધક, જેમ થડા પાણીમાં રહેલ માછલી વિષાદને અનુભવે છે. તેમ વિષાદને–ખેદને અનુભવે છે. આ રીતે અપશક્તિવાળા સાધકે ચારિત્ર લઈ મેલ તથા પસીના સાથે તાપની ગરમીથી વ્યાકુલ બની સંયમભાવમાં ખેદ અનુભવે છે અને કઈ કઈ સંયમથી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૭ ૩ ઉ૦ ૧ ભ્રષ્ટ થઈ જાય છે, એમ જાણ સાધકે સંયમ પાલનમાં પૈર્યવંત બની રહેવું. ના ટ્રણા કુવા, કાળા કુવા જગ્યા કુમળા જેવ, કૃણાલુ યુદોષT I ૬ શબ્દાર્થ : (૧) હંમેશાં ગૃહસ્થા દ્વારા યાચનાથી (૨) દીધી વસ્તુઓ મેળવવા અનવેષણ કરવું પડે છે તે જીવનભર સાધુને (૩) દુઃખનું કારણ છે (૪) ભિક્ષા માગવાનું (૫) કષ્ટ દુસહ્ય હોય છે (૬) ભાગ્યહીન છે (૭) જે આ લે પૂર્વકૃત પાપનાં ફળ ભોગવી રહ્યા છે (૮) એમ કહેતા હોય છે (૯) કઈ કઈ (૧૦) સાધારણ પુરષ સાધુને. ભાવાર્થ- સાધુને ગૃહસ્થ દ્વારા યાચનાથી આહારાદિ વસ્તુ મેળવવાનું કાર્ય દુઃખરૂપ છે. તથા યાચના કરવાનું કાર્ય પણ જીવન ભર દુઃખરૂપ હોય છે. તથા યાચનાને પરીષહ સહન કરવા પણ અતિ કઠિન હોય છે. વળી ભિક્ષાચરી કરતાં અન્ય અજ્ઞાન લેકે સાધુને દેખી પરસ્પર કહે છે કે આ સાધુઓ પૂર્વકૃત પાપનાં ફળ ભેગવે છે તથા ભાગ્યહીન છે. અલ્પ સામર્થ્યવાળા સાધકે માટે આવા પરીષ ડો અસહ્ય હોય છેવળી અજ્ઞાનીઓ કહે છે. કે કૃષિ આદિ કર્મોથી પીડિત બની સાધુ બનેલ છે, તથા પુત્ર આદિ પદાર્થો રહિત હોવાથી પ્રવજયાધારી બનેલાં છે. एते सद्दे अचायंता, गामेसु गरेसु वा । तत्थ मंदा विसीयंति, संगामम्मि व भीरुया ॥ ७ ॥ શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત (૨) શબ્દો (૩) અસમર્થ (૪) ગામમાં (૫) નગરમાં સહન કરવામાં (૬) સાધક મંદમતિ (૭) ત્યાં શબ્દો સાંભળી (૮) Page #138 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૩ ઉ. ૧ ૧૦૭. વિષાદ અનુભવે છે (૯) કાયર પુરુષ (૧૦) સંગ્રામમાં ગયો થકે વિષાદ કરતો હેય છે (૧૧) જેમ. ભાવાર્થ:- ગામ અગર નગર આદિ સ્થાનમાં મંદમતિ પ્રવ્રજિત સાધક ગૌચર આદિ માટે ફરતા થકા પૂર્વોક્ત નિંદાજનક શબ્દો સાંભળી સહન કરવામાં અસમર્થ હાઈ ઉદાસ બની વિષાદને અનુભવે છે. જેમ કાયર પુરુષ સંગ્રામમાં ગયો થકે હથિયારોના પ્રહાર થતા વ્યાકુળ બની અપયશને નહિ ગણકારતે ભાગી જાય છે. ને ખેદને અનુભવે છે. તેની માફક કાયર સાધક ખેદ કરે છે. अप्पेगे खुधियं भिक्खु, सुणी डंसति लूसए । तत्थ मंदा विसीयंति, तेउपुट्ठा व पाणिणी ॥ ८ ॥ શબ્દાર્થ ઃ (૧) કોઈ કઈ ભિક્ષાર્થે ભ્રમણ કરતા (૨) સુધિત (૩) ભિક્ષુને (૪) કુત્તા આદિ (૫) કરડે છે તે (૬) ક્રૂર કરડવાના સ્વભાવવાળા (૭) તે સમયે કાયર (૮) મૂખ સાધક જેમ (૯) દુઃખી થાય છે (૧૦) અગ્નિના સ્પર્શથી (૧૧) જીવ ગભરાઈ ખેદ અનુભવે છે (૧૨) તેની જેમ ખેદ અનુભવતો થકે. ભાવાર્થ- કઈ કાયર સાધક ભિક્ષાચરી અર્થે ભ્રમણ કરતાં શુધિત સાધુને કઈ કૂર પ્રાણુ જેને કરડવાને સ્વભાવ છે. તેવા કૂતરા આદિ કરડે-બટકા ભરે તે સમયે મૂખ સાધક અગ્નિના સ્પર્શથી પ્રાણી જેમ ગભરાઈ દુઃખી થાય છે. તેની માફક અ૮૫ પરાક્રમી સાધક કૂર પ્રાણીઓના આક્રમણથી ગભરાઈ પીડા પામતે થકે સંયમથી ભ્રષ્ટ થાય છે. કારણ કે કંટક રૂપ કટુ વચન સહન કરવા અતિ કઠિન છે. એમ જાણી આત્માથી સાધકે આવા વચનના તથા પરીષહાના દુઃખે પ્રાપ્ત થતા વૈર્યવાન બની જાગૃતીપુર્વક સંયમનું રક્ષણ કરવું. Page #139 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ. ૧ અને માણતિ, જિ-પિત્ત-માતા | पडियारगता एते, जे एते एव जीविणो ॥ ९ ॥ શબ્દાર્થ ; (૧) સાધુના દેવી (૨) કોઈ કોઈ (૩) સાધુ પ્રત્યે કહે છે (૪) જો એ લેક (૫) ભિક્ષાવૃત્તિથી જીવન ધારણ કરે છે એ લેકે પૂર્વકૃત (૬) પાપનાં ફળ ભોગવે છે. ભાવાર્થ- સાધુના દ્રોહી પુરુષે સાધુને દેખીને કહે છે કે આ લેકે ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરવાવાળા પૂર્વકૃત પાપનાં ફળ ભોગવી રહેલા છે. ભિક્ષાના અથે અન્યના ઘરમાં જવાવાળા અન્નપ્રાન્ત ભોજન ખાવાવાળા, દીધેલ આહાર ભેગવનારા, ભેગોથી વંચિત રહી, દુઃખમય જીવન વ્યતીત કરવાવાળા છે અનાર્ય પુરુષે આ પ્રમાણે સાધુની નિંદા કરે છે. अप्पेगे बई जुजति, नगिणा पिंडोलगाहमा । मुंडा कंडू विणटुंगा उज्जल्ला असमाहिता ॥ १० ॥ (૧) કોઈ કોઈ (૨) એમ બેલે છે (૩) કે આ લેકે (૪) નગ્ન છે (૫) પરપિંડ પ્રાથ છે (૬) અધમ છે (૭) મુંડિત છે (૮) કંકુ રોગથી નષ્ટ (૯) અંગવાળા છે (૧૦) પસીનાથી યુક્ત (૧૧) બીભત્સ છે. ભાવાર્થ - કોઈ અનાર્ય પુરુષે સાધુને દેખીને એવાં નિષ્ફર વચને કહે છે જે આ સાધુઓ નગ્ન છે, પરનાપિંડ–આહારના અથી છે. તથા અધમ છે. મળથી ભરેલા માથે મુંડિત અને કંડુરોગથી નષ્ટ અંગવાળા બીભત્સ છે, શુષ્ક પસીનાથી યુકત છે, દુષ્ટ છે, અન્ય ઇને અસમાધિ ઉત્પન્ન કરાવે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ. ૧ krok ra વિડિયો, ધ્વજન નાખવા તમા તે ત વંત્તિ, મંત્ર બોઝ પાવર | ૨૨ | શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત પ્રકાર (૨) સાધુ તથા સન્માર્ગના દ્રોહી (૩) સ્વયં (૪) અજ્ઞાની જવ (૫) અજ્ઞાનથી (૬) વિશેષ અજ્ઞાનને (૭) પ્રાપ્ત કરે છે (૮) મૂર્ખ (૯) મોહથી (૧૦) આચ્છાદિત. 9 ૧ ૨ ૧ ૩ ભાવાર્થ – પૂર્વોક્ત પ્રકારે સાધુ તથા સન્માર્ગને દ્વેષી સ્વયં અજ્ઞાની જીવે મેહથી આચ્છાદિત બનેલા મૂખ સત્યમાર્ગની તથા સાધુની નિદા કરીને અજ્ઞાનરૂપી અંધકારથી યુક્ત વિશેષ અજ્ઞાનરૂપ અંધકારને પ્રાપ્ત કરે છે અને અશુભ કર્મોના બંધન કરી, અધમગતિમાં જાય છે. આવા અજ્ઞાનીઓ જ્ઞાનાવરણીયાદિ કર્મથી આચ્છાદિત અન્ય તુલ્ય કુમાર્ગના સેવન કરનારા અનંતકાળ સુધી સંસાર પરિભ્રમણ કર્યા કરે છે એમ જાણી સાધકે સમભાવમાં રહી સંયમ પાલનમાં જાગૃત રહેવું. ___पुट्ठो य दंसमसएहिं, तण-फास-मचाइया । न मे दिट्टे परे लोए, जइ परं मरणं सिया ॥ १२ ॥ | શબ્દાર્થ : (૧) ડાંસ તથા (૨) મછરના તથા (૩) તૃણ (૪) સ્પર્શ રૂપ પરીષહ (૫) સહન ન થતા કાયર સાધક એ વિચાર કરે છે કે (૬) પરલેક (૭) મેં (૮) દીઠો (૯) નથી (૧૦) પરંતુ આવાં કષ્ટથી (૧૧) કદાચિત (૧૨) મૃત્યુ થવાને (૧૩) સંભવ રહે છે. ભાવાર્થ – ડાંસ મચ્છરના પરીષ, તથા તૃણની શય્યાના રુક્ષ સ્પર્શને સહન કરવા સમર્થ નહિ થ થી કાયર સાધક એ વિચાર કરે છે કે પરલેક તે મેં દીઠે નથી, પરંતુ આવા કષ્ટથી કદાચિત મરણ થવાને તે સંભવ રહે છે. આ રીતે ખેદ કરી કાયર સાધકે અમુલ્ય મેક્ષ સાધનરૂપ સંયમને દોષત બનાવે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સૂત્ર આ૦ ૩ ઉ૦ ૧ संतत्ता केसलोएणं, बंभचेर पराइया । तत्थ मंदा विसीयंति, मच्छा विट्ठा व केयणे ।। १३ ॥ | શબ્દાર્થ : (૧) કેશના લોચથી (૨) પીડિત (૩) બ્રહ્મચર્યથી (૪) પરાજિત (૫) મૂર્ખજીવ (૬) ત્યાં (૭) કલેશને અનુભવે છે (૮) જાળમાં (૯). ફસાયેલ (૧૦) માથ્વીની જેમ. ભાવાર્થ:- કેશના લચથી પીડિત અને બ્રહ્મર્ચયપાલનમાં અસમર્થ પુરુષ પ્રત્રજ્યા ગ્રહણ કરી ઉપરોક્ત પરીષહથી પરાજિત બની જાળમાં ફસાયેલી માછલીની માફક કલેશને પામે છે. આવા અલ્પ પરાક્રમી સાધકે પરીષહો પ્રાપ્ત થતાં સંયમ અનુષ્ઠાનેમાં શિથિલ બની સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. એમ જાણી સાધક આત્માએ આવા શિથિલચારીના સંગથી દૂર રહેવું અને જાગૃત બની સંયમ પાલન કરવું. आयदण्डसमायारे मिच्छासंठिय भावणा । રિલ--માવા, જે સૂતિકનારા II ૨૪ શબ્દાર્થ : (૧) આત્મકલ્યાણ નષ્ટ થાય એવા આચાર (૨) કરવાવાળા તથા જેની (૩) વિપરીત છે (૪) ચિત્તવૃત્તિ (૫) રાગદ્વેષથી (૬) યુક્ત (6) (૮) અનાર્ય પુરુષ (૯) સાધુઓને દુઃખ આપે છે. ભાવાર્થ- જે આચાર વ્યવહારથી આત્મા દંડને ભાગી બને. આમ દંડાય–અશુભકર્મને બંધ થાય, વળી જેની ચિત્તવૃત્તિ શુદ્ધ વ્યવહારથી વિપરીત છે. રાગદ્વેષથી યુક્ત છે, એવા કેઈ કોઈ અનાર્ય લાકે સાધુને પીડા આપે છે, પોતાના અસતુ આગ્રહથી, મિથ્યાત્વી ઓ ચિત્તના વિદ માટે અથવા ક્રૂર કર્મ કરવાવાળા લાઠી આદિથી પ્રહાર કરીને અથવા ગાળે આપી સાધુને દુઃખ આપે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૧ ૧૧૧ अप्पेगे पलियंतेसिं, चारो चोरोत्ति सुव्वयं । बंधंति भिक्खु बाला, कसायवयणेहि य ॥ १५ ॥ શબ્દાર્થ : (૧) કઈ (૨) આસપાસ વિચરતા (૩) જાસુસ અથવા (૪) ચોર છે એમ કહીને રસી આદિથી (૫) સુવ્રત સાધુઓને (૬) બાંધે છે (૭) સાધુને () અજ્ઞાની પુરુષ અનાર્ય દેશ (૯) કઠોર (૧૦) વચને કહી પીડિત કરે છે. ભાવાર્થ:-- કોઈ અજ્ઞાની પુરુષેઅનાર્ય દેશની આસપાસ વિચરતા સુવ્રત સાધુને અનાર્ય લોકો ચેર અથવા જાસુસ કહી રસી આદિથી બાંધીને કઠેર વચને કહી પીડા આપે છે. तत्थ दण्डेण संवीते, मुढगा अदु फलेण वा । नातीणं सरती घाले, इत्थी वा कुद्धगामिणी ॥ १६ ॥ શબ્દાર્થ : (૧) અનાર્ય દેશમાં વિચરતા સાધુને (૨) લાઠી (૩) તાડિત કરી મારી અજ્ઞાની પુરુષ ક્રોધિત બની પીડા આપે છે (૪) મુષ્ઠિ (૫) ફલવડે (૬) જ્ઞાતિનું (૭) સ્મરણ કરે તેની માફક (૮) અજ્ઞાની સાધક પોતાના સ્વજનોને સંભારે છે. (૯) સ્ત્રી (૧૦) ક્રોધ પામેલ ઘરમાંથી નાશી જતી. ભાવાર્થ – અનાર્ય દેશની આસપાસ વિચરતા સાધુને જ્યારે અનાર્ય પુરુષે ક્રોધિત બની લાઠી, મષ્ટિ તથા ફળાદિથી માર મારે છે. ત્યારે મૂર્ખ અને કાયર સાધક સ્વજનેનું સ્મરણ કરે છે. જેમ ક્રોધિત બની ઘરમાંથી ભાગી જતી સ્ત્રી બહાર નીકળ્યા પછી પસ્તાવે કરી જ્ઞાતિજનોનું સમરણ કરે છે. તેની માફક પશ્ચાતાપ કરતે દુઃખને અનુભવે છે. એમ જાણી સાધકે હિંમતવાન બની સંયમ પાલનમાં શુરવીર બની રહેવું. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૧ - નિને દારા, જરા દુષિા . हस्थी वा सरसंवित्ता, कीया वस गया गिहं त्ति बेमि ॥ १७ ॥ ૧૦ ૧૨ શબ્દાર્થ : (૧) હે શિષ્યો ! (૨) પૂર્વોક્ત (૩) સમસ્ત (૪) સ્પર્શી (૫) કર્કશ-કઠણ (૬) દુઃસહ્ય બાણોથી (૭) પીડિત (૮) હાથીની માફક (૯) નપુંસક (૧૦) ગભરાઈ (૧૧) ઘરે (૧૨) ભાગી જાય છે. ભાવાર્થ- હે શિષ્ય ! પૂર્વોક્ત પરીષહ-ઉપસર્ગો સર્વ અસહ્ય અને દુઃખદાયી છે. તેનાથી પીડિત થઈ કાયર તથા અજ્ઞાન સાધક પરીષહાથી ગભરાઈને સંયમને છેડી ભારે કમીજીવ ગૃહસ્થવાસને ધારણ કરે છે. જેમ સંગ્રામમાં બાણથી ઘાયલ થયેલ હાથી સંગ્રામને છોડી ભાગી જાય છે. એમ જાણે આત્માથી સાધકોએ ઉપયોગવંત રહી દૃઢતા ધારણ કરી પરીષહથી નહિ ગભરાતાં સમભાવે સહન કરી સંયમ પાલન કરવું એ જ સાધક આચાર છે પહેલે ઉદ્દેશ સમાપ્ત अहिमे सुहुमा संगा. भिक्खुण जे दुरुत्तरा । जस्थ एगे विसीयंति, ण चयंति जवित्तए ॥ १ ॥ ૧૧ ૧૦ શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત પશ્ચાત (૨) સુક્ષ્મ ઉપસર્ગ (૩) બાંધવ આદિસ્વજનો (૪) સાધુને (૫) દસ્તર (૬) સંબંધરૂપ ઉપસર્ગથી (૭) કેટલાએક (૮) શિથિલ બને છે (૯) સંયમ નિર્વાહ કરવા સમર્થ થતા (11) નથી. ભાવાર્થ – સ્વજન આદિ જ્ઞાતિજનેને સ્નેહ સંબ ધ ઘણો સૂક્ષમ પરીષહ છે. તેને છોડે ઘણે દુષ્કર છે, આવા સંબંધોથી Page #144 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સત્ર અ૦ ૩ ઉ૦ ૨ ૧૧૩ કેટલાએક સાધકો શિથિલ બની જાય છે અને સંયમ નિર્વાહ કરવા સમર્થ થતા નથી. આ સંબંધરૂપ ઉપસર્ગને સહન કરે કઠિન છે, આ અનુકુળ ઉપસર્ગ રહેલ છે, પ્રથમનાં ઉદ્દેશામાં પ્રતિકૂળ ઉપસર્ગ બાદ આ અનુકૂળ સંબંધી વિધિ બતાવે છે. આ સૂક્ષમ ઉપસર્ગ બાહા શરીરને નહિ પરંતુ ચિત્તને વિકૃત કરવાવાળા છે. બાહ્ય ઉપસર્ગ શરીરને વિકૃત કરનારા છે. બાહ્ય ઉપસર્ગો સહન કરવા મહાન પુરુષે મધ્યસ્થવૃત્તિ ધારણ કરી સહન કરી શકે છે. પરંતુ આવા માતાપિતા આદિ સ્વજનને નેહરૂપ ઉપસર્ગમાં મધ્યસ્થવૃત્તિ ધારણ કરવી કઠિન છે. એમ જાણ સાધકે જાગૃત રહી સંયમપાલન કરવું. ૬ ૧૪ अप्पेगे नायओ दिस, रोयंति परिवारिया । पोस णे ताय ! पुट्ठोऽसि, कस्स ताय ! जहासि णे ॥२॥ | શબ્દાર્થ : (૧) કાઈ (૨) જ્ઞાતિજને (૩) સાધુને દેખી સાધુની નજીક આવી (૪) ઘેરીને (૫) રૂદન કરે છે (૬) કહે છે કે તાત ! (૭) તું અમારું (૮) પિષણ કર (૯) પાલન પિષણ કરેલ છે (૧૦) અમે તમારું (૧૧) કયા કારણે (૧૨) હે તાત? (૧૩) છેડે છે (૧૪) અમને. ભાવાર્થ – સાધુના પરિવારવાળા માતાપિતા આદિ સ્વજને સાધુને દેખી સાધુ નજીક આવી વિટળાઈને રોવા લાગે છે. અને કહે છે કે હું તાત ? તું કયા કારણે અમારે ત્યાગ કરે છે ? અમે એ તમારું પાલન પોષણ કરેલ છે. માટે હવે તું અમારું પાલન પોષણ કર, આ રીતે દીનતાથી સાધુને પિતાના ઘેર લઈ જવા માટે કાકલુદી કરે છે કે અમારું રક્ષણ કરનાર અન્ય કેઈ નથી. पिया ते थेरओ ताथ ! ससा ते खुड्डिया इमा । भायरो ते सगा ताय ! सोयरा किं जहासि णे ? ॥ ३ ॥ __ ११ ८ - ९ १२ ૧૦ ૧૪ ૧૫ ૧૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૩ ઉ૦ ૨ શબ્દાર્થ: (૧) હે પુત્ર? (૨) તમારા (૩) પિતા (૪) વૃદ્ધ છે (૫) બહેન (૬) તમારી () નાની છે (૮) તમાસ- (૯) સગા (૧૦) સહદર (૧૧) ભાઈ છે (૧૨) હે પુત્ર? (૧૩) અને (૧૪) કેમ (૧૫) ત્યાગે છે. ભાવાર્થનવ દીક્ષિત સાધુના પરિવારવાળા સાધુને કહે છે કે હે પુત્ર! તમારા પિતા વૃદ્ધ છે. તમારી બહેન નાના ઉમરની છે. તમારા સહોદર ભાઈઓ છે. તે અમે સર્વને તું શા માટે ત્યાગ કરે છે? આ રીતે મોહપાસને લઈ સ્વજન વગ સાધુને ગૃહસ્થવાસમાં લઈ જવા માટે દીન બની કાકલુદી કરે છે. मायरं पियरं पोस, एवं लोगो भविस्सति । एवं खु लोइयं ताय ! जे पालंति य मायरं ॥ ४ ॥ શબ્દાર્થ: (૧) માતા (૨) પિતાનું (૩) પિષણ કરે (૪) માતાપિતાનું પિષણ કરવાથી (૫) સુગતિ (૬) હોય (૭) એ જ (૮) નિશ્ચયથી (૯) લોકાચાર છે કે (૧૦) હે પુત્ર? (૧૧) માતા પિતાનું પાલન કરવું. ભાવાર્થ- હે પુત્ર! તમારા માતા પિતાનું પાલન પોષણ કરો, માતા પિતાના પાલન પોષણ કરવાથી પરકમાં સુગતિ પ્રાપ્ત થાય. તેમ જ માતા પિતા આદિ સ્વજનેનું પાલન પોષણ કરવું જોઈએ એ જગમાં આચાર છે. उत्तरा महुरुल्लावा, पुत्ता ते ताय ! खुड्डाया । भारिया ते वा तात ! मा सा अन्नं जणं गमे ॥ ५ ॥ શબ્દાર્થ : (૧) ઉત્તરોત્તર જન્મેલ (૨) મધુર ભાષી (૩) નાની ઉંમર છે (૪) હે પુત્ર (૫) તમારા (૬) પત્ની (૭) તમારી (2) હે પુત્ર! (૯) નવયુવાન છે (૧૦) હે પુત્ર ? (૧૧) અન્ય (૧૨) પુરુષ પાસે (૧૩) ચાલી જોય (૧૪) કદાચિત. Page #146 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૨ ૧૧૫ ભાવાર્થ:- હે પુત્ર ! એક પછી એક એમ ઉત્તરોત્તર જન્મેલા તમારા પુત્ર મધુરભાષણ કરવાવાળા હજુ નાની ઉમરના છે. અને તમારી સ્ત્રી હજુ નવયૌવન છે. તે તમારા ત્યાગથી કદાચિત અન્ય પુરુષ પાસે ચાલી જાય અગર ઉમાર્ગ ગામિણી બની જાય તે લેકમાં મહાન અપવાદ થાય एहि ताय | घरं जामो, माय कम्मे सहा वयं । ૧૨ ૧૫ ૧૩ ૧૪ बितियं पि ताय ! पासामो, जामु ताव सयं गिहं ॥ ६ ॥ ૧૦. શબ્દાર્થ: (૧) હે પુત્ર? (૨) આ (૩) આપણા ઘેર (૪) ચાલે તમે કઈ (૫) કામ ન કરશે (૬) અમે (૭ સર્વ કાર્ય (૮) કરીશું (૯) હે પુત્ર? (૧૦) બીજી વખત (૧૧) તમે દેખો કે (૧૨) ચાલે (૧૩) આપણું (૧૪) ઘરે (૧૫) હમણું જ. ભાવાર્થ- હે પુત્ર! તમે ઘરના કાર્યથી ગભરાઈ અને છેડી તમે ચાલ્યા ગયા. પરંતુ, હવે અમે સૌ તમારા કાર્યમાં સહાયક થશું-અગર તમે કેઈ કાર્ય ન કરશો અગર અમો સર્વ કાર્ય કરી દેશું માટે હવે હમણાં જ આપણા ઘેર આવે અમે તમારી સાથે નેહ રાખી તમને અનુરુપ રહેશે. गंतु ताय ! पुणो गच्छे, ण तेणासमणो मिया । अमामगं परिक्कम, को ते वारेउ-मरिहति ? ॥ ७ ॥ શબ્દાર્થ : (૧) હે પુત્ર ! (૨) એકવાર ઘરે આવો (૩) પશ્ચાત્ (૪) આવજો (૫) અશ્રમણ (૬) નહિ થઈજા (૭) તેમાં (૮) ઘરના કામકાજમાં ઈચ્છા રહિત (૯) તમારી રુચિ અનુસાર કાર્ય કરવામાં (૧૦) કણ (૧૧) તમને (૧૨) નિષેધ (૧૩) કરી શકે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૨ ભાવાર્થ – હે પુત્ર! એકવાર ઘરે આવો ફરી અહીં આવજે એમ કરવામાં તું અશ્રમણ નહિ થઈ જા ઘરનાં કાર્યમાં ઈચ્છારહિત બની તમારી રુચિ અનુસાર કાર્ય કરતા તમોને કણ નિષેધ કરી શકે તેમ છે ? તમે સ્વજનોને મળીને ફરી આવજે અથવા વૃદ્ધાવસ્થા આવેથી તમારી ભેગેચ્છા નિવૃત્ત થવાથી સંયમ અનુષ્ઠાન કરવામાં તમને કેણ રોકી શકે તેમ છે ? जं किंचि अणगं तात ! तं पि सव्वं समीकतं । हिरण्णं ववहाराइ, तंपि दाहामु ते वयं ॥ ८ ॥ ૧૬. શબ્દાર્થ : (૧) જે કાંઈ (૨) તમારું દેવું હતું (૩) હે પુત્ર! (૪) તે (૫) સર્વ (૬) ભરી આપેલ છે. (૭) તમારા વ્યવહાર માટે (૮) દ્રવ્ય (૯) તમેને (૧૦) અમો (૧૧) આપીશું. ભાવાર્થ- હે પુત્ર! તમારા ઉપર જે કાંઈ ઋણ દેવું હતું તે સર્વ અમોએ બરાબર પતાવી દીધેલ છે અને તમારા વ્યવહારમાં જે કાંઈ દ્રવ્યની જરૂર હશે. તે સર્વ અમે તમને દઈશું માટે તમે આપણે ઘેર આવો. इचेव णं सुसेहंति, कालुणीय समुट्टिया । विबद्धो नाइसंगेहिं, ततोऽगारं पहावइ ॥ ९ ॥ શબ્દાર્થ : (૧) આ પ્રકારે (૨) કરુણુયુક્ત (૩) બંધવ આદિ (૪) સાધુને શિખામણ દે છે (૫) જ્ઞાતિસંગથી બંધાયેલ (૬) કાયર સાધક (૭) તે સમય (૮) ઘરતરફ (૯) જાય છે. ભાવાર્થ – કરુણોથી યુક્ત સ્વજને બંધવ આદિ સાધુને ઉપરોક્ત મુજબ શિખામણ દેતા પશ્ચાત્ જ્ઞાતિના સંગમાં બંધાયેલ Page #148 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ૦ ૨ ૧૧૭ માતા રાગવાળા અલ્પ પરાક્રમી ગુરુકમી સાધક પ્રત્રજ્યાને છેડીને પિતા આદિમાં મેાહિત બની ગૃહસ્થવાસમાં ઘરે ચાલ્યા જાય છે અને માનવભવને નિરક બનાવે છે. ૪ ૨. 3 जहा रुक्खं वणे जायं, मालुया पडिबंधई । ૭ ૧૦ . ९ एवं णं पडिबंधंति, णातओ असमाहिणा ।। १० ।। શબ્દા : (૧) જેમ (૨) વનમાં (૩) ઉત્પન્ન (૪) વૃક્ષને (૫) લતા (૬) બાંધી લે છે (૭) એવા પ્રકારે (૮) જ્ઞાતિજના (૯) અસમાધિાદ્રારા (૧૦) બાંધી લે છે. ભાવાઃ- જેમ જંગલમાં-વનમાં ઉત્પન્ન વૃક્ષને લતા ચાતરફ વી'ટાઇ બાંધી લે છે. એવી રીતથી સાધુને જ્ઞાતિજના અસમાધિદ્વારા મેહપાસથી બાંધી લે છે. આવા પ્રકારે સંસારી જીવા સાધુને સંયમથી પતિત કરવામાં સહાયક બને છે. પરિવાર વંગ મિત્ર નહીં પરંતુ શત્રુનું કાય કરે છે અને પેાતાને તથા સાધુને બન્નેને દુર્ગતિ પ્રાપ્ત કરવામાં સહાયક થાય છે, ૧ २ ५ विबद्धो नातिसंगेहिं, हत्थी वा वी नवग्गहे । ૩ દ ७ पिट्ठतो परिसम्पन्ति, सुग गो व्व अदूरए ॥ ११ ॥ શબ્દા : (૧) અંધાયેલ સાધુની (ર) માતાપિતા આદિ સ્વજન (૩) અનુકૂળ સંબંધ દ્વારા (૪) હાથીની સમાન અનુકૂળ (૫) નવીન ગ્રહણ કરેલ (૬) નવી વિયાણેલ ગાય (૭) જેમ વાછરૂની પાસે જ રહે છે (૮) પાછળ પાછળ સ્વજન વર્ગ (૯) આચરણ કરે છે. ભાવાઃ- જે સાધુ માતાપિતા આદિ સ્વજનવગ ના મેહમાં પડી પ્રત્રયાને છોડી ઘરે ચાલ્યા જાય છે. તેના પરિવાર વર્ગ નવીન Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સત્ર કૃતાંગ સત્ર અ૦ ૩ ઉ૦ ૨ ગ્રહણ કરેલ હાથીની સમાન એ સાધુને અનુકૂળ વતન રાખે છે. અને સાધુની પાછળ પાછળ ફરે છે. જેમ નવી વિયાણેલ ગાય પોતાના વાછરૂની પાસે જ રહે છે. એની માફક પરિવાર વર્ગ સાધુની પાસે જ રહે છે. एते संगा मणूसाणं पाताला व अतारिमा । कीवा जत्थ य किस्संति, नाइ संगेहिं मुच्छिया ।। १२ ॥ | શબ્દાર્થ : (૧) માતાપિતા આદિને સંગ (૨) મનુષ્યને માટે (૩) સમુદ્ર સમાન (૪) દસ્તર છે (૫) જેમાં (૬) જ્ઞાતિસંગમાં (૭) મૂર્ણિત (૮) અસમર્થ પુરુષ (૯) કલેશને પામે છે. ભાવાર્થ – માતાપિતા આદિ સ્વજન વર્ગને સંબંધ સમુદ્રની સમાન દસ્તર રહેલ છે. જ્ઞાતિ સંગનાં સ્નેહમાં પડેલ શક્તિહીન જ કલેશ ભોગવે છે. જીવ મેહરૂપ પાસમાં બંધાય તેને સંગ કહેવાય સંગ-સ્નેહ છે. તે કમબંધનના હેતુ છે, જેમાં સમુદ્રને હાથથી તર મનુષ્યને દુર્લભ છે. એની માફક અલ૫ પરાક્રમી ને સ્વજનના સંગથી છૂટવું મુશ્કેલ છે અને તેઓ આત્મ સંબંધમાં કોઈ પણ વિચાર કરી શકતા નહિ હોવાથી સંસાર પરિભ્રમણ કર્યા કરે છે. દ तं च भिक्खू परिन्नाय, सव्वे संगा महासवा । जीवियं नावकंखिजा सोचा धम्म-मणुत्तरं ॥ १३ ॥ શબ્દાર્થ : (૧) જ્ઞાતિ સંબંધના સ્વરૂપને (૨) સાધુ (૩) જાણી (૪). સર્વ સંસારીઓના (૫) સંબંધ મહાન કર્મના (૬) આશ્રવ દ્વારા છે (૭) સાંભળી સાધુ (૮) સર્વોત્તમ (૯) ધર્મને (૧૦) અસંયમી જીવનની (૧૧) ઇચ્છા (૧૨) ન કરે. Page #150 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૨ ૧૧૯ | ભાવાર્થ- સાધુ પુરુષ જ્ઞાતિજનના સંસર્ગને સંસાર વૃદ્ધિનું પ્રધાન કારણ જાણી તેને ત્યાગ કરે, કારણ કે સ્નેહ છે. તે કર્મ બંધનનું મહાન આશ્રદ્વાર છે. જ્ઞાતિ સંબંધ છે તે અનુકૂળ પરીષહ છે. જેથી સાધુ સર્વોત્તમ આહંત ધર્મને સાંભળી અસંયમી જીવનની ઈચ્છા કરે નહિ. अहिमे संति आवद्या, कासवेणं पवेइया । बुद्धा जत्थावसप्पंति, सीयंति अहा बुजहिं ॥ १४ ॥ શબ્દાર્થ ઃ (૧) પશ્ચાત કાશ્યપ (૨) આવર્ત (૩) પ્રાપ્ત થતાં (૪) ગેત્રી ભગવાન મહાવીર સ્વામી (૫) દ્વારા બતાવેલ (૬) જ્ઞાની સાધકે તેનાથી (૭) દૂર રહે છે (૮) અજ્ઞાની પુરુષ (૯) આસક્ત બને છે (૧૦) જેમાં. ભાવાર્થ – ઉપરોક્ત અધિક ૨ પશ્ચાત ભગવાન મહાવીર સ્વામી દ્વારા બનાવેલ આવર્ત–સંસાર પરિભ્રમણ, તે ભાવ આવત. મહા મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન વિષયભોગની ઈચ્છાને સિદ્ધ કરવાવાળી સંપત્તિ વિશેષની પ્રાર્થના તે ભાવ આવતું, તેને સંસારને હેતુ ભગવંત મહાવીરે કહેલ છે. જ્ઞાની પુરુષ, એ આવોંના ફળ વિપાકને જાણતા હોવાથી પ્રમાદને વશ નહિ થતા તેનાથી દૂર રહે છે. પરંતુ જે અજ્ઞાની છે. તે આવર્તમાં ફસાઈ પડે છે અને મહાન દુખ ભોગવે છે. रायाणो रायऽमचा य, माहणा अदुव खतिया । निमंतयंति भोगेहिं, भिक्खुयं साहुजीविणं ॥ १५ ॥ શબ્દાર્થ: (૧) રાજા મહારાજા (૨) રાજમંત્રી (૩) બ્રાહ્મણ અથવા ક્ષત્રિય (૪) ઉત્તમ આચારથી (૫) સાધુને (૬) જીવન નિર્વાહ કરવાવાળા (૭) શબ્દાદિ વિષયભોગો ભોગવવા માટે (૮) ભિક્ષુને (૯) આમંત્રણ કરે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સૂત્ર કૃતંગ સૂત્ર અ. ૩. ઉ૦ ૨ ભાવાર્થ:- રાજા તથા ચકવતી મહારાજા તથા રાજમંત્રીપ્રધાન તથા બ્રાહ્મણ તથા પુરોહિત અથવા ક્ષત્રિય એ સર્વે ઉત્તમ આચારથી કવનનિર્વાહ કરવાવાળા યૌવન સંપન્ન સાધુને-ભિક્ષુને, શબ્દાદિ વિષયોને ભેગવવાનું આમંત્રણ કરે છે. ( આમંત્રણને હેતુ ત્યાગને મહિમા છે. ત્યાગની પૂજે છે.) સંસારીઓને ભેગે પ્રિય હેઈ ભેગોનું આમંત્રણ આપે છે. हस्थऽस्सरह जाणेहिं, विहार-गमणेहि य । ન મળે છે , મારી ! જૂનાગુ i | ઢ | શબ્દાર્થ : (૧) હે મહર્ષિ ! (૨) તમારી પૂજા કરવાને ઈચ્છીએ છીએ (૩) ઉત્તમ (૪) ભોગોને (૫) ભોગ (૬) હાથી, (૭) ઘોડા (૮) રથ (૯) પાલખીનો ઉપગ કરે (૧૦) બાગ બગીચામાં વિચરે. ભાવાર્થ- પૂર્વોક્ત ચકવતી આદિ મુનિની પાસે ઉપસ્થિત થઈ કહે છે કે હે મહર્ષિ ! તમે હાથી, ઘોડા, રથ, પાલખી આદિ વાહનનો ઉપભોગ કરો અને ચિત્ત વિનોદ રૂપ કીડાને માટે બાગબગીચા આદિ સ્થાનોમાં વિચરતા થકા ઉત્તમ ભેગોને ભેગ. અમે તમારી પૂજા સત્કાર કરીએ છીએ, વિષયભોગની સામગ્રી આપી સત્કારીએ છીએ. वत्थ- गंध-मलंकारं, इत्थीओ सयणाणि य । શૃંગાદિનારું, મારું માનો ! જૂનાગુ તેં ૨૭ શબ્દાર્થ : (૧) વસ્ત્ર, (૨) ગંધ, (૩) અલંકાર-ભૂષણ, (૪) સ્ત્રીઓ તથા (૫) શયા (૬) ભોગોને (૭) આપ ભેગો (૮) આવા પ્રકારના (૯) આપની પૂજા (૧૦) હે આયુષ્યમાન ? (૧૧) કરીએ છીએ. Page #152 -------------------------------------------------------------------------- ________________ સર કૃતાંગ સત્ર અ૩ ઉ૦ ૨ ૧૨૧ ભાવાર્થ – હે આયુષ્મન ! વસ્ત્ર, ગંધ, અલંકાર-ભૂષણ, સીઓ, શય્યા આદિ ભેગોને આ૫ ભેગ. અમે આપની પૂજા કરવા આમંત્રણ આપીએ છીએ મનને પ્રસન્ન કરે તેવા ભેગને જોગવતા થકા વિચરો ! અમો ભેગપભેગની સામગ્રી દઈને આપને સત્કાર કરીએ છીએ.' ૬૦ - जो तुमे नियमो चिण्णो, भिक्खुभावम्भि सुव्वया । अगार-मावसंतस्स, सव्वो संविज्जए तहा ॥ १८ ॥ ' શબ્દાર્થ : (૧) હે સુંદરવતવાળા મુનિવર (૨) ભિક્ષુભાવમાં (૩) તમે (૪) જે (૫) વ્રત નિયમના (૬) અનુષ્ઠાન કર્યા છે (૭) તે ગૃહવાસમાં (2) નિવાસ કરતા (૯) સર્વે (૧૦) પુર્વમાફક (૧૧) બની રહેશે. ભાવાર્થ – હે સુંદરવ્રત ધારણ કરનાર મુનિ ? પ્રવજ્યા સમયે ઈન્દ્રિય તથા મનને શાંત કરીને ભિક્ષુભાવથી તમોએ જે મહાવ્રત આદિ નિયમનાં સદઅનુષ્ઠાન કર્યા છે, તે સર્વ ગૃહસ્થવાસમાં રહેતા અને ભેગેને ભેગવતાં થકા પણ પાલન કરી શકાશે. કારણ કે મનુષ્ય દ્વારા કરેલા પુણ્ય અગર પાપના ફળ ભેગવ્યા વિના તેને નાશ થતો નથી. આવા પ્રકારે અજ્ઞાની અસંયમી જીવે સાધુ મહાપુરુષને સંયમથી પતિત કરવા પિતાના અજ્ઞાનને વશે વિષયને ભેગવવાને આમંત્રણ આપે છે. તેથી સાધકે જાગૃત રહી સંયમ પાલન કરવું. चिरं दइज्जमाणस्स, दोसो दाणि कुतो तव ? । इच्चेव णं निमन्तेन्ति, नीवारेण व सूयरं ॥ १९ ॥ - શબ્દાર્થ : (૧) હે મુનિ? દીર્ધકાળથી (૨) સંયમના અનુષ્ઠાન પૂર્વક વિહાર કરતા (૩) આપને (૪) ભેગે ભગવતા સમય (૫) કેમ (૬) દોષ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સૂત્ર કૃતાંગ સત્ર અ. ૩ ઉ૦ ૨ લાગે ! (૭) આવા પ્રકારે (૮) આમંત્રણ કરી ફસાવે છે (૯) જેમ કે સુઅરને ફસાવે છે એ પ્રકારે મુનિને ભોગે ભેગવવા (૧૦) ચાવલના દાણાનું પ્રલેભન આપી. ભાવાર્થ – હે મુનિવર ! આપે ઘણું દીર્ઘકાળ સુધી સંય. મનાં અનુષ્ઠાનો કર્યા છે. તો હવે ભેગો ભેગવતાં આપને કયાંથી દોષ લાગે ? એટલે દેવ લાગે નહિ. આવા પ્રકારે ચક્રવતી આદિ તરફથી સાધુને આમંત્રણ આપીને જેમ લેકો સુઅરને ચાવલના દાણાનું પ્રલોભન આપી ફસાવી મારે છે. એ જ પ્રકારે સાધુઓને ભેગોનું આમંત્રણ આપી સાધુઓને ફસાવી સંયમ ભાવથી ભ્રષ્ટ કરાવે છે. એમ જાણી સંસારી જીના સંસર્ગથી–સંબંધથી સાધુઓએ (ભેગેના કડવા વિપાકને જાણી) દૂર રહેવું તે હિતકર છે. चोइया भिक्खाचरियाए, अचयंता जवित्तए । तत्य मंदा विसीयंति, उज्जाणंसि व दुब्बला ॥ २० ॥ ' શબ્દાર્થ : (૧) ભિક્ષુચર્યા આદિ સમાચારી પાલન માટે આચાર્ય આદિદ્વારા (૨) પ્રેરિત કર્યા થકા (૩) સમાચારી પૂર્વક નિર્વાહ કરવામાં (૪) અસમર્થ (૫) મુખજીવ (૬) શિથિલ બને છે (૭) સંયમ પાલનમાં-ઉંચા માંગમા (૮) જેમ (૯) દુર્બળ બળદ થાકી જાય છે. ભાવાર્થ- સાધુ સમાચારી પાલન કરવા માટે આચાર્ય આદિ તરફથી પ્રેરિત કરવા છતાં મૂખ સાધકો સાધુ સમાચારીનું પાલન કરવામાં શિથિલ બની સંયમને છોડી દે છે. જેમ ઉંચા માગે જતા દુર્બળ બળદ થાકી જાય છે. પડી જાય છે. એમ શિથિલાચારીઓ દશપ્રકારની સાધુ સમાચારીપૂર્વક સંયમપાલન કરવામાં અશક્ત બની મેક્ષ પ્રાપ્તિનું પ્રધાન સાધન, જે અનેક ભવોની પશ્ચાત પ્રાપ્ત થયેલ, મહાપુરુષો દ્વારા આચરિત ચિંતામણિ રત્ન સમાન, અચિંતનય, પ્રભાવવાળા એવા સંયમથી પતિત થાય છે. પાંચ Page #154 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ ૨ ૧૨૩ મહાવ્રત રૂપ ભારને વહન કરવામાં અસમર્થ જીવ સ સાર પરિભ્રમણ રૂપ આવ'માં ફસાઇ જાય છે. 9 ૩ अचयंता व लूहेणं, उवहाणेण ' ५ 9 तत्थ मंदा विसोयंति, उज्जाणंसि r तज्जिया | દ जरग्गवा ॥ २१ ॥ શબ્દા : (૧) રૂક્ષ સંયમપાલન (ર) નહિ કરી શકવાથી અને (૩) તપકર્માંથી (૪) પીડિત થઇ (૫) મૂર્ખ`જીવ-સાધક (૬) બૂઢે બળદ (૭) ઊંંચા મામાં કલેશ પામે છે (૮) સંયમમાં (૯) કલેશને પામે છે. ભાવાર્થ :- સયમના પાલન કરવામાં અસમર્થ તથા તપસ્યાથી ભય પામતા કલેશ પામતા મૂખ સાધક સંયમ માર્ગમાં કલશને પામે છે. જેમ ઉંચા માર્ગમાં મૂઢો બળદ કલેશને પામે છે. । 9 एवं निमंतणं लडु, मुच्छिया गिद इत्थी ઊં . 91 ૧૦ अज्झोववन्ना कामेहिं, चोइज्जता गया गिहं ॥ २२ ॥त्ति बेमि ॥ શબ્દા : (૧) પૂર્ણાંકત પ્રકારથી ભાગો ભાગવવા માટે (૨) નિમ`ત્રણ (૩) પ્રાપ્ત થતાં (૪) કામભોગામાં આસકત (૫) મેહિત અને (૬) સ્ત્રીઓમાં (૭) દત્તચિત્ત પુરુષ સંયમપાલન માટે (૮) કામભોગામાં (૯) પ્રેરિત કરવા છતાં (૧૦) ગૃહસ્થવાસમાં (૧૧) જાય છે. ભાવા:– વિષયભાગાનાં પાલખી આદિમાં તથા સ્ત્રીઓમાં પુરુષને પૂર્વોક્ત પ્રકારથી ભાગે ભાગવવાનું સંયમપાલન માટે આચાર્યો આદિ તરફથી ભાગેામાં આસક્ત મૂખ સાધક સયમને છેડી કરી ગૃહસ્થ બની જાય છે અને આત્માને સંસાર, પરિભ્રમણુરૂપ આવ માં ધકેલી દે છે. એમ જાણી માત્માથી જીવે એ કામભોગેાથી દૂર રહેવાને સંયમપાલનમાં જાગૃત રહેવું એ જ શ્રેયસ્કર છે. અધ્યયન ૩ જી સમાપ્ત. સાધન ભૂત હાથી, ઘેાડા, થ, મેાહિત કામભોગેામાં દત્તચિત્ત આમંત્રણ પ્રાપ્ત થતાં પ્રેરણા મળવા છતાં ગૃહસ્થપણાને ધારણ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સૂત્ર કૃતગ સત્ર અ. ૩ ઉ. ૨ जहा संगामकालम्मि, पिट्ठतो भीरु वेहह । वलयं गहणं णूमं, को जाणइ पराजयं ? ॥ १ ॥ શનાર્થ : (૧) જેમ (૨) યુદ્ધના સમયે (૩) કાયર પુરુષ (૪) પીઠની પાછળ (૫) ખાઈ જેવા (૬) ગહનસ્થાન (૭) ગુણસ્થાન (2) જોઈ રાખે છે તેમ જ વિચાર કરે છે કે કેને (૯) કોણ જાણે છે? (૧૦) પરાજય થશે. ભાવાર્થ – જેમ કાયર પુરુષ યુદ્ધના સમય પહેલાં પિતાના રક્ષણ માટે ખાઈ અથવા કેઈ ગહન ગુપ્ત સ્થાને ગુપ્ત રહી શકાય તેવાં સ્થાન જઈ રાખે છે અને વિચાર કરે છે કે આ યુદ્ધમાં કેને પરાજય થશે. એ કણ જાણી શકે? જેથી સંકટ પ્રાપ્ત થતાં પિતાનું રક્ષણ થઈ શકે તેવાં સ્થાને તપાસી રાખવા જરૂરી છે. એમ માનતે શત્રુઓથી બચવા માટે પર્વતની ગુફાઓ આદિ સ્થાનનું નિરીક્ષણ કરી રાખે છે. मुहुत्ताणं मुहुत्तस्स, मुहुत्तो होइ तारिसो। पराजियाऽवसप्पामो, इति भीरू उवेहई ॥ २ ॥ શબ્દાર્થ: (૧) ઘણું મુહૂર્તની (૨) એક મુહૂર્તમાં (૩) અવસર (૪) આવે (જેમાં જય અથવા પરાજયને સંભવ) (૫) કાઈ એવો (૬) શત્રુથી હારી જવાય (૭) ગુપ્ત રહી શકાય (૮) એવા સ્થાનની (૯) કાયર પુરુષ (૧૦) ગષણ કરી રાખે છે. ભાવાર્થ – ઘણા લાંબા સમયે અથવા એક જ મુહૂર્તમાં કેઈ એ સમય-અવસર વિશેષ આવી જાય કે જેમાં જય અથવા પરાજ્યની સંભાવના રહે શિથિલ વિચારે કે કદાચિત પરાજય પામું તો Page #156 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃગિ સુત્ર અ॰ ૩ ૦ ૩ ગુપ્ત રહી શકાય તેવા રાખવા પ્રયત્ન કરે છે. અથવા તેા શેાધી રાખે છે. ૧૨૫ સ્થાનનું ગવેષણ અગાઉથી કાયર પુરુષા શેાધી ૧ 2 ર * દ एवं तु समणा एगे, अबलं नचाणं अप्पगं । ૭ . ९ ૧૩ ૩૦ अणागयं भयं दिस्स, अविकष्पतिमं सुयं ॥ ३ ॥ શબ્દા : (૧) ઉપરોકત પ્રકારથી (૨) શ્રમણ (ક) કાષ્ટ (૪) પેાતાને સયમપાલનમાં (૫) અસમર્થ (૬) જાણી (૭) ભવિષ્યકાળના (૮) ભય (૯) દેખી (૧૦) જ્યાતિષ અથવા વ્યાકરણ ભણી પેાતાના નિર્વાહનું (૧૧) સાધન બનાવી રાખે છે. *. !' ભાવાર્થ:- આવા પ્રકારથી કાઇ શ્રમણ જીવનભર સંયમ પાલન કરવામાં પેાતાને અસમર્થ માની ભવિષ્યકાળના નિર્વાહુની ચિંતાથી ખચવા માટે વ્યાકરણ અથવા જાતિષ આદિ શાસ્ત્રાના અભ્યાસ કરી રાખે છે. જેમ કાયર પુરુષ લડાઇમાં-યુદ્ધમાં જતાં પહેલાં પરાજિત થવાના ભયથી ગુપ્ત સ્થાના શેાધી રાખે છે. તે રીતે કાયર સાધક આવી વિદ્યાઓને શીખી નિર્વાહનું સાધન માનીને તેને પાતાનું રક્ષણ માને છે. को जाणt विवातं, इत्थीओ उदगाउ वा । ચોદાંતા થયેલામો, ન નો અસ્થિવણ્વિયં || 8 || શબ્દા : (૧) કાઈ (૨) જાણી શકે કે (૩) સ્ત્રીએથી અથવા (૪) કાચા જલના સ્થાાનથી મારા (૫) સંયમ ભ્રષ્ટ થઈ જાય (૬) મારી પાસે પૂર્વ ઉપાર્જિત (૭) દ્રવ્ય પણ નથી (૮) તેથી હસ્તશિક્ષા, ધનુર્વેદ આદિ વિદ્યા કાએ (૯) પૂછ્યાથી (૧૦) ખતાવી શકાય. ભાવાઃ- સંયમ પાલન કરવામાં અસ્થિર ચિત્ત પુરુષ એમ ચિંતા કરે છે. કે સ્ત્રી સેવનથી અથવા કાચાજલના સ્નાનથી કાઈ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સૂત્ર કૃતગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૩ પ્રકારથી કદાચિત હું સંયમથી પતિત થાઉં તે કેમ જાણી શકાય ? તેમ જ મારી પાસે પૂર્વોપાર્જિત દ્રવ્ય પણ નથી. તેથી હસ્ત શિક્ષા તથા ધનુર્વેદ આદિ વિદ્યાઓનું શિક્ષણ પ્રાપ્ત કરેલ હોય તો તે વિદ્યાથી સંકટ સમયે મારે નિર્વાહ થઈ શકે. આવા સંકલ્પ કરી અલ્પ પરાક્રમી સાધકે સંયમરૂપ ધનને સાચવી શકતા નથી (ગુમાવી દે છે.) અને સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરી જન્મ, જરા, મરણાદિના ચક્કરમાં ભ્રમણ કર્યા કરે છે અને દુઃખને ભેગવતા કલેશ પામે છે. इच्चेव पडिलेहंति, वलया पडिलेहिणो । वितिगिच्छसमावन्ना, पंथाणं च अकोविया ॥ ५ ॥ શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) સંયમનું પાલન થશે કે નહિ એવા સંસય (૩) કરવાવાળા (૪) માર્ગને (૫) નહિ જાણનાર છૂપાઈ રહેવાની (૬) સ્થાનનું (૭) ગષણ કરનારા પુરુષની સમાન (૮) વિચાર કરનાર. ભાવાર્થ- કઈ અલપ પરાક્રમી સાધક સંયમ ગ્રહણ કર્યા પશ્ચાત સંયમ પાલનને અનુભવ થતાં પ્રવ્રજિત સાધકને સૂકા તથા ઠંડા આહાર પ્રાપ્ત થાય, કદાચિત પ્રાપ્ત ન થાય, ભોજનના સમય પશ્ચાત આહાર પ્રાપ્ત થાય, ભૂમિ ઉપર શયન કરવું પડે, લેચ કરે પડે, સ્નાન થાય નહિ, બ્રહ્મચર્ય પાલન આદિ કઠિન આચારે જીવન પર્યત પાલન કરવાના હોય છે. તેથી આ પ્રકારે સંયમનું પાલન થઈ શકશે કે નહિ થઈ શકે ? આવા પ્રકારની શંકા કરવાવાળા કાયર સાધકો આ વીતરાગ માર્ગને અજાણ, જેમ યુદ્ધમાં જનાર કાયર પુરુષ યુદ્ધમાં જતા પેલા શંકિત થઈ, કદાચ પરાજય થાય તે તેમાંથી બચાવ કરવા માટે છૂપાવાનાં રથાને શેધી રાખે છે. એ પ્રકારે કાયર સાધકે સંયમ પાલનની શંકાથી નિમિત્ત શાસ્ત્ર આદિ વિદ્યાઓથી પિતાને જીવન નિર્વાહ ચલાવી શકાય એમ માની સાંસારિક જ્ઞાનને આશ્રય લે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૩ ૧૨૭ ૧૧ ૧૦ ૮ जे उ संगामकालम्मि, नाया सूरपुरङ्गमा । णो ते पिठ्ठमुवेहिंति, किं परं मरणं सिया ॥ ६ ॥ શબ્દાર્થ : (૧) પરંતુ (૨) જે પુરુષ (૩) જગત પ્રસિદ્ધ () વીર પુરુષમાં અગ્રેસર (૫) યુદ્ધ સમય પ્રાપ્ત થયે (૬) પાછા હઠવાની વાત પર (૭) ધ્યાન દેતો નથી (૮) મરણથી (૯) હોઈ શકે (૧૦) વધારે (૧૧) શું. ભાવાર્થ- જે પુરુષ સંસારમાં પ્રસિદ્ધ તથા વીરપુરુષોમાં અગ્રેસર હોય એવા પુરુષે યુદ્ધ ઉપસ્થિત થતા, યુદ્ધમાં જતાં, પરાજય થવાની, કે છૂપાવાનાં સ્થાન ગવેષણના વિચારો કરતાં જ નથી. પરંતુ એમ માને છે કે બહુ બહુ તે મેત થશે એથી વિશેષ બીજું શું થવાનું છે ? એમ માની યશની ઈરછાવાળા મરણને ભય રાખતા જ નથી. સાધક પુરુષએ પણ સંયમપાલનમાં ધૈર્ય રાખી પ્રાપ્ત થતા પરિષડાને સમભાવે સહન કરવા જાગૃત રહેવું તે આત્માને માટે શ્રેયનું કારણ છે. एवं समुटिए भिक्खू, बोसिज्जाऽगार-बघणं । आरंभ तिरियं कटु. अत्तत्ताए परिधए ॥ ७ ॥ શબ્દાર્થ : (૧) ગૃહ (૨) બંધનને (૩) ત્યાગ કરી (૪) આરંભને (૫) છેડી (૬) મોક્ષ પ્રાપ્તિ માટે (૭) સંયમમાં સાવધાન (2) સાધુ (૯) સંયમ અનુષ્ઠાન કરે (૧૦) એ રીતે. ભાવાર્થ – ઉપરોક્ત વીરપુરુષની માફક સંયમમાં સાવધાન બનેલ સાધક ગૃહ બંધનને ત્યાગ કરી, આરંભનો ત્યાગ કરી, સંયમપાલનમાં તત્પર થયેલ સાધુ મોક્ષની પ્રાપ્તિ માટે સંયમ અનુષ્ઠાન કરતે થકે વિચરે. કષાયે તથા ઇન્દ્રિય ઉપર વિજય Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૩ મેળવ મનુષ્ય માટે દુષ્કર રહેલ છે. પરંતુ એક આત્માને વશ કરતાં કષાયે તથા ઈન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કર, દુષ્કર, નથી. तमेगे परिभासंति, भिक्खूयं साहु-जीविणं । जे एवं परिभासंति, अंतए ते समाहिए ॥ ८ ॥ શબ્દાર્થ : (૧) ઉત્તમ આચારથી જીવન નિર્વાહ કરનાર (૨) ભિક્ષના વિષયમાં (૩) કોઈ અન્ય દર્શની (૪) આક્ષેપ વચન કહે છે એ આક્ષેપ (૫) વચન કહેનારા (૬) અન્ય દર્શનીઓ (૭) સમાધિથી (૮) દૂર છે. ભાવાર્થ – ઉત્તમ અને નિરવદ્ય આચારથી પિતાને જીવન નિર્વાહ કરવાવાળા સાધુના વિષયમાં કેઈ આગળ કહેવાશે તેવા આક્ષેપ વચને કહેનારા અન્ય તીર્થીએ સુસાધુઓની નિંદા કરનાર સમાધિરૂપ મેક્ષથી દૂર રહેલા છે. કારણ કે તેઓ સમ્યગજ્ઞાન દર્શન ચારિત્રરૂપ અનુષ્ઠાનથી દૂર છે. તેમ જ મોક્ષમાર્ગના અજાણ છે. संबद्धसमकप्पा उ, अन्न मन्नेसु मुच्छिया । पिंडवायं गिलाणस्स, जं सारेह दलाह य ॥ ९ ॥ શબ્દાર્થ : (૧) ગૃહસ્થની (૨) માફક (૩) વ્યવહાર કરે છે પરસ્પર (૪) એક બીજામાં (૫) આસક્ત રહો છે (૬) રેગી સાધુ માટે (૭) આહાર (૮) લાવો છો (૯) આપે છે. - ભાવાર્થ – અન્યતીથી સમ્યગૃષ્ટિ સાધુએના વિષયમાં એ આક્ષેપ કરે છે કે તમારા સાધુઓને વ્યવહાર ગૃહસ્થની સમાન છે, જેમ ગૃહસ્થ પિતાના સ્વજનેમાં આસક્ત રહે છે, એવી રીતે તમે સાધુઓ પણ પરસ્પર આસક્ત રહે છે. તથા રાગી સાધુને માટે તમે આહાર લાવીને આપે છે Page #160 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૩ ઉ૦ ૩ ૧૨૯ एवं तुब्भे सरागत्था अन्नमन्नमणुव्वसा । नट्ठसप्पहसब्भावा, संसारस्स अपारगा ॥ १० ॥ શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) તમે લેકે (૩) રાગ સહિત છે (૪) પરસ્પર એકબીજાને (૫) વશ રહો છો (૬) સત્પથ તથા (૭) સદ્ભાવથી (૮) હીન છે (૯) સંસારના પારને (૧૦) પામનારા નથી. * ભાવાર્થ – અન્ય તીથી, સમ્યગ દષ્ટિ સાધુઓ પર આક્ષેપ કરતા કહે છે કે તમે લોકે પર્વોક્ત પ્રકારથી રાગ સહિત એક બીજાના વશમાં રહે છે. તેથી તમે સત્ય માર્ગ તથા સદ ભાવથી રહિત હાઈ સંસારના પારને પામી શકશે નહિ. अह ते परिभासेजा, भिक्खु मोक्खविसारए । एवं तुम्भे पभासंता, दपक्खं चेव सेवह ॥ ११ ॥ શબ્દાર્થ : (૧ પશ્ચાત (૨) ક્ષવિશારદ (૩) સાધુ (૪) અન્યતીથીને (૫) કહે છે (૬) એ પ્રકારે (૭) તમે (૮) કહે છે તે (૯) બે પક્ષનું (૧૦) સેવન કરે છે. ભાવાર્થ – અન્ય તીથી એ પૂર્વોક્ત પ્રકારે આક્ષેપ કરવાથી મોક્ષની પ્રરૂપણ કરવામાં વિદ્વાન મુનિ અન્યતીથીઓને કહે છે કે જો તમે પૂર્વોકત આક્ષેપયુકત વચન કહો છો. તો તમે અસત્ય પક્ષનું સેવન કરો છો. રાગ અને દ્વેષરૂપ બે પક્ષોનું સેવન કરે છે. આપને પક્ષ દેષ સહિત છે, આપના પક્ષમાં રાગને કારણે અમારા સિદ્ધાંત દેષ રહિત હોવા છતાં આપ દૂષિત બતાવે છે. જેથી અમારા પક્ષ પર આપને દ્વેષ છે વળી તમે લોકે બીજ તથા સચેત પાણી તથા ઉદિષ્ટ આહારનું સેવન કરે છે. તેથી આ૫ ગૃહસ્થ સમાન છે. ને Page #161 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૦ સત્ર કૃતાંગ સત્ર અ૦ ૩ ઉ૦ ૩ વેષ રાખતા હોવાથી સાધુ કહેવડાવે છે, તેથી આપ બે પક્ષને સે છે. અસત્ અનુષ્ઠાન કરે છે અને સંત અનુષ્ઠાન કરવાવાળાની નિંદા કરે છે. તેથી તમો જ સંસારના પારને પામનારા નથી. ૧૦ तुम्भे भुंजह पाएसु, गिलाणो अभिहडंमि या । तं च बीओदगं भोच्चा, तमुदिसादि जं कड ॥ १२ ॥ શબ્દાર્થ : (૧) તમે ઘાતુના (૨) પાત્રોમાં (૩) ભોજન કરે છે અને (૪) રોગીને માટે (૫) ગૃહસ્થ દ્વારા ભજન ભગાવો છે (૬) સચિત્ત બીજ વાળા આહાર તથા (૭) કાચા પાણીને (૮) ભેગો છો (૯) ઉદેશિકાદિ (૧૦) બનાવેલા. ભાવાર્થ – તમે લોકો કાંસાં આદિના ગૃહસ્થના પાત્રોમાં ભજન કરો છે, તથા રોગી સાધુઓને માટે ગૃહસ્થ દ્વારા આહાર માંગો છો. આ પ્રમાણે તમે લેકે બીજ અને કાચા પાણીને ઉપભેગ કરો છો. તેમ જ ઉદેશિક આદિ આહાર પાણીને ઉપયોગ કરો છો. लित्ता तिव्वाभितावेणं उज्झिआ असमाहिया । नातिकण्डूइयं सेयं, अरुयस्सावरज्झर्ती ॥ १३ ॥ શબ્દાર્થ : (૧) ઉપલિપ્ત (૨) તીવ્ર (૩) અભિતાપ સહિત કર્મ બંધનથી (૮) વિવેકથી રહિત શુભ (૫) અધ્યવસાયથી રહિત છ (૬) ખણવાથી (૭) શ્રેય (૮) નહિ (૯) ત્રણ-ઘાવને (૯) ડબલે પીડા (૧૦) ઉત્પન્ન થાય છે. ભાવાર્થ – મોક્ષ વિશારદ સુસાધુ અન્યતીથી ઓને કહે છે કે તમે લેકે કર્મ બંધથી ઉપ૯િ ત તીવ્ર અભિતાપ સહિત તથા સદ્દવિવેકથી Page #162 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૩ ૧૩૧ રહિત છે. તથા શુભ અધ્યવસાયેથી રહિત છે. ત્રણને ખણવાથી શ્રેય નહિ પરંતુ બમણી પીડા ઉત્પન્ન થાય છે. તમારા જ માટે તમને ઉદ્દેશીને ગૃહસ્થ લોકો છકાય જીવની ઘાત કરી આહાર બનાવે છે. તે આહારને તમે ભેગો છે. કાચું પાણી તથા બીજ આદિ વનસ્પતિને ઉપભોગ કરે છે તેથી તમે કર્મબંધનથી લિપ્ત બને છે. છતાં શુદ્ધ આચાર પાળવાવાળા સાધુઓને દ્વેષ કરી નિંદા કરો છે. જેથી કર્મબંધનથી બમણું લેપાઓ છે. तत्तण अणुसिट्टा ते, अपडिन्नेण जाणया । ण एस णियए मग्गे, असमिक्खा वती किती ॥ १४ ॥ શબ્દાર્થ : (૧) મિથ્થા અર્થ બતાવવાની પ્રતિજ્ઞા નથી ગ્રહણ યોગ્ય (૨) ત્યાગ યોગ્ય પદાર્થોના જાણનાર સાધુ (૩) અન્યદર્શનીને (૪) સત્યઅર્થની (૫) શિક્ષાદે છે (૬) આપ લોકોએ સ્વીકાર કરેલ (૭) ભાર્ગ (૮) યુકિત સંગત નથી (૯) આપે સમ્યગૂ દૃષ્ટિ સાધુ માટે (૧૦) આક્ષેપ વચન કહ્યા તે (૧૧) વગર વિચાર્યું કહ્યા છે (૧૨) આપનાં કાર્યો પણ વિવેક શૂન્ય છે. ભાવાર્થ – સત્ય અર્થ બતાવવાળા તથા હેય ય ઉપાદેય સ્વરૂપને જાણવાવાળા સગ્ગદષ્ટિ મુનિ ઉપરોક્ત અન્યતીથઓને યથાર્થ વાતની શિક્ષા દેતાં કહે છે કે આપ લેકોએ જે માર્ગનો સ્વીકાર કરેલ છે. તે ન્યાય યુક્ત નથી. તથા આપ સમ્યગદષ્ટિ સાધુઓ ઉપર જે આક્ષેપ કરો છો. તે વિના વિચારે કરો છો. તેમ જ આપના આચાર વિચાર વ્યવહાર કર્યો બધાં વિવેકથી રહિત છે. एरिसा जा वई एसा, अग्गवेणु व्व करिसिता । गिहिणो अभिहडं सेयं, भुजिउं ण उ भिक्खुणं ॥ १५ ॥ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૩ શબ્દાર્થ: (૧) એ પ્રકારે (૨) જે (૩) કથન (૪) હકીક્ત (૫) વાંસના અગ્રભાગની (૬) સમાન (૭) દુર્બળ છે (૮) ગૃહસ્થ દ્વારા (૯) લાવેલ આહાર (૧૦) કલ્યાણકારી સાધુને (૧૧) ખાવ (૧૨) પરંતુ સાધુ દ્વારા લાવેલ આહાર (૧૩) નહિ. ભાવાર્થ- તમારું કથન જે ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર સાધુને ખા કલ્યાણકારી છે અને સાધુ દ્વારા લાવેલ આહાર સાધુને ખાવ અકલ્યાણકારી, એવું જે તમારું (અન્યતીર્થીઓનું) કથન છે તે વાંસના અગ્રભાગ સમાન દુર્બળ છે એ કથન સત્ય નથી, માન્ય થાય તેમ નથી, કારણ કે ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર છકાયજીવની ઘાત સહિતને હોય છે. તેમ જ ઉદ્દગમનાદિ દેષ સહિત છે. ૧૧. धम्मपन्नवणा जा सा, सारंभा ण विसोहिआ । ण उ एयाहिं दिट्ठीहिं, पुव्वमासिं पग्गप्पिरं ।। १६ ।। | શબ્દાર્થ : (૧) ધર્મની દેશના છે (૨) એવી જે (૩) તે (૪) ગૃહસ્થને (૫) શુદ્ધ કરવાવાળી છે સાધુઓને નહિ (૬) આવી (૭) દૃષ્ટિથી (૮) પૂર્વે (૯) દેશના (૧૦) આપેલ (૧૧) નથી. | ભાવાર્થ – તમે (અન્યતીથી) કહે છે કે સાધુઓએ દાન આપી ઉપકાર કરે જોઈએ. અને સાધુની રોગાદિ અવસ્થામાં ગૃહસ્થોએ દાન આપી ઉપકાર કરે જોઈએ. પરંતુ સાધુઓએ રોગી સાધુને આહારાદિ લાવી આપવા ન જોઈએ તેમ કરવાથી રાગ બંધન થાય છે, આ તમારું કથન અયુક્ત છે. કારણ સાધુઓ તે પિતાના અણરંભી અપરિગ્રહી (બાહ્ય અને અત્યંતર ગ્રંથી રહિત બની) શુદ્ધ અનુષ્ઠાનેથી જ શુદ્ધ બને છે. જેથી સાધુઓએ આહારાદિ દાન અસંયમીને દેવું તે સાધુને આચાર નથી. તેમ જ ગૃહસ્થ દ્વારા લાવેલ આહારાદિ સાધુને કલ્પનીય નથી. પરંતુ રાગાદિ Page #164 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૩ ઉ૦ ૩ ૧૪૩ સાધુની વૈયાવચ્ચ કરવી, આહારદિ લાવી આપવાને સાધુ આચાર છે. તે જ સાધુને કલ્પનીય છે. તમારી ધારણા પ્રમાણે પૂર્વે સર્વએ ઉપદેશ આપેલ નથી. આહારાદિ વગેરેને દાન આપવાનો ધર્મ ગૃહસ્થને છે. અને તે દાન ગૃહસ્થને પવિત્ર કરનાર છે. સર્વોએ એવી તુચ્છ દેશના આપેલ નથી કે એષણ આદિમાં ઉપગ નહિ રાખનાર અસંયત પુરુષ રેગી સાધુની વૈયાવચ્ચ કરે અને એષણા આદિમાં ઉપગ રાખનાર સાધુ, રાગી સાધુની દ્રૌયાવચ્ચ કરે નહિ તે ઉપદેશ સર્વજ્ઞ નથી. અન્યતીથીના આક્ષેપ જૈન શાસ્ત્રથી વિરૂદ્ધ છે. સત્ય નથી. सव्वाहिं अणुजुत्तीहिं, अचयंता जवित्तए । ततो वायं निराकिंचा, ते भुजोवि पब्भिया ॥१७॥ શબ્દાર્થ : (૧) સર્વ (૨) યુક્તિદ્વારા (૩) પોતાના પક્ષની સિદ્ધિ (૪) નહિ થવાથી (૫) અન્યતીથી (૬) વાદને (૭) પુનઃ છોડી (૮) પોતાના પક્ષનું સ્થાપન કરવા (૯) ધૃષ્ટતા કરે છે. - ભાવાર્થ- અન્યતીર્થીઓ સંપૂર્ણ યુક્તિ દ્વારા પિતાના પક્ષનું સ્થાપન કરવામાં અસમર્થ બને છે. પશ્ચાત્ વાદને છોડી, પિતાના પક્ષની સિદ્ધિ કરવા ધૃષ્ટતા કરે છે. અને ખાલી વિવાદ કરે છે અને ખાલી વચનથી પિતાના ધર્મને શ્રેષ્ઠ બતાવે છે. रागदोसाभिभूयप्पा, मिच्छत्तेण अभिद्रुता । आउस्से सरणं जंति, टंकणा इव पव्वयं ॥ १८ ॥ શબ્દાર્થ : (૧) રાગ અને દ્વેષથી પરાભવ પામેલ (૨) જેને આત્મા છે (૩) મિથ્યાત્વથી (૪) ભરપુર અન્યતીથી શાસ્ત્રાર્થથી વાદ કરવામાં હારી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૭ ૩ ઉ૦ ૨ જતા (૫) ગાળી આદિને () આશ્રય (૭) લે છે પહાડ પર્વતેમાં રહેનારા (૮) સ્વેચ્છજાતિ યુદ્ધમાં હાર પામતા (૯) જેમ (૧૦) પહાડને આશ્રય લે છે. ભાવાર્થ- રાગ અને ઇષથી જેનું હૃદય ઘેરાયેલ છે-દબાયેલા છે. તથા મિથ્યાત્વથી ભરપૂર અન્યતીથી જ્યારે શાસ્ત્રાર્થ કરવામાં હારી જાય છે–થાકી જાય છે. ત્યારે ક્રોધિત બની ગાળી તથા મારકુટ કરવાને આશ્રય લે છે. જેમ પહાડમાં રહેનાર પ્લેચ્છ નામની જાતિ, યુદ્ધમાં હાર પામતાં પહાડનું શરણ લે છે. बहुगुणप्पगप्पाइं, कुज्जा अत्तसमाहिए । जेणऽन्ने णो विरुज्झेजा, तेण तं तं समायरे ॥ १९ ॥ શબ્દાર્થ : (૧) જેની ચિત્તવૃત્તિ પ્રસન્ન રહેલ છે એવા મુનિ પરતીથની સાથે વાદને સમય જેમ (૨) બહુગુણ ઉત્પન્ન થાય એવાં અનુષ્ઠાને સાથ (૩) વાદ કરે જેથી (૪) પ્રતિપક્ષી પિતાના (૫) વિધી (૬) ન બને (૭) તેવાં (૮) અનુછાને (૯) કરે. ભાવાર્થ - પરતીથી સાથે વાદ કરતા મુનિ, પિતાની ચિત્તવૃત્તિને પ્રસન્ન રાખી સ્વપક્ષની સિદ્ધિ અને પરપક્ષની અસિદ્ધિ થાય એવા પ્રકારે પ્રતિજ્ઞા, હેતુ તથા ઉદાહરણ આદિ પ્રતિપાદન કરે અને વાદ કરતા ભાષણ કરતા અન્ય પુરુષ પ્રતિપક્ષી પિતાના વિરોધી ન બને એવી રીતે ભાષણ કરે-વાદ કરે–એવાં દૃષ્ટાંતે આપે મધ્યસ્થ વચનેથી પ્રતિપક્ષીને દુઃખ ઉત્પન્ન ન થાય એવા ઉપયોગથી વાદ કરે. इमं च धम्ममादाय, कासवेण पवेइयं । कुज्जा भिक्खू गिलाणस्स, अगिलाए समाहिए ॥२०॥ Page #166 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ ૩ ૦ ૪ ૧૩૫ શબ્દા ઃ (૧) કાશ્યપગેાત્રી ભગવાન્ મહાવીર સ્વામી દ્વારા (૨) પ્રતિપાદન કરેલ (૩) ધના (૪) સ્વીકાર કરી (૫) સાધુ (૬) રાગી સાધુની (૭) ગ્લાનિ રહિત બની (૮) પ્રસન્ન ચિત્ત (૯) વૈયાવચ્ચ કરે (૧૦) એ પ્રમાણે ભાવાઃ- કાશ્યપગેાત્રી ભગવાન્ મહાવીર સ્વામી દ્વારા પ્રતિપાદન કરેલ ધર્મના સ્વીકાર કરી પ્રસન્નચિત્તથી મુનિ, રાગી સાધુની ગ્લાનિ રહિત બની વૈયાવચ્ચ કરે. ૧ ૩ संखाय पेमलं धम्मं, दिद्विमं परिनिष्युडे । ' દ उवसग्गे नियामित्ता, आमोक्खाए परिव्वज्जाऽसि ||२१|| ત્તિ વૈમિ ॥ શબ્દા : (૧) જાણી (ર) રાગદ્વેષ રહિત શાન્તમુનિ (૩) ઉત્તમ (૪) ધર્માંને (૫) પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણનાર (૬) ઉપસર્ગાને (૭) વશ કરી (૮) માક્ષ પ્રાપ્તિ પર્યંત (૯) સયમ અનુષ્ઠાન કરે. ભાવા:- પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણનારા શાન્ત મુનિ આ ઉત્તમ ધર્માંને જાણી અનુકૂળ-પ્રતિકૂળ ઉપસçને સમભાવથી સહન કરતાં થકાં મેાક્ષની પ્રાપ્તિ થતાં સુધી સંયમ અનુષ્ઠાન કરે. ત્રીને ઉદ્દેશ્ય સમાપ્ત ૧ 3 आहंसु महापुरिसा, पुव्विं तत्ततवोधणा । ૨ . ૧૦ સફળ સિદ્ધિમાનના, તત્ત્વ અંગે વિનત્તિ !! ? || E ઊ શબ્દા : (૧) કાઇ અજ્ઞાનીઓ એમ કહે છે કે (૨) મહાપુરુષા (૩) પૂર્વ સમયમાં (૪) તપરૂપી ધન સંચય કરવાવાળા (૫) કાચા જલનું સેવન કરીને (૬) મુક્તિને (૭) પ્રાપ્ત કરેલ છે (૮) મૂર્ખ પુરુષ (૯) આ વાત સાંભળી શીતળ જલનુ (૧૦) સેવન કરવામાં પ્રવૃત્ત બને છે. સયમમાં વિષાદ પામે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦૩ ઉ૦ ૪ ભાવાર્થા:- કોઈ અજ્ઞાની પુરુષા કહે છે કે, પૂ`કાળે તપરૂપી ધન સંચય કરવાવાળા મહાપુરુષાએ, શીતલ જલના ઉપભાગ કરી સિદ્ધિને પ્રાપ્ત કરેલ છે, આ પ્રકારે વચનેા સાંભળી, મૂખ સાધક શીતલ જલના ઉપભાગ કરવામાં પ્રવૃત્ત ખની સયમ ભ્રષ્ટ થાય છે. પરમા ને નહિ જાણવાવાળાનું આ કથન છે. ૧૩} ૩ ' r ५ अभुजिया नमी विदेही, रामगुत्ते य भुजिया । દ ૭ ૮ ૧૦ ९ बाहुए उदगं भोच्चा, तहा नारायणे रिसी ॥ २ ॥ શબ્દા : (૧) વિદેહ દેશના રાજા (ર) નિમરાજે (૩) આહારને ત્યાગ કરી (૪) રામગુપ્તએ (૫) આહાર ખાતે (૬) બાહુકએ (૭) શીતલ જલના (૮) ઉપભાગ કરી (૯) તારાગણઋષિએ એ પ્રકારે જલને! ઉપભાગ કરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. = ભાવાઃ- કાઇ અજ્ઞાની પુરુષા સાધુએને ભ્રષ્ટ કરવા માટે કહે છે કે વિદેહ દેશના રાજા નિમરાજે આહારના ઉપભેગ નહિ કરીને તથા રામગુપ્તે આહારના ઉપભાગ કરીને અને માહુકે શીતલ કાચુ જલ પીને, તથા તારાગણઋષિએ પણ સચિત્ત જલ પીને, મુકિતને-સિદ્ધિને પ્રાપ્ત કરેલ છે, આ રીતે અન્ય તીર્થીએ ધર્માંના સ્વરૂપને નહિ જાણનારા આવું અસત્ય થન કરે છે. 9 ૩ आसिले देविले चेव, दीवायण महारिसी । । ५ e ૭ पारासरे दगं भोच्चा, बोयाणि हरियाणि य ॥ ३ ॥ શબ્દા : (૧) આસિલ ઋષિ તથા (૨) દેવલ ઋષિ તથા મહર્ષિ દ્વૈપાયન તથા (૪) પરાશર ઋષિએ સર્વેએ (૫) શીતલજલ (૬) ખીજ નથા (૭) હરી વનસ્પતિને (૮) આહાર કરી મુક્તિને-સિદ્ધને પામ્યા હતા. Page #168 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ• ૩ ઉ૦ ૪ ૧૩૭ | ભાવાર્થ – અસિલ, દેવલ, મહર્ષિદ્વૈપાયન તથા પારાસર ઋષિએ શીતલજલ તથા બીજ તથા હરિત વનસ્પતિને આહાર કરી મુક્તિ સિદ્ધિને પ્રાપ્ત કરેલ છે. એમ સાંભળ્યું છે. આવા પ્રકારે અન્ય તીથી એ કામગમાં આસક્ત હોવાથી ઉપરોકત અસત્ય પ્રચાર કરે છે. एते पुव्वं महापुरिसा, आहिता इह संमता । भोच्चा बीओदगं सिद्धा, इति मेयमणुस्सुअं ॥ ४ ॥ શબ્દાર્થ : (૧) પૂર્વકાળમાં (૨) એ મહાપુરુષો (૩) સર્વ જગત્રસિદ્ધ થયા હતા (૪) એમ જૈન આગમમાં ૫ણું (૫) માનેલ છે (૬) એ લોકોએ બીજ તથા (૭) શીતલ જલન (૮) ઉપભોગ કરી (૯) સિદ્ધિગતિના લાભને પ્રાપ્ત કરેલ છે (૧૦) એ પ્રમાણે (૧૧) મેં મહાભારત આદિ પુરાણમાં (૧૨) સાંભળ્યું છે. ભાવાર્થ- કેઈ અન્યતીથી, સાધુઓને ભ્રષ્ટ કરવાની ભાવનાથી, એમ કહે છે કે, પૂર્વકાળમાં જે મહા-પુરુષ પ્રસિદ્ધ થઈ ગયા છે. તેમાંથી કેટલાએકને જેન આગમમાં માનેલ છે. કે એ લેકએ શીતલજલ તથા બીજના ઉપગ કરીને સિદ્ધગતિના લાભને પ્રાપ્ત કર્યો છે, આવું મેં મહાભારત આદિ પુરાણોમાં સાંભળ્યું છે, આવા પ્રકારના અસત્ય ઉપદેશ કરી પિતે સંસાર સાગરમાં ડૂબે છે. અન્યને ડૂબાડે છે; જૈન આગમોમાં તો પાણીને સત્તા માનેલ છે. અને જૈન સાધુઓ કાચા જલને તો સ્પર્શ પણ કરતા નથી. તે પીવાની વાત તે કયાં રહી. तस्थ मंदा विसीअंति, वाहच्छिन्ना व गद्दभा । पिढतो परिसप्पंति, पिट्ठसप्पो य संभमे ॥ ५ ॥ Page #169 -------------------------------------------------------------------------- ________________ નથી૮ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૪ શબ્દાર્થ : (૧) ઉપરોક્ત ખરાબ શિક્ષાને ઉપસર્ગ પ્રાપ્ત થયે (૨) મૂર્ણ પુરુષ (૩) સંયમ પાલનમાં દુઃખ અનુભવે છે. (૪) ભાર-વજનથી પીડિત (૫) ગર્દભની માફક (૬) જેમ અગ્નિ આદિને ઉપદ્રવ થતાં ભયભીત થઈ (૭) લાકડીના ટુકડાની સહાયથી ચાલવાવાળે પગે લુલે પુરુષ તેની માફક (૮) પાછળ રહે છે (૯) ભાગ્યા જતાં લોકોની પાછળ પાછળ ચાલતા થકા મૂર્ખપુરુષ સંયમ પાલનમાં સર્વથી પાછળ રહી જાય છે. ભાવાર્થ:- મિથ્યાત્વ દૃષ્ટિઓની પૂર્વોકત વાતને સાંભળી, કઈ મૂર્ખ સાધક, સંયમપાલન કરવામાં શિથિલ બનીને એ પ્રકારે દુઃખને અનુભવ કરે છે. કે જેમ ભારથી–વજનથી પીડિત ગર્દભ ભારને લઈ ચાલવામાં દુઃખ અનુભવે છે ! અથવા લાકડીના ટુકડાને હાથમાં લઈ ચાલવાવાળો લંગડો પુરુષ અગ્નિ આદિના ભયથી ભાગતા મનુષ્યની પાછળ પાછળ જાય છે. પરંતુ આગળ જવા અસમર્થ બની નાશને પામે છે. એ પ્રકારે સંયમપાલન કરવામાં દુઃખ અનુભવ કરવાવાળા શિથિલ સાધકે મોક્ષ સુધી નહિ પહોંચતા જન્મ મરણ રૂપ દુઃખોને ભેગવતા થકા સંસારમાં જ પરિભ્રમણ કરતા રહે છે. इहमेगे उ भासंति, सात सातेण विज्जती । જો તરી આવે , જ સાuિ () ૬ | શબ્દાર્થ (૧) એક્ષપ્રાપ્તિના વિષયમાં (૨) કોઈ કહે છે કે (૩) સુખથી (૪) સુખ પ્રાપ્ત થાય છે (૫) પરંતુ તે મૂર્ખ છે કારણ કે (૬) મોક્ષવિષયમાં તીર્થંકર પ્રતિપાદિત જે જ્ઞાન દર્શન તથા (૭) ચારિત્ર્યરૂપ (૮) જે મોક્ષમાર્ગ છે તેને તો તેઓ છોડી દે છે (૯) પરમશાંતિને (૧૦) આપનાર. | ભાવાર્થ – કોઇ મિથ્યાત્વ દષ્ટિ મોક્ષમાર્ગ સંબંધમાં એમ કહે છે કે આ સંસારમાં અહીં સુખ ભોગવીએ તો પરભવમાં સુખ પામીએ પરંતુ તે મૂખ જેવો સમજતા નથી કે પરમ શાન્તિને આપનાર તે શ્રી તીર્થંકર પરૂપિત જે જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા Page #170 -------------------------------------------------------------------------- ________________ ભત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ. ૪ ૧૩૯ તાપરૂપ સંયમ આરાધન એ જ મોક્ષમાર્ગ છે. તેને તે તે ઓ છોડી દે છે અને આરંભ પરિગ્રહવાળા અસત્ય દર્શનને ગ્રહણ કરી સંસાર પરિભ્રમણ કરે છે. मा एयं अवमन्नता, अप्पेणं लुपहा वहुं । एतस्स(उ)अमोक्खाए, अओहारिव्व जूरह ।। ७ ।। શબ્દાર્થ : (૧) આ જૈનમાર્ગને તિરસ્કાર કરનારા (૨) તમે લોકો (૩) અ૫ અને તુચ્છ વિષય સુખના લેભે અતિ મૂલ્યવાન (૪) મેક્ષના સુખને (૫) નાશ કરનાર એવા તમો (૬) સુખથી સુખની પ્રાપ્તિ હોવાના અસત્ય પક્ષને નહિ છોડનારા (૭) લોહ વણિકની જેમ પશ્ચાતાપ કરશે. | ભાવાર્થ- અન્ય તીથીઓને જ્ઞાનીજનો કહે છે કે તમે સુખ ભોગવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. એવા તમારા અસત્ પક્ષને આગ્રહ રાખી જૈન શાસનને તિરસ્કાર કરો છો અને તુચ્છ અને અલ્પ વિષય સુખને માટે વિષયસુખના લેભથી અતિ દુર્લભ અને સમાધિમય એવા શાશ્વતા મોક્ષના સુખને બગાડો નહિ. જે તમારા અસતા પક્ષને નહિ છે તે સેનાને છેડી લોઢાને પકડી રાખનાર) લેહ વણિકની જેમ તમારે પશ્ચાત્તાપ કરે પડશે અને સંસાર પરિભ્રમણ ઉભું રહેશે. पाणाइवाते वता, मुसावादे असंजता । अदिमादाणे वटुंता, मेहुणे य परिग्गहे ॥ ८ ॥ શબ્દાર્થ ઃ (૧) જીવહિંસા (૨) મિથાભાષણ (૩) અદતવસ્તુ લેવામાં (૪) મૈથુન સેવનમાં તથા (૫) પરિગ્રહ સંચયમાં તમે લેકે (૬) રક્ત છે જેથી તમે (૭) સંયમી નથી. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૪ ભાવાર્થ- સુખથી સુખની પ્રાપ્તિ થવાના મિથ્યા સિદ્ધાંતને માનવાવાળા શાક્યાદિ સાધુને જ્ઞાનીજને કહે છે કે તમે લોકો જીવહિંસા કરે છે, અસત્ય બોલે છે, વિના દીધેલ વસ્તુને ગ્રહણ કરો છે, મિથુન અને પરિગ્રહમાં વર્તમાન રહેલ છે, એ કારણથી તમે લેકે સંયમી નથી–પચન પાચન આદિ ક્રિયાઓમાં વર્તમાને રહેલ હાઈ જીવહિંસા કરી છે. તથા ગાય ભેંશ ઉંટ આદિ પશુઓ રાખી મૈથુનને અનુમોદન આપે છે, તમે લેકે પિતાને પ્રત્રજિત હોવાનું કહે છે અને ગૃહસ્થને ગ્ય સાવધ અનુષ્ઠાન કરે છે, જેથી તમે લોકો ગૃહસ્થ સમાન જ છે, તેથી મેક્ષના સુખ પ્રાપ્ત કરવા તમે સમર્થ નથી, જગતના જીને ઉન્માર્ગ તરફ લઈ જઈ સંસારવૃદ્ધિ કરો છો. ને અન્યને કરાવો છે. તે તમને જ અહિતનું કારણ છે. એમ જાણે. एवमेगे उ पासत्था, पन्नवंति अणारिया । इस्थीवसं गया बाला, जिणसासणपरम्मुहा ॥ ९॥ | શબ્દાર્થ : (૧) સ્ત્રીઓના વશમાં રહેવાવાળા (૨) અજ્ઞાની (૩) જૈન શાસનથી પરાડમુખ છો (૪) કોઈ (૫) પાર્થસ્થ નીચે મુજબ (૬) કહે છે (૭) અનાર્ય. સ્ત્રીઓના વશમાં રહેવાવાળા અજ્ઞાનીઓ જેનશાસનથી વિમુખ રહેલા કઈ કઈ પાસ્થ–પતિત અન્યતીથી ધર્મના સ્વરૂપને નહિ જાગનારા હવે પછી કહેવાશે તે પ્રમાણે બોલે છે. जहा गंडं पिलागं वा, परीपीलेज्ज मुहत्तगं । एवं विनवणित्थीसु, दोमो तत्थ को सिआ ? ॥ १० ॥ Page #172 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૪ શબ્દા : (૧) જેમ કાને (ર) ગુમડુ ફાડકા (૩) (૪) દુખાવાથી પરુ લેાહી–બગાડ નીકળી જાય છે. (૫) મુત રીતે (૭) સમાગમની પ્રાના કરનારી (૮) સ્ત્રી સાથે સમાગમ દોષ (૧૦) કયા (૧૧) હોઈ શકે. ૧૪૧ થયેલ હોય તેને સમય (૬) એ કરવામાં (૯) ભાવાઃ- કાઇ કાઇ અન્યતીથી એ કહે છે કે, જેમ કેાઇ ફોડલો અથવા ગુમડું થયેલ હાય, તેને દબાવીને બગાડ કાઢી નાખવાથી ચેડા સમય બાદ પીડા દૂર થઇ શાંતિ થાય છે, એ રીતે સમાગમની પ્રાથના કરવાવાળી સ્ત્રીથી સમાગમ કરતાં ઘેાડા સમય બાદ ખેદની શાંતિ થાય છે, તે તે કાયમાં દોષ કયાંથી હાઇ શકે ? આવા અજ્ઞાનીઓનાં કથન સસારવૃદ્ધિરૂપ જન્મ, જરા, મરણના વધારનાર છે. એમ જાણી તેએના સ'ગથી દૂર રહેવું એ જ શ્રેય છે. जहा मंधादर नाम, थिमि भुंजती दगं । ૧૧ ૧૦ १२ ૧૩ एवं विन्नवणित्थी, दोसो तत्थ कओ सिआ ? ॥ ११ ॥ શબ્દા : (૧) જેમ (૨) ભેડ (૩) નામનું પશુ-બકરી (૪) વિનાહલાવ્યા (૫) જલતે (૬) પીવે છે (૭) એ પ્રકારે સમાગમ કરવાની (૮) પ્રાથના કરવાવાળી (૯) સ્ત્રીની સાથ (૧૦) સમાગમ કરવામાં (૧૧) દોષ (૧૨) કયાંથી (૧૩) હાઇ શકે. ભાવાર્થ:- જેમ ભેડ-બકરા તથા ગાડર પાણીને હલાવ્યા વિના પાણી પીએ છે. એ રીતે પાણી પીવાથી પાણીના જીવાને પીડા થતી નથી. તેથી તેને દ્વેષ લાગતા નથી, એ પ્રકારે સમાગમ કરવા માટે પ્રાથના કરનાર સ્ત્રીની સાથે સમાગમ કરવાથી અને વ્યક્તિ પૈકી કાઇને પીડા થતી નથી. જેથી કાઇ દેષ લાગતા નથી. આવું ક્શન વિષયમાં આસક્ત જીવોનું સંસાર વૃદ્ધિરૂપ જાણવું. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૩ . ૪ जहा विहंगमा पिंगा, थिमिकं भुजती दगं । एवं विन्नवणित्यिसु, दोसो त कओ सिआ ॥ १२ ॥ ૧ ૧૧ ૧૩ ૧૦ ૧૧. | શબ્દાર્થ : (૧) જેમ (૨) પિંગ નામની (૩) પક્ષિણી (૪) વિવાહલાવ્યું (૫) જલને (૬) પીએ છે. (૭) એ પ્રકારે સમાગમ કરવા માટે (2) પ્રાર્થના કરવાવાળી (૯) સ્ત્રીની સાથે (૧૦) કયાંથી (૧૧) દોષ (૧૨) હોઈ શકે ? (૧૩) સમાગમ કરવાથી તેમાં ભાવાર્થ – કામ ભેગમાં આસક્ત અન્યતીથીઓ કહે કે પિંગ નામની પક્ષિણી જેમ વિના હલાવ્યે જ લને બાધા પીડા ઉત્પન્ન કર્યા સિવાય જલને પીએ છે. એ પ્રકારે સમાગમ કરવા માટે પ્રાર્થના કરનારી સ્ત્રીની સાથે સમાગમ કરવાથી તેમાં કયાંથી દેષ હોઈ શકે? આવા પ્રકારે અન્યતીથીઓ કામ ભાગોમાં આસક્ત હોઈ અસત્ય પ્રરૂપણ કરી જગતના જીવને જન્મ મરણરૂપ ચક્રના દુઃખની વૃદ્ધિ કરાવામાં સહાયક થાય છે. પિતે સંસાર સમુદ્રમાં ડૂબે છે. અન્યને ડૂબાડે છે જાણે આવા અજ્ઞાનીઓના સંગથી દૂર રહેવું તે સાધકને શ્રેયસ્કર છે. एवमेगे उ पासत्था, मिच्छदिवी अणारिया । अज्झोववन्ना कामेहि, पूयणा इव तरुणए ॥ १३ ॥ ૩ શબ્દાર્થ : (૧) કેઈ (૨) પૂર્વોક્ત રૂપથી મૈથુનને નિરવદ્ય માનવાવાળા (૩) પાર્શ્વસ્થ (૪) મિશ્ચાદૃષ્ટિ (૫) અનાર્ય (૬) મૂચ્છિત છે (૭) કામમાં (૮) પૂતના નામક ડાકિની (૯) જેમ (૧૦) બાલક પર આસક્ત રહેતી હોય છે. ભાવાર્થ – પૂર્વોક્ત પ્રકારથી મૈથુનને નિરવદ્ય બતાવવાવાળા અન્યતીથી પાર્શ્વ સ્થ–પતિત છે, મિદષ્ટિ છે, તથા અનાર્ય અને Page #174 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ. ૪ ૪૩ કામગમાં અતિ આસક્ત છે. જેમ પૂતના ડાકિની સ્તનપાન કરનારા બાલકે પર આસક્ત રહે છે. अणागयमपस्संता, पच्चुप्पन्नगवेसगा। ते पच्छा परितप्पंति, खोणे आउंमि जोव्वणे ॥१४॥ શબ્દાર્થ : (૧) ભવિષ્યકાળમાં ઉત્પન્ન દુઃખને (૨) નહિ જાણનારા (૩) વર્તમાન કાળનાં સુખ પ્રાપ્ત કરવાના (૪) પ્રયત્નમાં રહે છે. (૫) તેઓ (૬) પશ્ચાત (૭) પશ્ચાત્તાપ કરે છે (૮) નષ્ટ થયે (૯) આયુ તથા (૧૦) યૌવન. ભાવાર્થ – અસતું કર્મ અનુષ્ઠાનો સાવધકાર્યોથી ભવિષ્ય કાળમાં ઉત્પન્ન થવાનાં દુઃખ નહિ જોતાં જાણુતા કામોમાં આસક્ત લોકો વર્તમાન સુખની ગવેષણામાં રક્ત રહે છે. પરંતુ યુવાવસ્થા તથા આયુષ્ય ક્ષીણ થતાં, તેને પશ્ચત્તાપ કરે પડે છે. અને કહે છે કે મનુષ્ય જન્મ પામી મેં શુભ અનુષ્ઠાને કર્યા નહિ મૃત્યુ સમયે એ રીતે પશ્ચાત્તાપ કરે છે. जेहिं काले परिकंतं, न पच्छा परितप्पए । ते धीरा बंधणुम्मुक्का, नावकखंति जीविकं ॥ १५ ॥ શબ્દાર્થ ઃ (૧) જે પુરુષોએ (૨) ધર્મોપાર્જન કાળમાં (૩) ધર્મોપાર્જન કરેલ છે (૪) તેને પાછળથી (૫) વૃદ્ધાવસ્થામાં (૬) પશ્ચાતાપ કરવો પડતો નથી. (૭) ધીર પુરષ (૮) બંધનથી છૂટેલ (૯) જીવનની ઈચ્છા કરતા નથી (૧૦) અસંયમ | ભાવાર્થ- ધર્મઉપાજન સમયમાં જે પુરુષએ ધર્મઉપાજન કરેલ છે, તેને પાછળથી વૃદ્ધાવસ્થામાં પશ્ચાત્તાપ કરે પડતું નથી, તેમ જ કર્મબંધનથી છૂટેલા ધીર પુરુષ, અસંયમી જીવનની ઈચ્છા કરતા નથી. પરંતુ જીવન અને મરણમાં નિઃસ્પૃહ રહીને સંયમ અનુષ્ઠાનમાં જ ઉપગ રાખી સંયમપાલન કરે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સત્ર કૃતાંગ સૂત્ર અ. ૩ ઉ૦ ૪ जहा नई वेयरणी, दुत्तरा इह संमता । एवं लोगंसि नारीओ, दुरुत्तरा अमईमया ॥ १६ ॥ શબ્દાર્થ ; (૧) જેમ (૨) આ લેકમાં (૩) વૈતરણી (૪) નદી (૫) દુતર (૬) મનાય છે (0) એવી રીતે (૮) આ લોકમાં (૯) સ્ત્રીઓથી છૂટવું (૧૦) અજ્ઞાની મનુષ્ય માટે (૧૧) દુસ્તર મનાય છે. | ભાવાર્થ – જેમ અતિ વેગવાળી વૈતરણી નદી તરવી દસ્તર છે, એવી જ રીતે વિવેકહીન, પરાક્રમહીન, અજ્ઞાની-પુરુષને સ્ત્રીઓને સંગ છૂટ દુષ્કર કહેલ છે. जेहिं नारीण संजोगा, पूयणा पिट्ठतो कता । सचमेयं निराकिच्चा, ते ठिया सुसमाहिए ॥ १७ ॥ શબ્દાર્થ : (૧) જે પુરુષોએ (૨) સ્ત્રીઓના (૩) સંબંધને તથા (૪) કામભોગને (૫) ત્યાગી દીધા છે (૬) તે પુરુષો (૭) સમસ્ત ઉપસર્ગોને સમભાવે (૮) સહન કરતા થકા (૯) પ્રસન્નચિત્તથી (૧૦) રહે છે. ભાવાર્થ:- જે પુરુષ સ્ત્રીઓને સંસર્ગ તથા પાંચ ઈન્દ્રિયના વિષયરૂપી કામગેના કડવા વિપાકોને જાણીને તેને ત્યાગ કર્યો છે. તે સર્વ પરીષહ-ઉપસર્ગોને જીતીને ઉત્તમ સમાધિ સાથ નિવાસ કરે છે. एते ओघं तरिसंति, समुदं ववहारिणो । जत्थ पाणा विसन्नासि, किचंती सयकम्मुणा ॥ १८ ॥ શબ્દાર્થ : (૧) ઉપસર્ગોને જીતવાવાળા પૂર્વોક્ત પુરુષે (૨) સંસારને (૩) તરી શકે છે (૪) વ્યાપારી જેમ વહાણ વડે (૫) સમુદ્રને તરી જાય છે (૫) સંસારમાં (૬) જીવો (૭) પડેલા (૮) રવયંકર્મથી (૯) પીડિત થાય છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતભંગ સૂત્ર અ૦ ૩ ૦ ૪ ૧૪૫ ભાવાથ- અનુકૂળ તથા પ્રતિકૂલ પરીષહેા તથા ઉપસર્વાંને સમભાવથી સહન કરી-જીતીને મહાપુરુષા દ્વારા સેવિત મા'માં ચાલવાવાળા ધીર પુરુષ, સંસારના પારને પામે છે અને સંસારમાં પડેલા સ્વયંકૃત કર્મના ઉદયથી પીડા પામી રહેલા જીવાને સંસાર સમુદ્રથી પાર થવામાં સહાયક બને છે. જેમ વ્યાપારી વહાણથી સમુદ્રને તરી જાય છે. એ રીતે શ્રુત અને ચારિત્રરૂપ સંયમ પ્રાલનથી સાધુ સંસાર સમુદ્રને તરી જાય છે અને મેાક્ષનાં શાશ્વતાં અનાદિ અનંત સુખાને પ્રાપ્ત કરે છે. મ ૧ ५ . तं च भिक्खू परिणाय, सुन्वते समिते चरे । ७ : मुसावायं च वज्जिज्जा, अदिन्नादाणं च वोसिरे ॥ १९ ॥ શબ્દાર્થ : : (૧) સાધુ (ર) પૂર્ણાંક્ત વાતાને (૩) જાણી (૪) ઉત્તમત્રયુક્ત (૫) સમિતિસહિત રહી (૬) સંયમમાં વિચરે (૭) મૃષાવાદ તથા (૮) ત્યાગ કરે (૯) અદત્તાદાનના - ભાવાર્થ:- પૂર્વોક્ત હકીકતને જાણીને, સાધુ પુરુષ ઉત્તમત્રત તથા સમિતિયુક્ત રહી, મૃષાવાદ તથા અદત્તાદાન આદિ સાવદ્ય ક્રિયાના ત્યાગ કરી સ યમ અનુષ્ઠાનમાં ઉપયાગવત રહી વિચરે. એવા સાધકના આચાર છે. ૧ ૩ उडूढमहे तिरियं वा, जे केई तस्थावरा | ૧૦ ૧૧ 2 19 . ९ અસ્વસ્થ વિરતિ હ્રજ્ઞા, સંતિ નિજ્વાળમાદિન || ૨૦ || શબ્દા : (૧) ઉં (૨) નીચે (૩) તિચ્છા (૪) જે કાઇ (૫) ત્રસ તથા (૬) સ્થાવર પ્રાણી છે તેના આરંભથી (૭) સર્વથા સ`કાલ (૮) નિવૃત્તિ (૯) કરવી એમ કરવાથી (૧૦) નિર્વાણપદની પ્રાપ્તિ (૧૧) કહેલ છે ( શાંતિરૂપી ). Page #177 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૩૦ ૪ ભાવાથ:- ઉર્ધ્વ દિશામાં તથા અધાદિશામાં તથા તિરચ્છિદિશામાં જે કેાઇ ત્રસ અને સ્થાવર જીવા રહેલ છે. તેનીહિ'સાથી આરંભથી સ`થા સ`કાળે નિવૃત્ત થવાથી સમાધિરૂપ મેાક્ષની પ્રાપ્તિ થાય છે. આવું કથન ભગવાન શ્રી મહાવીર સ્વામીનું છે. એમ જાણી હિહંસાથી નિવૃત્ત થયું તે આત્માને સુખનું કારણ છે. ૧૪૬ २ * इमं च धम्मादाय, कासवेण पवेदितं । . ५ ε ૭ कुज्जा भिक्खू गिलाणस्स, अगिलाए समाहिए ॥ २१ ॥ શબ્દા : (૧) ધર્માંતે (૨) સ્વીકાર કરી સમાધિયુક્ત (૩) ભગવાન મહાવીર સ્વામી દ્વારા (૪) કથિત (૫) સાધુ (૬) ગ્લાન સાધુની (૭) અગ્લાનભાવથી (૮) સેવા કરે. ભાવાર્થ :- કાશ્યપગેાત્રી ભગવાન મહાવીર સ્વામી દ્વારા કથિત શ્રુતચારિત્રરૂપે આ જૈન ધર્મીના સ્વીકાર કરી, સમાધિયુક્ત સાધુ ગ્લાનભાવથી રાગી સાધુની સેવા વૈયાવચ્ચ કરે. એ સાધુના ધુમ છે. ૩ संखाय पेसले धम्मं दिद्विमं परिनिब्बुडे | દ ७ उवसग्गे नियामित्ता. आमोक्खाए परिव्वज्जासि શિમિ ॥ ૨૨ || રાજ્જા : (૧) ખરાબર ાણીને (૨) સુંદર (૩) ધર્માંતે (૪) સમ્યગદૃષ્ટિ (૫) શાન્ત પુરુષ મુકિત પ્રાપ્ત કરાવનાર (૬) ઉપસર્ગાને (૭) સહન કરીને (૮) મેક્ષની પ્રાપ્તિ થતાં સુધી સંયમ (૯) અનુષ્ઠાન કરે. ભાવાર્થ:- સભ્યષ્ટિ સાધક-શાન્ત મુનિ મેાક્ષની પ્રાપ્તિ કરાવવામાં કુશળ ધર્મને ખરાખર જાણીને પ્રતિકૂળ અનુકૂળ પરીષહ ઉપસગેને સમભાવે સહન કરતા થકા મેક્ષ પ્રાપ્તિ થતાં સુધી ઉપયાગ સહિત સંયમ અનુષ્ઠાન કરે એમ હું કહું છું. અધ્યયન ૩ જી સમાપ્ત, Page #178 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૧ ૧૪૭ અધ્યયન ૪ થું પ્રથમ ઉદેશે. સ્ત્રી પરિણાધ્યયનમઃ जे मायरं च पियरं च, विप्पजहाय पुव्यसंजोग । एगे सहिते चरिस्सामि, आरतमेहुणो विवित्तेसु ॥ १ ॥ શબ્દાર્થ : (૧) જે કેાઈ સાધક માતા (૨) પિતા (૩) પૂર્વ સંયોગ છોડી (૪) સંયમ ગ્રહણ કરી (૫) જ્ઞાનાદિયુકત (૬) એકાકી () વિચરીશ (૮) મૈથુનથી નિવૃત્ત (૯) સ્ત્રી પશુ પંડક રહિત સ્થલ. ભાવાર્થ:- જે કઈ સાધક માતા, પિતા, આદિ પૂર્વ સંયોગોનો ત્યાગ કરી મિથુનથી નિવૃત્ત થઈ સંયમ પ્રહણ કરી શ્રી, પશુ, નપુંશકથી રહિત આસન શયનની ગવેષણ કરી, જ્ઞાન સહિત એકાકી વિચરીશ. આ રીતે નિર્ણય કરી, સંયમ પાલન કરનાર સાધકને સ્ત્રી પરીષહથી પિતાના આત્માનું રક્ષણ કરવા, શ્રી ભગવંતે હવે પછી કહેવાશે તે ઉપદેશ આપેલ છે. તે ધારણ કરી જાગૃત રહેવા સાધકે સતત ઉપયેગવંત રહેવું જેથી પરીષહથી બચી શકાય છે. મુકુળ તે વરિ, અન્નપૂળ રૂરિયો ! उन्वायपि ताउ जाणंसु जहा लिस्संति भिक्खुणो एगे ॥२॥ શબ્દાર્થ ઃ (૧) છૂપી રીતે (૨) સાધુની પાસે (૩) જઈને (૪) કપટથી (૫) સ્ત્રી (૬) મૂM (૭) ઉપાય (૮) એ (૯) જાણે (૧૦) જેમ (૧૧) ભ્રષ્ટ બને (૧૨) સાધુ (૧૩) કેઇ એક. ભાવાર્થ:- ઉપરોક્ત સાધુની પાસે મૂર્ખ સ્ત્રીઓ હરકેઈ કાર્યના બહાના તળે કપટથી સાધુ પાસે આવી ધીરે ધીરે ગુપ્ત ૭ ૧૦ ૧૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૧ કથાવાર્તાઓ કરી સાધુઓને સંયમથી ભ્રષ્ટ કરે છે અને સંયમથી ભ્રષ્ટ કરવાના ઉપાયને જાણતી હોય છે. એમ જાણી સાધકે સ્ત્રીને વિશ્વાસ નહિ કરે અને તેનાથી દૂર રહેવું. पासे भिसं णिसीयंति अभिक्खणं पोसवत्थं परिहिंति । कार्य अहेवि दंसंति, बाहू उद्धटु कक्खमणुव्वजे ॥३॥ શબ્દાર્થ: (૧) વિશેષ નજીકમાં આવીને (૨) સાધુની (૩) બેસે છે (૪) વારંવાર (૫) સુંદર વસ્ત્ર (૬) પહેરીને (૭) કાયાના (૮) નીચેના ભાગ (૯) બતાવે (૧૦) ભુજાને (૧૧) ઊંચી કરીને (૧૨) કુક્ષીને (૧૩) બતાવે છે. | ભાવાર્થ- સાધુને મૂર્ખ સ્ત્રીઓ કેમ ભ્રષ્ટ કરે છે તે બતાવે છે. સાધુની અત્યન્ત નજીકમાં આવીને બેસે છે, સુંદર વચ્ચે પહેરી વારંવાર આવજાવ કરે અને કાયાના અભાગરૂપ જઘાદિકને બતાવતી અંગોને મરકતી ભુજાઓ ઊંચી કરી કુક્ષીના ભાગને બતાવતી સાધુની સન્મુખ બેસી કામવિકાર ઉત્પન્ન થાય તેવાં આચરણ કરે છે. सयणासणेहिं जोगेहिं इथिओ एगता णिमंतंति । एयाणि चेव से जाणे, पासाणि विरूवरूवाणि ॥ ४ ॥ શબ્દાર્થ : (૧) શયન (૨) આસન (૩) યોગ્ય વસ્તુઓનું (૪) સ્ત્રી (૫) કોઈ સમય (૬) નિમંત્રણ કરે છે (૭) એ બધા વર્તનને (૮) જાણે (૯) પાસ (૧૦) વિવિધ પ્રકારના (૧૧) સાધુ. ભાવાર્થ – કે સ્ત્રીઓ સાધુને એકલા દેખીને પાટ પાટલા આદિ સાધુઓને યોગ્ય વસ્તુઓ લેવા આવવાનું સ્નેહ વચનેથી Page #180 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ• ૪ ૩૦ ૧ નિમ ંત્રણ કરે, પર ંતુ સાધુ તે નિમ ંત્રણ આદિને પાસરૂપ તથા સચમ આવક જાણે અને સંયમ રક્ષણમાં ઉપયેાગવંત રહે. २ * नो तासु चक्jg संघेज्जा, नोवि य साहसं समभिजाणे । ૧૦ ११ ૩૨ ૧૩ णो सहियंपि विहरेजा, एवमप्पा सुरक्खिओ होइ ॥ ५ ॥ શબ્દા : (૧) નહિ (૨) સ્ત્રીના (૩) ચક્ષુ સામે પેાતાના ચક્ષુને (૪) મિલાવે (૫) તેના નિયંત્રણરૂપ સાહસને (૬) જાણી (છ) ન રૂડું (૮) તે સ્ત્રીઓનેા સહવાસ (૯) કરે (૧૦) નહિ. (૧૧) આ પ્રમાણે રહેવાથી સાધુ પેાતાના સંયમનું (૧૨) રક્ષણ કરી (૧૩) શકે. ૧૪૯ ભાવાર્થ:- પાટપાટલાનું આમંત્રણ આપનાર સ્ત્રીનાં ચક્ષુ સાથે સાધુ પોતાનાં ચક્ષુ મિલાવે નહિ, તેમ જ મૈથુન સેવનરૂપ અકાય કરે નહિ, તથા તેના સ્નેહરૂપ આમ ત્રણનાં વચનાને શ્રેય ન જાણે, તેની સાથે ગ્રામાદિક વિચરે નહિ, આ રીતે ઉપયાગથી વન રાખનાર સાધુ પેાતાના આત્માનું, સંચમનું, રક્ષણ કરી શકે છે. 9 4 a आमंतिय उस्सविया भिक्खु आयसा निमंतंति । ૮ દ ९ ૧૦ एताणि चेव से जाणे, सहाणि विरूवरूवाणि ॥ ६ ॥ ૧ શબ્દાર્થ : (૧) આમંત્રણ કરી (૨) વિશ્વાસ ઉપજાવી (૩) સાધુને (૪) ભેાગનું (૫) આમંત્રણ દે () જ્ઞાનથી જાણી પ્રત્યાખ્યાનથી તેને ત્યાગ કરે તેનાથી દૂર રહે (૭) સાધુ (૮) સ્ત્રીના આમંત્રણના (૯) શબ્દાને (૧૦) વિવિધ પ્રકારના, ભાવાથઃ– કેટલીક સ્ત્રીએ ઉપજાવી, ભાગ ભાગવવાનું આમંત્રણ સાધુને સ ંકેત કરી, વિશ્વાસ કરે, પરંતુ સાધુ પુરુષ તે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૧ સ્ત્રીના વિવિધ પ્રકારના આમંત્રણનાં વચના રહસ્યને પાસબંધ જાણી, સંયમને બાધક અને આત્માને પતિત કરાવનાર, તે સ્ત્રીના આમંત્રણને સ્વીકાર ન કરે. मणबंधणेहिं णेगेहि, कलुण विणीयमुवगसित्ताणं । अदु मंजुलाई भासंति, आणवयंति भिन्नकहाहि ॥ ७ ॥ શબ્દાર્થ : (૧) મનને બંધન કરે (૨) અનેક પ્રકારના પ્રપંચ કરનાર સ્ત્રીઓ (૩) કરણે જનક (૪) વિનયપૂર્વક (૫) સાધુની પાસે જઈ (૬) મધુરવચન (૭) બેલતી (૮) આજ્ઞામાં પ્રવર્તાવે (૯) ભિન્ન ભિન્ન વાતોથી. ૧૩ | ભાવાર્થ - મનને બંધન કરાવે તેવા અનેક પ્રકારના પ્રપંચ કરવાવાળી સ્ત્રીઓ વિનયપૂર્વક સાધુની પાસે જઈને કરુણાજનક તથા મનહર વચનેથી બેલતી મૈથુન સંબંધી રહસ્ય વાર્તાલાપ કરી સાધુને પિતાની આજ્ઞામાં પ્રવર્તાવે છે. सीहं जहा व कुणिमेणं, निभयमेगचरति पासेणं । एवित्थियाउ बंधंति, संवुड एगतियमणगरं ॥ ८ ॥ શબ્દાર્થ : (૧) સિંહ (૨) જેમ (૩) માંસ માટે (૪) નિર્ભય (૫) એકલા (૬) વિચરતા (૭) પાસથી બંધાય છે (૮) એ રીતે (૯) સ્ત્રીઓ (૧૦) બાંધે (૧૧) સંવૃત (૧૨) એકલા વિચરતા (૧૩) સાધુને ભાવાર્થ- જેમ પારધી લેકે નિર્ભયપણે જે એકલા વિચરનાર સિંહને માંસના ટુકડા નાખીને પ્રલેભન પાસમાં બાંધી પશ્ચાત અનેક પ્રકારથી દુઃખી કરે છે. એવા પ્રકારે એકલા વિચરતા સંવૃત અણગારને સ્ત્રીઓ ભેગે ભેગવવાનું પ્રલોભન આપી પિતાના વશમાં કરી લે છે-બાંધી લે છે. એટલે પિતાના મેહમાં ફસાવી લે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ૧૦ ૧ ૧૫૧ - ૧૭ ૧૨ अह तत्थ पुणो णमयंति, रहकारो व णेमि आणुपुठवीए । बद्धे मिए व पासेणं, फंदंते वि ण मुच्चए ताहे ॥९॥ શબ્દાર્થ : (૧) વળી (૨) તહાં (૩) કરી (૪) નમાવે (૫) રથકાર (૬) ચક્રને (૭) અનુક્રમથી (૮) બંધાયેલ (૯) મૃગ (૧૦) પાસમાં (૧૧) ચલાયમાન (૧૨) મુક્ત થતા (૧૩) નથી (૧૪) પાસથી. ભાવાર્થ – જેમ રથના હાંકનાર સારથી પિડાના ભાગને નમાવે છે એવા પ્રકારે સ્ત્રીઓ સાધુઓને પ્રથમ નમ્રતાથી કેમલ વચનેથી પ્રભન આપી પોતાના વશમાં કરી પશ્ચાત્ તે સ્ત્રીને વશ થયેલ આસક્ત સાધુ મૃગ પાશમાં બંધાયેલ મૃગની જેમ છૂટી શો નથી તેની માફક સ્ત્રીના પાસમાં બંધાયેલ સાધુ પાસથી છૂટી શક્ત નથી અને પશ્ચાત્ તે સાધુને અનેક વિટંબનાઓ ભેગવતાં પશ્ચાતાપ કરે પડે છે. अह सेऽणुतप्पई पच्छा, भोचा पायसं व विसमिस्स । एवं विवेगमादाय, संवासो नवि कप्पए दविए ॥१०॥ | શબ્દાર્થ : (૧) વિષમિશ્રિત (૨) દૂધને (૩) ભેળવીને (૪) પશ્ચાત જેમ (૫) પશ્ચાત (૬) પશ્ચાત્તાપ કરે છે (૭) એ રીતે સ્ત્રીઓના પાસમાં બંધાયેલ સાધુ પશ્ચાત્તાપ કરે છે એમ જાણી (૮) વિવેક ગ્રહણ કરી (૯) સ્ત્રી સંવાસ (૧૦) નહિ (૧૧) કરે (૧૨) મેક્ષાથી સાધુ. - ભાવાર્થ- જેમ કોઈ મનુષ્ય વિષમિશ્રિત દૂધને ઉપભોગ કરી પશ્ચાત્ પશ્ચાત્તાપ કરે છે એવી રીતે સ્ત્રીઓના પાસથી બંધાએલ સાધુને પાછળ પશ્ચાત્તાપ કરવો પડે છે, એમ જાણે વિવેક ગ્રહણ કરી મેક્ષાથી સાધુએ સ્ત્રી સંસર્ગ કરે નહિ. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧ तम्हा उ बज्जए इत्थी, विसलित्तं व कंटगं तथा । ९ . १० १२ ૧૧ ओए कुलाणि वसवन्ती, आघाते ण सेवि णिग्गंथे ॥११॥ ઊ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ૩૦ ૧ શબ્દા : (૧) તેથી કરી (૨) તેના સહવાસને છેડે (૩) સ્ત્રીઓને . (૪) વિલિસ (૫) કંટકસમાન (૬) જાણી (૭) સ્ત્રીઓને ગૃહસ્થના ઘેર અગર સ્ત્રી સાથે (૮) વશ થઈ (૯) એકલા (૧૦) વાર્તાલાપ કરે (૧૧) તેા તે નિશ્ર ́થ (૧૨) ન કહેવાય. ભાવાર્થ:- ઉપરોક્ત હકીકતને જાણી સ્ત્રીઓને વિષલિસ કાંટા સમાન જાણી સાધુ સ્ત્રી સંસગ ને છેડે, તેમ જ એકલા વિચરતા સાધુએ સ્ત્રી સંસગ તથા તેની સાથેને વાર્તાલાપ સંયમ પાલનમાં વિઘ્નરૂપ જાણી છેાડી દેવે! તેમ જ સ્ત્રીઓને વશથઇ જો ગૃહસ્થને ઘેર એસી વાર્તાલાપ અથવા ધમ કથા કરે તે તે સાધુને નિગ્રંથ ન કહેવાય. 3 4 ૩ દ जे एवं उंछं अणुगिद्धा, अन्नघरा हुति कुसीलाणं । सुतसए શ ૧૩ १२ ११ ૧૦ से भिक्खु, नो विहरे सह णमित्थी || १२ || શબ્દા : (૧) જે સાધુએ (૨) સ્ત્રી સહવાસ અથવા નિન્દનીયરૂપ (૩) કથામાં (૪) આસક્ત રહે તેા તે સાધુથી (૫) અન્ય (૬) કુશીલ (૭) છે (૮) તપસ્વી (૯) સ્ત્રી (૧૦) સાથ (૧૧) વિચરવું (૧ર) નહિ (૧૩) સાધુએ પણ ભાવાર્થ:- જો સાધુ શ્રીની નિન્જીનીયરૂપકથામાં અથવા સ્ત્રી સહવાસમાં આસક્ત રહે તે તે સાધુ નથી પરંતુ તેથી વિપરીત કુશીલ છે. એમ જાણી સુતપસ્વી સાધુએ પણ સ્ત્રી રહવાસમાં નહિ રહેવું, તેની સાથે વિચરવું નહિ, સ્ત્રીની સાથ કથા વાર્તા પણ ન કરવા. Page #184 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૪ ૩૦ ૧ ૧૫૩ ૧ ૩ --- अवि धूयराहि सुहाहिं, घातीहिं अदुव दासीहि । ५ દ દ V ९ महतीहि वा कुमारीहिं, संथवं से न कुज्जा अणगारे ||१३|| શબ્દા ઃ (૧) વળી પુત્રી (૨) પુત્રવધૂ (૩) ધાવમાતા (૪) દાસી અથવા (૫) વડી (૬) કુમારીકા સાથ (છ) પરિચય કરવા (૮) નહિ (૯) ભિક્ષુએ ભાવાથ:- સાધુએ પેાતાની પુત્રી, પુત્રવધૂ, ધાવમાતા, દાસી, અથવા મેાટી કુમારિકા સાથે પરિચય કરવા નહિં તેના સહવાસ કે વાર્તાલાપ આદિ સંસગ રાખવા નહિ. अदु णाइणं च सुहीणं वा, अप्पियं दट्टु एगता होति । ' છ ९ ૧૦ ૧૧ १२ ૧૩ गिद्धा सत्ता कामेहिं, रक्खणपोसणे मस्सोऽसि || १४ || શબ્દા : (૧) અથવા જ્ઞાતિજન (૨) અથવા સ્ત્રીના પતિ (૭) એકદા સહવાસમાં (૪) એઠા દેખે (૫) અપ્રીતિ (૬) હાય (૭) આસકત (૮) ગૃદ્ધ (૯) કામભાગેામાં (૧૦) રક્ષણ (૧૧) પાષણ (૧૨) મનુષ્ય (૧૩) છેં. ભાવાર્થ:- કદાચ કોઈ સમય ગૃહસ્થના ઘેર સ્રી સાથે સાધુને વાર્તાલાપ કરતા તે સ્ત્રીના પતિ અથવા કુટુમ્બીજના અગર જ્ઞાતિજના કાઇ દેખે તા તેઓને સાધુ ઉપર દ્વેષ ઉત્પન્ન થાય અને એમ માને કે આ સાધુ કામલેગેામાં આસક્ત જણાય છે, એમ માની સાધુને આક્રોશ વચન કહે, અપમાન કરે અને એમ કહે કે તું એનું રક્ષણ પાષણ કરે છે કે, અહી' ગૃહસ્થને ઘેર બહુ સમય બેસે છે, એમ અપમાનજનક વચના કહે, એમ જાણી સાધકે ગૃહસ્થના ઘેર એકલી સ્ત્રી સાથે વાર્તાલાપ નહિ કરવા. તેમ જ ગૃહસ્થના ઘેર બેસવું નહિ. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સત્ર કૃતાંગ સત્ર અ૦ કે ૧૦ ૧ ૧૬ समपि दहृदासीणं, तत्थवि ताव एगे कुष्पति । જહુ મોહિ જશે િસ્થીરો જેને જ છે શબ્દાર્થ : (૧) ઉદાસીન (૨) સાધુને (૩) દેખી (૪) ત્યાં (૫) તે સમય (૬) કાઈ (૭) ક્રોધિત બને (૮) અથવા ભજન (૯) સાધુને દેતા દેખી (૧૦) સ્ત્રીમાં (૧૧) દેપ (૧૨) શંકા (૧૩) ઉત્પન્ન થાય. ભાવાર્થ – કોઈ ઉદાસીન-રાગદ્વેષ રહિત સાધુને ગૌચરીએ જતા ગૃહસ્થના ઘરે સ્ત્રી સાથે એકાંતમાં વાર્તાલાપ કરતા દેખી અગર સાધુને ભેજન દેતા થકા જેઈને ગૃહસ્થ કોધિત બને અને સ્ત્રીમાં દેષ હોવાની શંકા લાવે અને એમ માને છે આ સાધુ માટે જ આહાર બનાવે છે ને આહારમાં વૃદ્ધ સાધુ સદૈવ આવતા હશે, એમ માની આ સ્ત્રી કુશીલ હોવાનું ગૃહસ્થ માને એમ જાણી ગૃહસ્થના ઘેર સાધુએ એકલી સ્ત્રી સાથે ઉભુ રહેવું નહિ, વાર્તાલાપ કર નહિ, कुवंति संथव ताहि, पन्भट्टा समाहिजोगेहिं । पब्भट्ठा ૧૬ ૧૨ तम्हा समणा ण समेति, आयहियाए सण्णिसेज्जाओ ॥१६॥ શબ્દાર્થ : (૧) કરે છે (૨) પરિચય (૩) સ્ત્રીથી (૪) શ્રષ્ટ (૫) સમાધિ (૬) વેગથી (૭) તેથી (૮) સાધુ (૯) ન (૧૦) જાય (૧૧) આત્મ હિતાર્થી સ્ત્રીને (૧૨) સમીપ (૧૩) સ્થાને. ભાવાર્થ – જે સાધુ મન, વચન, કાયાના શુભાગરૂપવ્યાપારરૂપ સંયમથી ભ્રષ્ટ થયેલ હોય તે સ્ત્રી સાથે પરિચય કરે, સંસર્ગ રાખે પરંતુ સુસાધુ હોય તે પિતાના આત્માના હિતના અર્થે સ્ત્રીની સાથે સહવાસ કરે નહિ, વાર્તાલાપ કરે નહિ, સ્ત્રી રહેતી Page #186 -------------------------------------------------------------------------- ________________ સબ કૃતાંગ સૂત્ર અ. ૩ ઉ૦ ૪ ૧૫૫ હેય ત્યાં તેની નજીક બેસે નહિ, સ્ત્રીને સંસર્ગ અનર્થનું કારણ જાણું ત્યાગ કરે. वहवे गिहाई अवहहु, मिस्सीभावं पत्थु । य एगे। धुवमग्गमेव पवयंति, वाया वीरियं कुसीलाणं ॥१७॥ | શબ્દાર્થ : (૧) ઘણાં (૨) ઘર (૩) છોડી (૪) મિશ્ર ભાવમાં (૫) રહેલા (૬) કેટલાક (૭) કહે છે કે (૮) મિશ્ર ભાર્ગ જ (૯) મોક્ષ માર્ગ છે એતેમનું કથન માત્ર છે કાર્યરૂપ નથી (૮) વચન (૯) બળ (૧૦) કુશીલરૂપ છે. ભાવાર્થ – કોઈ એક ઘરવાસ ત્યાગી મિશ્રભાવમાં રહેલા ( કાંઈક સાધુ આચાર કાંઈક ગૃહસ્થ આચાર) મિશ્ર માગને મોક્ષમાર્ગ બતાવે છે. અથવા અનેક પ્રકારથી પિતાની વિદ્વતા દેખાડી કુશીલતાનું પ્રતિપાદન કરે છે, અથવા પિતાને શિથિલાચાર છુપાવવા ખાલી વાણીમાં જ પોતાનું વીર્ય બતાવે છે. એ કથન માત્ર છે પરંતુ કાર્યરૂપ નથી. આવા વેષધારી સાધુ સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરી જન્મ મરણરૂપ ચક્રમાં ભ્રમણ કરનારા જાણવા. सुद्धं रवति परिमाए, अह रहस्संमि दुक्कडं करति । जाणंति, य णं तहाविहा, माइल्ले महासढेऽयंति ॥१८॥ શબ્દાર્થ : (૧) શુદ્ધ (૨) બેલે છે (૩) પરિષદમાં (૪) એકાંતમાં (૫) દુષ્કૃત્ય (૬) કરે છે () જાણે છે (૮) કુશલ પુરુષ (૯) માયાવી (૧૦) મહાશઠ છે. - ભાવાર્થ – કુશીલ સેવન કરવાવાળા પુરુષે પરિષદમાં પિતાને આત્મા ! શુદ્ધ (દેષ રહિત) હેવાને પ્રલાપ કરે છે પરંતુ એકાંતમાં દુષ્ટકમ કરે છે, પિતાના દુષ્ટ આચારને છુપાવવા પ્રયત્ન Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ. ૧ કરવા છતાં જ્ઞાની પુરુષે તે કુશીલની અંગ ચેષ્ટાથી તેના દુષ્કમને જાણી લે છે, આવા સાધકે માયાવી મહાશઠની પંક્તિમાં ગણાય છે અને માયા કપટના ભાવે સેવી અધમગતિના કર્મ ઉપાર્જન કરી સંસાર પરિભ્રમણ વધારે છે. सयं दुक्कडं च न वदति, आइटोवि पकत्थति घाले । वेयाणुवीइ मा कासी, चोइज्जतो गिलाइ से भुज्जो ॥१९॥ શબ્દાર્થ : (૧) ઉપરોકત દ્રવ્યલીંગી સાધુઓ સ્વયં (૨) દુષ્કૃત્ય (8) કહેતે નથી (૪) પૂછયા થકા પિતાની (૫) પ્રશંસા કરે છે (૬) અજ્ઞાની (9) વેદેદયકાર્ય (૮) નહિ (૯) કરે (૧૦) આચાર્યો પ્રેરાયા થકા (૧૧) ગ્લાનિ અનુભવે છે (૧૨) વારંવાર ભાવાર્થ - કચેલીંગી કુશીલ સાધુને આચાર્યાદિએ પૂછવાથી પિતાના દુષ્કર્મને ગુરુ સમક્ષ જાહેર કરતા નથી અને ઉપરાંત પિતાની પ્રશંસા કરવા લાગે છે આચાર્યાદિ તે કુશીલ સાધુને મૈથુન સેવનરૂપ દુષ્કર્મ નહિ કરવાનું કહેતા શિખામણ આપતા તે સાધુ વારંવાર ગ્લાનિને અનુભવે છે, ખિન્ન થાય છે અને આચાર્યની શિક્ષાને સાંભળી ન સાંભળી કરે છે. આવા કુશલે સત્ય શિખામણને ગ્રહણ કરી શકતા નથી, જેથી સંસાર અટવીમાં લાંબા કાળ સુધી પરિભ્રમણ કરે છે. ओसियावि इत्थिपोसेसु, पुरिसा इत्थिवेयखेदन्ना । पण्णासमन्निता वेगे, नारीणं वसं उवकसति ॥ २० ॥ શબ્દાર્થ : (૧) મુક્તભેગી (૨) સ્ત્રી (૩) પિષણ (0) સપુરષ (૫) સ્ત્રી વેદ (૬) જાણનાર (૭) પ્રજ્ઞાવંત (૮) બુદ્ધિવંત (૯) કેટલાએક (૧૦) સ્ત્રીના (૧૧) વશ (૧૨) દાસત્વ સ્વીકારે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કતાંગ સૂત્ર અ૪ ઉ૦ ૧ ૧૫૭ ભાવાર્થ- સ્ત્રી પિષક વ્યાપારના અનુષ્ઠાનેનો અનુભવ કરેલ શ્રી વેદય રૂપ મૈથુનના સ્વરૂપના જાણનારા સ્ત્રી વેદ માયા પ્રધાન હેવાનું તથા સ્ત્રી રક્ષણ કરવામાં પણ દોની ઉત્પત્તિનું કારણ જાણવા છતાં સ્ત્રીના ભેગોને અનુભવ કરનાર સ્ત્રી સંસર્ગથી સંસારની વૃદ્ધિ હેવાનું જાણનાર ઔત્પાતિકી બુદ્ધિ આદિથી યુક્ત (કેઈ કોઈ પુરુષ સુક્ત ભેગીઓ) ત્યાગી સાધક પુરુષે મહામોહથી અંધ બનીને સંસારમાં ઉતારવાના માર્ગ સ્વરૂપ સ્ત્રીઓના પાસલામાં ફસાઈ સ્ત્રીઓના વશ થઈને પિતાના સ્થાનથી પતિત થઈ જાય છે. अवि हत्यपादछेदाए, अदुवा बद्धमंसउक्कते । अवि तेयसाभितावणाणि, तच्छियखारसिंचणाई च ।। २१ ॥ શબ્દાર્થ : (૧) વળી સ્ત્રી–ગમનથી (૨) હાથપગ (૩) દાવાના તથા શરીરની ચામડી તથા (૪) માંસ કાપી લેવાના અથવા (૫) અગ્નિથી જલાવાના (૬) અંગોના છેદન શરીર ઉપર (૭) ખાર (૮) છાંટવાનાં તીવ્ર ઠંડોને પાત્ર થાય છે. ભાવાર્થ – જે કઈ પરસ્ત્રી સેવન કરે છે તેને હાથ તથા પગના છેદનના તથા ચામડી ઉતરડી લેવાના તથા માંસ કાપી લેવાના તથા અગ્નિમાં જલાવાના તથા અંગેને છેદીને ઉપર ખાર છાંટવાના આવા તીવ્ર દંડ ભોગવવા પડે છે અને આવા અતિ ઉત્કૃષ્ટ દુઃખ ભોગવવાં પડે છે આવા તીવ્ર દંડના દુઃખેથી મૃત્યુ થવાને સમય કદાચિત પ્રાપ્ત થાય છે अदु कण्णणासच्छेदं, कंठच्छेदणं तितिकखंती । इति इत्थ पावसंतत्ता, नय विति पुणो न काहिति ॥ २२ ॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૧ શબ્દાર્થ : (૧) અથવા સ્ત્રી-સંગ કરનાર (૨) પાપી પુરુષને (૩) આ લેકમાં (૪) કાનને છેદ (૫) નાક છેદ (૬) કંઠ છેદ (૭) સહન કરવા પડે છે (૮) છતાં (૯) ફરીથી હું હવે આવું પાપ (૧૦) નહિ (૧૧) કરુ (૧૨) તેમ કહે (૧૩) નથી. ભાવાર્થ- આવા પાપી પુરુષે પરસ્ત્રી ગમન કરનારા કાનના, નાકના, તથા કંઠના છેદ, ને સહન કરતા થકા પણ એમ નથી બોલતા કે હવે હું ફરી આવાં પાપે પરસ્ત્રી ગમનરૂપ કરીશ નહિ અને આ લેકના તથા પલેકના દુખને સ્વીકાર કરે છે. પરંતુ પાપકર્મથી નિવૃત્ત થતા નથી. सुतमेवमेगेसिं, इत्थीवेदेति हु सुयक्खायं । एवंपि ता वदित्ताणं, अदुवा कम्मुणा अवकरेंति ॥ २३ ॥ શબ્દાર્થ : (૧) સાંભળ્યું છે કે સ્ત્રીસંપર્ક ખરાબ છે (૨) એમ (૩) એ રીતે (૪) કેટલાક (૫) કામશાસ્ત્ર પણ કહે છે કે (૬) સ્ત્રીઓ કહે છે કે હવે હું અકાર્ય કરીશ નહિ (૭) એમ (૮) સ્ત્રીઓ (૯) બોલીને (૧૦) ફરી એવા અકાર્ય (૧૧) કરે છે. ભાવાર્થ- અમેએ એમ સાંભળ્યું છે કે સ્ત્રી સંપર્ક ઘણે ખરાબ છે, વળી કોઈ એમ કહે છે કે, વૈશિક કામશાસ્ત્રમાં પણ કહેલ છે કે સ્ત્રીઓ અકાર્ય કરી એમ કહે છે કે, હવે આવું અકૃત્ય હું કરીશ નહિ, એમ બોલીને ફરી એવા અકાર્ય કરતી થકી અપકાર કરે છે, એટલે સ્ત્રીઓના વચન ઉપર આત્માથી એ વિશ્વાસ રાખવે નહિ સ્ત્રીઓનું ચિત જાણવું દુષ્કર છે. વળી ચંચળ સ્વભાવવાળી હોય છે. તુચ્છ સ્વભાવવાળી તથા અહંભાવવાળી અને માયા કપટવાળી હેઈ તેનું હૃદય ગુઢ જાણું શકાય નહીં. જેથી સાધકે સ્ત્રીને વિશ્વાસ કરે નહિ, Page #190 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૪ ઉ૦ ૧ :૧૫e अन्नं मणेण चिंतेति, वाया अन्नं च कम्मुणा अन्नं । तम्हा ण सहह भिक्खू, बहुमायाओ इथिओ णच्चा ॥२४॥ શબ્દાર્થ : (૧) સ્ત્રીઓ મનથી અન્યનું (૨) ચિંતવન કરતી હોય તેથી (૩) વચનથી બેલતી હોય છે અને (૪) વિપરીત (૫) કાયાથી (૬) અન્ય કરતી હોય છે (૭) બહુ માયાવાળી (૮) જાણ (૯) સ્ત્રીઓને (૧૦) સાધુ સ્ત્રીઓમાં (૧૧) ન રાખે (૧૨) વિશ્વાસ, ભાવાર્થ – સ્ત્રીઓ મનમાં અન્ય વિચારતી હોય છે, વાણીમાં અન્ય કહેતી હોય છે, અને કાર્ય અન્ય કરતી હોય છે, તેથી સાધુ પુરુષ બહુ માયા કપટ કરનારી સ્ત્રીઓને જાણી, તેના ઉપર વિશ્વાસ ન રાખે, સ્ત્રીઓ પાતાલના ઉદર સમાન, અતિ ગંભીર, મનમાં કાંઈ વિચારતી હોય અને વચનમાં મધુર–પ્રતીતવાળી દેખાય અને વિપાકમાં દારૂણ હોય છે જાણ, સાધક આત્માએ સ્ત્રી સહવાસથી દૂર રહેવું. जुवती समणं बूया विचित्तलंकारवत्थगाणि परिहित्ता । विरता चरिस्सहं रुक्खं, धम्ममाइक्ख णे भयंतारो ॥२५॥ શબ્દાર્થ : (૧) કોઈ યુવતી સ્ત્રી (4) સુંદર (૩) અલંકાર (૪) વસ્ત્ર (૫) પહેરી (૬) સાધુને (૭) કહે (૮) સંસારથી વિરકત (૯) સંયમ (૧૦) ગ્રહણ કરીશ (૧૧) ભયથી રક્ષા કરનાર હે સાધે ! (૧૨) મને (૧૩) ધર્મ (૧૪) સંભળા. ભાવાર્થ – કેઈ યુવતી સ્ત્રી વિચિત્ર વસ્ત્ર અલંકાર પહેરીને સાધુ પાસે આવી એમ કહે કે ભયથી બચાવનાર હે સાધો ! હું ગૃહ બંધનથી વિરક્ત બની છું, તેથી સંયમ ગ્રહણ કરીશ આપ મને ધમ સંભળાવો, મારો પતિ મને અનુકુળ નથી અથવા મને Page #191 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતગ સુત્ર અ૦ ૪ ઉ૦ ૧ પસંદ નથી. અથવા તે મને છોડી દેવા ઈચ્છે છે, આવી કપટ જાળ મુનિને ભેળવવા રચે છે તે હવે પછીની ગાથામાં જણાવે છે. अदु साविया पवारणं, अहमंसि साहिम्मिणी य समणाणं । जतुकुंभे जहा उवजोई संवासे विदू विसीएज्जा ॥२६॥ - ૧૨ શબ્દાર્થ : (૧) અથવા (૨) શ્રાવિકા હોવાના (૩) બહાને સાધુની પાસે આવે (૪) હું (૫) શ્રમણોની (૬) સાધર્મિણી છું કહી નિકટ આવે (૭) અગ્નિ (૮) લાખને ગોળ ઓગળી જાય એવી રીતે સ્ત્રી પાસે રહેવાથી (૯) જેમ (૧૦) પાસે (૧૧) સાધુ સંયમ (૧૨) પ્રતિત થાય. ભાવાર્થ- સ્ત્રીઓ શ્રાવિકા હોવાના બહાનાથી સાધુ પાસે આવીને હું શ્રમણની સાધર્મિણી છું એમ કહીને સાધુની નજીક આવી (કુલવાલકની જેમ) સાધુને ધર્મથી ભ્રષ્ટ કરે છે જેમ લાખને ઘડે અગ્નિની પાસે ગળી જાય એમ સ્ત્રી સહવાસમાં રહેવાથી વિદ્વાન સાધુ પણ શિથિલ વિહારી બની જાય છે. સ્ત્રીને સહવાસ બ્રહ્મચારીને માટે અનર્થનું કારણ જાણવું. તેથી સ્ત્રી સહવાસ સાધકે કરવો નહિ. जनुकुंभे जोइउवगूढे, आसुऽभिनत्ते णासमुक्याइ । एवित्थियाहिं अणगारा, संवासेण णासुमुवयंति ॥ २७ ॥ ૧૨ શબ્દાર્થ: (૧) જેમ (૨) લાખને ઘડે (૩) અગ્નિના (૪) સ્પર્શથી (૫) શીધ્ર (૬) તત થઈ (૭) નાશને (૮) પામે છે. (૯) એવી રીતે (૧૦) સ્ત્રીઓના (૧૧) સંસર્ગથી (૧૨) સાધુ પુરુષ સંયમના નાશને (૧૩) પામે છેસંયમથી ભ્રષ્ટ થાય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૧ ૧૬૧ ભાવાર્થ- જેમ અગ્નિના સ્પર્શથી લાખને ઘડે તપ્ત થઈ શીધ્રપણે નાશ પામે છે એવી જ રીતે સંચમી સાધુ સ્ત્રીઓના પરિચયથી શીઘ્રતાથી સંયમભાવથી પતિત થાય છે, કઠિન વ્રતને ત્યાગ કરી દે છે. એમ જાણી સાધકે સ્ત્રીઓને વિશ્વાસ ન કરે. - ૧૨ कुव्वंति पावगं कम्मं पुट्ठा वेगेवमाहिंसु । नोऽहं करेमि पावंति, अंकेसाहणा ममेसत्ति ॥ २८ ॥ શબ્દાર્થ : (૧) પાપ (૨) કર્મ (૩) કરનારને (૪) પૂછ્યા થકા એમ કહે છે (૫) હું (૬) પાપકર્મ (૭) કરતો નથી (૮) એ સ્ત્રી બાલ્યાવસ્થામાં (૯) ખોળામાં (૧૦) મારા (૧૧) બેસતી હતી. ભાવાર્થ- કેઈ સાધક પુરુષ ભ્રષ્ટાચારી પાપકર્મ કરતે થકો આચાર્ય આદિન પૂછયા થકા ઉત્તરમાં કહે કે હું પાપકર્મ કરતો નથી. પરંતુ એ સ્ત્રી બાલ્યાવસ્થામાં મારા ખોળામાં બેસતી હતી, સૂતી હતી. આ રીતે આ લેક તથા પલકના ભય રહિત બની કેટલાએક સાધકો અસત્ય આચરણ કરી સ્ત્રીઓથી ભ્રષ્ટ થઈ સંયમરૂપ ધનને નાશ કરી સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરે છે જાણી સ્ત્રી સહવાસથી દૂર રહેવું. बालस्स मंदयं बीयं, जं च कडं अवजाणई भुज्जो । दुगुणं करेइ से पावं, पूयणकामो विपन्नेसी ॥ २९ ॥ શબ્દાર્થ : (1) અજ્ઞાની પુરુષ (૨) બીજી (૩) મૂર્ખતા (૪) કરેલા પાપને પૂછા થકા (૫) ઇનકાર કરે છે (૬) ડબલ (૭) પાપ (૮) બાંધે છે (૯) એ પુરુષ (૧૦) પિતાની પૂજાને ઇચ્છે છે (૧૧) અસંયમની ઇચ્છા કરે છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૪ ૦ ૧ ભાવાર્થ:- મૂર્ખ પુરુષની ખીજી મૂ`તા એ છે કે પાપકમ કરીને તેના ઇન્કાર કરે છે તેથી પાપકમના બમણા બંધ કરે છે, વળી પાપકમ કરતા છતાં માયાવી સંસારમાં પેાતાની પૂજાને ચાહે છે, તેમ જ અસંયમ જીવનની ઇચ્છા કરે છે આવી રીતે અજ્ઞાનીઓ પેાતાની નિંદા થશે એ ભયથી કરેલ પાપેાને છુપાવી અસયમભાવને પોષે છે, સયમભાવથી પતિત થાય છે. આવા માયાવી સાકાની ગતિ અધમ હોય છે. જાણી આત્માથી સાધકે આવા માયાવી સાધકાના સંગથી દૂર રહેવું. ૧૬૨ ૧ ૩ संलोकणिज्जमणगारं, आयगयं निमंतणेणाहंसु । વર્થ જતાઇ ! વાર્ય થા, કાં પાનન દિગ્ગાદે॥ ૩૦ ॥ શબ્દા : (૧) દેખવામાં સુદર (૨) આત્મજ્ઞાની (૩) સાધુને સ્રીએ (૪) નિમંત્રણ આપી (૫) કહે કે હે ભવસાગરથી રક્ષા કરનાર (૬) હૈ સાધેા ? (૭) વસ્ત્ર (૮) પાત્ર (૯) અન્ન તથા (૧૦) પાનને આપ (૧૧) સ્વીકારે. ભાવાર્થ:- દેખવામાં સુંદર ઉત્તમ આકૃતિવાળા આત્મજ્ઞાની સાધુને કોઇ વ્યભિચારિણી સ્ત્રીએ આમત્રણ આપતી થકી એમ કહે કે ભવસાગરથી રક્ષણ કરનાર હૈ સાધેા ? વસ્ત્ર, પાત્ર, અન્ન, પાણી આદિ આપને જે પ્રયાજન હેાય તે સહુ આપને આપીશ, આપ મારા ઘરે પધારી ગ્રહણ કરી, આવી રીતે પ્રપંચા કરી રૂડા સાધુઓને સ્ત્રીએ ફસાવી સયમથી પતિત કરાવે છે જાણી સાધુ વગે શ્રીના વિશ્વાસ નહિ કરવા અને તેના સડુવાસથી દૂર રહેવું. 2 x ५ णीवार मेवं बुज्झेज्जा, जो इच्छे શ્ अगारमागंतु । ૧૧ ૧૨ बछे विषयपासेहिं, मोहमावज्जह पुणो मंदे प्ति बेमि ॥ ३१ ॥ '' દ ૧. Page #194 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર આ ઉ૦ ૨ શબ્દાર્થ : (૧) પ્રલોભનને સાધુ સૂઅરને ફસાવા (૨) ચાવલના દાણું સમાન (૩) જાણે (૪) ન કરે (૫) ઈચ્છા (૬) ઘરે જવાની (૭) બંધાએલ (૮) વિષય (૯) પાસમા (૧૦) મેહને (૧૧) પ્રાપ્ત કરે છે (૨) મૂર્ણ પુરુષ. ભાવાર્થ - પૂર્વોક્ત પ્રકારના પ્રભનોને સાધુ, સુઅરને લોભાવનાર ચાવલના દાણું સમાન સમાજે વિષયરૂપી પાસમાં બંધાયેલ મૂર્ણ પુરુષ પુનઃ મેહને પ્રાપ્ત કરે છે એમ જાણી સાધુ પુરુષ સ્ત્રીના આમંત્રણથી ફસાઈ ન જવાય તે ઉપયોગ રાખી રહે, સંયમરૂપ સાધન પુનઃ પુનઃ પ્રાપ્ત થવું દુર્લભ જાણી, સંયમપાલનમાં ઉપગવંત રહે એ જ સાધક આચાર જાણો. પહેલો ઉદેશે સમાપ્ત. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૪ ઉ. ૨ ओए सया ण रज्जेज्जा, भोगकामी पुणो विरज्जेजा । भोगे समणाणं सुणेह, जह भुति भिकाबुको एगे ॥१॥ શબ્દાર્થ : (૧) વિરક્ત (૨) સદા (૩) નહિ (૪) આસક્ત બને (૫) કામગી (૬) પુનઃ (૭) વિરમે (૮) ભોગ ભોગવવા (૯) સાધુને માટે આશ્ચર્ય ઉત્પન્ન કરાવે છે (૧૦) તે સાંભળે (૧૧) કોઈ (૧૨) સાધુ (૧૩) ભગો ભોગવે છે. ભાવાર્થ- સાધુ રાગદ્વેષ રહિત બની ભેગોમાં કયારે પણ ચિત્તને ન જવા દે, કદાચિત ભોગોમાં ચિત્ત જાય તે જ્ઞાનદ્વારા કામના કડવા વિપાકે જાણી મનને પાછુ હટાવી લે, ભેગ ભેગવવા એ સાધુને આશ્ચર્ય ઉત્પન્ન કરાવનાર છે, છતાં પણ કઈ કોઈ શિથિલ સાધુ ભેગે ભેગવે છે, તે સાંભળે ગૃહસ્થને પણ ભેગો વિટંબના રૂપ છે, તે સાધુને માટે તે શું કહેવું. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સત્ર કૃતાંગ સૂત્ર અ + ઉ ૨ अह तं तु भेदमावन्न, मुच्छितं भिक्खु काममतिवट्ट । पलिभिंदिया णं तो पच्छा, पादुडु मुद्धि पहणंति ॥२॥ શબ્દાર્થ : (૧) વળી (૨) ચારિત્રથી ભ્રષ્ટ (૩) સ્ત્રીમાં આસક્ત () વિષય ભાગોમાં દત્તચિત્ત (૫) સાધુને (૬) એ સ્ત્રી પિતાને વશીભૂત જાણી (૭) પશ્ચાત્ (૮) પિતાના પગથી (૯) સાધુના શિર પર (૧૦) પ્રહાર કરે છે. ભાવાર્થ:- ચારિત્રથી ભ્રષ્ટ અને સ્ત્રીમાં આસક્ત, વિષયભેગોમાં દત્તચિત્ત સાધુને પિતાને વશીભૂત જાણી તે સ્ત્રી સાધુના શિર પર પિતાના પગ વડે પ્રહાર કરે છે, છતાં આસક્ત સાધક તેને સહન કરે છે, આસક્ત સાધુની આવી દુર્ગતિ કરે છે. કફોડી સ્થિતિ બનાવી દે છે. ૧૩ ૧૧ ૧૦ जह केसिआ णं मए भिक्खू, णो विहरे सह णमित्थीए । केसाणविह लुचिस्सं, नन्नत्थ मए चरिज्जासि ॥३॥ શબ્દાર્થ ઃ (૧) વળી (૨) કેશવાળી હોઈ (૩) મારા (૪) સાથે હે સાધે ? (૫) વિહાર (૬) ન કરી શકતા હતા (૭) અહીં જ (૮) કેશને (૯) લેચ કરીશ (૧૦) મારા વિના (૧૧) અન્ય સ્થાનપર (૧૨) વિહાર (૧૩) ન કરે. ભાવાર્થ- સ્ત્રી આસક્ત અને પિતાને વશીભૂત થયેલ સાધુને સ્ત્રીઓ કહે છે કે હે સાધ ! કેશવાળી સ્ત્રી સાથે વિહાર ન કરી શકે અગર શરમ લાગતી હોય તે હું અત્રે આજ જગ્યાએ મારા કેશોને ઉખાડીને ફેંકી દઈશ, પરંતુ મારા વિના તમે અન્ય કોઈ સ્થળે વિહાર નહિ કરશો અને વિદેશમાં જે કષ્ટ આવશે તે સહી લઈશ, આપ જે આજ્ઞા કરશે તે પ્રમાણે કરીશ પરંતુ મારાથી દૂર નહિ જવા પ્રાર્થના કરું છું. Page #196 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૪ ૦ ૨ 9 × अह णं से होई उबलद्धो, तो पेसंति तहाभूएहिं । ७ . अलाउच्छेदं पेहेहि, वगुफलाई ૧૬૫ आहराहिन्ति ||४|| પ્રા શબ્દા : (૧) પશ્ચાત્ તે સ્ત્રી સાધુને પેાતાને (૨) વશ થયેલ જાણી લે છે (૩) પશ્ચાત સાધુને દાસની માક (૪) કાર્યંમાં પ્રેરિત કરે છે, (૫) તુંખી–દુધી (૬) સુધારવા છરી લાવા (૭) મારા માટે (૮) શ્રીલ (૯) લાવે. ભાવા:- સાધુની ચેષ્ટા તથા આકાર આદિ દ્વારા જ્યારે શ્રી જાણી લે છે કે આ સાધુ મને વશ થઈ ગયેલ છે, પશ્ચાત્ પેાતાના દાસની માફક કાર્ય કરવાને પ્રેરિત કરે છે, અને કહે છે કે તુખી કાપવા માટે છરી લાવા તથા મારા માટે ઉત્તમેાત્તમ શ્રીલ આદિ ફળ લાવા, ઉપયાગી વસ્તુ લાવવા માટે કાર્યોંમાં જોડે છે. 1 ૩ २ * " दारुणि सागपागाए, पज्जोओ वा भविस्सती राओ । દ पता मेरा . हि ता मे पदे ॥ ५ ॥ શબ્દાર્થ : (૧) શાક આદિ (૨) પકાવવા (૩) કાષ્ટ લાવા (૪) પ્રકાશ માટે (પ) તેલ લાવેા (૬) રાત્રિમાં (કૅ) મારા પાત્રા તથા પગને (૭) રંગી (૮) અહી' આવેા (૯) મારી પીઠને કચરા. ભાવાઃ- શાક આદિ પકાવવા કાષ્ટ લાવા, રાત્રિએ પ્રકાશ કરવા તેલ લાવેા, મારાં પાત્રાને તથા મારા પગને રંગી આપા, અહીં આવી મારી પીઠને દાખા, મારા અંગાનું મન કરી, વગેરે દાસની માક કાર્યું કરાવે છે, સ્ત્રીમાં આસકત પુરુષની આવી દુ શા થાય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતિંગ સૂત્ર અ॰ ૪ ઉ૦ ૨ 9 वत्थाणि य मे पडिले हेहि, अन्नं पाणं च आहराहित्ति । }} Ε ધ . गंधं च रओहरणं च कासवगं च मे समणुजाणाहि || ६ || શબ્દા : (૧) હૈ સાધે! ? મારા માટે વસ્ત્ર (૨) લાવા (૩) અન્ન (૪) પાણી (૫) લાવા (૬) સુગ ́ધી પદાર્થોં (૭) સાવરણી લાવા (૮) નાપિતને (૯) લાવે. ભાવાઃ- હૈ સાધેા! મારાં કપડાં જુનાં થઈ ગયાં છે તેથી નવાં કપડા લાવા, તથા અન્ન પાણી લાવા, તથા કપુર આદિ સુગંધી પદાર્થા લાવા, તથા મકાન સાફસૂફે કરવા રજોહરણ સાવરણી લાવા તેમ જ લેાચની પીડા સહન થતી નથી, જેથી નાપિત–વાણંદને મારા માલ કાટવા માટે લાવે. 2 अंजणि अलंकारं, कुक्कयं मे पच्छाहि । अदु ५ लोद्धं च लोद्धकुसुमं च, वेणुपलासियं च गुलियं च ॥ ७ ॥ શબ્દા : (૧) મારે માટે અંજનની ડબી ધ્રુધુરુંવાળી (૪) વીણા લાવા (૫) લેાધના ફળ, (૬) લાકડી તથા પૌષ્ટિક (૮) ઔષધની ગાળી લાવે. ભાવાર્થ:- સ્રીમાં આસક્ત વશ કરેલ સાધુને શ્રી કહે છે કે હૈ સાધેા ? મારા માટે અંજનનું પાત્ર તથા ભૂષણ તથા ઘુરાવાળી વીણા લાવા, તથા લાધ્રના મૂળ તથા ફૂલ લાવા તથા વાંસની લાકડી તથા પૌષ્ટિક ઔષધની ગેાળી લાવા કે જેથી સદા યુવાન યુવતી મની રહું. તથા (૨) ભૂષણ તથા (૩) લોધ્રના ફૂલ, (૭) વાંસની 9 2 ५ कुतरं च अगरु, संपि सम्मं उरे । . ९ तेलं मुहमिलिजाए, बेणुकलाई મ १० सन्निधानाए ॥ ८ ॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સત્ર અ. ૪ ઉ૦ ૨ ૧૨૭ શબ્દાર્થ : (૧) કાષ્ટ (૨) તગર (૩) અગર (૪) ચંદન પીસીને (૫) તૈયાર કરી (૬) ઉશીરની સાથે પીસીને (૭) તથા મુખને લગાવવાનું (૮) તેલ (૯) તથા વાંસની પેટી લાવો (૧૦) કપડા રાખવાની. | ભાવાર્થ – સ્ત્રી કહે છે કે હે પ્રિય? ઉશીરના જલ સાથે પીસેલા કેષ્ટ, તગર, અગર, ચંદન, તૈયાર કરી લાવે તથા મુખને લગાડવાનું તેલ તથા વચ્ચે રાખવા માટે એક વાંસની પિટી લાવે (ઉશીર જલને અર્થ સ્પષ્ટ થી) नंदीचूण्णगाई पाहराहि, छत्तीवाणहं च जाणाहि । सत्थं च सूवच्छेज्जाए, आणीलं च बत्थयं रयावेहि ।।९।। શબ્દાર્થ : (૧) હોઠ રંગવા માટે ચૂર્ણ (૨) લાવો (૩) છત્ર તથા પગના રક્ષણ માટે (૪) જૂતા (૫) લાવો (૬) શાક કાઢવા માટે (૭) છરી લા (૭) મારા માટે નીલરંગનું (૮) વસ્ત્ર (૯) રંગાવી લાવો. ભાવાર્થ – સ્ત્રી કહે છે કે હે પ્રિય? મારા હોઠ રંગવા ચૂર્ણ લાવે છત્ર તથા જૂતા લાવે તથા શાક કાટવા છરી આદિ શસ્ત્ર લા તથા નીલું વસ્ત્ર રંગાવી લાવ. ૧ सुफणि च सागपागाए, आमलंगाई दगाहरणं च । तिलगकराणिमंज गमलागं, धिंसु मे विह्रणयं विजाणेहि ॥१०॥ શબ્દાર્થ ઃ (૧) હે પ્રિયતમ ! શાક પકાવવા (૨) તપેલી લા (૩) આંબળા તથા જલ રાખવા (૪) વાસણ લાવો (૫) તિલક કરવા તથા (૬) અંજન માટે (૭) સળી લાવો (૮) ગરમીના સમયમાં (૯) હવા માટે (૧૦) પંખા લા. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સૂત્ર કૃતગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૨ ભાવાર્થ – શીલ ભ્રષ્ટ પુરુષને સ્ત્રી કહે છે કે શાક પકાવવા માટે તપેલી તથા આંબળ તથા પાણી રાખવા વાસણ, તિલક કરવા તથા અંજન માટે સળી લાવો, તથા ગરમીમાં હવા નાખવા પંખા લાવે. संडासगं च फणिहं च, सीहलिपासगं च आणाहि । आदंसगं च पयच्छाहि, दंतपक्खालणं पवेसाहि ॥११॥ શબ્દાર્થ : (૧) કાંખના કેશ ઉખેડવા ચિપી કેશ સમારવા (૨) કાંકથી અગર દાંતિ કેશ બાંધવા માટે ઉનની (૩) દેરી (૪) લા (૫) દાંત સાફ કરવા (૬) દંતમંજન લાવે (૭) દર્પણ (૮) લાવો. ભાવાર્થ- કાંબલીના તથા નાકના કેશે દૂર કરવા ચિપ લા, કેશ સમારવા કાંગસી લાવે, કેશ બાંધવા માટે ઉનની દેરી લા, મુખ જેવા માટે દર્પણ લાવે, દાંત સાફ કરવા દંત-મંજન લા, આ રીતે ભ્રષ્ટ થયેલ સ્ત્રીમાં આસક્ત પુરુષને સ્ત્રીના કાર્યો કરવા પડે છે. દાસના જેવી સ્થિતિ બને છે. पूयफलं तंबोलय, सूईसुत्तगं च जाणाहि । कोसं च मोयमेहाए, सुप्पुक्खलगं च खारगालणं च ॥१२॥ | શબ્દાર્થ : (૧) સેપારી (૨) પાન (૩) સેય (૪) દેરા (૫) લાવો (૬) ભજન (૭) લઘુનીતિ માટે (૮) સૂપડું તથા ધાન ખાંડવા (૯) ઉખલ તથા ખાર ગાળવા માટે (૧૦) પાત્ર લાવો. | ભાવાર્થ- સ્ત્રી કહે છે કે પ્રિયતમ! પાન, સોપારી, સોય, દોરા, પેશાબ કરવા માટે વાસણ, ધાન સાફ કરવા સૂપડું તથા ધાને ખાંડવા માટે ઉખલ તથા ખાર ખાર ગાળવા માટે વાસણ લાવે. Page #200 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૪ ૬ ૨ ૧ . ર ५ चंदालगं च करगं च वच्चघरं च आउसो ! खाहि । દ ૭ सरपाययं च जायाए, ૧૬૯ ९. गोरहगं च सामणेराए ॥१३॥ શબ્દા : (૧) દેવનું પૂજન કરવા માટે તાંબાનું ભાજન (૨) જલ અથવા મધુ રાખવાનું ભાજન લાવા (૩) તથા પાયખાનાની સગવડ કરાવા (૪) હું આયુષ્યમન (૫) એ સ` મારા માટે લાવે–બનાવેા પુત્રને રમવા માટે (i) ધનુષ્ય (૭) લાવા (૮) પુત્રને એસવા ગાડી તેના વહન માટે (૯) બળદ લાવે. 9 घडिगं च सडिंडिमयं च, ε ભાવાઃ- સ્રી કહે છે કે દેવ પૂજન માટે તાંમાનું પાત્ર, જલ તથા મધુ રાખવાનું પાત્ર લાવા તથા પાયખાનું તૈયાર કરાવી, પુત્રને રમવા માટે એક ધનુષ્ય લાવા પુત્રને બેસવાની ગાડી વહુન કરવા માટે એક બળદ લાવે. 3 गोल कुमारभूयाए । છ ९ वासं समभिआवणं, आवसहं च जाण भत्तं च ॥ १४ ॥ શબ્દા : (૧) ગુડિયા (૨) ડમરુ–વાજુ (૩) દડા ગેાળ (૪) કુમારને રમવા માટે (૫) વર્ષાકાલ (!) આવે છે (૭) મકાન (૮) ધાન્ય (૯) લાવે. = ભાવા:– સ્ત્રી, શીલભ્રષ્ટ સાધુને કહે છે કે રાજકુમાર સમાન મા પુત્રને રમવા માટે માટીની ગુડિયા તથા ડમરૂ-વાજી તથા ગેાળ દડા તથા ગેડી લાવા, વર્ષાઋતુ નિકટ આવે છે તે નિવાસ કરવા માટે યોગ્ય મકાન બનાવા તથા વર્ષાઋતુ સુખપૂર્વક વ્યતીત થાય તેટલું અનાજ ચાખા વગેરે વસ્તુઓ લાવા આઠ માસમાં એવું કાર્ય કરવું જોઇએ કે વર્ષાકાળના ચાર માસ સુખરૂપ નિર્ગમન થાય, આયુષ્યના પૂર્વ ભાગમાં મનુષ્યએ એવું કાય કરવું જોઇએ કે પાછળની જીંદગીમાં સુખ પ્રાપ્ત થાય આ છેલ્લું વાકય સવ ગૃહસ્થાને ધારણ કરવા ચેાગ્યને વનમાં મૂકવા ચેાગ્ય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સત્ર કૃતાંગ સત્ર અ૪ - ૨ आसंदियं च नवसुतं, पाउल्लाई संकमट्टाए । अदू पुरादोहलहाए, आणप्पा हवंति दासा वा ॥१५॥ શબ્દાર્થ ઃ (૧) નવા સત્રથી ગુંથેલી (૨) બેસવા માટે માંચી લાવો તેમ જ (૩) બહાર જવા આવવા માટે (૪) પાદુકા લાવો (૫) મારા પુત્રના (૬) દેહદ માટે (૭) અમુક વસ્તુઓ લાવો આવા પ્રકારે (૧૦) શ્રી દાસની માફક (૮) પુરુષો પર આજ્ઞા (૯) કરે છે. ભાવાર્થ- નવા સૂત્રથી ભરેલ બેસવા માટે માંચી લાવે, જવા આવવા માટે પગમાં પહેરવાની પાદુકા લાવે, મને ગર્ભને દેહદ ઉત્પન્ન થયો છે તે માટે અમુક વસ્તુ લાવે આવા પ્રકારે સીઓ દાસની માફક ભેગમાં આસક્ત પુરુ ઉપર આંજ્ઞા કરે છે. आए फले समुप्पन्ने, गेण्हसु वा णं अहवा जहाहि । अहं पुत्तपोसिणो एगे, भारवहा हवंति उट्टा वा ॥१६॥ | શબ્દાર્થ : (૧) પુત્ર જન્મ (૨) ઉત્પતિ થવી તે (૩) ગૃહસ્થતાનું ફળ છે સ્ત્રી કુપિત બની પુરુષને કહે છે કે (૪) આ મારા પુત્રને ખોળામાં લે (૫) નહિતર છોડી દે, (૬) કોઈ કોઈ પુરુષ (૭) પુત્રના (૮) પાષણ કરવા માટે (૯) ભાર વહન (૧૦) કરે છે (૧૧) ઉંટની માફક. ભાવાર્થ – પુત્રને જન્મ થવો તે ગૃહસ્થપણાનું ફળ છે. એ ફળ ઉત્પન્ન થયે સ્ત્રી કુપિત બની પિતાના પતિને એમ કહે કે મારા પુત્રને ખોળામાં લે, અથવા છડીદે, કે કોઈ પુરુષ પુત્રના પિષણ માટે ઊંટની માફક ભાર વહન કરે છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ૦ ૨ Y राओवि उडिया संता, दारगं च . ' A ताई वा । . ૧૧ सुहिरामणा वि ते संता, वत्थधोवा हवंति हंसा वा ॥ १७॥ રાખ્તા ઃ (૧) રાત્રીના સમયે (ર) ઉઠીને (૩) ધાત્રીની માક (૪) પુત્રને (૫) ગાદમાં લે છે (૬) અત્યન્ત લજજાશીલ (૭) થતા (૮) પુત્રના વસ્ત્રને (૯) ધાવે (૧૦) છે (૧૧) ધેાખી સમાન. ૧૯૧ ભાવાર્થ:- ને વશીભૂત પુરુષ રાત્રિમાં ઉઠી ધાત્રીની માફક પુત્રને ગદ્યમાં લે છે અને અત્યન્ત લાશીલ થતા ધેાખીની માફક પુત્રના વસ્ત્રોને ધાવે છે. ક * एवं बहुहिं sugai, भोगस्थाप जेsभयावन्ना । ૧. . ९ दासे मिव पेसे वा, पसुभूतेव से ण वा केई || १८ || શબ્દા : (૧) ઉપરાક્ત પ્રકાર (ર) બહુ મનુષ્યોએ (૩) પૂર્વે કરેલ છે જે પુરુષ (૪) ભાગને (૫) માટે સાવદ્યકા'માં (૬) આસકત છે એ પુરુષ (૭) દાસ, (૮) મૃગ, (૯) પ્રેબ્સ, (૧૦) તથા પશુની સમાન છે અથવા (૧૧) સથી અધમ છે. ભાવાઃ- સ્ત્રીને વશીભૂત બનીને ઉપરોકત બહુ મનુષ્યોએ સ્થાન ભ્રષ્ટ થઇ સ્ત્રીની આજ્ઞાને પાળેલ છે જે પુરુષ ભેગાને નિમિત્ત સાવધકા'માં આસક્ત છે. એ પુરુષ દાસ, મૃગ, નાકર, તથા પશુ સમાન છે અથવા તે એ સવથી પણ અધમ છે. ૨ ૩ ' एवं खु तालु विन्नध्वं संथवं संवासं च वज्जेला । t ૧૧ સ ९ तज्ज्ञातिभा इमे कामा, वज्जकरा य एवमक्खा ॥१९॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧ર સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૨ | શબ્દાર્થ: (૧) સ્ત્રીઓના વિષયમાં (૨) ઉપરોકત વાતો (૩) કહી બતાવી તેથી સાધુ સ્ત્રીઓને (૪) સહવાસને (૫) પરિચયને છોડી દે (૭) સ્ત્રી સંસર્ગથી ઉત્પન્ન થવાવાળા (૮) કામભોગ (૯) પાપોને ઉત્પન્ન કરે છે (૧૦) એમ (૧૧) શ્રી તીર્થકર દેવે કહેલ છે. ભાવાર્થ – સ્ત્રીના વિષયમાં પૂર્વોક્ત શિક્ષા અપાએલ છે તેથી સ્ત્રી સાથે પરિચય તથા સહવાસ સાધુ ન કરે સ્ત્રી સંસર્ગથી ઉત્પન્ન થવાવાળા કામને પાપને ઉત્પન્ન કરે છે. એમ શ્રી તીર્થ કર દેવે કહેલ છે. एयं भयं ण सेयाय, इइ से अप्पगं निरुभित्ता । णो इथि णो पसुं भिक्खू, णो सयं पाणिणा णिलिज्जेजा ॥२०॥ ૧૩ ૧૦ ૧૧. ૧૨ શબ્દાર્થ : (૧) સ્ત્રી સંસર્ગથી પૂર્વોકત (૨) ભય તથા (૩) અકલ્યાણનું કારણ જાણું (૪) સ્ત્રી સંસર્ગથી સાધુ (૫) પિતાને આત્માને (૬) દૂર રાખે (૭) સ્ત્રી તથા (૮) પશુઓને (૯) સાધુ (૧૦) પિતાના (૧૧) હાથને (૧૨) સ્પર્શ (૧૩) ન કરે. ભાવાર્થ – સ્ત્રી સંસર્ગથી પૂર્વોક્ત ભય રહેલ છે. તથા સ્ત્રી સંસર્ગ એ આત્માના કલ્યાણને નાશ કરનાર છે. એમ જાણી સાધુ સ્ત્રી સંસર્ગથી પિતાના આત્માને શેકીને સ્ત્રીઓ તથા પશુઓને પિતાના હાથને સ્પર્શ પણ કરે નહિ. સ્ત્રી સંસર્ગ નરકના દ્વાર સમાન જાણે તેને ત્યાગ કરે એ હિતનું કારણ છે सुविसुद्धलेसे मेहावी, परकिरिअं च वजए नाणी । मणसा वयसा कायेणं, सव्वफाससहे अणगारे ॥२१॥ Page #204 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૪ ૬૦ ૨ ૧૭૩ શબ્દા : (૧) વિશુદ્ધ ચિત્ત (ર) પ`ડિત (૩) મન (૪) વચન (૫) (૮) જ્ઞાની (૯) શીત ઉષ્ણુ–સર્વાં કાયા (૬) અન્યની ક્રિયાના (૭) ત્યાગ કરે સ્પતિ (૧૦) સહન કરે (૧૧) મુનિ. ભાવાઃ- વિશુદ્ધ ચિત્તવાળા તથા મર્યાદામાં સ્થિત જ્ઞાની સાધુ મન, વચન, કાયાથી સ્રીઆદિ મૈથુન સેવન આદિ પરક્રિયાને ત્યાગ કરે અને શીત ઉષ્ણ આદિ સસ્પર્શોને પરિષ્ઠા સમભાવે સહન કરે એ જ સાચા સાધુ કહેવાય. a ર દ इच्चेवमाह से वीरे, धुअरए धुअमोहे से भिक्खू | ૧૨ . ९ १० ૧૧ तम्हा अज्झत्थविस्रुद्धे, सुविमुक्के आमोक्खाए परिव्वज्जासि 93 સિનેનિ રા શબ્દા : (૧) આ પ્રમાણે (ર) વીર પ્રભુએ (૩) કહેલ છે (૪) જેણે સ્ત્રી સંસજનિત કર્માંને (૫) દૂર કર્યાં અને (૬) રાગદ્વેષ રહિત (૭) સાધુ (૮) તેથી (૯) નિર્માંળ ચિત્ત (૧૦) સ્ત્રી સંસ`ર્જિત (૧૧) મેાક્ષ પર્યંત (૧૨) સંયમ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે (૧૩) એમ હુ” કહુ. છું. ભાવાર્થ:- જેણે શ્રી સંસ`જનિત પાપકર્મોના ત્યાગ કર્યાં છે, જે રાગદ્વેષ રહિત છે, એવા નિ`લ ચિત્તવાળા તથા સ્ત્રી સસ થી વિર્જિત સાધુ મેાક્ષ પર્યંત સંચમ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે. એમ શ્રી વીર પ્રભુએ પુર્વાંક્ત વાતા–શિક્ષા ફરમાવેલ છે. એમ જાણી આત્માથી સાધક મુનિએ તથા આત્માથી જીવાએ સ્ત્રી સહવાસ પરિચયથી દૂર રહેવું તે આત્મ કલ્યાણનું કારણ છે. અધ્યાય ૪ થી સમાપ્ત. Page #205 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સત્ર અ. ૪ ઉ૨ TV અધ્યયન ૫ મું પ્રથમ ઉદેશે. નરકાધિકાર पुच्छिस्सऽह केवलियं महेसि, कहं भित्तावा गरगा पुरस्था ? अजाणओ मे मुणि बूहि जाणं, कहिं नु बाला नरयं उविति ॥१॥ | શબ્દાર્થ ઃ (૧) પુછ્યું હતું (૨) કેવલજ્ઞાની (૩) મહાવીર સ્વામીને (૪) કેવી (૫) પીડા (૬) નરકમાં (૭) પ્રથમ પહેલા (૮) જાણતો નથી (૯) મને (૧૦) હે મુનિ (૧૧) કહે (૧૨) આપ જાણો છો (૧૩) કેવી રીતે (૧૪) મૂર્ખ છો (૧૫) નરકને (૧૬) પામે છે. ભાવાર્થ:- શ્રી સુધર્માસ્વામીને શ્રી અંબૂસ્વામી પૂછે છે કે નારકીના છ નરક સ્થાનમાં કેવા દુઓને ભેગવે છે અને કયા કારણથી નરકમાં ઉત્પન્ન થાય છે. તેના ઉત્તરમાં શ્રી સુધર્માસ્વામી કહે છે કે મેં પૂર્વ સમયમાં કેવલજ્ઞાની શ્રી મહાવીર સ્વામીને પૂછયું હતું કે જીને નરકમાં કેવા દુઃખ હોય છે અને અજ્ઞાની છે કયા કારણથી નરકને પ્રાપ્ત કરે છે, એ હકીકત હું જાણતો નથી, આપ જાણો છે, તે તે હકીક્ત મને કહો. एवं मए पुढे महाणुभावे, हणमोऽब्बवी कासवे आसुपन्ने । पवेदइस्सं दुहमट्ठदुग्गं, आदीणियं दुकडियं पुरत्था ॥२॥ | શબ્દાર્થ : (૧) એ પ્રમાણે (૨) મારા (૩) પૂછવાથી (૪) મહાત્મવાળા (૫) આ પ્રમાણે (૬) કહ્યું હતું (૭) કાશ્યપગોત્રી (૮) શીધ્રપ્રજ્ઞાવંત ભગવંત મહાવીર સ્વામી (૯) બતાવું છું (૧૦) નરક દુઃખદાયી છે (૧૧) દીનજીના નિવાસસ્થાન (૧૨) પાપી જી રહે છે (૧૩) તે હવે તમેને આગળ કહું છું. Page #206 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કતાંગ સૂત્ર અ૦ ૫ ઉ૦ ૧ ૧૫ | ભાવાર્થ – શ્રી સુધર્માસ્વામી બૂસ્વામી આદિ શિષ્યોને કહે છે કે ઉપરોક્ત મારા પૂછવાથી અતિશય મહામ્યવાળા સર્વ વસ્તુમાં સદાઉપગ રાખવાવાળા કાશ્યપગેત્રી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે નરકના સ્થાને અતિ દુઃખદાયી છે, તે અજ્ઞાની જીવ જાણતાં નથી, ત્યાં તે નરક સ્થાનમાં પાપી અને અત્યંત દીન જો નિવાસ કરે છે. તે હવે પછી હું તમને કહું છું. _ _ ૨ ૩ ' . . - - - - जे केइ बाला इह जीवियही, पावाई कम्माई करति रुदा । ते धीररूवे तमिसंधयारे, तिव्वाभितावे नरए पडति ॥३॥ ૧૩ ૧૪ શબ્દાર્થ : (૧) જે કઈ (૨) અજ્ઞાની (૩) આ લેકમાં (૪) જીવન માટે (૫) હિંસાદિ પાપ (૬) કર્મ (૭) કરે છે (૮) પ્રાણુઓને ભય ઉત્પન્ન કરનાર (૯) તે જીવ (૧૦) ઘેર ભયંકર રૂપવાળા (૧૧) મહાન અંધકાર યુકત (૧૨) તીવ્ર દુખવાળા (૧૭) નરકમાં (૧૪) ઉત્પન્ન થાય છે. ભાવાર્થ – પ્રાણીઓને ભય ઉત્પન્ન કરવાવાળા જે અજ્ઞાની છે પિતાના જીવનના રક્ષણ માટે અન્ય પ્રાણીઓની હિંસા, પરિતાપ આદિ પાપકર્મ કરે છે, તે તીવ્ર દુખવાળા તથા ઘોર અંધકાર યુક્ત મહા દુઃખદ નરકમાં ઉત્પન્ન થાય છે, રાગ અને દ્વેષથી યુક્ત મનુષ્યો તથા તિય વગેરે મહા આરંભી તથા મહા પરિગ્રહી જીવે પંચેન્દ્રિય જીવોની હિંસામાં તત્પર, માંસ ભક્ષણ કરનારા, તથા સાવધ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત જી, નરકમાં ઉત્પન્ન થાય અને ત્યાં લાંબા કાળ સુધી દુઃખેને ભોગવે છે. तिव्वं तसे पाणिणो धावरे य, जे सिती आयसुहं पहुंचा। जे लसए होह अदत्तहारी, ण सिक्खती सेयवियस्स किंचि ॥४॥ Page #207 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સત્ર અ. ૫ ઉ૦ ૧ | શબ્દાર્થ : (૧) તીવ્રતાથી (૨) ત્રસ (૩) જીવની (૪) સ્થાવર (૫) જે છ (૬) ઘાત કરે છે (૭) પિતાના સુખને (૮) માટે (૯) જે છો (૧૦) છના (૧૧) નાશ કરનારા (૧૨) ચોરી કરનારા (૧૩) નથી (૧૪) સંયમનું (૧૫) સેવન (૧૬) થોડું પણ કરી શકતા ભાવાર્થ- જે કોઈ જ પિતાના સુખને માટે ત્રસ અને સ્થાવર જીવોની અતિ નિર્દયતાથી રૌદ્ર પરિણામથી ઘાત કરે છે, પ્રાણીઓને નાશ કરે છે, લુટે છે, અદત્તને ગ્રહણ કરે છે, એ જ આત્માના કલ્યાણરૂપ સેવન કરવા યોગ્ય સંયમનું થોડું પણ સેવન કરી શકતા નથી. पागब्भि पाणे बहुणं तिवाति, अतिव्वतेघातमुवेति बाले । ( ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧દ णिहो णिसं गच्छति अंतकाले, अहोसिरं कट्ट उवेइ दुग्गं ॥५॥ શબ્દાર્થ : (૧) પાપકરવામાં લજજા રહિત (૨) પ્રાણીઓ (૩) બહુ (૪) ઘાતકરનારા (૫) કષાયથી અનિવૃત્ત (૬) હિંસાથી (૭) નરકમાં જાય છે (2) અજ્ઞાની છો (૯) અધોગતિમાં (૧૦) અંધકારવાળા સ્થાનમાં (૧૧) જાય છે (૧૨) મરણકાલે (૧૩) માથું (૧૪) નીચે કરી (૧૫) નરકના સ્થાનમાં ઉત્પન્ન થાય છે. (૧૬) અતિ પીડાવાળા. ભાવાર્થ - જે પ્રાણીઓની હિંસા કરવામાં લજજા રહિત ધીઠ છે અને રૌદ્ર પરિણામથી ધૃષ્ટતાની સાથે ઘણા જની હિંસાના કરનારા, સદાક્રોધાગ્નિથી બળતા ની ઘાતથી અનિવૃત્ત છે નરકમાં જાય છે, અને મૃત્યુ સમયે અતિ અંધકારવાળા નરક સ્થાનમાં નીચે માથું અને પગ ઉંચા એવા ભયંકર યાતનાવાળા દુઃખમય સ્થાનમાં નરક કુંભમાં ઉત્પન્ન થાય છે. हण छिंदह भिदह णं दहेति, सदे सुणिता परहम्मियाणे । ते नारगाओ भयभिन्नसन्ना, कंखंति कन्नाम दिसं वयामो ।।६।। Page #208 -------------------------------------------------------------------------- ________________ • ત્ર કૃતગુત્ર ૫૫ ૬ ૧ AGG શબ્દા : (૧) મારા (૨) છેદન કરા (૩) ભેદન કરેા (૪) ખાળેા (૫) શબ્દો (૬) સાંભળી (૭) પરમાધામીના (૮) તે (૯) નારકીવે (૧૦) ભયથી (૧૧). સસાહીન (૧૨) પચ્છે છે (૧૩) ક૪ (૧૪) દિશામાં (૧૫) ભાગી જએ. ભાવાર્થ :- પાપીજીવા તિય ચ પંચેન્દ્રિય તથા મનુષ્યના ભવ છેડીનરકમાં ઉત્પન્ન થનારાના શરીર ઉત્પત્તિ સમયે અન્તર્મુહૂત સુધી. માંસના લાચા જેવા ડાય છે. ઈંડાથી નીકળેલ રામ તથા પાંખા વિનાના પક્ષીના બચ્ચાના શરીર જેવા) અપર્યાપ્ત દશામાં ઉત્પન્ન થયા ખાદ્ય પર્યાયી થયા પછી અતિ ભયંકર પરમાધ્યમિકાના શબ્દ સાંભળે છે..મારા, તલવારથી છેદન કરેા. ભાલાથી ભેટ્ટે, અગ્નિમાં ખાળેા આદિ પરમાાં િકેાના શબ્દ સાંભળી નારકીના જીવા ભયથી સ'જ્ઞાહીન, થઈ જાય છે, અને વિચારે છે કે અમે કઇ દિશામાં ભાગી છૂટીએ, અથવા આ મહાઘાર દુઃખથી રક્ષણને પ્રાપ્ત કરીએ. " ફ્રાણાતિ જ્ઞસિયં અન્નતિ, સોયમં. ભૂમિમનુમંત 1 ૩૨ ' ૧૦ ૧૧ ..ते ज्झमाणा कलुणं धणंति, अरहस्सरा तत्थ चिरद्वितीया ॥७॥ શબ્દા : (૧) અંગારાનીરાશી (૨) જલતી (૩) જ્યેાતિસહિત (૪) ભૂમિનાસમાન (૫) ભૂમિપર (૬) ચાલતા (૭) દાઝતા (૮) કરૂણ શબ્દથી (૯) રૂદન કરતા હાય છે (૧૦) બહુ જ જોરથી પ્રગટ પણે (૧૧) ત્યાં (૧ર) લાંબાકાળ સુધી.નિવાસ કરે છે. ભાવા:– તે નરકની પૃથ્વી બળતાં અંગારા સમાન યાતિ સહિત તમ ભૂમિપર ચાલતા થકા નારકીના જીવા બળતાં દાઝતાં બહુ જોરથી પ્રગટ શબ્દોથી અતિ કરુણ રૂદન કરતાં થકાં લાંબાકાળ સુધી ત્યાં રહેતા થકાં દુ:ખાને ભાગવે છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સૂત્ર કૃતગ સત્ર અ૦ ૫ - ૧ जइ ते सुया वेगरणी भिदुग्गा, णिसिओ जहा खुर इव ૧૪ तिक्खसोया । तरंति ते वेयरणी भिदुग्गां, उसुचोइया सत्तिसु हम्ममाणा ॥८॥ શબ્દાર્થ : (૧) હે શિષ્ય તમે (૨) સાંભળ્યું છે (૩) વૈતરણી નદી (૪) અતિ દુર્ગમ (૫) અસ્ત્રાની (૬) માફક (૭) તીક્ષણ ઘારવાળી (૮) તીક્ષણ પ્રવાહવાળી (૯) નદીમાં પડે છે (૧૦) વૈતરણીમાં (૧૧) અતિ દુર્ગમ (૧૨) ચલાવ્યા થકા શસ્ત્રથી ભેદી (૧૪) નારકીઓ નદીમાં કુદી પડે છે. ભાવાર્થ- અસ્ત્રાના સમાન તીણ પ્રવાહવાળી મૈતરણી નદીને હે શિષ્ય તમે સાંભળી હશે? એ નદી અતિ દુર્ગમ છે. ત્યાં નારકીઓને ભાલાથી ભેદીને પ્રેરિત કર્યા થકાં નારકીઓ લાચાર બની ભયથી ભાગી એ ભયંકર નદીમાં કૂદીને પડે છે, પરંતુ તે નદી ઉષ્ણુ અને લેહી સમાન વહેતી હોય છે, તેમાં નારકીના અંગે છેદાઈ કટકા થઈ જાય છે, આવા દુઃખો નરકમાં સહન કરવા પડે છે, ત્યાં નરકની ભૂમિ બળતા અંગારા સમાન હોઈ નારકીના ને એક ક્ષણમાત્ર સુખ નથી. જેથી દુખથી ગભરાઈ રુદન કર્યા કરે છે, પાપી છે આવા નરકના સ્થાનમાં ઉત્પન્ન થાય છે. कीलेहिं विज्झंति असाहुकम्मा, नावं उविते सइविप्पहूणा । अन्ने तु मूलाहिं तिलियाहिं, दीहाहिं विध्धृण अहेकरंति ॥९॥ શબ્દાર્થ : (૧) ગળામાં ખીલા (૨) નાખે છે (૩) પરમાધામી (૪) નાવ ઉપર (૫) ચડતા (૬) સ્મૃતિ (૭) રહિત (૮) અન્ય નરકપાલ (૯) લાંબા (૧૦) શલથી (૧૧) ત્રિલથી (૧૨) ભેદીને (૧૩) નાવઉપરથી નીચે પાડે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર આ૦ ૫ ઉ૦ ૧ ૧૭૯ ભાવાર્થ- વૈતરણ નદીમાં પડેલ નારકી ત્યાં છેદાતા થકા દુઃખથી ગભરાઈ ખેદિત થઈ પરમાધામીએ વિકવેલ નાવ ઉપર ચડવા જતાં નાવમાં બેઠેલા પરમાધાર્મિક બિચારા નારકી જીના ગળામાં લેખંડના ગરમ કરેલાં અણીદાર ખીલા નાખે છે. આવા દુખેથી સંજ્ઞાહીન થયેલાં નારકી આવા દુઃખથી વધારે સંજ્ઞાહીન બને છે એ સમયે ત્રાણ શરણને કેાઈ માર્ગ નહિ દેખાતાં કર્તવ્યમૂઢ બની જાય છે. વળી કઈ નરકપાલ ચિત્ત વિનેદને માટે નારકીઓને ફૂલ તથા ત્રિશુલથી વીંધીને પૃથ્વી ઉપર પછાડે છે. केसिं च बंधित्तु गले सिलाओ, उदगंसि बोलंति महालयंसि । कलंबुयावालय मुम्मुरे य, लोलंति पच्चंति अ तत्थ अन्ने ॥१०॥ - શબ્દાર્થ : (૧) કોઈ નારકી (૨) ગળે (૩) પથ્થરની શીલા (૪) બાંધી (૫) ઉંડા પાણીમાં (૬) ડૂબાડે છે (૭) અન્ય (૮) તત (૯) રેતીમાં તથા (૧૦) અગ્નિમાં નાંખી (૧૧) પકાવે છે (૧૨) ચલાવે છે ત્યાં (૧૩) પરમાધામી (૧૪) તપ્ત ભૂમિ ઉપર ભાવાર્થ – નરકપાલે કોઈ નારકી જીના ગળે પથ્થરની શીલા બાંધી અગાધ ઉંડા પાણીમાં બૂડાડે છે. અન્ય પરમાધામી અતિ તૃપ્ત રેતીમાં નારકી જીવોને આમતમ ચલાવે છે. કોઈ પગ્નિમાં નાંખી પકાવે છે. વળી અન્ય પરમાધામી નારકી અને ભૂલથી વીંધી અગ્નિમાં પકાવે છે. જેની હિંસા કરનારાઓ આવા નરકસ્થાનમાં ઉત્પન્ન થઈ દુખે ભગવે છે. आरियं नाम महाभितावं, अंधतमं दुष्पतरं महतं । उड्ढं अहे तिरिय दिसासु, समाहिओ जत्थऽगणी झियाई॥११॥ ૧૦ ૧૧ ૧૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સુત્ર કૃતગિ સત્રઅટ ૪૧ ૧ | શબ્દાર્થ : (૧) સૂર્ય રહિત (૨) મહાનતાપયુકત (૩) અતિ અંધકાર યુકત (૪) સ્તર (૫) મહાન (૬) ઉંચે (૭) નીચે (૮) તિ9િ (૯) દિશામાં (૧૦) રહેલ (૧૧) જહા (૧૨) અગ્નિ (૧૩) પ્રજવલિત. ભાવાર્થ- આ સુરિયા નામની એટલે જ્યાં સૂર્યને પકાશ નથી, અતિ અંધકારવાળા મહાન તાપયુક્ત દુઃખથી પાર થઈ શકે તેવા મહાન વિશાલ કુંભીના આકારવાળા સ્થાનમાં જ્યાં ઊંચે. નીચે, તિ૭ દિશામાં અગ્નિ જાજસ્થમાન બળતી હોય છે, તેવા કષ્ટવાળા નરકસ્થાનોમાં પાપી જીવ ઉત્પન્ન થાય છે અને ત્યાં લાંબા કાળ સુધી દુઃખોને ભેગવતા થકા રહે છે. जंसी गुहाए जलणेऽतिउट्टे, अविजाणओ डज्झइ लुत्तपण्णो। भया य कलुणं पुण धम्मठाणं, गाढोवणीयं अतिदुक्खधम्म॥१२॥ શબ્દાર્થ: (૧) જે નરકમાં (૨) ગુફાના આકારમાં સ્થાપિત (૩) અગ્નિમાં પિતાના પાપ કૃત્યથી અજ્ઞાન (૪) અજાણથી પડતા થકા (૬) બળતા થકા (૭) બુદ્ધિહીન (૮) દીન (૯) પુનઃ (૧૦) સદા (૧૧) તાપનું સ્થાન (૧૨) અત્યન્ત દુઃખ રૂ૫ સ્થાન (૧૩) તીવ્ર તાપવાળા (૧૪) રવભાવવાળા. | ભાવાર્થ – જે નરકમાં ઊંટના આકારવાળી ગુફાની સમાન આકારવાળી નરકમાં સ્થાપિત કરેલ બળતી અગ્નિવાળા સ્થાનમાં પ્રવેશી અગ્નિથી બળતા થકા નારકી જીવ સંશાહીન બની રહે છે. આ નરકસ્થાન કરુણયુક્ત તાપનું સ્થાન છે. જેને અત્યન્ત દુઃખ આપ વાને સ્વભાવ છે એવા દુઃખમય સ્થાને પાપકર્મોના ફળરૂપે પ્રાપ્ત થાય છે. જ્યાં નેત્રના નિમેષ માત્ર જેટલા કાળ સુધી પણ દુખેથી વિશ્રામ મલતે નથી. નિરંતર નારકી જીવને કષ્ટ ભોગવવા પડે છે. चत्तारि अगणोओ समारभिता जहिं कुरकम्माऽभितविति वाली ૮ : ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ते तत्थ चिटुंतभितप्पमाणा मच्छा व जीवंतुवजोतिपत्ता॥१३॥ Page #212 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતગ” સબ પQ: . ૧૮૧ | શબ્દાર્થ: (૧) ચારે દિશાઓમાં (૨) અગ્નિ (૩) સળગાવી (૪) જે નરક ભૂમિમાં સર કર્મ કરવાવાળા (૬) તપાવે છે અજ્ઞાની જીવને (૮) નારકી છ (૯) ત્યાં (૧૦) રહે છે (૧) બળતાં થકા (૧૨) માછલીની (૧) જીવતી (૧૪) અગ્નિ (૧૫) પાસે. ભાવાર્થ ઉપક્તિ નરકસ્થાનમાં પરમાધામી ચારે દિશાએમાં અગ્નિને સળગાવી, અજ્ઞાની નારકી ને તપાવે છે; જેમ જીવતી માછલા અગ્નિમાં બળે અને દુઃખ પામે છતાં ત્યાં જ સ્થિર રહે છે, તેમ બિચારા નારકીઓ અગ્નિમાં બળતાં થકાં (સવ દિશાઓમાં જલતી અગ્નિ હોવાના કારણે ત્યાં જ નરકસ્થાનમાં લાંબા કાળ સુધી નિવાસ કરે છે અને તીવ્ર દુઓને ભેગવે છે. संतच्छणं नाम सहाहितावं, ते नारया जत्थ असाहुकम्मा । हत्येहि पाएहि य बैंधिऊणं, फलगे व तच्छंति कुहाडहत्या॥१४॥ શબ્દાર્થ ઃ (૧) સંતક્ષણ (૨) નામની (૩) મહાન તાપ દેનારી () જેમાં (૫) બુરા કર્મ કરવાવાળા પરમાધ્યમિ કે (૬) નારકી જીવોના (૭) હાથ (૮) પગ (૯) બાંધીને (૧) કાષ્ટની માફક (૧૧) હાથમાં કુહાડે લઇ (ર) કાપે છે. ભાવાર્થ- સંતક્ષણ નામનું એક નરકસ્થાન છે તે ત્યાં ઉત્પન્ન થતા જેને મહાતાપ દેવાવાળું છે, એ નરકસ્થાનમાં ફૂરકમ કરવાવાળા દયારહિત પરમાધાકિ પિતાના હાથમાં કુહાડા લઈ નારકી છના હાથ-પગ બાંધી, કાષ્ટની માફક કુહાડાથી કાપે છે, છેદનભેદન કરે છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૫ ઉ૧ रुहिरे पुणो वच्चसमुस्सिोंगे, भिन्नुत्तमंगे परिवत्तयंता । पयंति णं णेरइए फुरते, सजीवमच्छे व अयोकवल्ले ॥१५॥ શબ્દાર્થ : (૧) વળી નારકી જના (૨) લેહી (૩) મળ દ્વારા (૪) સુજી ગયેલ (૫) શરીરવાળા (૬) મસ્તક ભાંગી નાખેલ શરીરને (૭) ઊંચ-નીચે કરે છે અગ્નિમાં (૮) પકાવે છે (૯) નારકી (૧૦) તરફડી રહ્યા છે (૧૧) જીવતી ભાક્લીની જેમ (૧૨) લેઢાની કડાઈમાં. ભાવાર્થ – પરધામી નારકી ઇવેના શરીરમાંથી લેહી કાઢી કડાઈમાં ગરમ કરી નારકી ને તેમાં પકાવે છે, (જીવતી માલીની જેમ) નારકીઓ તરફડાટ કરે છે. એ નારકી ના મસ્તકના ચૂરેચૂરા કરે છે, જેથી તેના શરીરે સુજી જાય છે. આવી રીતે પરમાધામી નારકી જીવોને અસહ્ય પીડા આપે છે, આવા સ્થાનમાં પાપી જી ઉત્પન્ન થાય છે नो चेव ते तत्थ मसोभवंति, ण मिलती तिबभिवेयणाए। तमाणुभागं अणुवेदयंता दुक्खंति दुक्खो इह दुक्कडेणं ॥१६॥ શબ્દાર્થ: (૧) નથી (૨) નારકી (૩) ત્યાં નરમાં અગ્નિમાં બળતા છતાં (૪) ભમ (૫) થતા (૬) મૃત્યુ પામતા (૭) નથી (૮) તીવ્ર પીડા હેવા છતાં પાપોના ફળરૂપ (૯) પીડા (૧૦) ભગવતાં રહે છે (૧૧) પૂર્વભવમાં કરેલ પાપ કર્મોના કારણથી (૧૨) દુઃખ (૧૩) પામી રહેલા છે. ભાવાર્થ- નારકીના જ નરકસ્થાનમાં અગ્નિમાં છતાં બળીને ભસ્મ થતાં નથી તથા તીવ્ર વેદના ભેગવવા છતાં મૃત્યુને પામતા નથી. આ લોકના પૂર્વના ભમાં તિર્યંચ પંચેન્દ્રિયને ભવમાં તથા મનુષ્યના ભાવમાં હિંસા આદિ પાપકાર્યો કરવાના કારણથી નરકમાં ઉત્પન્ન થઇ નરકની તીવ્ર પીડા ભેગવતાં ઓછામાં ઓછા દશ હજાર Page #214 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ ૫ ઉ૦ ૧ વરસ સુધી અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ કાળ સુધી તીવ્ર અને મંદ પાપકર્મોને આશ્રયી એ છે કે વધારે સમય નરકસ્થાનમાં રહે છે. નરકની વેદનાનું વિશેષ વર્ણન મ. શ્રી જવાહરલાલજી કૃત સુયગડાંગ સૂત્રમાં જેવું. આ લોકની વેદના કરતાં નરસ્થામાં અનંતગુણી વેદના કહેલ છે. तहिं च ते लोलणसंपगाढे, गाढं सुतत्तं अगणि वयति । न तत्थ सायं लहती भिदुग्गे,अरहियाभितोवातहवीतविति॥१७॥ શબ્દાર્થ : (૧) એ નરકમાં (૨) વિશેષગાઢ અગ્નિ વિશાલક્ષેત્રમાં (2) અત્યન્ત (૪) તપ્ત (૫) અગ્નિ પાસે (૬) નારકી જાય છે (૭) નથી (૮) ત્યાં લેશમાત્ર નારકીના છ (૯) સુખ (૧૦) પામતા (૧૧) અતિદુર્ગમ (૧૨) તાપથી યુક્ત હોવા છતા (૧૩) તથાપી (૧૪) તપાવે છે. ભાવાર્થ- જે નરકસ્થાનમાં શીતનો ઉપદ્રવ વધારે છે ત્યાં શીતથી પીડિત નારકીઓ પિતાને લાગતી તીવ્ર ઠંડી દૂર કરવા માટે બળતા અગ્નિ પાસે જાય છે. પરંતુ ત્યાં પણ લેશમાત્ર નારકીના જીવે સુખ પામતા નથી. વળી ત્યાંની અગ્નિ અતિ ભયંકર હોવાથી ત્યાં દાહની પીડાથી બળતા દુઃખ પામતા તેઓને પરમાધામીઓ વિશેષ તપાવી વધારે બાળે છે અને ગરમ તેલ છાંટી વધારે પીડા ઉત્પન્ન કરાવે છે. से सुच्चई नगरवहे व सद्द, दुहोवणीयाणि पयाणि तत्थ । उदिण्णकम्माण उर्तिण्णकम्मा पुणो पुणो ते सरहं दुहेति१८॥ | શબ્દાર્થ: (૧) પશ્ચાત (૨) સંભળાય છે (૩) નગર વધના સમાન (૪) શબ્દ (૫) નરકમાં (૬) કરુણામય (૭) મહાન શબ્દો (૮) મિથ્યાત્વ આદિ ઉદયથી Page #215 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦૫૬૦ ૧ કર્મીના (૯) ઉદય પ્રાપ્ત થયેલ નારકીને (૧૦) વારવાર (૧૧) ઉત્સાહથી નરકપાલા (૧૨) દુઃખ આપે છે ૧૨૪ ભાવા:- જેમ કાઇ નગરના નાશ થતા હૈાય તે સમયે કરુણાજનક શબ્દો સભળાય એની માક એ નરકમાં પરમાધામીએ તરફથી અશુભ કર્મના ઉદય થયેલ નારકી જીવાને છેદન, ભેદન તથા અગ્નિમાં ખાળવા આદિ ત્રીજી નરક સુધીમાં વિવિધ પ્રકારનાં દુઃખા પ્રાપ્ત થાય છે અને ચેાથી નરકથી સાતમી નરક સુધી અન્યાઅન્ય નારકી જીવા એકબીજાને વૈક્રય રૂપા બનાવી દુઃખ આપે છે, જેથી ત્યાં તે નરકમાં નારકી જીવા હૈ માત, હું તાત - મારૂં રક્ષણ કરી આદિ કરુણાજનક શબ્દથી કાલાહલ તથા પ્રગટપણે રૂદન કરતા હાવાના શબ્દો સંભળાય છે. વળી ત્યાં પરધામીએ નારકીઓને દુઃખ આપવામાં આનંદ માની ઉત્સાહપૂર્વક નારકીઓને દુઃખ આપે છે. 2 9 " E पाणेहि णं पाव विओजयंति तं भे पवक्खामि जहातहेणं । । ૧૩ १२ . १० दंडेर्हि तत्था सरयंति वाला, सध्येहिं दंडेहि पुराकहिं ॥ १९ ॥ શબ્દા : (૧) પરમાધામી (૨) નારકી જીવાના (૩) અંગેાપાંગકાપી અલગ કરે છે (૪) તેના કારણ (૫) તમાને (૬) જેમ છે તેમ કહી (૭) બતાવું છું (૮) અજ્ઞાની પરમાધામી (૯) પાપકાર્યાંને (૧૦) પૂ` (૧૧) કૃતસવ (૧૨) યાદ કરાવી (૧૩) નારકીઓને પીડા આપે છે ભાવાઃ- પાપી પરમાધામી નારકીના જીવાને દુઃખેા શા માટે આપે છે તે કારણ તમેાને બતાવું છું. નારકી જીવાએ પૂર્વના ભવમાં અન્ય જીવાને આપેલ દુઃખા ( હિંસા કરીને, પ્રતિકૂળતા આપી, અન્યની સંપત્તિને લૂટીને, પરસ્ત્રી સેવન આદિ પાપકાર્યોથી અન્યને ઉપજાવેલ દુઃખાના કારણે)ના કારણેા યાદ કરાવીને અંગેનું છેદન Page #216 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૫ ઉ. ૧ ૧૮૫ કરીને અંગેને જુદા જુદા કરી આદિ ઘણા પ્રકારે નારકીઓને દુઃખ આપે છે. મનુષ્યના ભવમાં માંસ ખાનારા, દારૂ પીનારા જીને આવા પ્રકારના દુઃખે પ્રાપ્ત થાય છે. ते हम्ममाणा गरगे पडति, पुन्ने दुरूवम्स महाभितावे । ते तत्थ चिट्ठति दुरूवभक्खी, तुटुंति कम्मोवगया किमीहिं॥२०॥ શબ્દાર્થ : (૧) નારકીના જીવો પરમાધામી વડે (૨) હણુતા (૩) અન્ય નરકમાં (૪) પડે છે (૫) વિષ્ટા તથા (૬) મૂત્રથી ભરેલ (૭) મહાન કષ્ટ વાળા (૮) ત્યાં (૯) વિષ્ટા મૂત્રાદિના (૧૦) ભક્ષણ કરતા થકા (૧૧) લાંબા કાળ સુધી રહે છે (૧૨) કર્મને વશીભૂત (૧ ) મેટા કીડા દ્વારા (૧૪) શરીરે છેદાય છે. ભાવાર્થ – પરધામી દ્વારા હણાતા, માર ખાતા, નારકીને જી ત્યાંથી ભાગીને, કૂદીને અન્ય બીજા નરકસ્થાનમાં જઈ પડે છે. તે નરકસ્થાન પણ વિષ્ટા તથા મૂત્રથી પૂર્ણ ભરેલ હોય છે. ત્યાં તે અશુભ પુદ્ગલેનું ભક્ષણ કરતા થકા લાંબા કાળ સુધી રહે છે. વળી ત્યાં અન્ય નારકીઓ કીડાના રૂપે બનાવી, તે નારકીઓના શરીરને બટકા ભરી તેડી નાંખે છે. પાપી જી આવા દુઃખમય સ્થાનમાં ઉત્પન્ન થઈ દુઃખને ભેગવે છે. सया कमिणं पुण घम्मठाणं, गाढोवणीयं अतिदुक्खधम्म । અંs fમાજ વિરા રે, ન ણી ખિતાત્રયંતિ ! | શબ્દાર્થ : (૧) સદા (૨) સંપૂર્ણ સ્થાન (૩) ઉષ્ણ રહે છે (૪) વળી એ સ્થાન (૫) નિધત્ત નિકાચિત્ત કર્મો દ્વારા પ્રાપ્ત (૭) અતિદુઃખ આપવાના Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સત્ર કૃતંગ સત્ર અ૦ ૫ ૧૦ ૧ (૭) રવભાવવાળા નારકીને (૮) બેડીમાં (૯) નાંખે છે (૧૦) દેહને (૧૧) કાપે છે (૧૨) મસ્તકમાં (૧૩) છિદ્ધ કરી (૧૪) પીડા આપે છે. ભાવાર્થ – નારકીના જીના રહેવાના સ્થાને પ્રાયઃ સદા સંપૂર્ણ ગરમ રહે છે, આ સ્થાને નિધત્ત, નિકાચિત આદિ તીવ્રકર્મો દ્વારા નારકીને ને પ્રાપ્ત થાય છે, આ સ્થાનને સ્વભાવ નારકી જીને અત્યન્ત દુખ રૂપ હોય છે, તેમ જ આ સ્થાનમાં પરમા - પામીઓ નારકી જીવોના શરીરને બેડીમાં નાંખી શસ્ત્ર કરી તેડી મરડી, મસ્તકમાં છિદ્ર પાડી નારકીઓને પીડા આપે છે. छिदति बालस्म खुरेण नक्कं, उठेवि छिंदंति दुवेवि कण्णो। जिन्भं विणिकस्म विहत्थिमित्तं, तिवाहिं सलाहि sfબતાવચંત્તિ રા શબ્દાર્થ : (૧) છેદે છે (૨) અજ્ઞાની નારકીજીવોની (૩) નાસિકાને (૪) અસ્ત્રાથી (૫) હોઠ (૬) બંને (૭) કાન (2) કાપલે છે (૯) જીભ (૧૦) વેંતભર (૧૧) બહારકાઠી (૧૨) તીર્ણ (૧૩) શલથી વીંધીને (૧૪) દુઃખ આપે છે. ભાવાર્થ – પધામી-નરકપાલ નિર્વિવેકી નારકી ની તીણ અસ્ત્રાથી નાસિકા, બંને હોઠ તથા બંને કાનને કાપી લે છે અને જીભને વેંત જેટલી બહાર કાઢી તીણ શૂલથી વીંધીને નાર. કીઓને દુઃખ આપે છે ते तिप्पमाणा तलसंपुडंग, राइंदियं तत्थ थणंति बाला । गलंति ते मोणिअयमसं, पजोइया खारपडद्धियंगा ॥२३॥ . Page #218 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૫ ઉ. ૧ ૧૮૭ શબ્દાર્થ : (૧) અંગમાંથી લેહી ટપકે છે (૨) નારકી (૩) સુકા તાડ પત્ર સમાન (૪) રાત્રિ દિવસ (૫) એ નરક સ્થાનમાં (૬) રૂદન કરે છે (૭) અજ્ઞાની નારકીને અંગોમાંથી (૮) પરુ (૯) માંસ (૧૯) ઝરતા રહે છે (૧૧) અગ્નિમાં બળતા (૧૨) ખાર છાંટે છે (૧૩) લેહી (૧૪) શરીર પર. ભાવાર્થ- અજ્ઞાની નારકી એના શરીરના અંગોમાંથી લેહી પરુ ટપકતાં ઝરતાં થકાં તાલ નામના વૃક્ષના સુકા પાંદડા જેવા દુર્બળ નારકીઓ રાત્રિ દિવસ નરકસ્થાનમાં કરુણાયુકત રૂદન કરતાં રહે છે. વળી તે નારકીઓને અગ્નિમાં બાળી પશ્ચાત તેના શરીર ઉપર ખાર છાંટે છે, તેથી તેના શરીરમાંથી લોહી, પાસ, કરતાં રહે છે, આવી તીવ્ર પીડા નારકીઓ પૂર્વે કરેલ કુર કર્મોના વિપાકોથી ભેગવી રહેલા છે. ૧૦ ૧૧ ૧દ जइ से सुता लोहितपूअपाई, बालागणी तेप्रगुणा परेणं । कुंभी महंताहियपोरसीया, समूसिता लोहियपूयपुण्णा ॥२४॥ ૧૩ ૧૪ શબ્દાર્થ ઃ (૧) લોહી તથા (૨) પરુને (૩) પકવનારી નવીન (૪) અગ્નિના તાપ સમાન (૫) જેનો ગુણ છે (૬) અતિતાપયુકત (૭) પુરા પ્રમાણથી અધિક (૮) બહુમોટી (૯) કુંભી નામની નરકની ભૂમિ (૧૦) કદાચિત (૧૧) તમે (૧૨) લેહી (૧૩) પથી (૧૪) ભરેલી (૧૫) ઉંચી (૧૬) સાંભળી ભાવાર્થ:- લેહી તથા પાસને પકવનારી નવીન અગ્નિના સમાન તેજથી યુક્ત હોવાથી અત્યન્ત તાપ યુક્ત પુરુષ પ્ર પાણથી અધિક મહાન મટી તથા ઉંચી લહી અને પરુથી ભરેલી કુંભી નામની નરક તમેએ કદાચ સાંભળી હશે. વળી ઉંટના જેવા આકારવાળી અને ચારે તરફ અગ્નિ હોવાથી ધૃણાસ્પદ છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ॰ પ્ ૧ ૧ पक्खिप्प तासुं पययंति बाले, अट्टस्सरे ते कलुणं रसंते । ૧૩ ૧૪ ૧૮૫ ९ ૧૦ ११ ૧૨ १५ तन्हाइया ते तयतत्तं पज्जिजमाणाऽट्टतरं रसंति ||२५|| . શબ્દા : (૧) લેાહી તથા પસ્તી ભરેલી કુંભીમાં પરમાધામીએ (૨) અજ્ઞાની નારકીને (૩) નાંખીને (૪) પકાવે છે (૫) ત્યાં આ નાદથી (૬) કરુણાયુકત (૭) રૂદન કરેછે (૮) તૃષાથી (૯) વ્યાકુળ તે નારકીને પરમાધામી (૧૦) સીસા (૧૧) તાંબા (૧૨) ગરમ (૧૩) પીવરાવે છે . (૧૪) આ સ્વરે (૧૫) રૂદન કરે છે. ભાવાર્થ:- લેાહી તથા પરુથી ભરેલી ઉપરાક્ત કુંભીમાં નારકીઓને નાંખી પકાવે છે, ત્યાં આ નાદથી કરુણાયુક્ત રૂદન કરતા નારકીએ તૃષાથી વ્યાકુળ થતા પરમાધામીએ સીસા તથા તાંબાને ગરમ કરીને તે રસ નારકીએને પીવરાવે છે, તેથી ત્યાં વિશેષ રૂદન કરે છે, પૂર્વભવમાં દારૂ પીધેલનું સ્મરણ કરાવીને ધખધખતા સીસા તાંબાના રસાને પીવરાવે છે. આવા તીવ્રદુ:ખેા નરકમાં નારકી ભગવે છે. . ૧ 3 ૧ * હ अप्पेण अप्पं इह वंचइत्ता, भवाहमे पुग्वसते सहस्से । ૧૧ ૧૦ १२ ૧૩ ૧૪ १५ ૧૬ चिति तत्था बहुकूरकम्मा, जहा कडं कम्म तहासि भारे ॥ २६ ॥ શબ્દા : (૧) મનુષ્યભવમાં (ર) પાતે (૩) પેાતાને (૪) વંચિત કરી (૫) પૂર્વજન્મમાં (૬) સે'કડા (૭) હજારા (૮) અધમભા પ્રાપ્ત કરી (૯) બહુ કુરકી જવા (૧૦) ઉપરોકત નરકમાં (૧૧) રહે છે (૧૨) જેવા (૧૩) કર્યા (૧૪) ક (૧૫) હેાય તે અનુસાર નરકની (૧૬) પીડા પ્રાપ્ત થાય છે. ભાવાર્થ:- મનુષ્યભવનાં ઘેાડા સુખના લેલે આસક્ત જીવા પાતે પેાતાને વાચિત કરી પેાતાના જ આત્માને ઠગી પૂર્વ જન્મામાં Page #220 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૧ ૦ ૧ સેંકડા હજારાવાર અધમ ભવા પ્રાપ્ત કરી ઘણા ક્રૂર કર્મો કરીને એ ર કર્મી જીવા, ઉપર કહેલ મુજબ દુઃખમય નરકમાં ઉત્પન્ન થઈ લાંબા કાળ સુધી જેવાં જેવાં તીવ્ર કે મંદ કર્યાં કર્યાં હાય, તેને અનુસાર પીડા પામે છે, ભાગવે છે. ગાઢ કર્યું કરવાવાળા અતિ દુઃખરૂપવાળા નરક સ્થાનામાં ઉત્પન્ન થાય છે. પ્રથમની નરક કરતાં બીજી નરકના દુઃખા વધારે તીવ્ર હાય છે, એ રીતે અનુક્રમે સાતમી નરક સુધી વધારે વધારે દુઃખા હાય છે. જે વ્યક્તિ અન્યને ઠંગે છે તે પેાતે જ ઠગાય છે, અન્ય જીવેાની ઘાત કરનાર પેાતાના આત્માની જ ઘાત કરે છે તેનું અજ્ઞાની જીવાને જ્ઞાન હાતુ નથી. ૧૮૯ २ . ५ દ समज्जिणित्ता कलु सं अणज्जा, इट्ठेहि कंतेहि य विप्पहूणा । ९ ૩૧ ૧૦ ૧૨ दुभिगंधे कसिय फासे, कम्मोवगा कुणिमे आवसंत ||२७|| શબ્દા : (૧) અના` પુરુષ (૨) પાપ (૩) ઉપાર્જન કરી (૪) પ્રુષ્ટ (૫) પ્રિય (૬) રહિત (૭) દુર્ગંધ (૮) ભરેલ (૯) અશુભ સ્પર્શીવાળા (૧૦) માંસ લેાહીથી પૂર્ણ નરકમાં (૧૧) કવશીભૂત (૧૨) નિવાસ કરે છે. ભાવાથ:- અનાર્ય પુરુષા પાપ ઉપાર્જન કરીને ઇષ્ટ તથા પ્રિયથી રહિત દુર્ગં ધવાળી અશુભ સ્પર્શીવાળા માંસ તથા લેાહીથી પૂર્ણ ભરેલ દુઃખમય નરકસ્થાનમાં કને વશીભૂત ઉત્પન્ન થઈ દુઃખે ભાગવતાં નિવાસ કરે છે. જીવા માતા, પિતા, પુત્ર, શ્રી આફ્રિ સ્વજને માટે તથા પેાતાના શરીરના મમત્વથી હિંસા અદિ પાપનું ઉપાર્જન કરીને સડી ગયેલા મુડદાંથી પણ ખરાબ ગંધવાળા તથા કશ સ્પર્શીવાળા ઉદ્વેગ જનક તથા હાહાકાર શબ્દ જ્યાં થતા હાય છે, એવા તીવ્ર દુઃખાવાળા નરસ્થાનેમાં પાપી જવા ઉત્પન્ન થાય છે અને ત્યાં ઘણા લાંબાકાળ સુધી દુખા ભાગવતાં થકાં રહે છે. એમ જાણી આત્માથી જીવાએ આરભ પરિગ્રહના Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૫ ૩૦ ૨ સમત્વને દૂર કરી મનુષ્ય ભવને સફલ મનાવવા જાગૃત રહેવું એ શ્રેયનુ કારણ છે. પ્રથમ ઉદ્દેશો સમાપ્ત સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૫ ઉર્ २ Y ५ ε ક ९ अहावरं सासयदुक्खधम्मं तं मे पवखामि जहातहेणं । १२ ૧૦ ११ १५ ૧૪ वाला जहा दुक्कडकम्मकारी, वेदंति कम्माई पुरेकडाई ||१|| ૧૩ શબ્દા : (૧) પશ્ચાત (ર) અન્ય નરક વિષયમાં (૩) નિરન્તર (૪) દુ:ખદેવાના (૫) સ્વભાવ (૬) નરક સંબંધમાં (૭) તમેને (૮) જેમ છે તેમ (૯) કહુ છુ' (૧૦) અજ્ઞાનીછવા (૧૧) જે રીતે (૧૨) પાપ કર્માં (૧૩) કર્યા હાય (૧૪) પૂર્વજન્મમાં કરેલા (૧૫) કર્મોના ફળ (૧૬) ભોગવે છે. ભાવાર્થ:- શ્રી સુધર્માસ્વામી જમ્મૂસ્વામી આદિ પેાતાના શિષ્યવગને કહે છે કે નિરતર દુઃખ દેવાવાળા અન્ય નરકસ્થાનના સંબંધમાં તમાને ત્યાંના દુઃખેાની હકીકત કહું છું. જે અજ્ઞાની પુરુ પરમાર્થને નહિ જાણવાવાળા કર્માંના વિપાકના ફળના વિચાર નહિ કરીને જીવહિંસા આદિ પાપકર્મો કરે છે. તેન તથા પૂર્વપાર્જિત કર્માના ખુરા વિપાકે દુઃખરૂપ કેવી રીતે ભેળવ છે તે તમે સાંભળો, શે. “ ૧ ૩ દ हत्थेहि पाएहि य बंधिऊणं, उदरं विकतंति खुरासिएहिं । ૧૫ ૮ 99 ૧૦ ૧૨ ૧૩ ૧૪ गिव्हित्तु बास्स वित्त देहं वद्धं थिरं पितो उद्धरंति ॥२॥ " શબ્દા : (૧) હાથ (ર) પગ (૩) બાંધી ૪) અસ્ત્રાથી (૫) તલવારથી નારકીના (૬) રેટને (૭) ક્ાડે છે (૮) અજ્ઞાની નારકીને (૯) પકડીને (૧૦) તેના શરીરને ભેદી (૧) ધાયલ કરી (૧૨) શરીરની ચામડીને (૧૩) બળાત્કારથી (૧૪) પીઠની ચામડીને ઉખેડી (૧૫) નાંખે છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતગ સત્ર અ૦ ૫ ૧૦ ૨ લ ભાવાર્થ – પરમાધામીએ નારકીના જીના હાથ તથા પગ બાંધીને અસ્ત્રાથી તથા તલવારથી તેના પિટને ચીરી ફાડી નાંખે છે, તથા તે અજ્ઞાની નારકીઓને લાઠી આદિથી પ્રહાર કરી તેના શરીરના ચૂરેચૂરા કરી નાખે છે અને તેને પકડી પીઠની ચામડીને ઉખાડી લે છે, આવા દુખે નરકમાં હોય છે. बाहू पकत्तंति य मूलतो से, थूलं वियास मुहे आडहंति । रहंसि जुत्तं सरयंति बालं, आरुस्स विझति तुदेण पिढे ॥३॥ - ૧૬ શબ્દાર્થ : (૧) નારકીજીની ભુજાને (૨) મૂલમાંથી (૩) કાપીલે છે (૪) લેઢાના તપાવેલોળા (૫) નારકીના મોઢાને (૬) ફાડી તેમાં નાખીને (૭) નારકીને બાળે છે (૮) તત રથમાં (૯) જોડીને પૂર્વજન્મોમાં કરેલાં પાપ કાર્યો (૧૦) સ્મરણ કરાવે છે (૧૧) અજ્ઞાની નારકી જીવોને (૧૨) ક્રોધ કરી (૧૩) ચાબુકવડે (૧૪) તેની પીઠમાં (૧૫) પ્રહાર કરે છે. ભાવાર્થ – પરમાધામીઓ નારકીના જીવોની ભુજાઓ મૂળમાંથી કાપી લે છે તથા તે અજ્ઞાની નાકીના મોઢાને ફાડીને ગરમ કરેલા લેઢાના ગોળા નાંખીને બાળે છે, લોઢાના તપ રથમાં જોડીને તેના પૂર્વભવોના પૂર્વકૃત પાપકર્મોનું સ્મરણ કરાવી વિના કારણુ ક્રોધિત થઈ તરકપાલ નારકી ની પીઠ ઉપર ચાબુકથી તાડન કરે છે. મારે છે. अयंव तत्तं जलयं सजोइ, तऊवमं भूमिमणुकमंता । ते डज्झमाणा कलुणं थणंति, उसुचोइया तत्तजुगेसु जुत्ता ॥४॥ શબ્દાર્થ : (૧) તપ્ત લોઢાના ગોળા સમાન (૨) જયોતિસહિત (૩) જલતી (૪) તપ્તભૂમિ (૫) ઉપમા એગ્ય (૬) ભૂમિમાં (૭) ચાલતા (૮) નારકી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૨ ને છ (૯) બળતાં થકા (૧૦) કરણયુકત (૧૧) રૂદન કરે છે (૧૨) ચાબુક મારી પ્રેરિત કરી (૧૩) તત (૧૪) ધંસરાવાળા (૧૫) રથે જોડયા થકા દાઝતા રૂદન કરે છે. ભાવાર્થ- તપ્ત લેઢાના ગોળાસમાન તિસહિત જલતી ભૂમિમાં ચાલતા થકા નારકીને જીવો બળતા થકા કરુણાયુક્ત આકદ કરે છે, ( આ નરકમાં સર્વ સ્થળે આવી તૃપ્ત જમીન રહેલ છે) અને બળદની માફક ચાબુક મારીને પ્રેરિત કરી તપ્ત ગરમ સરાવાળા રથમાં જોડ્યા થકા નારકીના છ અતિ રુદન કરે છે. बाला बला भूमिमणुकमंता, पविजलं लोहपहं च तत्तं । जसीऽभिदुग्गंसि पवजमाणा, पेसेव दंडेहिं पुराकरति ॥५॥ ૧૦ ૧ શબ્દાર્થ : (૧) અજ્ઞાની નારકીના જીવોને (૨) બલાત્કારથી બળતા (૩) લેહમય માર્ગ સમાન (૪) તપેલી (૫) લેહી તથા પરૂના કીચડવાળી (૬) ભૂમિ ઉપર (૭) ચલાવતાં થકાં તથા (૮) શામેલીવૃક્ષઆદિ (૯) કઠિન સ્થાન પર (૧૦) ચાલવા પ્રેરિત કરીને (૧૧) લાકડીથી મારતા થકા (૧૨) દાસની માફક અથવા બળદની માફક (૧૩) આગળ (૧૪) ચલાવે છે. ભાવાર્થ – પરમાધામીએ નારકી જીવને તપ્ત લેહમય માર્ગની સમાન તપ્ત ભૂમિ ઉપર બલાત્કારથી ચલાવતા, લેહી અને પરુના કાદવવાળી તપેલ ભૂમિ ઉપર ચાલતા પીડા પામતા કરુણાયુક્ત રુદન કરતા હોય છે તથા કાંટા અને કાંકરાવાળા માર્ગમાં ચાલતા નારકીના જીવા વીંધાતા થકા રોકાઈ જતા પરમાધામીઓ બળદની માફક લાકડી આદિથી પ્રહાર કરી તન ભૂમિ ઉપર ચલાવતા આગળ આગળ લઈ ન ય છે. નારકી જે પિતાની ઈચ્છાનુસાર કયાંય જઈ શકતા નથી અને પરમાધામીઓ દ્વારા પીડા પાડતા થકા રહે છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ . ૧૯૩ સત્ર કુતાગ સૂત્ર અ૦ ૫ ૧૦ ૨ ते संपगाढसि पवज्जमाणा, सिलाहि हम्मति निपातिणीहिं । संतावणी नाम चिरद्वितीया, संतप्पती जत्थ असाहुकम्मा ॥६॥ શબ્દાર્થ : (૧) તે નારકી (૨) અતિવેદનાયુક્ત નરકમાં (૩) ગયાથકાં (૪) સન્મુખ પડતી (૫) શિલાદ્વારા હણાય છે (૭) સંતાપની (૮) નામની નરક લાંબાકાળ (૯) પર્વતની સ્થિતિવાળી (૧૦) જેમાં (૧૧) પાપકર્મ કરવાવાળા જ (૧૨) દુઓને ભેગવે છે. ભાવાર્થ – તીવ્ર વેદનાયુક્ત નરકમાં રહેલાં નારકી જીની સન્મુખ પડતી શિલાઓથી દબાઈને હણાય છે, પીડા પામે છે, આવી સંતાપ-દુઃખ આપનારી સંતાપની નામની નરકમાં ઉત્પન્ન થયેલા નારકી જીની સ્થિતિ પણ ઘણાં લાંબા કાળની હોય છે. ત્યાં પાણી ચિરકાળ સુધી તીવ્ર દુઃખને ભગવે છે. कंदूसु पक्खिप्प पयंति बालं, ततोविदड्डा पुण उप्पयंति । . ते उड़काएहिं पखजमाणा, अवरोह र શબ્દાર્થ: (૧) ગેડીના આકારવાળી નરકમાં (૨) નારકીના જીવને (૩) નાંખી (૪) પકાવે છે (૫) તેમાં બળતા થકાં નારકીના જેવો (૬) ત્યાંથી (૭) પુનઃ (૮) ઉંચે ઉછળે છે (બહુ પીડા થતા) ત્યાં ઉંચે (૯) નારકીના જીવોના શરીરના માંસને વૈક્રય રૂ૫ વાળા (૧૦) કોણ કાક પક્ષીઓ (૧૧) તોડીને ખાય છે (૨) અન્ય સિંહ (૧૩) વ્યાધ્ર આદિ નારકીના (૧૪) શરીરને ફાડી ખાય છે. ભાવાર્થ- નરકપાલ-પરમાધામી નારકીના જેને ગેડીના આકારવાળી કુંભમાં નાંખી પકાવે છે, ત્યાંથી ભુજાતા ચણાની માફક ઉછાળી ઊંચા જાય છે, ત્યાં ઊંચે દ્રોણકક આદિ પક્ષીઓ નારકીના શરીરને તેડીને તેના માંસને ખાય છે. તે સિવાય પરમાધામીએ વિકુવેલ સિહ, વાઘ આદિ નારકીના શરીરને ફાડી ખાય છે, નરકના આવા દુઃખે પાપી જીવોને ભેગવવાં પડે છે. II Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સત્ર કૃતાંગ સત્ર અ૫ ઉ. ૨ ૧૨ ૧૩ समूसियं नाम विधूमठोणं जं सोयतत्ता कलुणं धणेति । अहोसिर कई वित्तिऊणं अयंव सत्थेहिं समोसवें ति ॥८॥ શબ્દાર્થ : (૧) ઉંચી ચિતા સમાન (૨) સમૂસિયનામનું (૩) ધૂમાડા રહિત (૪) એક અગ્નિસ્થાન છે (૫) એ સ્થાનને પ્રાપ્ત થનારા (૬) શોકતૃપ્ત (૭) કરુણુયુક્ત (૮) રૂદન કરે છે (૯) તે સ્થાનમાં નારકીના જીવોના મસ્તક નીચા (૧૦) રાખી (૧૧) તેના દેહને કાપે છે (૧૨) લેઢાના (૧૩) શસ્ત્રથી નારીજીવના શરીરના (૧૪) ખંડ ખંડ ટુકડા કરે છે. ભાવાર્થ- ઊંચી ચિતા સમાન ધુમાડા રહિત અગ્નિનું એક સ્થાન છે, ત્યાં ઉત્પન્ન થયેલા અગર ત્યાં ગયેલા નારકી જીવોને પરમાધામીઓ નારકીના મસ્તક નીચે કરી તેના મસ્તક તથા તેના શરીરને કાપી નાંખી લેખંડના શસ્ત્રથી નાના નાના ટુકડા કરે છે, તેથી તે નારકીઓ શોકથી તૃપ્ત બની કરુણુયુક્ત રુદન કરે છે. - ૧૧ समृसिया तत्थ विसूणियंगा, पक्खीहिं खजंति अओमुहेहिं । संजीवणी नाम चिरहितीया, जंसी पया हम्मइ पावचेया ॥९॥ શબ્દાર્થ : (૧) એ નરકમાં (૨) ઉંધા મુખે લટકાવેલ શરીરની () ચામડી ઉખાડી લીધેલ નારકી જીવોના સુજી ગયેલા શરીરને (૪) પક્ષીઓ (૫) ફાડી ખાય છે (૬) લેઢાના જેવા મુખવાળા (૭) એ નરક સંજીવની કહેવાય છે તેના આયુષ્ય પણ (૮) લાંબા કાળના હોય છે (૯) તે નરકમાં (૧૦) નારકી (૧૧) પાપીજી (૧૨) હણાય છે. ભાવાર્થ- જેમ કસાઈ લેકે મૃતક બકરાના શરીરને ઊંચે બાંધી તેને - મડાને ઉખાડી લે છે, એવી રીતે પરમાધામી નારકીના જીને ઉંધે મસ્તકે લટકાવીને શરીરની ચામડી ઉખાડી લે છે. એવા Page #226 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સત્ર અ૫ ઉ૦ ૨ ૧૯૫ ચામડી રહિત નારકીના સુજી ગયેલા શરીરને લોઢાના જેવા મુખવાળા વ્રજ જેવી ચાંચવાળા પક્ષીઓ ફાડી ખાય છે, એ નરકની ભૂમિ સંજીવની નામની કહેવાય છે, કારણ કે મરણ સમાન કષ્ટ પ્રાપ્ત થતાં પણ શેષ આયુષ્ય હોવાથી નારકીના છ મરતા નથી. જીવે મરતા નથી. તેના શરીરના નાના ટુકડા કરવા છતાં પારાની જેમ દેવ અને નારકીના જીના આયુષ્ય નિરૂપકમી હોય છે. જેથી આયુષ્ય હોય ત્યાં સુધી ગમે તેવાં તીવ્ર ઉપક્રમ લાગવા છતાં તે જી અધુરા આયુષ્ય મરતા નથી. તેમ જ એ નરકના નારકીઓના આયુ ળ્યો પણ દીર્ઘ હોય છે. મુદગર આદિથી હણતા, પીડાથી સંજ્ઞાહિતવિકલ થવાથી મરવા ઈચ્છતાં છતાં તે નારકીના શરીરના ટુકડા ભેગા મળી મૂળ માફક શરીર બની રહે છે. तिखाहिं सूलाहि निवायति, बसोगयं सावययं व लद । ૧૦ ૧૧ ૨ ૧૩ ૪ તે ભૂવા શn ધતિ, gi[વાં દુઓ કાળા ના શબ્દાથ : (૧) વશમાં આવેલ (૨) જંગલી જનાવર જેવા (૩) પ્રાપ્ત થતા નારકીજીવોને પરમાધામીઓ (૪) તીર્ણ (૫) શૈલેથી ભેદે છે (૬) ભારે છે (૭) શલોથી વીંધાએલા (૮) નારકી (૯) કરૂણુયુત (૧૦) રૂદન કરે છે (૧૧) એકાંત (૧૨) દુઃખી (૧૩) આભ્યતંર તથા બહારથી (૧) ગ્લાન. | ભાવાર્થ – પરમાધામીના વશમાં આવેલા જંગલી જનાવર જેવા અજ્ઞાની સંજ્ઞાહીન પ્રાપ્ત થતા નારકી જીવોને, પરમાધામીઓ તીણ શૂલથી વિંધે છે. આત્યંતર તથા બાહ્યથી ગલાન બની એકાન્ત દુખી નારકીના જીવો કરુણાયુક્ત આકંદ કરે છે, सया जलं नाम लिहं महतं, जैसी जलंतो अगणो अकट्ठो । રિતિ વત્તા વાજા રાણા શેર નિશ્ચિતતા આશા ( ૧૧ ૧૧ ૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સૂત્ર કૃતગ સત્ર અ૦ ૫ ૧૦ ૨ શબ્દાર્થ : (૧) સદૈવ (૨) બળતા (૩) સ્થાન (૪) પ્રાણીઓના ઘાત સ્થાન (૫) મહાન છે (૬) જેમા (૭) કાષ્ટવિના (2) બળતી (૯) અગ્નિ (૧૦) બહુ દૂર કર્મ કરવાવાળા (૧૧) બંધાએલા (૧૨) રહે છે (૧૩) કેઈ (૧૪) આજંદ કરવાવાળા (૧૫) ચિરસ્થિતિવાળા. ભાવાર્થ - આવા નરકસ્થાનમાં સદાય બળતું, પ્રાણીઓને વધ કરવાનું એક સ્થાન છે, જેમાં કાષ્ટ વિના સદાય અગ્નિ બળતી રહે છે, ત્યાં તે સ્થાનમાં બહુ ક્રૂર કર્મો કરવાવાળા નારકીએ બંધાએલા રહે છે. તથા પાપના ફળ ભોગવવાં લાંબા કાળ સુધી નિવાસ કરવાવાળા હોય છે. અતિ તીવ્ર વેદનાને લઈ નારકીઓ સદા કરુણ રૂદન કરતા રહે છે. ૧૧ चिया महंतीउ समारभित्ता, छुन्भंति ते तं कलुणं रसंत । ९ १० १२ ११ आवट्टती तत्थ असाहुकम्मा; सप्पी जहा पडियं जोइमझे ॥ - ૨ . | શબ્દાર્થ : (૧) ચિતા (૨) મહાન (૩) તૈયાર કરી તેમાં (૪) નાંખે છે (૫) પરમાધામી (૬) નારકી (૭) કરુણુયુક્ત (૮) વિલાપ કરે છે () ધી (૧૦) માફક ગળી જાય છે (૧૧) ત્યાં અગ્નિમાં (૧૨) પડયા થકા (૧૩) ઓગળી જાય છે (૧૪) તેમાં (૧૫) પાપીજીવ. ભાવાર્થ – પરમાધામી દેવે એક મોટી ચિતા બનાવી તેમાં રૌદ્ર આક્રંદ કરતાં નારકી જીવોને તે ચિતામાં ફેકે છે. જેમ અગ્નિમાં ઘી, તેમ અગ્નિ સળગતી ચિતામાં પડતા તે નારકી જેના શરીરે ઓગળી જઈ પાણી માફક થઈ જાય છે. છતાં તે નારકી જી મરણ પામતા નથી. પરંતુ તીવ્ર વેદનાને અનુભવ કરે છે. નાકી ના શરીરના ટુકડા થઈ જાય અગર અગ્નિમાં પડતા ઘી માફક ગળી જાય પશ્ચાત થોડા જ સમયમાં શરીર રૂપે પરિણત થઈ જાય છે, પરંતુ આયુષ્ય હોય ત્યાં સુધી મૃત્યુને પ્રાપ્ત થતા નથી. Page #228 -------------------------------------------------------------------------- ________________ સૂ કૃતાંગ સૂત્ર અ૦ ૫ ૧૦ ૨ सदा कसिणं पुण घम्मठाण, गाढोवणीयं अइदुक्खधम्मं । हत्थेहिं पाएहि य बंधिऊणं, सत्तव्ध डंडेहिं समारभंतिः ॥१३॥ શબ્દાર્થ : (૧) સદૈવ (૨) સંપૂર્ણ (૩) ગરમસ્થાન (૪) નિધત્તનિકાચિત્ત કર્મોથી પ્રાપ્ત (૫) અત્યન્ત દુઃખદેવાને (૬) સ્વભાવ છે (૭) હાથ (૮) પગ (૯) બાંધી (૧૦) શ૩ની માફક (૧૧) લાકડીઓથી (૧૨) માર મારે છે. ભાવાર્થ- સદા બળતું થયું એક ગરમ સ્થાન નરકમાં છે. ત્યાં નિધત્ત નિકાચિત કરેલા અશુભ કર્મોવાળાં જ ઉત્પન્ન થાય છે, જે સ્થાનને સ્વભાવ નારકી અને અતિ દુઃખરૂપ હોય છે, એ સ્થાનમાં નારકી જીના હાથ પગ બાંધી પરમાધામીઓ શત્રુની માફક લાકડીઓથી માર મારે છે. જેની હિંસાથી, અતિપરિગ્રહ મમત્વથી તથા દારૂ માંસના ભોજન આદિ પાપકર્યોવાળા છે આવા દુખવાળાં નરક સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, તથા મૃષાવાદીઓ, ચેરી કરનારાઓ, મૃત્યુ પામી તિર્યંચગતિમાં ઉત્પન્ન થઈ દુઃખ ભગવે છે, તેના વિશે પરિગ્રહ સંગ્રહ બુદ્ધિથી, એકેન્દ્રિય જીવોની હિંસાના કરનારા, મૃત્યુ બાદ એકેન્દ્રિય નીમાં ઉત્પન્ન થઈ ત્યાં દુખ ભેગવે છે. भंजंति बालस्स वहेण पुढी सीसंपि भिदंति अओघणेहिं । ૬ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ते भिन्नदेहा फलगंव तच्छा, तत्ताहिं आराहिणियोजयंति ॥१४॥ શબ્દાર્થ : (૧) અજ્ઞાની નારકી જીવની (૨) પીઠ (૩) લાઠીથી મારમારી (૪) ભાંગી નાખે છે (૫) લેહના ઘણથી (૬) માથું ભાંગે છે. (૯) તેના (૧૦) અંગેનું (૧૧) ચૂર્ણ કરી દે છે (૧૨) કાષ્ટના પાટીયાની જેમ (૧૩) ચીરે છે (૧૪) તમ (૧૫) આરાથી (૧૬) ગરમસીસ પાવાને પ્રવૃત્ત કરે છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૫ ૦ ૨ ભાવાર્થ:- નરકપાલ-પરમાધામી લાઠી આદિથી માર મારી નારકી જીવોની પીઠ ભાંગી નાખે છે-તાડી નાંખે છે તથા લેાખંડના ઘણથી મસ્તકના ચૂરેચૂરા કરી દે છે, એ જ રીતે નારકીના શરીરના પણ ચૂરેચૂરા કરી દે છે, તેમ જ કાષ્ટની જેમ તેના શરીરને ચીરી નાખે છે તથા ગરમ સીસાના રસ પાવાને માટે પ્રવૃત્ત કરે છે. . 9 દ अभिजुंजिया रुद्द असाहुकम्मा, उसुचोइया हत्थिवहं वहति । १० . ૧૩ १२ ૧૩ एंगं दुरूहित्तु दुवे ततो वा, आरुस्स विज्झनि ककाणओ से ।। ફ્॥ શબ્દા : (૧) પાપી નારકી વાતે પૂર્વે કરેલ (ર) જીવ હિ`સાદિનું (૩) સ્મરણ કરાવી ખાણુના પ્રહારથી (૪) પ્રેરિત કરી (૫) હાથીની માફ્ક ભાર (૬) વહન કરાવે છે (૭) એક (૮) એ (૯) ત્રણ જીવે.ને નારકીની પીઠ પર (૧૦) એસાડી ચલાવે છે (૧૧) ક્રોધકરી (૧૨) મસ્થાનને (૧૩ વિંધે છે. ભાવા:- નરકપાલ નારકી જીવોને તેના પૂર્વકૃત પાપનું સ્મરણ કરાવી ખાણથી પ્રહાર કરી પ્રેરિત કરીને હાથીની માફક ભાર વહન કરાવે છે અને નારકીની પીઠ ઉપર એક, બે, ત્રણ આફ્રિ અન્ય નારકીઓને બેસાડીને ચલાવવા પ્રેરિત કરી ચલાવે છે અને ક્રાધ કરી તેના મમ સ્થાનમાં પ્રહાર કરે છે ને વીંધે છે. ૧ बाला बाला भूमिमणुक्कमंता पविज्जलं कंटइले महतं । ૮ ૧૯૮ ર દ 3 * ९ ૧૦ ૧૩ १२ 93 विवद्धतपेहिं विवणचित्ते समीरिया कोट्टबलिं करिति ॥ १६ ॥ શબ્દા : (૧) અજ્ઞાની (૨) બલાત્કાર (૩) કીચડવાળી (૪) કાંટાવાળી (૫) વિસ્તૃત્ત (૬) પૃથ્વીપ (૭) ચલાવે (૮) પાપકર્માંથી પ્રેરિત નરકપાલ (૯) નારકીને બાંધી (૧૦) વિવેધતાપથી (૧૧) મૂતિ–સંજ્ઞાહીન થયેલાના ખેડૂડ ખંડ (૧૨) ટુકડા કરી (૧૩) જયાં ત્યાં ફેંકે છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ• ૫ ઉ૦ ૨ ૧૯૯ ભાવાર્થ – પાપથી પ્રેરિત પરમાધામીઓ, બાલકની સમાન અજ્ઞાની તથા પરાધીન નારકી જીવોને, કીચડથી ભરેલી તથા કાંટાયુક્ત પૂર્ણ વિશાળ પૃથ્વી ઉપર ચાલવાને પ્રેરિત કરે છે, વળી તે નારકીઓને બાંધીને વિવિધ તાપોથી-કોથી સંજ્ઞાહીન થયેલા નારકીને શરીરના બંડખંડ ટુકડા કરી આમતેમ દિશામાં ફેંકે છે. ૧૧ દ वेतालिए नाम महाभितावे, एगायते पव्वयमंतलिक्खे । हम्मति तत्था बहुकूरकम्मा, परं सहस्साण मुहत्तगाणं ॥१७॥ શબ્દાર્થ : (૧) મહાન તાપયુક્ત (૨) આકાશમાં (૩) ઐક્રિય (૪) એક શિલાને લાંબો (૫) પર્વત (૬) તેના ઉપર રહેવાવાળા (૭) બહુ દૂર કર્મ કરેલ નારકી જીઓ (૮) ઘણું (૯) હજારે (૧૦) મુહૂર્તોથી અધિક કાળ સુધી પરમાધામી દ્વારા (૧૧) માર ખાય છે. ભાવાર્થ – મહાન તાપથી યુક્ત આકાશમાં પરમાધામી દ્વારા બનાવેલ વૈકેય એક શિલાને પર્વત અતિ અંધકારયુક્ત છે. નારકીને જી પરમાધામીઓના ત્રાસથી ભાગતા એ પર્વત ઉપર હાથના પર્શથી ચડતાં ત્યાં પર્વત ઉપર હજારો મુહૂર્તોથી અધિક કાળપર્યત પરમાધામીઓ દ્વારા માર ખાતા રહે છે. ત્યાં દીર્ઘકાળ પર્યત મારને સહન કરતાં રહે છે. संयाहिया दुकडिणो थणंति, अहो य राओ परितप्पमाणा । एगंतकूडे नरए मइंते, कूडेण तत्था विसमे हता उ ॥१८॥ શબ્દાર્થ : (૧) નિરન્તર દુઃખ આપે (૨) પાપીજીવ (૩) દિવસરાત્રિ (૪) દુઃખ જોગવતા (૫) રૂદન કરે છે (૬) એકાંત દુઃખના સ્થાન (૭) વિશાલ (૮) કઠિન (૯) નરકમાં રહેલ છવ (૧૦) ગળામાં ફાંસી નાખી (૧૧) મારતા થક રૂદન કરે છે. ૧૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૫ ૧૦ ૨ ભાવાર્થ – પરમાધામીએ નારકી જીવોને નિરન્તર દુઃખ આપતા હોવાથી નારકી છ દિવસ-રાત્રિ કરુણ રુદન કર્યા કરે છે, જે સ્થાનમાં એકાંત દુઃખ છે તથા વિસ્તૃત તથા કઠિન એવા નરક સ્થાનમાં રહેલા નારકીઓને ગળામાં ફાંસી નાંખી પરમાધામી માર મારે છે. તેથી નારકી જો સદા રૂદન કરતા રહે છે. भंजंति णं पुव्वमरी सरोसं, समुग्गरे ते मुसले गहेतुं । ते भिन्नदेहा हिरं वमंना, ओमुद्धगा धरणितले पडति ॥१९॥ શબ્દાર્થ : (૧) મુલ્ગર તથા (૨) મુસલ (૩) હાથમાં લઈ નરપાલ (૪) પહેલાના શત્રુ સમાન (૫) કોલસહિત નારકીજીનાં અંગને (૬) તેડી દે છે (૭) જેની દેહ ટુટી ગઈ છે (૮) નારકી જીવ લેહી (૯) વમન કરે છે (૧૦) ઉંધા મુખે (૧૧) પૃથ્વી તલમાં (૧૨) પડી જાય છે. ભાવાર્થ - પરમાધામી પૂર્વનાશ શત્રુસમાન હાથમાં મુદુગર તથા મુસલ લઈ નારકીઓને પ્રહાર કરી નારકીના શરીરના ચૂરેચૂરા કરી નાખે છે. ગાઢ પ્રહાર પામતા નારકી જીવ મુખથી લેહીનું વમન કરતા થકા ઊંધા મુખથી ધરતી ઉપર પડી જાય છે. રિણા નાન માણારા, જમિનો તપ કરાવવાનું खज्जति तत्था बहुकूरकम्मा, अदूरगा संकलियाहि बद्धा ॥२०॥ ૧૦ શબ્દાર્થ : (૧) એ નરકમાં (૨) સદા ક્રોધિત (૩) ક્ષુધાતુર (૪) ઢીંઠ (૫) મોટામોટા શિયાળ જન્માંતરમાં (૬) પાપ કરેલ (૭) જંજીરમાં (૮) બાંધેલા (૯) નિકટમાં સ્થિત નારકી જીવોને (૧૦) ખાય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતગિ સૂત્ર અ૦ ઉ૨ ૨૧ ભાવાર્થ – એ નરકસ્થાનમાં હંમેશ કાધિત રહેલા મોટા ઢીંઠ (વિશાલ શરીરવાળાં) ભૂખ્યાં શિયાળ રહે છે, તે શિયાળો જંજીરમાં બાંધેલા નિકટમાં રહેલા પાપી નારકી જીવોને ફાડી ખાય છે. सयाजला नाम नदी भिदुग्गा, पविज्जलं लोहविलीणतत्ता । जंसी भिदुग्गसि पवजमाणा, एगायऽताणुकमणं करेंति ॥२१॥ શબ્દાર્થ : (૧) સદા જલા (૨) નામક (૩) મોટી વિષમ (૪) એક નદી છે. (૫) તેનું જલ ખાર પીવ તથા રકતથી મલિન રહે છે અગ્નિથી ગળી ગયેલ (૬) લોહના રસ (૭) સમાન ઉષ્ણ જલવાળી (૮) અતિવિષમ (૯) જેમાં નદીમાં (૧૦) ગયેલ નારકી જીવ (૧૧) એકલા (૧૨) રક્ષક રહિત (૧૩) તરતા હેય છે. ભાવાર્થ – સદા જલા નામની એક નદી નરકમાં છે, તેમાં હંમેશાં જલ રહેતું હોવાથી સદા જલા કહેવાય છે, એ નદી બહે કષ્ટદાયી છે. તેનું જલક્ષાર, પીવ (રસી) તથા લોહીથી સદા મલિન રહે છે, તેમાં અગ્નિથી ઓગળી ગયેલ લોઢાના રસ સમાન અને અતિ ઉષણ જલ રહેલ છે, આવી નદીમાં પરમાધામીઓથી ત્રાસ પામી નદીમાં પડેલા નારકી જીવે રક્ષક રહિત એકલા તરે છે. અતિ દુઃખોને ભોગવતા રહે છે. A * * एयाई फासाइं फुसंति बालं, निरंतरं तत्थ चिरद्वितीयं । । ण हम्ममाणस्स उ होइ ताणं, एगो सयं पच्चणुहोइ दुक्खं ॥२२॥ ૮ ૧૧ ૧૨ ૧૪ શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત (૨) સ્પર્શ અથવા દુઃખ (૩) સદા (૪) લાંબા કાળસુધી નિવાસ કરવાવાળા (૫) અજ્ઞાની નારકી છ (૬) એ નરક સ્થાનમાં Page #233 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ % ૩૦ ૨ દુઃખા ભાગવી રહ્યા છે પૂર્વાકત દુઃખાથી (છ) રીખાતા હણાતા નારકી જીવાને (૮) કાઇ ત્રાણુશરણુ (૯) હેાતા (૧૦) નથી (૧૧) એકલા (૧૨) પાતે (૧૩) કુઃખા (૧૪) ભાગવે છે. ૨૦૨ ભાવાર્થ:- પૂર્વોક્ત જે કઠિન દુઃખાનું વર્ણન કર્યુ. તે સ દુઃખા નારકીના જીવાને સદૈવ ભાગવવાનાં હાય છે, તથા નારકી છવાનાં આયુષ્ય પણ લાંમાં હાય છે, એ દુઃખા ભાગવતા સમયે ફ્રાઈ નારકીના જીવાને ત્રાણુ શરણ હેાતા નથી. જીવાને પેાતાનાં કર્યાં કર્માંના વિપાકા કરનારને એકલાને જ સ્વય' ભાગવવાં પડે છે. પ્રથમથી ત્રીજી નરક સુધીના નારકી જીવાને પરમાધામી દેવા તરફથી પરીષહ–ઉપસગ હોય છે, અથવા પરસ્પર દ્વારા પણ દુઃખા હૈાય છે તથા સ્વભાવથી એટલે ત્યાંની પૃથ્વી આશ્રી એટલે ત્યાંની ભૂમિ ઉષ્ણુ તથા શીતને આશ્રી તથા શબ્દ, રસ, ગંધ, સ્પર્શ, રૂપ આદિ પ્રતિકૂળ હેાવા આશ્રી દુઃખા શરણુ રહિત ભાગવવાનાં હાય છે અને ચેાથીથી સાતમી નરક સુધીના નારકીના જીવાને પૂના સેંકડા હજારો ભવના વૈરબંધનના કારણે પરસ્પર એકબીજાને દુઃખ આપતા ઢાવાથી તથા પૃથ્વીના સ્પ, રસ, ગ ંધ, શબ્દ, રૂપ આદિ પ્રતિકૂળ હાવાથી તથા ક્ષુધા, તૃષા, દાહ, જવર, શીત, ઉષ્ણ, ભય, ચિંતા, ખુજલી, પરાધીનતા આ દશ પ્રકારની અનતી વેદના હૈાય છે. પહેલી નરકથી બીજીમાં અનંત ગુણી, એમ ત્રીજી ચેાથી, પાંચમી છઠ્ઠી, સાતમીમાં અનુક્રમે વધતી અનંતગુણી વેદના-પીડા હૈાય છે. ૧-૨-૩ માં પરમાધામી કૃત તથા ઉપર મુજબ સ્વાભાવિક તથા પરસ્પર અને ચેાથી નરકથી નારકી નારકીવૈક્રય રૂપે બનાવી પૂર્વ જન્માતરના વૈરભાવ આશ્રયી નવા નવા મેાટા કીડાના તથા સિંહ, વાઘ આદિના બૈક્રય રૂપા બનાવી પરસ્પર એકબીજાને દુઃખા ઉત્પન્ન કરે છે તથા કુંભોમાં ઉત્પન્ન થતા કુંભીના સ્પર્શનું દુ:ખ વગેરે તીવ્ર દુ:ખા ભાગવવાનાં હેાય છે. મહા આરભનાં કરનારા, મહાપરિગ્રહના મમત્વ વાળા તથા અનંતાનું બંધીના કષાયવાળાં જીવા નરકમાં ઉત્પન્ન થાય Page #234 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતંગ ક્ષેત્ર અ૫ ઉર્ ૨૦૩ છે: ૧–૩ નરકની કુ ભીએ શીતપ વાળીને બહારની જમીન ઉષ્ણ સ્પર્શવાળી અને ચેાથીમાં શીત ઉષ્ણુ અને જાતની કુંભી ૫-૬-૭ ઉષ્ણુતાવાળી કુલીએ છે અને બહાર શીતપરા વાળા સ્થાનેા હાય છે તે આશ્રી પણ નારકીની પીડા અતુલ દુઃસહ્ય કહેલ છે. ૩ २ ε जं जारि पुव्वमकासि कम्मं, तमेव आगच्छति संपराए । ૧૦ ૩૪ ९ ૧૧ ૧૩ ૧૨ एतदुक्खं भवमज्जणिता, वेदति दुक्खी तमणंतदुक्खं ॥ २३ ॥ : શબ્દા : (૧) જે (૨) જેવા (૩) પૂર્ણાં જન્મમાં (૪) ક (૫) કર્યાં હાય (૪) તે અનુસાર (૭) સંસારમાં (૮) ભવ પ્રાપ્ત થાય જેમાં (૯) એકાંત દુઃખરૂપ કર્મો કર્યા હાય તેા તેવા (૧૦) ભવને (૧૧) પ્રાપ્ત કરી (૧૨) એકાન્ત દુઃખી જીવ (૧૭) ભાગવે (૧૪) અનંત દુઃખરૂપ નરક. ભાવા:– પૂર્વ ભવામાં જીવાએ જેવાં જેવાં તીવ્ર અથવા મદ્ર કર્મો કર્યો હાય તેવાં કર્મના ઉદય વમાન ભત્રમાં-જન્મમાં સુખરૂપ કે દુઃખરૂપ પ્રાપ્ત થાય છે અને જે જીવાએ એકાંત દુઃખરૂપ નરકના ભવ પ્રાપ્ત થાય તેવાં અશુભ કર્મો કર્યો... હાય તેવા જી નરકમાં ઉત્પન્ન થઇ, અનંત દુઃખરૂપ નરકસ્થાનમાં નારકીપણે દુઃખાને ભાગવે છે એટલે શુભાશુભ કર્મોનુસાર ભવિષ્યમાં શુભાશુભ ગતિમાં જન્મ લઈ ત્યાં શુભાશુભ કર્મો ભાગવવાનાં હાય છે, શુભ કર્માંથી દૈવ અથવા મનુષ્યની ગતિ અને અશુભ કર્માંથી નરક અથવા તિય ચની ગતિ પ્રાપ્ત થાય છે. તે તે ગતિઓમાં સુખદુઃખના ભોગવટા પણ કર્માનુસાર પ્રાપ્ત થાય છે. 8 9 . e દ एताणि सोचा णरगाणि धीरे, न हिंसए किंचण सव्वलोए । ९ ૩૧ ૧૦ ૧૧ ૧૩ ૧૪ તંીિ અળિ, ૩, યુાિગ જોહ્ન થયું ન ગચ્છે ॥૨૪॥ Page #235 -------------------------------------------------------------------------- ________________ २०४ સત્ર કૃતગિ સત્ર અ૦ ૫ ૧૦ ૨ શબ્દાર્થ : (૧) વિદ્વાન પુરુષ (૨) એ (૩) નરકના ભાવ (૪) સાંભળી (૫) સર્વ લેકમાં (૬) કઈ જીવની (૭) હિંસા (૮) ન કરે છવાદિતમાં (૯) વિશ્વાસ રાખી (૧૦) પરિગ્રહ રહિત બની અશુભ કર્મો કરવાવાળા તથા તેના ફલ ભોગવવાવાળા (૧૧) જીવોને સમજે અથવા કષાયના સ્વરૂપને (૧૨) જાણે અને કષાયના (૧૩) વશમાં ન (૧૪) જાય. | ભાવાર્થ – વિદ્વાન પુરુષ નરકસ્થાનને ભાવ સાંભળીને સર્વ લેકમાં કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે, તેમ જ જીવાદિ તત્વોમાં સમ્યક શ્રદ્ધા રાખી પરિગ્રહ મમત્વ ઘટાડી પરિગ્રહરહિત થઈ કષાયના વરૂપને જાણ કષાયોને વશ ન થાય અને સાવધ અનુષ્ઠાનથી દૂર રહી સાધકે સંયમ અનુષ્ઠાનનું ઉપયેગવંત રહી પાલન કરવું. ૮ ૧૦ ૧૧ ૧૨ ૧૩ एवं तिरिक्खे मणुयासु (म)रेसुं, चतुरन्तऽणंतं तयणुविवागं । स सव्वमेयं इति वेदइता, कंखेन कालं धुयमायरेज ॥२५॥ શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) તિર્યંચ (૩) મનુષ્ય (૪) દેવતાઓમાં પણ (૫) ચારગતિ અથવા (૫) અનંત સંસાર (૬) વિપાકને જાણે (૭) તથા તેને અનુરૂપ (૮) બુદ્ધિમાન પુષ (૯) એ (૧૦) સર્વ વાતોને (૧૧) જાણ (૧૨) પ્રતીક્ષા કરે (૧૩) મરણકાળની (૧૪) સંયમનું પાલન કરે. | ભાવાર્થ – જેમ પાપી પુરુષની નરકગતિ તથા નરકસ્થાનના દુખની હકીકત કહી એ પ્રકારે તિર્યંચગતિ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌઈન્દ્રિય, સંસી અસંસી તિર્યંચ પંચેન્દ્રિય) મનુષ્યગતિ તથા દેવગતિને પણ જાણવી ચારગતિ. યુક્ત અનંત સંસાર તથા કર્માનુસાર વિપાક ફળ દેવાવાળો જાણવે. બુદ્ધિમાન પુરુષ સંસારનું, કર્મનું સ્વરૂપ જાણી મરણપર્યત આરંભ પરિગ્રહને ત્યાગ કરી, કષાયને ત્યાગ કરી અનંતા સુખને પ્રાપ્ત કરાવનાર એવા સંયમનું શુદ્ધ પાલન કરે એમ હું કહું છું. અધ્યયન ૫ મું સમાપ્ત. Page #236 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃત સૂત્ર અ૦ ૬ ૧૦ ૧ ૨૦૫ સૂત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૬ ઠું. વીરસ્તુત્ય અધિકાર पुच्छिस्सु णं समणा माहणा य, अगारिणो या परतित्थिआ य। से केइ णेंगंतहियं धम्ममाहु अणेलिसं साहु समिक्खयाए ॥१॥ ૧ ૧૬ શબ્દાર્થ : (૧) પૂછ્યું (૨) સાધુ (૩) બ્રાહ્મણ (૪) ગૃહસ્થ(૫) અન્ય દર્શનીક (૬) એ (૭) કયો (૮) એકાંત (૯) હિતકારી (૧૦) ધર્મ (૧૧) કેને કહ્યો છે (૧૨) ઉત્તમ (૧૩) શ્રેષ્ઠ (૧૪) સમ્યફ પ્રકારથી (૧૫) કહ્યો છે. ભાવાર્થ- પૂર્વોકત પાંચમા અધ્યયનમાં નરકનાં તીવ્ર દુખેની હકીકત સાંભળીને સંસારના ભયથી ભયભીત બનેલ શ્રમણ, બ્રાહ્મણ, ગૃહસ્થ તથા અન્ય દર્શનીઓએ શ્રી જખ્ખસ્વામીને પૂછયું કે એકાંત હિતકર્તા પ્રધાન ધર્મને વિચાર કરી કહેલ છે, તે કેણ છે? જે ધર્મ દુર્ગતિમાં જતા જેને ધારણ કરી સદ્ગતિ પ્રાપ્ત કરાવે તેવા ધર્મના પ્રતિપાદક કણ હતા. कहं च णाणं कह दंसणं से, सीलं कहं नायसुतस्स आसो ? । * ૧૨ ૧૩ ૧૪ ૧ जाणासिणं भिक्खु जहातहेणं, अहासुतं बूहि जहा णिसंत॥२॥ શબ્દાથ : (૧) કેવું (૨) જ્ઞાન (૩) કેવું (૪) દર્શન (૫) કેવું (૬) ચારિત્ર () જ્ઞાતપુત્ર (૮) કેવા હતા (૯) હે મુનિ ? (૧૦) યથાતથ (૧૧) જાણે છે (૧૨) જેમ (૧૩) સાંભળ્યું (૧) જે રીતે (૧૫) નિશ્ચય કર્યો હોય (૧૬) કહે. ભાવાર્થ:- શ્રી જ્ઞાતપુત્ર ભગવાન શ્રી મહાવીર સ્વામીનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર કેવાં હતાં, હે મુનિ! આપ જાણે છે, તે જે પ્રમાણે આપે નિશ્ચય કર્યો હોય તે પ્રમાણે અમોને બતાવ-કહે. - Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સૂત્ર તાંગ સ અ૦ છે ઉ૦ ૧ ૨ ૩ खेयन्ने से कुसलासुपन्ने (ब्ले महेसी), अणंतनाणीय अणंतदंसी। जसंसिणो चक्खुपहे ठियस्स, जाणाहि धम्मं च धिहं च पेहि ॥३॥ | શબ્દાર્થ ઃ (૧) જીવોના દુઃખના જાણનાર (૨) ભગવાન મહાવીર (૩), નિપુણ (૪) મહર્ષિ ૫) અનંતજ્ઞાની (૬) અનંતદશ (૭) યશવી જગત છના (૮) ચક્ષુપથમાં (૯) સ્થિત (૧૦) જાણે (૧૧) શ્રુતચારિત્રરૂપ ધર્મ (૧૨) શૌર્યતા (૧૩) કહે. ભાવાર્થ- શ્રી સુધર્માસ્વામી, જબુગી આદિ શિષ્યવર્ગને કહે છે કે જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામી સંસારના સર્વજીનાં કર્મોથી ઉત્પન્ન થયેલ દુઃખને જાણતા હતા તથા આઠ પ્રકારનાં કર્મોનો નાશ કરવાવાળા સદા સર્વત્ર ઉપયોગ રાખવાવાળા અનંતજ્ઞાની તથા અનંતદશ તથા યશસ્વી હતા તથા ભરસ્થ કેવળી અવસ્થામાં જગતના લંચન માર્ગમાં સ્થિત ભગવાનના શ્રુત ચારિત્રરૂપ ધર્મને તમે જાણે તથા તેમની પૈર્યતા દઢ હતી તે જાણો, ભગવાન મહાવીર જોનાં દુકાને નાશ કરવાના ઉપાયને ઉપદેશ કરતા હતા, લેક અલેકના સ્વરૂપના જાણનાર હતા, પ્રાણીઓના આઠ પ્રકારનાં કર્મનું છેદન કરાવવામાં કુશળ હતા. જેમની બુદ્ધિ શિવ્ર હતી. તેથી આશુપ્રજ્ઞ કહે. વાતા હતા, અત્યન્ત ઉગ્ર તપસ્યા કરવામાં તથા પરગ્રહ-ઉપસર્ગો સહન કરવા સમર્થ હતા. તેમના જ્ઞાન, દર્શન અક્ષય હતા, સંયમભાવમાં સ્થિત હતા, લાયક સમ્યક્ત્વ સહિત યથાખ્યાત ચારિત્ર્યવાન હતા જવપરના હિત કરનાર હતા. सु, तसा य जे थावर जे य पाणा। ૧૧ ૧૨ ૧૪ ૧૩ ૧૧ मक्ख पन्ने, दीवे व धम्मं समि यं उदाहु॥४॥ से मिल Page #238 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃત સત્ર અ ૬ ૨૦ ૧ | શબ્દાર્થ ઃ (૧) ઉર્ધ્વ-(૨) અંધે (૩) તિરછી (૪) દિશાઓમાં (૫) ત્રસ અને (૬) સ્થાવર (૭) પ્રાણીઓને (૮) નિત્ય અને (૯) અનિત્ય () જાણ (૧૧) કેવલજ્ઞાની ભગવાને (૧૨) દીપકસમાન (૧૩) સમ્યફ (૧૪) ધર્મનું (૧૫) કથન કરી બતાવેલ છે. ભાવાર્થ- કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ ઉપર નીચે તથા તિરછી દિશામાં રહેલા ત્રસ તથા સ્થાવર પ્રાણીઓને દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય બન્ને પ્રકારના જાણીને, દીપક સમાન પદાર્થોને પ્રકાશિત કરનાર સમ્યક્ ધર્મને ઉપદેશ ના હિત માટે આપેલ છે. આ લોક (ચૌદ રજજુ પ્રમાણમાં) સૂમ અને બાદર ત્રણ અને સ્થાવર જીથી ભરેલ છે, જે એકેન્દ્રિયોથી પંચેન્દ્રિય સુધીના જી રહેલ છે. તેઓના હિતને માટે શ્રત અને ચારિત્રરૂપ ધમ (છના દુઃખોને નાશ કરવાના ઉપાયરૂ૫) બતાવ્યા છે से सव्वदंसी अभीभूयनाणी, णिरामगंधे धिइमं ठितप्पा । अणुत्तरे सव्वजगंसि विज्जं, गंथा अतीते अभए अणाऊ ॥५॥ શબ્દાર્થ : (૧) ભગવાન મહાવીર (૨) સર્વ પદાર્થોને દેખવાવાળા (૩) કેવળજ્ઞાની (૪) પરીષહો છતી પ્રાપ્ત કરેલ વિશુદ્ધ સંયમી (૬) દૌર્યતાવાળા (૭) સંયમમાં સ્થિત આત્મા (૮) સર્વથી ઉત્તમ (૯) સંપૂર્ણ જગતમાં (૧૦) વિદ્વાન કર્મરૂપ (૧૧) ગ્રંથી (૧૨) રહિત (૧૩) નિર્ભય (૧૪) નવા આયુષ્ય રહિત. ભાવાર્થ – ભગવાન મહાવીર સ્વામી સમસ્ત જગના જીવા જીવરૂપ સર્વ પદાર્થોને દેખવાવાળા, બાવીશ પરીષહોને સહન કરી પરીષહાને જીતી પ્રાપ્ત કરેલ, કેવળજ્ઞાની કેવળદની મૂળ તથા ઉત્તર ગુણેથી વિશુદ્ધ સંયમ–ચારિત્રના પાલન કરવાવાળા, શૌર્યતાવાળા, આત્મસ્વરૂપમાં સ્થિતિ તથા જગતમાં સર્વોત્તમ વિદ્વાન, બાહ્ય તથા અભ્યન્તર ગ્રન્થિથી રહિત, નિર્ભય અને આયુષ્યના નવા બંધરહિત હતા. Page #239 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ } ૬૦ ૧ से भूपणे अणि अचारी, ओहंतरे घारे अनंतचक्खू | ૧૦ ૧૧ १२ अन्तरं तपति सूरए वा, वइरोयणिंदे व तमं पगासे ||६|| ૨૦૮ શબ્દા : (૧) ભગવાન્ મહાવીર સ્વામી (૨) અનંતજ્ઞાની અપ્રતિબદ્ધ વિહારી (૪) સ`સાર સાગરને તરનારા (૫) ધીરજવાન બુદ્ધિમાન (૬) કેવળજ્ઞાની (૭) સર્વાંથી વિશેષજ્ઞાની (૮) જેમ સૂ` સÖથી (૯) વધારે તપે છે (૧૦) જેમ અગ્નિ (૧૧) અંધકારનો નાશ કરે છે (૧૨) પદાર્થાને પ્રકાશિત કરનાર. ભાવાઃ- ભગવાન્ મહાવીર સ્વામી અનંતજ્ઞાની, ઇચ્છાનુસાર વિચરનાર, સંસારસાગરને પાર કરવામાં સમથ, પરીષહ-ઉપસગેનિ સભ્યભાવે સહન કરવાવાળા,કેવળજ્ઞાની ભગવાન્ સમસ્ત જગતમાં સથી વિશેષ જ્ઞાની જેમ સૂ` સથી વધારે તપે છે તેમ ભગવાન સથી વધારે જ્ઞાની હતા, જેમ અગ્નિ અંધકારના નાશ કરી પ્રકાશ કરે છે, એવી રીતે ભગવાન્ અજ્ઞાનને દૂર કરી પદાર્થોના યથા સ્વરૂપને પ્રકાશિત કરનારા જગતના હિતને માટે ઉપદેશ આપતા હતા. ५ ૩ . २ 9 9 अणुस्तरं धम्ममिण जिणाणं, णेया मुणी कासव आपन्ने । ૭ ૧૧ ૧૩ १२ १० ९ ૧૪ इंदेव देवाण महाणुभावे, सहसणेता दिवि णं विसिद्धे ||७|| શબ્દા : શીઘ્ર બુદ્ધિમાન (૨) કાશ્યપ ગોત્રી (૩) મુનિશ્રી વમાન સ્વામી (૪) ઋષભઆદિ જિનવરા (૫) એ સ સ ધર્મોમાં પ્રધાન એવા (૬) ઉત્તમ (૭) ધના (૮) નેતા જેમ (૯) સ્વ` લેાકમાં (૧૦) હજારા દેવતાઓમાં (૧૧) શ્ચંદ્ર અધિક (૧૨) પ્રભાવશાળી (૧૩) દેવતાઓમાં પ્રધાન છે એમ ભગવાન શ્રી મહાવીર સ્વામી જગમાં સર્વાંથી (૧૪) શ્રેષ્ઠ હતા. ભાવાર્થ:- શીઘ્ર બુદ્ધિવાળા કાશ્યપગેાત્રી ભગવાન્ મુનિશ્રી મહાવીર સ્વામી તથા ઋષભાદિ જિનવરાએ બધા તીર્થંકરા ઉત્તમ ધર્મના નેતા હતા, સ્વર્ગલાકમાં સ` દેવતાઓમાં ઈંદ્ર જેમ શ્રેષ્ઠ છે, Page #240 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ॰ } ઉ॰ ૧ એવી રીતે ભગવાન્ શ્રી મહાવીર સ્વામી જગતમાં સર્વ જ્ઞાનીઓમાં સ`થી શ્રેષ્ઠ હતા. ૧ 8 से नया अक्खसागरे वा, महोदही वावि अनंतपारे । 2 . ९ ૧૦ ११ ૧૨ अणाइले वा चकसाइ मुक्के, सके देवाहिव इमं ||८|| ', શબ્દા : (૧) ભગવાન્ મહાવીર સ્વામી (ર) સમુદ્ર સમાન (૩) પ્રજ્ઞાથી (૪) અક્ષય (૫) સ્વયમ્બૂરમણુ સમુદ્રની સમાન અપાર (૬) પ્રજ્ઞાવાળા જેમ સમુદ્ર જલ નિર્મૂલ તેમ ભગવાનની (૭) પ્રજ્ઞા નિ`લ–(૮) કષાયેાથી (૯) રહિત (૧૦) કેંદ્રની માફક (૧૧) દેવતાઓના અધિપતિ (૧૨) તેજસ્વી. ૨૦૯ ભાવાઃ- ભગવાન શ્રી મહાવીર સ્વામી સમુદ્રની સમાન અક્ષય પ્રજ્ઞાવાળા તથા સ્વયંમ્બૂરમણુ સમુદ્રની માફક ભગવાની પ્રજ્ઞા અપાર, તથા કષાયેાથી રહિત હોવાથી ભગવાનની પ્રજ્ઞા નિમળ, તેમ જ ઈંદ્રની માફક ભગવાન્ સ દેવાના અધિપતિ તથા સમસ્ત જગતના પૂજ્ય ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરવાવાળા, કાઇ પણુ લબ્ધિના ઉપયેાગ કરતા નહિ. સથા આરભ પરિગ્રહથી મુક્ત હતા. તથા તેજસ્વી હતા, યશસ્વી હતા, અપાર ગુણવાળા હતા. ૧ ७ से वीरिएण पडिपुन्नवीरिए, सुदंसणे वा गवसे । ૧૦ . ૧૧ ૧૩ १२ सुराल वासिमुदागरे से, विराय णेगगुणोववेए ॥९॥ શબ્દા : (૧) ભગવાન્ મહાવીર સ્વામી (૨) વીય^થી (૩) પ્રતિપૂર્ણવીવાળા (૪) સ` (૫) પ°તામાં (૬) સુમેરુ પર્વતની જેમ (૭) સ`થી શ્રેષ્ઠ હતા (૮) નિવાસ કરવાવાળાને (૯) સ્વર્ગસમાન (૧૦) હર્ષ ઉત્પન્ન કરાવનાર (૧૧) તે પંત (૧૨) અનેક ગુણાથી સહિત (૧૩) શાભાયમાન. Page #241 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૬ ઠ્ઠ ૧ ભાવાર્થ:- ભગવાન્ મહાવીર સ્વામી પ્રતિપૂણુ વીય વાળા હતા, જેમ મેરૂપર્યંત સ્વ'માં નિવાસ કરનારા દેવાને હ ઉત્પન્ન કરાવનાર અને સ`પવામાં ( મેરૂપર્વત) શ્રેષ્ટ છે. અને અનેક ગુણાથી સુશાભિત છે એમ ભગવાન મહાવીર સ્વામી સર્વ ગુણુથી સુચાભિત હતા. ૧૦ . सयं सहस्साण उ जोयणाणं, तिकंडगे पंडगवेजयंते । * ૭ ૧૦ ११ ૧૨ से जोयेणे णवणवते सहस्से, उध्धुरिसतो हे सहस्समेगं ॥१०॥ શબ્દા : (૧) એ મેરૂ પર્યંત એકસા (૨) હજાર (૩) યેાજનના ઉંચા છે (૪) ત્રણ વિભાગ છે પત ઉપર (૫) સર્વથી ઉપર ૫દંડક વન પતાકાની માક સાલા આપે છે (૬) એ પર્યંત (૭) નવાણુ (૮) હજાર (૯) યાજન પૃથ્વી ઉપર (૧૦) ઉંચા છે પૃથ્વીની (૧૧) અંદર (૧૨) એક હજાર યેાજન છે. ભાવાઃ- મેરૂ પર્યંત એક લાખ યેાજનના ઊંચાઈમાં છે. તેમાં નવાણુહજાર ચેાજન પૃથ્વી ઉપર ઊંચાઈમાં છે અને એક હજાર ચેાજન પૃથ્વીની અંદર છે. પૃથ્વી ઉપરના ભાગમાં ત્રણ વિભાગ છે. તેનાં ઉપરના ભાગમાં સવ`થી ઊંચું પડગ નામનું વન મેરૂ પર્વત ઉપર પતાકાની માફક ગેરૂને ચારતું વીટીને રહેલ છે. ત્રણ વિભા ગમાં ૧ ભૂમિમય ૧ સુવર્ણમય ૧ વડુ મય છે તથા સ` નીચે ભદ્રશાલ વન છે. 3 पुट्ठे णभे चिट्ट भूमिवट्ठिए, जं सूरिया अणुपरिवट्टयंति ॥ ९ ૧૦ ૧૨ ૧૩ ૧૧ से हेमबन्ने यहूनंदणेय, जंसी रतिं वेदयंति महिंदा ॥ ११॥ શબ્દા : (૧) સુમેરુપવ ત (૨) આકાશને (૩) સ્પશીને (૪) પૃથ્વીપર સ્થિત રહેલ છે (૫) જેને (૬) સૂર્ય' (૭) પ્રદક્ષિણા કરે છે (૮) સુવણૅ રંગવાળા Page #242 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૬ ૦ ૧ ૧૧ (૯) બહુ ન ંદનવનાથી યુકત છે (૧૦) જેનાપર (૧૧) મહેન્દ્રલેાક (૧૨) આનંદના (૧૩) અનુભવ કરે છે. સ્પશીને પૃથ્વીને રહેલ છે તે પવ તને છે. વળી તે પ ભાવાર્થ:- એ સુમેરુ પર્યંત આકાશને અવગાહન કરી પૃથ્વી ઉપર તથા અંદર સ્થિત સૂર્ય ગણુ ચારે બાજી પ્રદક્ષિણા કરતા ભ્રમણ કરે તનો રંગ સુવર્ણ સમાન છે. બહુ નંદનવનાદિથી યુક્ત છે, ત્યાં ઈંદ્ર સહિત દેવતાએ પર્વત ઉપર આવી આનંદના અનુભવ કરે છે પ્રથમ ભાગમાં ભદ્રશાલ વન છે તેના ઉપર નંદન નામનું વન છે. તેના ઉપર સે।મનસ નામનું વન છે અને સૌથી ઉપર પડક નામનું વન છે. એ ચારે વના મેરૂ પર્વતને ફરતાં ચારે દિશામાં રહેલાં છે. ઘણાં શાભાયમાન હાવાથી દેવાને પણ ક્રીડાનું સ્થાન છે. से पथ्यए सहमहापगासे, विरायती कंचणमवन्ने । દ अणुसरे गिरिसु य पब्बदुग्गे, गिरीवरे से जलिएव भोमे ॥१२॥ શબ્દાથ : (૧) સુમેરુ પર્યંત જગમાં (૨) અનેક નામાથી પ્રસિદ્ધ છે (૩) સુવર્ણીની માફક શુદ્ધ વર્ણવાળા (૪) સુશેાભિત છે (૫) સવ પર્વ તામાં -શ્રેષ્ઠ છે (૬) સ` પતામાં (૭) ઉપપ°તામાં દુ ́મ છે. (૮) એ શ્રેષ્ઠ પર્વત મણુિ તથા ઔષધિઓથી (૯) પ્રકાશિત (૧૦) ભૂમિ પ્રદેશની ભાક પ્રકાશ કરે છે. ભાવાર્થ :- સુમેરુ પર્યંત જગમાં અનેક નામેાથી પ્રસિદ્ધ છે. સુમેરુ, પ°ત, મન્દર, સુદન, સુરગિરિ, આદિ અનેક નામા છે. તે પતના રંગ સુવર્ણ સમાન શુદ્ધ છે, સવ પર્વતમાં શ્રેષ્ઠ છે, ઉપપ°તા દ્વારા દુર્ગમ છે, મણિ તથા ઔષધિયાથી પ્રકાશિત ભૂમિ પ્રદેશની જેમ પ્રકાશ કરે છે. . ५ B मही मज्झमि ते गंदे, पन्नायते सूरियमुद्ध ले । ९ ૧૦ ર ૧૪ 98 एवं सिरिए उ स भूरिवन्ने, मणोरमे जोयइ अचिमाली ॥१३॥ وژ Page #243 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ ત્ર અ૦ ૬ ૦ ૧ શબ્દા : (1) પર્વતરાજ (ર) પૃથ્વીના (૩) મધ્યભાગમાં (૪) સ્થિત છે (૫) સૂર્યંની સમાન (૬) શુદ્ધ (૭) કાંતિવાળા (૮) પ્રતીત છે (૯) એ રીતે (૧૦) પેાતાની શાભાથી (૧૧) અનેક વર્ણવાળા (૧૨) મનેાહર છે (૧૩) સૂર્યની માફક સવ` દિશાઓમાં (૧૪) પ્રકાશ કરે છે. ૨૧૨ ભાવાઃ- એ પતરાજ પૃથ્વીના મધ્યભાગમાં સ્થિત છે, સૂની સમાન કાન્તિવાળા છે. અનેક વણુ વાળા તથા મનહર છે. સૂની સમાન સર્વ દિશામાં પ્રકાશ કરે છે. દ सुदंसणस्सेव जसो गिरिस्स, पबुचई महतो पव्वयस्स । . ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ एतोवमे समणे नायपुत्ते, जातीजसो दंसणनाणसीले ||१४|| ઝ શબ્દાર્થ : (૧) મહાન્ (૨) પ°ત (૩) સુદર્શન (૪) ગિરિના (૫) યશ (૬) પૂર્ણાંકત પ્રકારે કહ્યા (૭) એ પ્રકારની ઉપમાએ (૮) શ્રમણ ભગવાન્ (૯) મહાવીર સ્વામીની (૧૦) જાતિ, (૧૧) યશ, (૧૨) દન, (૧૩) જ્ઞાન, (૧૪) શીલ-ચારિત્રમાં સર્વોમાં પ્રધાન હતા. ભાવાર્થ:- પવતામાં મેરુપ તના યશ આદિ પૂર્વોક્ત બતાવ્યા એ ઉપમાની માફક શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામી સવ ગુણૈાથી યુક્ત જાતિ, યશ, દર્શન, જ્ઞાન તથા ચારિત્રમાં સવથી ઉત્તમ પ્રધાન હતા. ૩ २ દ गिरीवरे वा निसहाssययाणं, रुपए व सेट्टे वलयायताणं । ૧ ૧૦ ૧૧ ૧૨ 98 तओवमे से जगभूइपन्ने, मुणीण मज्झे तमुदाहु पन्ने ॥१५॥ શબ્દા : (૧) જેમ લાંબા (૨) પ°તામાં શ્રેષ્ઠ (૩) નિધ પ ત છે (૪) ગાળપ તામાં (૫) રુચક પર્વત (૬) શ્રેષ્ઠ છે (૭) જગમાં સર્વાથી વિશેષ Page #244 -------------------------------------------------------------------------- ________________ સત્ર પૂર્વાંગ સૂત્ર અ૦ ૬ ૬ ૧ ૧૩ (૮) બુદ્ધિમાન મહાવીરસ્વામી (૯) એ ઉપમાં (૧૧) મધ્યમાં ભગવાન શ્રેષ્ઠ (૧૨) કહેલ છે (૧૩) પ્રજ્ઞાવંત. ભાવાર્થ:- લાંખા પવતામાં નિષધ પર્યંત શ્રેષ્ઠ છે. ગાળ પતામાં રૂચક પર્યંત શ્રેષ્ઠ છે. એ ઉપમાએ જગતમાં સર્વાંથી અધિક બુદ્ધિમાન્ ભગવાન્ મહાવીર સ્વામી હતા અને સમસ્ત મુનિએમાં પણ સવથી શ્રેષ્ઠ પ્રજ્ઞાવંત ભગવાન્ મહાવીર સ્વામી હતા. 9 ' अणुत्तरं धम्ममुईरहन्ता, अणुत्तरं झाणवरं झियाई । & ૭ . ૧૧ 92 सुसुक्कसुक्कं अपगंडस्रुक्कं શબ્દા : (૧) સર્વાંત્તમ (૨) ધબતાવી (૩) સર્વોત્તમ (૪) ધ્યાન (૫) ધ્યાતા હતા (૬) અત્યન્ત શુકલ (૬) વસ્તુ (૭) સમાન શુકલ દોષવર્જિત (૮) શુકલ (૯) શંખ (૧૦) ચદ્ર સમાન (૧૧) એકાંત (૧૨) શુકલ. ९ ૧૦ संखिंदुए गंतवदातसुक्कं ॥ १६ ॥ ભાવાઃ- ભગવાન્ મહાવીર સ્વામી જગતના જીવાને સર્વોત્તમ ધમ અતાવી, સર્વોત્તમ ધ્યાન ધ્યાતા હતા. તેમનું ધ્યાન અત્યન્ત શુકલ વસ્તુ સમાન દોષ વિજ્રત શુકલ શ`ખ તથા ચંદ્રમા સમાન શુદ્ધ હતુ. ૮ દ अणुतरगं परमं महेसी, असेसम्मं स विसोहला । 8 ૧. ૧૧ सिद्धिं गते साहमणंतपत्ते, नाणेण सीलेण य दंसणेण ||१७|| १२ ', શબ્દા : (૧) મહિષ ભગવાન્ મહાવીર રવામી (૨) જ્ઞાન (૩) દર્શીન (૪) ચારિત્રદ્રારા (૫) સમસ્ત કર્માંતા (૬) ક્ષય કરીને (૭) સત્તમ (૮) પરમ (૯) સિદ્ધિ (૧૦) પ્રાપ્ત કરી (૧૧) સાદિ (૧૨) અનંત પામ્યા. ભાવાર્થ:- મહિષ ભગવાન્ મહાવીર સ્વામી જ્ઞાન, દર્શીન, ચારિત્રના શુદ્ધ પાલનથી જ્ઞાનાવરણીય આદિ સમસ્ત કર્મના ક્ષય Page #245 -------------------------------------------------------------------------- ________________ ર૧૪ સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧ ૧ કરીને, સર્વોત્તમ સિદ્ધિપદને પ્રાપ્ત કરી જેની આદિ છે પરંતુ અન્ત નથી, એવી પાંચમી ગતિનાં શાશ્વતા સુખને પામ્યા. खेसु णाते जह सामली वा, जस्सिं रतिं वेययती सुवा । षणेसुवा णंदणमाहु सेढे, नाणेण सीलेण य भूतिपन्ने ॥१८॥ શબ્દાર્થ : (૧) જેમ (૨) વૃક્ષોમાં (૩) જગત પ્રસિદ્ધ (૪) શામલી વૃક્ષ છે. (૫) જેના ઉપર (૬) સુવર્ણદેવે (૭) આનંદ (૮) અનુભવે છે (૮) (૯) વનમાં જેમ (૧૦) નંદનવન (૧૧) શ્રેષ્ઠ છે (૧૨) જ્ઞાન (૧૩) ચારિત્ર આ શ્રી ભગવાન મહાવીર (૧૪) ઉત્તમ જ્ઞાની શ્રેષ્ઠ શીધ્રપત્તાવાળા હતા. ભાવાર્થ:- જેમ વૃક્ષમાં જગપ્રસિદ્ધ શામલી નામનું વૃક્ષ શ્રેષ્ઠ છે. જેના ઉપર સુવર્ણકુમાર નામના દેવ આનંદનો અનુભવ કરે છે અને વનમાં નંદનવન સર્વ વનમાં શ્રેષ્ઠ છે, એવી રીતે જ્ઞાન અને ચારિત્રમાં ભગવાન મહાવીર સ્વામી શ્રેષ્ઠ હતા, એટલે કેવળ જ્ઞાન આશ્રી સર્વથી ઉત્તમ જ્ઞાની તથા શીધ્ર પ્રજ્ઞાવાળા હતા. पणियं व सदाण अणुत्तरे उ, चंदो व ताराण महाणु भावे । गंधेसु वा चंदणमाहु सेलु, एवं मुणीणं अपडिनमाहु ॥१९॥ શબ્દાર્થ ઃ (૧) શબ્દમાં (૨) મેઘગર્જના (૩) સર્વ શબ્દમાં પ્રધાન (૪) તારાઓમાં (૫) મહાનુભાવ (૬) ચંદ્રમા શ્રેષ્ઠ છે (૭) ગંધમાં (૮) ચંદન (૯) શ્રેષ્ઠ છે (૧૦) એમ (૧૧) સર્વ મુનિઓમાં (૧૨) કામના રહિત ભગવાન મહાવીર સ્વામી શ્રેષ્ઠ હતા. ભાવાર્થ – જેમ સર્વ શબ્દોમાં મેઘરાજન શબ્દ પ્રધાન છે અને સર્વ તારાગણમાં ચંદ્રમાં પ્રધાન છે તથા સર્વ ગંધવાળા Page #246 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ ૬ ઉ૦. ૧ ૨૪૫ પદાર્થોમાં ચંદન પ્રધાન છે, એવી રીતે સર્વે મુનિઓમાં કામના રહિત ભગવાન મહાવીર સ્વામી પ્રધાન હતા. जहा सयंभू उदहीण सेढे, नागेमु वा धरणिंदमाहु सेढे । खोओदए वा रस वेजयंते, तवोवहाणे मुणिवेजयंते ॥२०॥ | શબ્દાર્થ ઃ (૧) જેમ (૨) સમુદ્રોમાં (૩) સ્વયસૂરમણ સમુદ્ર () શ્રેષ્ઠ છે (૫) નાગ દેવામાં (૬) ધરણેન્દ્રને (૭) શ્રેષ્ઠ (૮) કહેલ છે (૯) રસવાળા સમુદ્રોમાં (૧૦) અક્ષરોદક સમુદ્ર (૧૧) શ્રેષ્ઠ છે (૧૨) તપઉપધાનમાં (૧૩) મુનિભગવાનને (૧૪) શ્રેષ્ઠ કહેલ છે. ભાવાર્થ- જેમ સવ સમુદ્રોમાં સ્વયજૂરમણ સમુદ્ર પ્રધાન છે. નાગદેમાં ધરણેન્દ્ર શ્રેષ્ઠ છે. સર્વરસવાળા સમુદ્રોમાં ઈશ્નરસાદક સમુદ્ર શ્રેષ્ઠ છે. એ રીતે તપસ્વીઓમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને શ્રેષ્ઠ કહેલ છે. (સ્વયમ્ભરમણ સમુદ્ર બધા સમુદ્રમાં છેલ્લો સમુદ્ર છે અને બધા સમુદ્ર ચુડીના આકારે ગેળ રહેલા છે.) हत्थीसु एरावणमाहु णाए, सीहो मिगाणं सलिलाण गया । पक्खीसु वा गरुले वेणुदेवो, निव्वाणवादीणिह णायपुत्ते ॥२१॥ શબ્દાર્થ : (૧) હાથીઓમાં (૨) જગત પ્રસિદ્ધ (૩) ઐરાવણ હાથીને (૪) શ્રેષ્ઠ કહેલ છે (૫) મૃગમાં (૬) સિંહ પ્રધાન છે (૭) નદીઓમાં (2) ગંગાનદી પ્રધાન છે (૯) પક્ષીઓમાં (૧૦) ગુરુડ પ્રધાન છે (૧૧) મોક્ષવાદિઓમાં (૧૨) ભગવાન મહાવીર સ્વામી પ્રધાન કહેલ છે. ભાવાર્થ – હાથીઓમાં ઐરાવણ, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા નદી, પક્ષીઓમાં ગરુડ-વેણુદેવ શ્રેષ્ઠ છે એવી રીતે મોક્ષવાદિ એમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ } સૂત્ર કૃતભંગ સૂત્ર અ॰ } ૩૦ ૧ છ ૧ ९ जोहेसु णाए जह वोस सेणे, पुप्फेसु वा जह अरविंदमाहु । ૧૦ ૧૧ ૧૩ ૧૪ १५ ૧૩ खत्तीण सेट्ठे जह दंतवक्के, इसीण सेट्ठे तह वद्धमाणे ||२२|| શબ્દા : (૧) જેમ (૨) જગત પ્રસિદ્ધ (૩) વિશ્વસેનને (૪) ચેાહાઓમાં (પ) શ્રેષ્ઠ કહેલ છે (૬) ફૂલામાં (૭) અરવિંદને (૮) જેમ (૯) શ્રેષ્ઠ કહે છે (૧૦) ક્ષત્રિમાં (૧૧) ચક્રવર્તીને શ્રેષ્ઠ કહેલ છે (૧૨) ઋષિએમાં (૧૩) ભગવાન્ મહાવીર સ્વામી (૧૪) શ્રેષ્ઠ કહેલ છે. (૧૫) એ રીતે. ભાવાર્થ:- જેમ ચાદ્ધાઓમાં વિશ્વસેન પ્રધાન હતા. ફૂલામાં જેમ અરવિંદ કમળ પ્રધાન છે, ક્ષત્રિઓમાં દાન્તવાકય ચક્રવર્તી એને પ્રધાન કહેલ છે, એવા પ્રકારે ઋષિએમાં શ્રી વમાન સ્વામી ભગવાન્ મહાવીરને શ્રેષ્ઠ કહેલ છે. ' ९ 8 २ * दाणाण से अभयप्पयाणं, सच्चे वा अणवज्जं वयंति । દ . ૭ ૧૧ १० तवेसु वा उत्तम बंभवेरं लोगुत्तमे समणे नागपुते ||२३|| રાજ્જા ઃ (૧) દાનામાં (ર) અભયદાન (૩) શ્રેષ્ઠ છે (૪) સત્ય વચનમાં (૫) નિરવદ્ય વચન ઉત્તમ છે (૬) તપમાં (૭) બ્રહ્મચર્ય (૮) ઉત્તમ છે (૯) એવી રીતે આ લાકમાં (૧૦) શ્રી મહાવીર સ્વામીને (૧૧) ઉત્તમ કહેલ છે. ભાવાર્થ:- સવ દાનામાં અભયદાન ઉત્તમ છે. સત્યમાં નિરવદ્ય વચન ઉત્તમ છે, તપમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે. એવી રીતે લેાકમાં જ્ઞાતપુત્ર શ્રમણુ ભગવાન્ મહાવીર સ્વામીને ઉત્તમ કહેલ છે પ્રધાન કહેલ છે. સર્વથી ઉત્તમ શક્તિ તથા ક્ષાયક જ્ઞાન દર્શન તથા ચારિત્ર અપેક્ષાએ ભગવાન્ મહાવીર સ્વામીને ઉત્તમ કહેલ છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ હત કૃત” સૂત્ર અ૦ ૬ ૧૦ ૧ ૨૧૭ ठिईण सेट्टा लवसत्तमा वा, सभा सुहम्मा व सभाण सेट्ठा ।। ૧૦ ૧૧ ૮ ૨ ૧૪ ૧૩ निव्वाणसेट्ठा जह सव्वधम्मा, ण णायपुत्ता परमत्थि नाणी ॥२४॥ | શબ્દાર્થ ઃ (૧) લાંબી સ્થિતિવાળામાં (૨) પાંચ અનુત્તર (૩) વિમાનના દેવ પ્રધાન છે (૪) સર્વ સભાઓમાં (૫) સુધમ (૬) સભા (૭) ઉત્તમ છે (૮) સર્વ (૯) ધર્મોમાં (૧૦) નિર્વાણ ધર્મ (૧૧) ઉત્તમ છે (૧૨) જ્ઞાનીઓમાં (૧૩) સર્વથી ઉત્તમ (૧૪) ભગવાન મહાવીર સ્વામીને કહેલ છે. ભાવાર્થ – જેમ સર્વ સ્થિતિવાળામાં પાંચ અનુત્તર વિમાનવાસી દેવતા પ્રધાન છે અને સર્વ સભાઓમાં સુધર્મા સભા ઉત્તમ છે, સર્વ ધર્મોમાં નિર્વાણ (મોક્ષ) ધર્મ ઉત્તમ છે, એમ સર્વ જ્ઞાનીઓમાં ઉત્તમોત્તમ ભગવાન મહાવીર સ્વામીને કહેલ છે. એટલે ભગવંત મહાવીર સ્વામી સમાન અન્ય કઈ જ્ઞાની ભરત ક્ષેત્રમાં ન હતા. पुढोवमे धुणइ विगयगेही, न सण्णिहिं कुव्वति आसपन्ने । तरिउ समुदं व महाभवोघं, अभयंकरे वीर अणंतचक्खू ॥ ને ૨૫ . શબ્દાર્થ : (૧) પૃથ્વીસમાન (૨) આઠ કર્મોને દૂર કરવાવાળા (3) બાહ્ય તથા અભ્યન્તર વસ્તુમાં અનાસક્ત (૪) શિધ્ર પ્રજ્ઞાવંત (૫) ધનધાન્ય સંચય (૬) કરવાવાળા (૭) નહિ (૮) સમુદ્ર (૯) સમાન (૧૦) મહાન સંસાર (૧૧) પાર કરી મોક્ષને પ્રાપ્ત કરનાર (૧૨) પ્રાણીઓને અભય કરનાર (૧૩) ભગવાન મહાવીર (૧૪) અનંતજ્ઞાની. ભાવાર્થ – શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જગતના સમસ્ત જીવને પૃથ્વીની સમાન આધારભૂત હતાં. વળી સ્વયં આઠ પ્રકારનાં કર્મોને દૂર કરવાવાળા તથા અન્ય જીને આઠ કર્મોથી છોડાવનારા તથા સર્વ પદાર્થોમાં વૃદ્ધિ પણ રહિત, શીવ્ર બુદ્ધિમાન, ધાદિક Page #249 -------------------------------------------------------------------------- ________________ યુગ તાગ સત્ર - ૧ - ૧ કષાયથી રહિત તથા ધન ધાન્યાદિકના સંચય નહિ કરવાવાળા, સમુદ્ર સમાન ગંભીર અનન્ત સંસારને પાર કરી ભગવાન મહાવીર મોક્ષ પ્રાપ્ત કરનારા તથા અનંત જ્ઞાની તથા સર્વ પ્રાણીઓને અભય કરનારા હતા. कोहं च माणं च तहेव मायं, लोभं चउत्थं अज्झत्थदोसा । एआणि वंता अरहा महेसी, ण कुव्वई पावण कारवेइ ॥२६।। | શબ્દાર્થ : (૧) અરિહંત (૨) મહર્ષિ (૩) ક્રોધ (૪) માન (૫) માયા (૬) લેભ (૬) ચાર (૮) આધ્યાત્મ દેશે (૯) ત્યાગ કર્યો (૧૦) ન કરતાં (૧૧) સ્વયં પાપ (૧૨) અન્ય પાસે પાપ કરાવતા નહિ. ભાવાર્થ -- ભગવાન મહાવીર સ્વામી મહર્ષિએ ક્રોધ, માન, માયા, લેભ, એ ચારે કષાયે–અધ્યાત્મ દેને ત્યાગ કરી કષાયને છતી સ્વયં પાપ કરતા નહિ, અન્ય પાસે પાપ કરાવતા નહિ અને અનુમોદન પણ આપતા નહિ. किरियाकिरियं वेणयाणुवार्य, अण्णाणियाणं पडियच्च ठाणं । से सव्ववायं इति वेयइत्ता, उवटिए संजमदीहरायं ॥२७॥ શબ્દાર્થ ઃ (૧) કિરિયાવાદી (૨) અકિરિયાવાદી (૩) વિનયવાદી (૪) અજ્ઞાનવાદી (૫) એ પ્રકારે (૬) પક્ષ-રથાન (૭) જાણી (૮) એને (૯) સર્વવાદી (૧૦) જાણી (૧૧) જીવનપર્યત (૧૨) સંયમમાં (૧૩) સ્થિર થયા. ભાવાર્થ- ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી તથા અજ્ઞાન- વાદી એ સર્વ મતવાદીઓના મતેના સ્વરૂપને–મંતવ્યને જાણીને ભગવાન મહાવીર સ્વામી યાવત જીવન સંયમમાં સ્થિત રહ્યા હતા. Page #250 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર પૂર્વાંગ સૂત્ર અ॰ } ૬૦ ૧ ૪ से बारिया इस्थी सराइभ, उवहाणवं दुक्खखणट्ट्याए । ૨૧૨ 99 ૧૩ ૧૨ ૧૫ लोगं विदित्ता आरं परं च सव्वं पभू वारिय सब्बबारं ||२८|| શબ્દા : (૧) તે ભગવાન્ (૨) મહાવીર (૩) રાત્રિભાજન તથા (૪) સ્ત્રીના (૫) ત્યાગ કરી (૬) તપસ્યામાં પ્રવૃત્ત થયા (૭) દુઃખના ક્ષય કરવા માટે (૮) આ લેાક તથા (૯) એ લેાકના (૧૦) પરલેાક (૧૧) સ્વરૂપને જાણી (૧૨) ભગવાન્ (૧૩) સર્વ પાપાના (૧૪) ત્યાગ કર્યાં (૧૫) સ` આશ્રવદ્વારથી નિવૃત્ત. ભાવાર્થ:- ભગવાન મહાવીરે રાત્રિ ભેાજન સહિત હિંસા, અસત્ય, ચૌય, અબ્રહ્મચય, પરિગ્રહ, એ સર્વ દોષોને ત્યાગ કરી પાપથી નિવૃત્ત થયા હતા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ રીતે પાંચે પ્રકારથી લેાકના સ્વરૂપને જાણી, આઠે કમના ક્ષય કરવા માટે ભગવાન મહાવીર સ્વામી તપસ્યામાં પ્રવૃત્ત રહી સવ આશ્રવાથી નિવૃત્ત થઈ કર્મના ક્ષય કર્યાં હતા. O ૧ ૩ सोचा य धम्मं अरहंत भासयं समाहितं अट्ठपदोवसुद्धं । ९ ૧૦ 99 ૧૨ ૧૩ ૧૪ तं सहाणा य जणा अणाऊ, इंदा व देवाहिव आगमित्संति ત્તવૃત્તિ રા કથિત (૩) યુક્તિયુક્ત (૮) સાંભળી (૯) શ્રદ્ધા (૧૨) ઇન્દ્રની માક (૧૩) શબ્દા : (૧) શ્રી અરિહ દેવ દ્વારા (૨) (૪) અ તથા (૫) પદેથી (૬) શુદ્ધ (૭) ધર્માં રાખવાવાળા (૧૦) વા (૧૧) મેક્ષને પ્રાપ્ત કરે છે દેવતાના અધિપતિ (૧૪) બને છે. ભાવાર્થ:- અરિહંત દેવ દ્વારા ભાષિત યુક્ત સંગત તથા યુદ્ધ અ તથા પદ્મવાળા આ ધર્મને સાંભળીને જે જીવા આ ધર્મીમાં શ્રદ્ધા કરે છે અને શ્રદ્ધા કરી જ્ઞાન, દર્શન, ચાત્રિ, તપનું Page #251 -------------------------------------------------------------------------- ________________ ફૅર૦ સૂત્ર કૃતર્લીંગ' સૂત્ર અ} ૐ ૧ આરાધન કરે છે તે જવા માક્ષને પ્રાપ્ત કરે છે, અથવા શેષ કર્યું રહી જાય તે। ઇન્દ્રની માક દેવતાના અધિપતિ સમાન દેવામાં ઉત્પન્ન થાય છે. શ્રી સુધર્મા સ્વામી શ્રી તીથ કરના ગુણેાને બતાવી પેાતાના શિષ્યને કહે છે કે દુ`તિમાં પડતાને બચાવવા માટે શ્રુત અને ચારિત્રરૂપ ધમ જે શ્રી તીથંકર દ્વારા કહેલ છે તે યુક્તિ તથા હેતુથી શુદ્ધ છે, સંગત છે તથા દોષ રહિત છે એ ધમ માં શ્રદ્ધા રાખી જે આચરણ કરે છે, તે આયુ-કમ રહિત ખને છે, સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે, શેષ કમ રહી જાય તેા ઇંદ્ર આદિ દેવાધિપતિ મને છે. અધ્યયન ૬ । સમાપ્ત. Page #252 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતગ સત્ર એ ઉ૦ ૧ સુત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૭ મું. કુશીલ પરિભાષા पुढवी य आऊ अगणी य वाऊ, तण रुक्ख बीया य तसा य पाणा। ૧૧ ૧૪ . ૨ ) 'जे अंडया जे य जराउ पाणा, संसेयया जे रसयाभिहाणा ॥१॥ एयाई कायाइं पवेदिताई, एतेसु जाणे पडिलेह सायं । एतेण कएण य आयदंडे, एतेसु या विपरियासुर्विति ॥२॥ ૨૩ શબ્દાર્થ : (૧) પૃથ્વી (૨) જલ (૩) અગ્નિ (૪) વાયુ (૫) ઘાસના તૃણું (૬) વૃક્ષ (૭) બીજ (૮) ત્રસ (૯) પ્રાણ છવ (૧૦) ઈડા (૧૧) જરાયુજ (૧૨) વેદજ (૧૩) રસમાં ઉત્પન્ન થવાવાળા (૪) પ્રાણી-જીવો (૧૫) એ સર્વને સર્વજ્ઞ ભગવંતે (૧૬) જીવોના પિંડ (૧૭) કહ્યા છે (૧૮) એ સર્વ જીવોને (૧૯) સુખની ઇચ્છા છે (૨૦) જાણે (૨૧) વિચારે (૨૨) એ (૨૩) જીવોને જે નાશ કરે છે (ર) તે પિતાના આત્માને જ દંડ આપે છે અને વાત કરનારા (૨૫) એ જ પ્રાણીની નીમાં (૬) જન્મ ધારણ કરે છે. | ભાવાર્થ – પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, તૃણ, વૃક્ષ, બીજ તથા ત્રસ પ્રાણીઓ ઇંડાથી ઉત્પન્ન થનારા પક્ષીઆદિ તથા જરાયુજમનુષ્ય, ગાય, બળદ આદિ સ્થળચર તથા પસેવાથી ઉત્પન્ન થનારા જૂ, માંકડ આદિ તથા રસમાં ઉત્પન્ન થનારાં નાના નાના કીડા આદિ એ સર્વને શ્રી તીર્થકર દેવોએ જીવ કહેલ છે જીવના શરીર-પિન્ડ કહ્યા છે. સર્વ જીવોને સુખની ઈચ્છા રહેલી છે. એમ જાણે. જે કોઈ છો ઉપરોક્ત જીવોની હિંસા કરે છે, તેઓ પાપનો કમૅને સંચય કરીને ચારગતિ ચોવીશ દંડકરૂપ સ્થાનમાં એ જ પ્રાણીઓમાં Page #253 -------------------------------------------------------------------------- ________________ ર સુત્ર કૃતંગ સૂત્ર અ૦ ૭ ૦ ૧ ઘાત વારંવાર જન્મ ધારણ કરે છે, અને મૃત્યને પામે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ પાંચે એકેન્દ્રિય-એટલે જેને શરીર રૂપ એક જ ઇન્દ્રિ છે. તેઓમાં સૂક્ષ્મ અને માદર એમ બે પ્રકારના ભેદ છે. અને પ્રપ્તિ અને અપપ્તિ એવા એ ભેઢા સવ શરીરવાળા જીવામાં રહેલાં છે. આ જીવાને પીડા ઉત્પન્ન કરનાર- ઘાત કરનારા પેાતે પેતાના આત્માના દંડના ભાગી બને છે એટલે તે કરનારા પેાતાના આત્માને જ દંડ આપે છે. પૃથ્વી એકેન્દ્રિયાની ઘાત કરનારા-પીડા દેનારા જીવે એ જ એકેન્દ્રિય જવાની ચેનિમાં વારંવાર ઉત્પન્ન થઇને જન્મમરણ કર્યાં કરે છે. જીવા પેાતાના સુખની ઈચ્છાથી જીવાની હિંસા કરે છે. પરંતુ તે હિંસાના કરનારાઓને સુખને બદલે દુઃખની પ્રાપ્તિ પરમાથી થાય છે એમ જાણા. આદિ પાંચે 9 जाईपहं अणुपरिमाणे, तावरेहिं विघयमेति । ઢ ૧. १२ ૧૧ * से जति जातिं बहुकरकम्मे, जं कुरुवती मिजति तेण वाले ॥३॥ શબ્દાર્થં : (૧) એકેન્દ્રિય આદિ જાતિમાં (૨) જન્મ-મરણ કરતા થકાં (૩) એ જીવ (૪) રસ અને (૫) સ્થાવરમાં ઉત્પન્ન થઇ (૬) મૃત્યુને પામે છે (૭) વારંવાર જન્મ લઇ (૮) અતિ ક્રૂર કર્યાં કરવાવાળા (૯) અજ્ઞાની જીવ (૧૦) જે પાપકર્મ કરે છે (૧૧) તેના વિપાકાથી (૧૨) મૃત્યુને પ્રાપ્ત થાય છે. ભાવાઃ- એકેન્દ્રિય આદિ પૂર્વકત પ્રાણીએની હિંસા કરવાવાળા જી. વારંવાર એ જ એકેન્દ્રિ આદિ જાતિમાં-ચેાનિએમાં જન્મ લે છે અને મરણ પામે છે. ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવામાં ઉત્પન્ન થઇ મૃત્યુને પામે છે. પાપી જીવા વારંવાર જન્મ પામી અતિ કર્મો કરીકના સંચય કરી વારંવાર મૃત્યુને પામે છે. એકેન્દ્રય આદિ જાતિઓના માર્ગને ‘જાતિપથ’ કહેવાય છે Page #254 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ૦૭ ટ્વ૦ ૧ અથવા એકેન્દ્રિય, એઈન્દ્રિય, તૈઇન્દ્રિય ચઉરિન્દ્રિય અને પચેન્દ્રિય જીવાને જાતિ કહેવાય છે. જન્મ મરણને જાતિ વધુ કહેવાય છે. હિંસક જીવે સસ્તના વિવેકથી રહિત ખાળકસમાન અજ્ઞાનીજીવા, જીવાની હિંસા કરીને જન્મમરણ રૂપસૌંસાર પરિભ્રમણુ કરે છે. ૩૩ 9 ૩ ૪ ૧ દ ૭ अस्सि च लोए अदुवा परत्था, सयग्गसो वा तह अन्नहा वा । ' ' ૧૧ ૧૨ ૧૦ संसारमावन्न परं परं ते, बंधंति वेदंति य दुन्नियाणि ||४|| શબ્દા : (૧) આ (ર) લેાકમાં (૩) અથવા (૪) પરલેાકમાં (૫) સે'કડા જન્મામાં (૬) જે પ્રકારે કર્મો બાંધ્યાં હાય તેવા જ પ્રકારે (૭) અથવા અન્ય પ્રકારે ભાગવવાં પડે (૮) સંસાર પરિભ્રમણ કરતા થકાં (૯) કુશીલવા અહુ બહુ દુ:ખા ભાગવે છે (૧૦) આ ધ્યાનથી (૧૧) નવા કર્માં બાંધે છે (૨) બાગવે છે. ભાવાઃ- જીવાએ બાંધેલા કર્માં ભૂતકાળના આંધેલ કર્માં કે વર્તમાન ભવમાં બાંધેલા કર્મો પૈકી કોઈ કમ` ચાલુ ભવમાં કર્તાને વિપાક-ફળ આપે છે. વળી કાઈ કમ પાસેના ખીજા ભવમાં ફળ આપે છે અને કાઈ કર્મો એક ભવમાં અગર સેકડા ભવમાં ફળ આપે છે અને સેકડો ભવે પણ ભગવવાં પડે છે. કાઇ કમ` ચાલુ ભવમાં અને કાઈક ખીજા ત્રીજા ભવમાં કે સેકડા ભવમાં ઉદય આવતાં ભાગવવાં પડે છે. કાઇ કમ` જે પ્રમાણે કરેલ હાય-માંધ્યા હાય, એવા જ પ્રકારે ભાગવવાં પડે છે તેા કાઈ કર્મ અન્યથા પ્રકારે ભાગવવાં પડે છે. કાઇ કના ફળ એકવાર ભોગવવાં પડે છે તે કેાઈ કર્મીના ફળ વિશેષવાર ભેગવવાં પડે છે, કર્મીના અંધ જીવના પરિણામ મુજબ તીવ્ર કે મંદ, દીર્ઘ સ્થિતિ કે અલ્પ સ્થિતિના પડે છે. કુશીલ મનુષ્યા હિંસા કરીને લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે. એક કર્મના ફળ ભાગવતાં રાગદ્વેષ કરીને આત ધ્યાન કરીને નવા નવા કર્માંના બંધ બાંધે છે. - Page #255 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સત્ર અo. ઉ૧ આવી રીતે પિતાના કરેલા કર્મોના ફળ સૌ કઈ ભોગવે છે. જે કર્મો શીઘ્ર ફળ દેનારા હોય તે ચાલુ. ભવમાં જ ભોગવવા પડે છે. વળી કઈ કર્મો અન્ય ભામાં નરક તિર્યંચ આદિ ભોમાં ભેગવવાં પડે છે. જે પ્રકારે શુભ અથવા અશુભ કર્મો કરે એ પ્રમાણે તેના વિપાક-ફળો ભેગવવાં પડે છે. પરંતુ કઈ પણ કર્મોના ફળ ભોગવ્યા વિના છૂટકારો થાય તેમ નથી. તેમ જાણે. जे मायरं वा पियरं च हिचा, समणध्वए अगणि समारभिज्जा । अहाहु से लोए कुसीलधम्मे, भूताई जे हिंसति आयसाते ॥ ૧૪ ૧૧ ૧૨ ૧૩ શદાર્થ : (૧) જે મનુષ્ય (૨) માતા (૩) પિતા (૪) છેડી (૫) પ્રવજ્યા પ્રહણ કરી (૬) અગ્નિ (૭) આરંભ કરે છે (૮) પિતાના સુખ માટે (૯) જીવોની (૧૦) હિંસા કરે છે (૧૧) એ (૧૨) લેકે (૧૩) કુશલ ધર્મવાળા છે (૧૪) એમ તીર્થકર દે કહે છે. - ભાવાર્થ – જે જીવે માતા, પિતા, સ્વજન, પરિગ્રહને ત્યાગ કરી પ્રત્રજ્યાને ગ્રહણ કરીને અગ્નિનો આરંભ કરે છે તથા પિતાના સુખને માટે જીવોની હિંસા કરે છે, તેઓને તીર્થકર દેએ કુશીલ ધર્નવાળાં કહ્યા છે પર પાર્થને નહિ જાણનારા ધર્મા ચરણને માટે પ્રવૃત્ત બને છે પરંતુ કમના તથા ધર્મના સ્વરૂપને નહિ જાણતા હોવાથી અથવા જીવ અજીવના જાણપણાની હીનતા હોવાથી તથા આરંભન તથા પાંચ ઈન્દ્રિયેના વિષયેના ભેગવટાના કડવા વિપાકોને નહિ જાણતા હોવાથી પ્રવ્રજ્યા ગ્રહણ કરવા છતાં શરીર સાતાના ગષક આશ્રવ દ્વારને રોકી સંવર ભાવમાં રહી શકતા નથી. આરંભવાળી ક્રિયા અનુષ્ઠાનેથી ધર્મમાની, મનાવી, સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરતા થકા સંસાર ચક્રાવામાંથી છૂટી શકતાં નથી. Page #256 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાં લગ અ ઉ ૧ ૨૨૫ उजालओ पाण निवातएजा, निव्वावओ अगणि निवायवेजा। तम्हा उ मेहावि समिक्ख धम्म, ण पंडिए अगणि समारभिाजा ૧૩ શબ્દાર્થ: (૧) અગ્નિ પ્રદીપ્ત કરનાર (૨) પ્રાણીઓની (૩) ઘાત કરે છે (૪) બુઝવવાવાળે (૫) અગ્નિના જીવોની (૧) ઘાત કરે છે (૭) તેથી (૮) બુદ્ધિમાન (૯) પંડિત (૧૦) ધર્મને (૧૧) જાણું (૧૨) અગ્નિકાયને (૧૩) આરંભ (૧૪) કરે નહિ. ભાવાર્થ- અગ્નિકાયને સળગાવનાર મનુષ્ય-પુરુષ છકાય જીવોની ઘાત કરે છે, પૃથ્વી આદિને આશ્રિત ત્રસ અને સ્થાવર જીવોના પ્રાણનો નાશ કરે છે અને પાણી આદિ દ્વારા અગ્નિકાયને બુઝાવનાર અગ્નિકાયના જીની વિશેષ ઘાત કરે છે અને તેને આશ્રયી રહેલા જીવોને પણ નાશ થાય છે. અગ્નિકાયને આરંભ જીવ હિંસાનું કારણ છે તેમાં સંશય નથી. એમ જાણી બુદ્ધિમાન સાધક ધર્મને વિચાર કરી અગ્નિકાયને આરંભ કરે નહિ. पुचीवि जीवा आऊवि जीवा, पाणा य संपाइम संपयंति । संसेच्या कसमस्सिया य एते दहे अगणि समारभते ॥७॥ શબ્દાર્થ : (૧) પૃથ્વી જીવ છે (૨) પાણી છવ છે (૩) સંપાતિય () જીવો (૫) અગ્નિમાં પડી (૬) વેદથી ઉત્પન્ન (0) કાષ્ટને આશ્રયી રહેલા (૮) ને અગ્નિકાયને (૯) આરંભ કરનાર (૧૦) ઉપરોક્ત જીવોને (૧૧) બાળે છે. ભાવાર્થ- જે છ અગ્નિનો આરંભ કરે છે, તે પૃથ્વીકાય છેને, પાણી અને તથા પતંગીયા બાદિ ઉડતા જાને તથા Page #257 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૦ ૦ ૧ સ્વેદજ-પરસેવાથી ઉત્પન્ન થયેલ જીવાને તથા કાષ્ટમાં રહેનારા સવ જીવાને બાળે છે, મૃત્યુ પમાડે છે, ત્રસ અને સ્થાવર અને પ્રકારના જીવાની ઘાત અગ્નિ આરંભમાં થાય છે. અગ્નિકાયના આર્ભ મહાન ક્રમ બધનું કારણ છે, તેથી અગ્નિકાયના આરંભ મહાન દોષનું – પાપનું કારણ છે. ૨૨૬ हरियाणि भूताणि विलंबगाणि आहार देहा य पुढो सियाई । દ 99 ૧૦ * ૧૪ ૧૩ ૧૫ जे छिंदती आयसु पहुच, पागन्भि पाणे बहुणं तिवाती ||८|| 9 રાજ્જા : (૧) લીલી વનસ્પતિ (૨) વૃક્ષ આદિ વ (૩) જીવના આકારને ધારણ કરે છે (૪) અલગ અલગ (૫) જીવા છે. (૬) જે પુરુષ (૭) આહાર માટે (૮) શરીર પુષ્ટિ માટે (૯) પેાતાના (૧૦) સુખ માટે (૧૧) વનસ્પતિને છેદે છે (૧૨) ધૃષ્ટ પુરુષ (૧૩) ધણા (૧૪) પ્રાણીઓના (૧૫) નાશ કરે છે. ભાવા:- હરિત વનસ્પતિ, અંકુર, વૃક્ષની શાખા, પ્રશાખા, પત્ર, ફુલ, ફળ, મૂળ, સ્કંધ આદિમાં સવમાં અલગ અલગ જીવા રહેલાં છે, જીવના આકારને ધારણ કરે છે, આહાર મળવાથી પુષ્ટ થાય છે, આહારના અભાવથી સૂકાય છે, મૂળથી તે પાંદડા પ"ત સમસ્ત વૃક્ષમાં એક જીવ હાય અને તેને આશ્રયી અનેક જીવા એક વૃક્ષને આધી રહેલાં હાય છે, વનસ્પતિમાં રહેલા જીવા સંખ્યાત, અસખ્યાત, અન`ત હાય છે, વનસ્પતિ છેઢાવાથી સુકાય છે, લગભગ મનુષ્ય શરીર સમાન વનસ્પતિના શરીરો માલ, વૃદ્ધ, યુવાન વગેરે સ્થિતિવાળા હેાય છે, પેાતાના શરીર સુખના માટે જે કઈ પુરુષ વનસ્પતિનું છેદન કરે છે, એ દયાહીન પુરુષ ઘણા વનસ્પતિ આદિ પ્રાણીઓના નાશ કરે છે, રાગાને શાંત કરવા-મટાડવા માટે કેટલાએક મનુષ્યે વનસ્પતિનું છેદન કરે છે, તે તે વા સાથે છેદન Page #258 -------------------------------------------------------------------------- ________________ સત્ર કતાગ સૂત્ર આ૦ ૭ ઉ૦ ૧ ૨૨૭ કરનારને વૈર બંધન થાય છે, જેથી રોગને શાંત કરવા જતાં ઘણું અશુભ કર્મોનું બંધન થાય છે, જેના વિપાકો-ફળે દુઃખરૂપ હિંસાના કરનારાને ભેગવવાં પડે છે, એમ જાણી આત્માના હિતેચ્છુ જીએ વનસ્પતિ આદિ ના આરંભથી નિવૃત્ત થવું તે પિતાના આત્માને કલ્યાણનું, સુખનું કારણ છે. ૧૦૦ जातिं च बुढ़ि च विणासंयते, बीयाइ अस्संजय आपदंदे । अहाहु से लोरें अणजधम्मे, बीयाइ जे हिंसति आयसाते॥९॥ શબ્દાર્થ : (૧) ઉત્પત્તિ (૨) વૃદ્ધિ (૩) નાશ કરે છે (૪) બીજ (૫) અસંયમી પુરુષ (૬) આત્મ દડી (૭) એ (૮) લોકમાં (૯) અનાર્યધમ (૧૦) કહે છે (૧૧) બીજ (૧૨) ઘાત કરે છે (૧૩) સુખ માટે. ભાવાર્થ - જે અસંયમી પુરુષ પિતાના આત્માના સુખ માટે બીજરૂપ વનસ્પતિને નાશ કરે છે તે બીજમાંથી ઉત્પન્ન થનારા વૃક્ષનાં થડ, સ્કંધ, શાખા, પ્રશાખા, પત્ર, ફુલ, ફળ, આદિ અંકુર તથા તેની વૃદ્ધિને નાશ કરે છે અને તે બીજનો નાશ કરનાર એ પાપને આશ્રયી પિતાના જ આત્માને ઘાતક બને છે, આવા બીજના ઘાત કરનારાઓને શ્રી તીર્થકર દેએ અનાર્ય ધર્મવાળાં કહ્યા છે. વનસ્પતિ આદિ જીવોની ઘાત કરનાર કદાચ સાધુ હોય તે તેને ગૃહસ્થ સમાન જાણવા. સાધુ હોય તે જીવને આરંભ કરે જ નહિ. જમા કિન્નતિ કુવાકુવાળા, જા રે પંરિરા રાજા | जुवाणगा मज्झिम थेरगा य, चयंति ते आउखए पलीणा ॥१०॥ શબ્દાર્થ ઃ (૧) ગર્ભમાંથી (૨) તો કાઈ બોલતા શીખેલા (૩) બલવા નહિ શીખે (૪) પંચશિખાવાળા (૫) કુમારયમાં (૬) યુવાનવયમાં (૭) મધ્ય Page #259 -------------------------------------------------------------------------- ________________ રા સૂત્ર કૃતંગ સુત્ર છે-૩ વયમાં (૮) વૃદ્ધાવસ્થાએ (૯) મનુષ્યા સર્વે† (૧૦) આયુષ્યના ક્ષય થતા (૧૧) મૃત્યુને પામે છે (૧૨) શરીરને છેડી દે છે (૧૪) મૃત્યુને પામે છે. ભાવાર્થ:- હરિત વનસ્પતિના અથવા ખીજના નાશ કરનારા જીવા કાઇ ગ`માંથી જ મૃત્યુને પામે છે. વળી કાઇ ખેલવા શીખેલા, કેાઇ ખેલવા નહિ શીખેલા ખાળ વયમાં, તે કાઇ પાંચ શીખાવાળા કુમારવયમાં, કોઇ યુવાનવયમાં, કોઈ મધ્યમવયમાં, કેાઇ વૃદ્ધાવસ્થામાં સર્વ અવસ્થામાં જીવે કર્મના ઉદયે મૃત્યુને પામે છે, આ રીતે વનસ્પતિના ઘાત કરનારા જીવા આયુષ્યના ક્ષય થયે શરીરને છેડી મૃત્યુને પામી પરલેાકમાં-પરભવમાં અધમતિમાં 'ઉત્પન્ન થઇ હિં'સાથી ખંધાએલા અશુભ કમના ઉયે પાપી જીવાને દુઃખા ભગવવાં પડે છે. સાર એ છે જે વનસ્પતિના છેદનથી છ ટુંકા આયુષ્ય બાંધી વારવાર જન્મ મરણના દુઃખા લાગવે છે. જેથી વનસ્પતિ આદિ જીવાની ઘાત કરનારા પેાતાના આત્માને દંડ આપે છે, એમ જાણી જીવ હિંસાથી દૂર રહેવું તે શ્રેયનું કારણ છે. " संबुज्झहा जंतवो ! माणुसत्तं, दहुं भयं बालिसेणं अलंभो । ૧૦ ૧૨ ૧૧ ૧૨ एतदुक्खे जरिए व लोए, सकम्मुणा विष्परियासुवे ॥ ११॥ શબ્દા : (1) મેધ પામેા (૨) જીવે (૩) મનુષ્યત્વ (૪) દેખા (૫) નરકતિયચના ભયને (૬) અજ્ઞાનીઓ (૭) ખેાધના લાભથી વ`ચિત રહે છે (૮) એકાંત દુઃખથી (૯) લેકામાં રહેલા જીવા (૧૦) પિડિત છે. (૧૧) સ્વકૃત કર્મીના આશ્રયી (૧૨) સુખની ઇચ્છા હૈાવા છતાં દુઃખને પામે છે. ભાવા:- હું જીવા ! તમે મેષને પ્રાપ્ત કરી, મનુષ્ય ભવ-મનુષ્યત્વ ફરી પ્રાપ્ત થવું દુલભ છે તથા ધર્મની પ્રાપ્તિ થવી પણ અતિ દુલ ભ છે તેમ જ ઉત્તમ ક્ષેત્ર, આકુલ, ઉત્તમ જાતિ, આરાગ્યતા, દીર્ઘ આયુષ્ય, બુદ્ધિ, શાસ્ર શ્રવણ, નત નિયમનું ગ્રહણુ, Page #260 -------------------------------------------------------------------------- ________________ “સૂત્ર કૃતાંગ સૂત્ર છે e શ્રદ્ધા અને સંયમ પ્રાપ્ત થવા દુર્લભ છે, જેણે ધર્માચરણ પૂર્વે કરેલ નથી તેઓને મનુષ્ય ભવ આદિ ઉપરીક્ત કહ્યા તે આત્મ કલ્યાણુના સાધના પ્રાપ્ત થવા દુર્લભ છે તેમ જ નરક અને તિય‘ચાનીમાં રહેલા દુ:ખાને જાણી એધને ગ્રહણ કરી, વિવેકહીન અજ્ઞાનીઓને મેષ પ્રાપ્ત થતા નથી વળી આ લેાક-લાકમાં રહેલા જેવા પ્રાય એકાંત દુઃખથી પીડાઇ રહેલાં છે, જીવા અજ્ઞાનતાથી સુખ પ્રાપ્ત કરવા જવાની હિંસા કરે છે, પરંતુ તે હિંસાથી તે સુખના બદલે જન્મ મરણુ રૂપ સસાર પરિભ્રમણની, વૃદ્ધાવસ્થાના, રાગેાના માહિ દુ:ખની વૃદ્ધિ થાય છે આવા પ્રકારની સંસારીઓની સ્થિતિ જાણી એપને પામે. 9 हेग मूढा पर्यंत मोक्खं, आहारसं वज्जणवज्जणेणं । ૧૦ ૧ ૧૨ ૩૪ 98 કદ १५ एंगे य सीओदग सेवणेणं, हुएण एगे पवयंति मोक्खं ||१२|| શબ્દા : (૧) આ જગમાં (૨) કેટલાએક (૩) મૂખ મનુષ્યા (૪) મીઠું –લેાણ (૫) ખાવું (૬) છેાડી દેવાથી (૭) મેક્ષની (૮) પ્રપ્તિ બતાવે છે વળી (૯) કેટલાએક (૧૦) શીતલ (૧૧) જલ (૧૨) સેવનથી (૧૩) કેટલાએક (૧૪) અગ્નિહામથી (૧૫) મેક્ષની પ્રાપ્તિ (૧૬) બતાવે છે. ભાવાઃ- આ જગતમાં કેટલાએક મૂર્ખ મનુષ્યે લેણુમીઠું ખાવું છેાડી દેવાથી મેક્ષની પ્રાપ્તિ બતાવે છે, વળી કેટલાએક શીતલ જલના સેવનથી મેાક્ષની પ્રાપ્તિ બતાવે છે, જ્યારે કેટલાએક અગ્નિહામ કરવાથી મેાક્ષની પ્રાપ્તિ મતાવે છે, જગત્માં આવી રીતે અજ્ઞાનીઓને કુશીલ મનુષ્યેાના જુદા જુદા અસત્ય અભિપ્રાય રહેલાં છે. આ રીતે સાવદ્ય અનુષ્ઠાનેથી ધમ માનવાવાળાં અને મનાવવાવાળાં સ`સાર પરિભ્રમણ વધારતા રહે છે, જાણી આવા અજ્ઞાની જીનેાના સંગથી દૂર રહેવું. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સૂત્રકૃતગ સૂત્ર અ૦ ૭ ૧ ૧ पाश्रोसिणाणादिसु णत्थि मोक्खो, खारस्स लोणस्स अणासएणं । ૬ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ते मजमंसं लसुणं च भोचा, अनत्थ वासं परिकप्पयंति ॥ १३ ॥ શબ્દાર્થ ઃ (૧) પ્રભાતકાળના (૨) સ્નાન આદિથી (૩) નિમક(૪) મીઠાના (૫) ત્યાગ કરવાથી (૬) અગ્નિહોત્રથી (૭) મેક્ષની પ્રાપ્તિ (૮) થતી નથી (૯) અન્ય તીર્થીઓ વિષયોમાં વૃદ્ધ બની (૧૦) મદ્ય (૧૧) માંસ તથા (૧૨) લસણ આદિના (૧૩) ખેરાક ખાઇને (૧૪) મોક્ષથી વિપરીત (૧૫) અન્ય સ્થાનેમાં–અધમગતિઓમાં (૧૬) સંસાર પરિભ્રમણ કરે છે. ભાવાર્થ- સ્નાનથી, શીતલ જલ સેવનથી કે અગ્નિ હિત્રથી મોક્ષની પ્રાપ્તિ હોઈ શકે નહિ. અન્ય તીથીઓ વિષયમાં ગૃદ્ધ બની મધ, માંસ, તથા લસણ આદિના જવઘાત રૂપ આહારનાં સેવન કરી મોક્ષથી વિપરીત સ્થાને અર્ધગતિ રૂપ નરક અને તિર્યંચ નિ સ્થાનમાં ઉત્પન્ન થવા રૂપ અસત્ય ઉપદેશ આપી આરંભરૂપ ઉપદેશ આપી–જેવા કે પ્રભાતનાં સ્નાનથી, શીતલ જલ સેવનથી, અગ્નિ હેત્રથી, અથવા મીઠું છોડી દેવાથી મોક્ષની પ્રાપ્તિ બતાવી અશુભ કર્મોને સંચય કરી નરક તિર્યંચની ગતિમાં ઉત્પન્ન થઈ સંસાર પરિભ્રમણને વધારી રહ્યા છે જાણે આત્માથીએ આવા અજ્ઞાનીઓના સંગથી દૂર રહેવું. उदगेण जे सिद्धिमुदाहरंति, सायं च पायं उदगं फुसंता । उदगस्त फासेण सिया य सिदो, सिम्झिनु पाणा बहवे दगंसि | ૪ || Page #262 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતગ સૂત્ર અ૦ ૭ ઉ. ૧ ૨૩૧ શબ્દાર્થ : (૧) સાંજના (૨) સવારના (૩) જલ (૪) સ્પર્શથી (૫) જલનાનથી () મેક્ષની (૭) પ્રાપ્તિ બતાવે છે (૮) એમ જે જલ-(૯) સ્નાનથી (૧૦) મુક્તિ (૧૧) પ્રાપ્ત થાય (૧૨) જલમાં રહેનારા (૧૩) જીવો (૧૪) ઘણું (૧૫) મોક્ષને પ્રાપ્ત કરે. ભાવાર્થ – સાંજના તથા સવારના જલ સ્નાનથી જે મનુષ્ય મોક્ષની પ્રાપ્તિ બતાવે છે એ તદન અસત્ય છે જે જલા સ્નાનથીસ્પર્શથી મોક્ષની પ્રાપ્તિ થતી હોય તે જલમાં રહેનારા પ્રાણીઓને પણ મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ, પરંતુ તેમ તે બનતું નથી. વળી બ્રહ્મચારીઓને માટે તે સ્નાન કરવાને સર્વથા નિષેધ છે. સ્થાનથી મદ તથા દર્પ ઉત્પન્ન થાય છે. વળી જલથી શરીરની વિશુદ્ધિ થાય તે પણ અલ્પકાળ માટે થાય છે. જેથી અન્ય તીર્થીઓનું કથન અસત્ય છે, ન્યાય સંગત નથી. વળી જલ સ્નાનથી તે જીવની ઘાત થાય છે અને તે ઘાતથી રબંધન રૂપ અશુભ કર્મોના બંધન થાય છે. જેના વિપાકમાં જન્મ મરણની વૃદ્ધિ થાય છે જાણી સાધકે સ્નાન કરવું નાહ જોઈએ. मच्छा य कुम्मा य सिरासिवा य, मग्गू य उट्ठा दगरक्खसा य। अट्ठाणमेयं कुसला वयंति, उदगेण जे सिद्धिमुदाहरंति ॥१५॥ શબ્દાર્થ: (૧) મતસ્ય (૨) કાચબા (૩) સરીસૃપ () ઊંટ નામનું જલચર (૫) જલકાગ અથવા ડિક (૬) જલમનુષ્ય (૭) જલસ્પર્શથી (૮) મુકિત (૯) પ્રાપ્ત કરે (૧૦) એ કથન (૧૧) અસત્ય છે (૧૨) એમ તીર્થકર દેવો (૧૩) કહે છે. ભાવાર્થ – જે જલસ્પર્શથી મુક્તિ પ્રાપ્ત થતી હોય તે માછલાં, કાચબા, સરીસૃપ, જલમનુષ્ય, જલકાગ, દેડકા આદિ ઘણું જલચર જી સર્વથી પહેલાં મોક્ષને પ્રાપ્ત કરી શકે, પરંતુ તેમ તે Page #263 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર ૦ ૭ ૧ થતુ નથી જેથી જલસ્પર્શથી મોક્ષ ખતાવનાર અન્ય તીથી એનું કથન અસત્ય છે, એમ માક્ષતત્ત્વના જાણનાર શ્રી તીથ કરદેવા કહે છે, સ્નાનથી તેા જીવહિંસારૂપ આરભ થાય છે. આરભથી મરનાર જીવા સાથે વૈરબંધન થાય છે. વૈરખ ધનથી નવા નવા જન્મ ધારણ કરવા પડે છે. જન્મ ધારણ થાય ત્યાં મૃત્યુ તા જન્મ-મરણ છે ત્યાં દુઃખા રહેલાં જ છે એમ જાણી જલના આર લથી આત્માથી જીવાએ દૂર રહેવું જોઇએ અવશ્ય રહેલ છે. 3 ર ་ દ ७ उदयं जह कम्ममलं हरेज्जा, एवं सुहं इच्छामित्तमेव । ९ ११ ૧૩ . अंध व यारमणुस्मरित्ता, पाणाणि चेवं विणिर्हति मंदा || १३ || ૧૬ શબ્દાર્થ : (૧) જલ (ર) જો (૩) ક` મળને (૪) દૂર કરે (૫) તે એ રીતે (૬) પુણ્યને પણ દૂર કરે જલ ક`મલને દૂર કરે. (૭) એ કથન તેા ઈચ્છાપાત્ર છે (૮) મૂર્ખ મનુષ્ય (૯) અંધ નેતાની (૧૦) પાછળ (૧૧) ચાલી (૧૨) જલસ્નાન દ્વારા પ્રાણીઓની (૧૭) હિંસા કરે છે. ભાવાર્થ:- જલસ્નાનથી જો પાપકમ દૂર થતુ હાય તે પુણ્યને પણ દૂર કરે, પાણી જેમ અશુભ લેપને દૂર કરે છે તેમ ચંદન જેવા શુભ લેપને પણ દૂર કરે છે. જલસ્પર્શીથી-સ્નાનથી મેાક્ષને માનવું એ તેા ખાલી મનના મનેરથા છે ભૂખ મનુષ્યા અજ્ઞાની નેતા પાછળ ચાલી જલસ્તાન દ્વારા પ્રાણીઓની હિંસા કરી અશુભ કર્મબંધન કરે છે, જેથી જલસ્તાનથી મેાક્ષ પ્રાપ્તિ માનવી એ તા તદ્દન અસત્ય છે. જેમ જન્માંધ મનુષ્ય અધ નેતાની પાછળ ચાલતા માને છેાડી કુમાગ માં જાય છે અને ઇષ્ટ સ્થાનને પ્રાપ્ત કરી શકતા નથી, એ રીતે જલસ્તાનથી મેક્ષની પ્રાપ્તિ માનવી તે તે તદ્ન અસત્ય છે અને આત્માના અહિતનું કારણ છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૭ ઉ૦ ૧ ૨૩૩ गधाई कम्माई पकुव्वतो हि सिओदगं तू जइ तं हरिज्जा । सिन्झिसु एगे दगसत्तघाती, मुसं वयंते जलसिद्धिमाहु ॥१७॥ ૧૫ ૧૬ ૧૨ ૧૩ ૧૪ શબ્દાર્થ : (૧) પાપ (૨) કર્મ (૩) કરવાવાળા (૫) પાપ જે (૬) શીતલ જલ (૭) દૂર કરે તે (૮) જલચર જીવોની (૯) ઘાત કરનારા (૧૦) કેટલાએક માછલાં, કાચબા, મગર આદિ છે પણ (૧૧) મુકિતના લાભને પ્રાપ્ત કરે (૧૨) જલસ્નાનથી (૧૩) મુકિત (૧૪) બતાવનાર (૧૫) મૃષા (૧૬) બોલે છે. ભાવાર્થ – પાપી મનુષ્યનાં પાપ કર્મને જે જલસ્નાનથી નાશ થતું હોય તો જલચર જીવોની ઘાત કરવાવાળા મગર, માછલાં, કાચબા, આદિ સદા જલમાં રહેનારા કેટલાએક જ મોક્ષને શીધ્ર પ્રાપ્ત કરી શકે, પરંતુ એ કથન તેઓનું અસત્ય છે. જલસ્નાનથી મુક્તિ બતાવનાર મૃષા બોલે છે. મિથ્યાત્વી છે. ૧૦ ૧૧ ૧૨ हुतेण जे सिद्धि मुदाहरंति, सायं च पायं अगणिं फुसंता । एवं सिया सिद्धि हवेज्ज तम्हा, अगणिं फुसंताण कुकम्मिपि ॥ LI ૨૮ || | શબ્દાર્થ : ૧) પ્રાતઃકાળ તથા (૨) સાયંકાળ (૩) અગ્નિના (૪) સ્પર્શ કરનારા (૫) જેઓ અગ્નિહોમથી (૬) મોક્ષની પ્રાપ્તિ (૭) બતાવે છે તેઓ મૃષાવાદી છે (૮) મુકિત (૯) પ્રાપ્ત થતી હોય તો (૧૦) જે અગ્નિ સ્પર્શથી (૧૧) અગ્નિ (૧૨) સ્પર્શ કરવાવાળા (૧૩) લુહાર આદિ કુકર્મીઓને મેક્ષની પ્રાપ્તિ થવી જોઈએ. ભાવાર્થ – પ્રાતઃકાળ તથા સાયંકાળ અગ્નિ સ્પર્શ કરનારા જે લોકો અગ્નિકામથી મોક્ષની પ્રાપ્તિ બતાવે છે, તેઓ મૃષાવાદી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦૭ ૯૦ ૧ છે, જો એ રીતે અગ્નિસ્પશથી-અગ્નિ હામથી જો માક્ષની પ્રાપ્તિ થતી હાય તે અગ્નિના સ્પર્શી કરનારા લુહાર આદિ ઘણા કુકર્મિઓને પણ મેાક્ષની પ્રાપ્તિ થવી જોઇએ. જેથી અગ્નિકાયના સ્પર્શથી મેાક્ષ પ્રાપ્તિ માનવી એ તે મૂખ' મનુષ્યેાના અસત્ય કથન જાણવાં. અજ્ઞાનીએ પેાતાની ઇચ્છાનુસાર સ્વની તથા મેાક્ષની પ્રાપ્તિ બતાવનારાઆને સત્ય માક્ષ માગનું જ્ઞાન જ નથી. જેથી સત્ય મા તેઓને પ્રાપ્ત થતા નથી. આર ંભથી સસાર વૃદ્ધિરૂપ જન્મે મરણની જ પ્રાપ્તિ ઢાય. મેાક્ષની કે સદ્ગતિની પ્રાપ્તિ ન હાઇ શકે. ૧ २ . अपरिक्ख दिह (एव) सिद्धि, एहिति ते घायमधुज्झमाणा । ९ ११ ૧૫ ૧૬ ૧૨ ૧૩ 96 ૧૦ भूपहिं जाणं पडिलेह सातं, विज्जं गहायं तस्थावरेहिं ||१९|| શબ્દા : (૧) પરીક્ષા કર્યા વિના (૨) સ્વીકાર કરેલ છે. (૩) એ પ્રકારે (૪) મુકિત (પ) નળતી નથી (૬) તત્ત્વને નહિ સમજનાર (૭) સૌંસારને (૮) પ્રાપ્ત કરે છે (૯) ત્રસ (૧૦) સ્થાવર (૧૧) સર્વ જીવાને (૧૨) સુખની પા છે (૧૩) જ્ઞાનને (૧૪) ગ્રહણ કરી (૧૫) જાણા (૧૬) વિચારે. - ભાવાર્થ:- જે મનુષ્યા, અગ્નિ હામથી-અગ્નિ સ્પર્શથી તથા જલ સ્નાનથી-જલ સ્પર્શથી અથવા મીઠુ−લુણ નહિ ખાવાથી મુક્તિની પ્રાપ્તિ થયાનું કહે છે. તેઓએ પરીક્ષા કર્યા વિના ઉપરોક્ત સિદ્ધાંતને સ્વીકાર કરેલ છે. જલસ્તાનથી કે અગ્નિહેામ આદિ આરંભવાળી ક્રિયાથી મુક્તિની પ્રાપ્તિ હાઇ શકે જ નહિ. એ માન્યતાવાળા વિવેક રહિત છે, જ્ઞાન રહિત છે. જેથી જલસ્તાનથી તેમ જ અગ્નિહેામથી તે સંસાર પરિભ્રમણ રૂપ જન્મ મરણની વૃદ્ધિ કરી સંસારને સ્થિર કરે છે, જીવ હિંસાથી મેાક્ષની પ્રાપ્તિ હાય જ નહિ. જગતના ર.વ ત્રસ અને સ્થાવર જીવે સુખની ઇચ્છા રાખે છે, સુખ પ્રીય છે દુખ અપ્રિય છે જાણી જ્ઞાનની પ્રાપ્તિ કરી Page #266 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૭ ઉ૦ ૧ ૨૩૫ વિચાર કરી આરંભથી નિવૃત્ત થઈ સર્વ જી સાથે મૈત્રી ભાવ વધારી રહેવું તે શ્રેયનું કારણ છે જીવ ઘાતથી તે સંસાર પરિભ્રમણ રૂપ જન્મ-મરણ આદિ દુઃખને ભેગવટે જાણી જેની દયા પાળવી. थणंति लुप्पंति तस्संति कम्मी, पुढो जगा परिसंखाय भिक्खू । तम्हा विऊ विरतो आयगुत्ते, दटुं तसे या पडिसंहरेज। ॥२०॥ ૧૨ ૧૩ ૧૪ શબ્દાર્થ : (૧) સદન કરે છે (૨) પરમાધામીઓ શસ્ત્રથી છેદન કરે છે (૩) ત્રાસ પામે છે (૪) પાપકર્મ કરવાવાળા (૫) અલગ અલગ (૬) પ્રાણી (૭) જાણી (૮) મુનિ (૯) તેથી (૧૦) વિદ્વાન મુનિ (૧૧) પાપથી નિવૃત્ત (૧૨) આત્મરક્ષક (૧૩) દેખીને (૧૪) ત્રણ સ્થાવર (૧૫) ઘાતથી નિવૃત્ત થાય. | ભાવાર્થ – સાવદ્ય અનુષ્ઠાન કરવાવાળા પાપી જીવો નરકાદિ ગતિમાં દુખે ભેળવે છે જે લોક અગ્નિકાય તથા વનસ્પતિ આદિની હિંસા કરી સુખ પામવાની ઈચ્છા રાખે છે-કરે છે તે લેક હિંસાથી સુખ પ્રાપ્ત નહિ કરતા, નરકાદિ અધમગતિમાં ઉત્પન્ન થઈ અસહ્ય વેદનાથી સંતપ્ત થઈ કરુણ વિલાપ કરે છે, તલવાર આદિ શસ્ત્રોથી છેદય છે, ભાલાથી ભેદાય છે. આ રીતે દુઃખને પામે છે. એમ જાણી આત્મરક્ષક વિદ્વાનમુનિ ત્રસ અને સ્થાવર જીરાને અલગ અલગ જાણી તેની હિંસાથી નિવૃત્ત થઈ સંયમ પાલન કરતા વિચરે. ૧ ૦ ૧૩ जे धम्मलद्धं विणिहाय भुंजे, वियडेगसाहटु य जे सिणाई । जे धोवती लूमयतीव वत्थं, आहाहु से णागणियस्त दूरे ॥२१।। શબ્દાર્થ : (૧) જે સાધુઓ (૨) ધર્મથી પ્રાપ્ત થયેલ અથવા દોષરહિત આહાર (૩) છોડીને (૪) સ્વાદિષ્ટ આહાર ખાય છે (૫) અચિત જલથી (૬) અંગોને સંકોચ કરી (૭) જે સ્નાન કરે છે (૮) વ તથા પગને ધાવે છે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સૂત્ર કૃતગ સૂત્ર અ૦ ૭ ઉ૦ ૧ (૯) નાનું-મોટું કરે છે (૧૦) શોભા આશ્રી વસ્ત્રને (૧૧) તેઓ સંયમથી (૧૨) દૂર છે (૧૩) શ્રી તીર્થકર દેવએ કહેલ છે. | ભાવાર્થ - જે સાધુ નિર્દોષ આહારને છેડી અન્ય સ્વાદિષ્ટ ભજન ખાય છે. અને અચિત પાણીથી અંગને સંકેચ કરીને જે સ્નાન કરે છે અને શોભાને માટે વસ્ત્ર ધાવે છે, હાથ પગ ધવે છે તેમ જ શણગાર આશ્રી નાના વસ્ત્રને મોટું કરે, મોટા વસ્ત્રને કે કરે છે તેઓ સંયમથી દૂર છે અથવા સાધુપણાથી દૂર છે. એમ શ્રી તીર્થંકર દેવોએ કહેલ છે. પૂર્વોક્ત કુશીલના આચારનું વર્ણન કર્યું હવે સુશીલ સાધુના આચારને બતાવે છે. कम्मं परिभाय दगंसि धीरे, वियडेण जीविज य आदिमोक्खं । से बीयकंदाइ अभुंजमाणे, विरते सिणाणाहसु इत्थियासु ॥२२॥ શબ્દાર્થ : (૧) જલસ્નાનથી (૨) કર્મબંધનને (૩) જાણ (૪) ધીરપુરુપ (૫) પ્રાસુકજલદી (૬) જીવન ધારણ કરે (૭) એક્ષપર્યત (૮) બીજ, કંદ આદિ (૯) ભજન નહિ કરતા થકા (૧૦) અલગ રહે (૧૧) સ્નાન તથા (૧૨) સ્ત્રીઓથી (૩) સાધુ. ભાવાર્થ- બુદ્ધિમાન મુનિ જલસ્નાનથી અશુભ કર્મ બંધન થાય છે એમ જાણે મોક્ષ પ્રાપ્ત થતાં સુધી પ્રાસુકજલથી પણ સ્નાન ન કરે, તેમ જ પ્રાસુક જલથી જીવન ધારણ કરે અને બીજકાય મૂળપત્ર આદિ તથા કંદ આ દેષિત આહારના ભેજન કરે નહિ અને સ્નાન તથા મૈથુન સેવનથી દૂર રહે, તેલથી અંગ મર્દન, પીઠી આદિથી લેપ આદિ કિયાઓથી દૂર રહી, શરીરનું પરિશુધન નહિ કરતા, સંયમ પાલન કરે. जे मायरं च पियरं च हिच्चा, गारं तहा पुत्तपसुं धणं च । कुलाई जे धावह साउगाई, अहाहु से सामणियस्स दूरे ॥२३॥ ૬ ૭ ૮ ( ૧૧ ૧૦ Page #268 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૭ ૩૦ ૧ ૨૩૦ શબ્દા : (૧) જે (૨) માતા (૩) પિતાને (૪) છેડી (૫) ધર તથા (૬) પુત્ર (છ) પશુ (૮) ધન છેાડી દીક્ષા ગ્રહણ કરી (૯) સ્વાદિષ્ટ ભેાજનવાળા (૧૦) દોડે છે (૧૧) ધરમાં (૧૨) શ્રમણભાવથી (૧૩) દૂર (૧૪) કહેલ છે. ભાવાર્થ:- જે મુનિ માતા, પિતા, પુત્ર, પશુ, ઘર તથા ધનસંપત્તિ છેડીને દીક્ષા ગ્રહણ કરીને સ્વાદિષ્ટ ભેાજનના લેાભથી સ્વાદિષ્ટ ભાજનવાળા ઘરોમાં આહાર ગ્રહણ માટે જાય છે. તેએ સાધુપણાથી દૂર છે. એમ શ્રી તીથ કરદેવાએ કહેલ છે. ર ૩ દ ५ कुलाई जे धावइ साउगाई, आघाति धम्मं उदरा गिद्धे । ૧૨ ૧૦ ૧૧ દ अहाहु से आयरियाण सयंसे, जे लावएज्जा असणस्स हेऊ | २४| શબ્દા : (૧) સ્વાદિષ્ટ ભાજનવાળા (૨) પેટ ભરવામાં તત્પર (૫) ધર્મકથા (૩) કહે છે (૭) (૯) પેાતાના ગુણાનું વર્ણન કરે (૧૦) તે આર્યાંના નથી (૧ર) એમ શ્રી તીક્ષ કર દેવાએ કહેલ છે. ભાવા:– જે મુનિ પેટ ભરવામાં ગૃદ્ધ બની સ્વાદિષ્ટ ભેાજન માટે આહારાદ્વિ દાનમાં શ્રદ્ધાવાળા ઘરામાં જઇને ત્યાં ગૃહસ્થને રુચિકર ધમ કથાઓ કહે છે અને લેાજનના લેાભથી પેાતાના ગુણ્ણાની પ્રશંસા કરે છે, એવા મુનિએ આચાયના ગુણ્ણાના સેામા ભાગે પણ નથી, આ આચાર કુશીલપણાના જાણવા. ધરામાં (૩) જાય છે (૪) ભાજનના (૮) લેાલથી (૧૧) સામા ભાગે પણ 3 G णिक्खम्म दीणे परजयमि, मुहमंगलीए उदराणुगिदे । 23 ' १० नीवार गिद्धेव महावराहे, ૧૧ ૧૨ अदूरए एहि घातमेव ||२५|| શબ્દાર્થ : (૧) જે પુરુષ ધરથી નીકળીને (૨) દીન મની (૩) અન્યના ધરામાં જઇ (૪) ભાજન માટે (૫) ભાટની માર્ક ગૃહસ્થાની પ્રશ'સા કરે છે Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સૂત્ર કૃતગિ સત્ર અ૦ ૭ ઉ૦ ૧ (૬) ઉદર પિષણમાં (૭) આસકત (૮) તે ચાવલના દાણામાં (૯) આસકત (૧૦) સુઅરની માફક (૧૧) શીઘ્રતાથી (૧૨) સંયમના નાશને (૧૩) પ્રાપ્ત કરે છે. ભાવાર્થ- જે પુરુષ પિતાનાં ઘરબાર તથા ધનધાન્ય, સ્વજન આદિને ત્યાગ કરીને પ્રવજ્યા ગ્રહણ કરીને અન્યના ઘરમાં જઈ ભેજન માટે જીવ્હાને વશ થઈ દીન બની ભાટની માફક ગૃહસ્થોની પ્રશંસા કરે છે. તેઓ ચાવલના દાણામાં આસક્ત મહાન સુઅર શીઘ્રતાથી ઘાતને પામે છે. તેની માફક ભેજનમાં આસક્ત કુશીલ સાધક સંયમથી ભ્રષ્ટ થઈ સંસારમાં પરિભ્રમણ કરતો થક અધમગતિઓમાં જન્મો ધારણ કરતા થકા વારંવાર મૃત્યુને પ્રાપ્ત થાય છે. अन्नस्स पाणस्सिहलोहयस्म, अणुष्पिर्ष भासति सेवमाणे । पासत्थयं चेव कुशीलयं च, निस्सारए होइ जहा पुलाए ॥२६॥ | શબ્દાર્થ : (૧) અન્ન તથા (૨) પાણી વસ્ત્ર આદિ (૩) આ લેકના પદાર્થ નિમિત્ત (૪) સેવકની માફક જે સાધક (૫) પ્રિય (૬) ભાષણ કરતે હોય તો તે (૭) શિથિલતાને તથા (૮) કુશીલભાવને પ્રાપ્ત થાય છે. (૯) સંયમસારરહિત (૧૦) બની જાય છે (૧૧) ભુસ્સાની (૧૨) સમાન. ભાવાર્થ – જે સાધક અન્ન, પાણી, વસ્ત્ર, આદિ લોકમાં રહેલ પદાર્થ માં આસક્ત બની લેભથી દાતાર ગૃહસ્થની રુચિ અનુસાર ધ વિરૂદ્ધ બની રાજાના સેવકની માફક પ્રિય ભાષણ કરે છે. તે પાસ્થ તથા કુશીલભાવને પ્રાપ્ત કરે છે તથા ભુસ્સાની માફક સારરહિત સંયમને બનાવે છે. સાધુના લિંગ માત્ર ધારણ કરે છે અને સંસાર વૃદ્ધિ તે કરે છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ સત્ર પૂર્વાંગ સૂત્ર અ૦૭ ૬૦ ૧ ૨૩૯ 1 * अण्णात पिंडेणऽहियास एजा, णो पूर्याणं तवसा आवहेज्जा । . ૧૦ ૧૨ 99 सद्देहिं रूवेहिं असज्जमाणं, सम्बेहि कामेहि विणीय गेर्हि ||२७|| શબ્દા : (૧) સાધુ અજ્ઞાત પિડ દ્વારા (૨) પેાતાનેા નિર્વાહ કરે (૩) તપસ્યા દ્વારા (૪) પૂજાની (૫) ઈચ્છા ન કરે (૬) શબ્દ (૭) રૂપ આદિમાં (૮) આસક્ત ન બનતા થકા (૯) સર્વ (૧૦) વિષય કામનાની (૧૧) આસક્તિ (૧૨) દૂર કરી સંયમ પાલન કરે. ભાવાર્થ::- સાધુ અજ્ઞાત કુળની ગૌચરીથી પોતાના નિર્વાહસંયમ પાલન માટે કરે, તપસ્યા દ્વારા માનપૂજા પ્રાપ્ત કરવાની ઈચ્છા ન કરે, તથા શબ્દ, રૂપ આદિ સર્વ પ્રકારના વિષય ભાગેાની આસક્તિ દૂર કરે અને સમભાવ રાખી શુદ્ધ સયમપાલન કરતા વિચરે. ૧ २ सव्वाई संगाई अइच्च धीरे, सव्वाई दुक्खाई तितिक्खमाणे । ૧૮ ૧૧ ૧૩ ९ १२ अखिले अगिद्धे जणिएयचारी, अभयंकरे भिक्खु अणाविलप्पा || ૨૮ || શબ્દા : (1) સ† (૨) સંબંધા (૩) ત્યાગી (૪) ધીર પુરુષ (૫) સવ' (૬) દુઃખા (૭) સહન કરતા થકા (૮) જ્ઞાન દર્શન ચારિત્રમાં (૯) સપૂર્ણ ભાગેામાં અનાસકત (૧૦) અપ્રતિબંધ વિહારી (૧૧) અભય દેનાર (૧૨) ભિક્ષુ– સાધુ (૧૩) વિષયકષાયથીઅનાકુળ બની વિચરે. ભાવાઃ- બુદ્ધિમાન સાધુ, ખાદ્ય પરિગ્રહ સ્વજન, ધન, દ્રવ્ય આદિ આભ્યંતર પરિગ્રહ કષાયા, માન, પૂજા આદિ સવ સાંસારિક સમધાને છેાડતા સવ પ્રકારના પરીષહા ઉપસર્ગે આદિ સર્વ દુ:ખાને સમભાવથી સહન કરતા થકા સંપૂર્ણ જ્ઞાન, દર્શન, ચારિત્રયુક્ત, સર્વ કામભેાગામાં અનાસક્ત અને અપ્રતિબદ્ધ વિહારી Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૭ ઉ૦ ૧ રહેતા થકા સર્વ પ્રાણીઓને અભય દેતા થકા વિષય કષાયથી આકુળ નહિ થતાં, ઉપયોગવંત રહી, સાધુ સમાચાર મુજબ સંયમ પાલન કરતા વિચરે. भारस जातामुणि भुंजएज्जा, कंखेज्ज पावास विवेग भिक्खू । दुक्खेण पुढे धुयमाइएज्जा, संगामसीसे व परं दमेज्जा ॥२९॥ | શબ્દાર્થ ઃ (૧) પાંચ મહાવ્રત રૂપ (૨) સંયમયાત્રાના નિર્વાહ માટે (૩) મુનિ (૪) ભોજન કરે (૫) ભિક્ષુ (૬) પાપકર્મના (૭) ત્યાગને (૮) ઇચ્છે (૯) દુઃખને (૧૦) સ્પર્શ થતાં સંયમ અથવા (૧૧) મેક્ષ તરફ ધ્યાન રાખે (૧૨) યુદ્ધભૂમિમાં સુભટ પુરુષ (૧૩) જેમ શત્રુનું (૧૪ દમન કરે એ પ્રકારે સાધુ કર્મરૂપી શત્રુનું દમન કરે. ભાવાર્થ- મુનિ સંયમ યાત્રાના નિર્વાહ માટે આહાર ગ્રહણ કરે, તથા વં ઉપજિત કમને દૂર કરવા-ક્ષય કરવાની ઈચ્છા રાખે, પ્રયત્ન કરે, પરીષહ ઉપસંગ આદિ કર્મો ઉત્પન્ન થયે તે દુઃખેને સમજાવે - હન કરે, સંયમ ભાવમાં તથા મોક્ષમાં ધ્યાન રાખે, જેમ સુભટ પુરુષ યુદ્ધ ભૂમિમાં શત્રુનું દમન કરે એમ સાધક મુનિ કમરૂપ શત્રુને નાશ કરવા સતત ઉપગવંત રહી સંયમ પાલન કરતા તરૂપ શસ્ત્રથી કર્મ શત્રુનો ક્ષય કરે. अवि हम्ममाणे फलगावतट्टी, समागमं कंखति अंतकस्स । णिधूय कम्मं ण पवंचुवेइ, अक्खक्खए वा सगडं શબ્દાર્થ : (૧) સાધક મુનિ પરીષહ ઉપસર્ગ દ્વારા પીડા પામતા થકા (૨) સમભાવે સહન કરે જેમ કાષ્ટના પાટીયાને છોલવા છતાં રાગદ્વેષ ન Page #272 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૭ ઉ૦ ૧ ૨૪૧ કરે એ પ્રકારે અત્યંતર તપથી કષ્ટ પામતા છતાં રાગદ્વેષ કરે નહિ (૩) મૃત્યુની (૪) કરતા રહે (૫) પ્રતીક્ષા (૬) એ પ્રકારે કર્મને (૭) દૂર કરી (૮) જન્મ. ભરણુ શોકાદિને પ્રાપ્ત ન કરે (૯) ગાડાની ધરી તૂટતાં (૧૦) ગાડું આઘે જઈ શકે નહિ એ પ્રકારે સાધુ ફરી સંસારને પ્રાપ્ત કરે નહિ. ભાવાર્થ – સાધક મુનિ પરીષહ ઉપસર્ગ દ્વારા દુઃખ પામતા થકા કાષ્ટના પાટીયાની માફક (પાટીયાને બંને બાજુ છોલતા થકા રાગદ્વેષ કરતા નથી) રાગદ્વેષ નહિ કરતા સમભાવથી સહન કરે અને મૃત્યુના આગમનની પ્રતીક્ષા કરતા રહે, આ પ્રકારે સાધુ સંયમ પાલન દ્વારા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આરાધન કરતા થકા દુઃખને સમભાવે સહન કરી પરભાવોથી અલગ રહી, પરભાવનું વિસ્મરણ કરી, આત્માથી દેહને ભિન્ન જાણું દેહ મમત્વને દૂર કરી, સર્વ કર્મનો ક્ષય કરી, શુકલ ધ્યાન ધ્યાતા થકા સ્વચિંતનની એકાગ્રતાથી ( નવીન આયુષ્યનું બંધન નહિ કરતા) શ્રેણી પ્રાપ્ત કરી કેવલજ્ઞાન તથા કેવલદર્શન પ્રાપ્ત કરી સંસારને અંત કરે છે. જેઓને ફરીથી જન્મ, મરણ, શક આદિ સંસારમાં આવવાનું રહેતું જ નથી. જેમ ગાડાની ધરી ભાગી જવાથી ગાડું આઘે જઈ શકતું નથી. એ જ રીતે અષ્ટ કમને ક્ષય થવાથી સિદ્ધ ગતિને પ્રાપ્ત થતા જીવેને ફરી સંસારમાં આવવાનું રહેતું નથી અને મોક્ષનાં શાશ્વતાં ર દિ અનંત સુખ ભોગવતા સમાધિ ભાવમાં જ સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન રહે છે. અધ્યયન ૭મું સમાપ્ત. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સુત્ર કૃતંગ ત્ર અ૦ ૮ ઉ૦ ૧ સૂત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૮ મું. શ્રી વીર્વાધિકાર અધ્યયન . ૧ 3 दुहा वेयं सुक्खायं, वीरिति पच्चाई ५ દ ७ . ९ ૧૦ किं तु वीररस वीरन्तं, कहं चेयं पच्चई ॥१॥ શબ્દા : (૧) એ પ્રકાર (ર) કહેલ છે (૩) વી` (૪) કહે છે (૫) પરંતુ (૬) વીરપુરુષ (૭) વીર્યાં (૮) કયા કારણથી (૯) એ (૧૦) કહેવાય. ભાવાર્થ:- શ્રી તીથ કર દેવાએ વીના એ ભેદ કહ્યા છે, તે જીવની શક્તિ વિશેષ જાણવી, વીર પુરુષનું વીય કેવા પ્રકારે છે અને કેવા પ્રકારે વીર કહેવાય છે. એછા વત્તા અંશે સવ` જવામાં વીય હાય છે તે વીય શુભાશુભ કર્માનુસાર અલ્પ કે વિશેષ પ્રાપ્ત થાય છે. ૧ ५. कम्ममेगे पवेदेति, अक्रम्मं वावि सुब्वया | . ' ૧૦ ९ एतेहि दोहि ठाणेहि, जेहिं दीसंति मच्चिया ||२|| શબ્દા : (૧) કાઈ એક (૨) કતે (૩) વી` કહે છે. (૪) સુત્રતા (૫) અક'ને વીય' કહે છે (૬) એ (૭) એ પ્રકારના (૮) સ્થાનેામાં (૯) મનુષ્યા (૧૦) જણાય છે. ભાવા:- શ્રી સુધર્મા સ્વામી જ ધૃસ્વામીને કહે છે કે વીના બે ભેદ છે. આ હે સુવ્રતા ! સકઈંક અને અકર્માંક એમ એ ભેદોમાં સર્વ મનુષ્ય વ્યસ્થિત રહેલાં દેખાય છે. કેાઇ પ્રવૃત્તિપ્રિય Page #274 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૮ ઉ૦ ૧ ૨૪૩ કર્મને વીર્ય કહે છે. જ્યારે કોઈ કર્મના ત્યાગરૂપ નિવૃત્તિ (વસ્વભાવમાં પ્રવૃત્ત હાય) ને વીર્ય કહે છે. વર્યાન્તરાયના ક્ષેપશમથી ઉત્પન્ન થયેલ વીર્ય જીવનું રવભાવિક વીર્ય જાણવું. આઠ પ્રકારના કર્મોને પણ વીર્ય કહેવાય છે. ઔદયિક ભાવથી ઉત્પન્ન કર્મના ઉદયથી ઉત્પન્ન બાલવીર્ય કહેવાય છે. એ સકર્મક વીય કહેવાય છે. ચારિત્ર મેહનીયના ઉપશમ કે પશમથી ઉત્પન્ન નિર્મલ ચારિત્રને પણ વીર્ય કહેવાય છે. તેને પંડિત વીર્ય કહેવાય છે. ઘણા પ્રકારની ક્રિયાઓમાં ઉત્સાહ તથા બલસાથે પ્રવૃત્ત મનુષ્યને જોઈ લેકે કહે છે કે આ પુરુષ વીર્ય સમ્પન્ન છે, વીર્યંતરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ વીર્યવાળાને લે કે બલવંત કહે છે, સકર્મક વીર્ય સર્વ સંસારી જીવોને હોય છે અને અકર્મક વીર્ય તે કઈ કઈ સંસારભાવોથી નિવૃત્ત, આરંભ પરિગ્રહથી નિવૃત્ત અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તારૂપ સ્વભાવમાં પ્રવૃત્ત કેઈ વિરલ આત્મામાં હોય છે. पमायं कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं । तभावादेसओ वावि, बालं पंडियमेव वा ॥३॥ શબ્દાર્થ : (૧) પ્રમાદને (૨) કર્મ (૩) કહેલ છે (૪) અપ્રમાદને (૫) અકર્મ (૬) કહેલ છે (૭) એ બંનેની સત્તાથી (૮) બાલવીર્ય (૯) પંડિતવીર્ય હોય છે. ભાવાર્થ – શ્રી તીર્થંકર દેવોએ પ્રાદને કર્મ કહેલ છે. અપ્રમાદને અકર્મ કહેલ છે. પ્રમાદી નું બાલવીય કહેવાય છે, અપ્રમાદી નું પંડિત વીર્ય કહેવાય છે, પ્રાણુ વગે જેના દ્વારા ઉત્તમ અનુષ્ઠાનથી રહિત બને એને પ્રમાદ કહેવાય, મઘ, વિષય, - કષાય, નિદ્રા અને ચારિત્રને દૂષિત કરે તેવી વિકથા એ પાંચ કર્મના કારણ રૂપ પ્રમાદને કર્મ કહેલ છે, અપ્રમાદને અકર્મ કહેવાને Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સૂત્ર કૃતગ સૂત્ર અ૦ ૮ ૧૦ ૧ પરમાર્થ એ છે કે પ્રમાદના કારણથી જીવ ભાન રહિત આરંભમાં આસક્ત બની કર્મ બાંધે છે, કર્મ બંધનવાળા જીના અનુષ્ઠાને બાલવીર્યવાળા કહેવાય, પ્રમાદ રહિત પાંચ મહાવ્રતના પાલન રૂપ જીવના કર્તવ્યમાં કર્મ બંધનને અભાવ હોય છે, એ પુરુષના કાર્યો પંડિત વીર્યવાળા કહેવાય છે, सत्यमेगे तु सिक्खंता, अतिवायाय पाणिणं । एगे मंते अहिज्जंति, पाणभूयविहेडिणी ॥४॥ શબ્દાર્થ : (૧) કેટલાએક (૨) શસ્ત્ર બનાવવાના (૩) શાસ્ત્રોને શીખે છે (૪) પ્રાણીઓના (૫) વધ કરવા (૬) કેટલાએક (૭) મંત્રોને (૮) શીખે છે (૯) જીવોને (૧૦) ભૂતને (૧૧) મારવા માટે. ભાવાર્થ – કેટલાએક બાલ જ પ્રાણીઓના વધને માટે શસ્ત્રો તથા ધનુર્વેદાદિ શસ્ત્રોને અભ્યાસ કરે છે અને કેટલાએક પ્રાણીઓના વિનાશક મંત્રોનો અભ્યાસ કરે છે, આવા કાર્યો કરવાવાળાનું બાલવીર્ય જાણવું. અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, વિતશાસ, લોકનીતિ, રાજ્યનીતિ, કામશાસ્ત્ર, પાકશાસ્ત્ર એ બધા પ્રાણીઓની ઘાતાના હેતુએ શીખે છે, કેટલાએક શાસ્ત્રો મંત્રના ઉપદેશ આપે છે, જેનાથી પ્રાણી ભૂતની હિંસા થાય છે તેથી ઉપરોક્ત શાસ્ત્રોના અભ્યાસ કરનારાનું બાલવીર્ય કહેવાય છે. ૬ माइणो कटु माया य, कामभोगे समारभे । हंता छेत्ता पगभित्ता, आयसायाणुगामिणो ॥५॥ શબ્દાર્થ : (૧) માયા-છલકપટ (૨) કરી (૩) માયા કરવાવાળા પુરુષ (૪) કામગને (૫) સેવન કરે છે (૬) પોતાના સુખની (૭) ઈચ્છા કરવાવાળા પ્રાણીઓ (૮) હનન (૯) છેદનભેદન વગેરે (૧૦) કરે છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતગ સૂત્ર અ૦ ૮ ૧૦ ૧ ૨૪૫ ભાવાર્થ- માયા કપટી જીવ કપટ દ્વારા અન્યનાં ધનાદિ લૂંટીને વિષય સેવન કરે છે તથા પોતાનાં સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનુષ્ય પ્રાણીઓનાં અંગોના છેદન ભેદન આદિ કરે છે, માયા કપટવાળા કેધ માન, લોભ, વગેરે અવગુણોથી ભરેલ હોય છે, એક અવગુણની ઉપેક્ષા કરતા અનેક અવગુણોની વૃદ્ધિ થાય છે અને કષાય છે તે જાને અધમ ગતિમાં લઈ જવામાં સહાયક બને છે. અધમગતિમાં જ ઉત્પન્ન કરાવે છે. અનંતાનુબંધી કષાયી જેની ગતિ નરકની કહેલ છે અને અપ્રત્યાખ્યાની કૅધ, માન, માયા, લોભવાળાની ગતિ તિર્યંચની કહેલ છે. પાપી જીવ મૃત્યુ બાદ આવી અધમ ગતિઓમાં ઉત્પન્ન થઈ દુઃખ ભોગવે છે. मणसा वयसा चेव, कायसा चेव अंतसो । आरओ परओ वावि, दुहावि य असंजया ॥६॥ શબ્દાર્થ : (૧) મન (૨) વચન (૩) કાયાથી (૪) કાયાની શક્તિ ન હેય તો મનથી (૫) આ લોક અને (૬) પરલેક (૭) બંને માટે જીવની ઘાત કરે છે કરાવે છે (૮) અસંયમી જીવો. ભાવાર્થ – અસંયમી છ મન, વચન, કાયાથી અથવા કાયાની શક્તિ ન હોય તે મન, વચનથી આલેક તથા પરલેકનાં સુખની ઈચ્છાથી સ્વયં પ્રાણીઓની ઘાત કરે છે, અન્ય પાસે છની ઘાત કરાવે છે. આવી રીતે ભ્રમણાત્મક બુદ્ધિથી અજ્ઞાની છ કર્મ બંધન કરે છે અને પાપાનુષ્ઠાન વડે સંસાર ભાવને સ્થિર કરે છે. वेराई कुव्वई वेरी, तओ वेरेहिं रज्जती । पावोवगा य आरंभा, दुक्खफासा य अंतसो ॥७॥ ૧૦ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૮ ઉ૦૧ | શબ્દાર્થ ઃ (૧) જીવઘાત કરવાવાળા પુરુષ અનેક જન્મને માટે જીવની સાથે (૨) વૈરબંધન (૩) કરે છે (૪) નવાં વૈર (૫) કરે છે(૬) પુનઃ (9) જીવહિંસા (૮) પાપ ઉત્પન્ન કરનારી છે (૯) અંતમાં (૧૦) દુઃખને દે છે. ભાવાર્થ - જીવહિંસા કરવાવાળા પુરુષે મૃત્યુ પામનાર જીની સાથે અનેક જન્મને માટે વિર બંધન બાંધે છે. અને એ જ ભવમાં કે બીજા ભવમાં એ જ ઘાત કરનારા જીવોને મારે છે. ત્રીજા જન્મમાં ફરી મરનાર જીવ મારનારને મારે છે આવા પ્રકારે વૈરની પરંપરા ચાલતી રહે છે. જીવહિંસા પાપને ઉત્પન્ન કરનારી છે તેને વિપાકે દુઃખ રૂપ હોય છે અસાતારૂપ હોય છે જાણી હિંસાથી દૂર રહેવા સજજન પુરુષોએ ઉપગ રાખ તે શ્રેયનું કારણ છે. संपरायं णियच्छिंति, अत्तदुक्कडकारिणो । रागदोमस्सिया बाला, पावं कुव्वंति ते बहुं ॥८॥ શબ્દાર્થ : (૧) સામ્પરાયિક (૨) કર્મ બાંધે છે (૩) સ્વયં (૪) પાપ (૫) કરવાવાળા જીવ (૬) રાગદ્વેષવાળા જીવો (૭) અજ્ઞાની (૮) પાપ (૯) કરે છે (૧૦) બહુ. | ભાવાર્થ- સ્વયં પાય કરવાવાળા જીવે સામાયિક કર્મ બાંધે છે તથા રાગદ્વેષથી અજ્ઞાની બહુ પાપ કરે છે. કવાય યુક્ત (ક્રોધ, માન, માયા, લોભી છે) જે સામ્પરાહિક કમીને બંધ બાંધે છે. રાગદ્વેષથી યુક્ત મલીન આત્માવાળા છ સદસદ વિવેકથી હીન હોવાથી બાલકની માફક અજ્ઞાની છે. આવા મૂખ જીવે જ્ઞાનની હીન નાના કારણે પાપ કાર્યમાં રત રહે છે. આવા જ બધા બાલવીર્યવાળા જાણવા. एयं सकम्मवीरियं, बालाणं तु पवेदितं । इसो अकम्मविरियं, पंडियाणं सुणेह मे ॥९॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૮ ૧૦ ૧ શબ્દાર્થ : (૧) આવા (૨) સકર્મવીર્ય (૩) અજ્ઞાનીઓને (૪) કહી બતાવ્યા (૫) હવે (૬) અકર્મ વીર્ય ઉત્તમ સાધુઓના (૭) સાંભળે (૯) મને ભાવાર્થ – અજ્ઞાનીઓના, પ્રમાદીઓના સકમ વિર્યની વ્યાખ્યા જણાવી (અજ્ઞાનીઓનું બાલવીય) હવે પંડિતેના અકર્મવીર્યની વ્યાખ્યા જણાવે છે. તેને હું શી ! તમે ધ્યાન આપી સુણો. दविए बंधणुम्मुक्के, सव्वओ छिन्नबंधणे । पणोल्ल पावकं कम्मं, सल्लं कंतति अंतसो ॥१०॥ શબ્દાર્થ : (૧) મુક્તિ જવાને યોગ્ય પુરુષ (૨) બંધનથી મુક્ત (૩) સર્વ પ્રકારના (૪) બંધનને (૫) છેદીને (૬) પાપ કર્મને (૭) છોડી (૮) પિતાના સમસ્ત (૯) કર્મોને (૧૦) ક્ષય કરે છે. ભાવાર્થ – મુક્તિ જવાને ગ્ય પુરુષ સર્વ પ્રકારના કર્મ બંધનને છેદીને આશ્રવ દ્વાર રોકીને સર્વ પાપોથી નિવૃત્ત થઈ સવ કર્મોનો ક્ષય કરે છે રાગદ્વેષ રહિત પુરુષ વીતરાગ કહેવાય છે અને એવા પુરુષો જ મુક્તિ જવા યોગ્ય હોય છે અને એવા પુરુષો અકર્મવીર્યવાળા કહેવાય છે. नेयाउयं सुयक्खायं, उवादाय समीहए । भुजो भुज्जो दुहावासं, असुहत्तं तहा तहा ॥११॥ શબ્દાર્થ : (૧) સમ્યગ જ્ઞાનદર્શન ચારિત્ર મેક્ષ પ્રાપ્ત કરાવનાર છે તેને મેક્ષના નેતા (૨) કહેલ છે (૩) ગ્રહણ કરી મેક્ષને માટે ઉદ્યમ કરે છે (૪) વિદ્વાન પુરુષ તેને સમિતિયુક્ત (૫) બાલવીર્ય વારંવાર (૬) દુઃખ આપે છે બાલવીર્યવાળા જેમ જેમ દુઃખ ભોગવે છે (૭) તેમ તેમ તેને અશુભ (૮) કર્મબંધનની વૃદ્ધિ થાય છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૮ ઉ૦ ૧ ભાવાર્થ:- સમ્યગ્ જ્ઞાન દર્શન તથા ચારિત્ર માને પ્રાપ્ત કરાવનાર હાઇ શ્રી તીથ કર દેવાએ મેાક્ષ માગના નેતા કહેલ છે તેથી બુદ્ધિમાન સાધક સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્રને સમિતિ યુક્ત ગ્રહણ કરી મેાક્ષને માટે ઉદ્યમવંત અને છે. પંડિત વીય વાળા સાધક જ સત્ય પ્રવૃત્તિમાં રહી આશ્રવને રૂંધી શકે છે. ખાલવીય દુઃખ રૂપ છે. માલવીય વાળા જીવા નરક આદિ સ્થાનોમાં ઉત્પન્ન થઈ ભ્રમણ કરતા દુઃખા ભાગવતા જેમ જેમ દુઃખા ભાગવે છે તેમ તેમ અશુભ અધ્યવસાયથી કમ` મ`ધન કરતા થકા અશુભ કર્મોની વૃદ્ધિ કરે છે. જે પુરુષ સંસાર દુ:ખમય સ્વરૂપ વિચારતા હોય તે ધમ ધ્યાનમાં આગળ વધી શકે છે. સ્થિર થઇ શકે છે. સાંસારિક દરેક કાર્યો આર્ભય છે જાણી વિદ્વાન પુરુષા ભવિષ્ય કાળને જોતા કા આર્ભ પરિહથી દૂર રહી આત્મકલ્યાણ સાધી શકે છે. ૪૮ ૧ * ठाणी विविहाणाणि च संति ण संसओ । ५ ७ દ ९ अणियते अयं वासे, णायएहि सुहीहि य ॥ १२ ॥ શબ્દાર્થ : (૧) ઉચ્ચ પદ પર રહેલા સ` (ર) પાતપેાતાના સ્થાને (૩) છેડે છે (૪) તેમાં સ ંદેહ નથી (૫) અનિત્ય છે (૬) વાસ છે તે પણ (૭) જે (૮) જ્ઞાતિ તથા (૯) મિત્રાની. - ભાવાર્થ :- દેવલાકના ઈંદ્રો તથા સામાનિક દેવા આદિ ઉંચ સ્થાનવાળાએ તથા મનુષ્યમાં ચક્રત્રી તથા ખળદેવ, વાસુદેવ, મહામંડલિક રાજા આદિ ઉચ્ચપદ પર રહેલા તથા ભાગ ભૂમિમાં રહેલાં યુગલેા આદિ ઉચ્ચ સ્થાનવાળા તથા સાધારણ મનુષ્ય તિય ચા વગેરેને પાતપેાતાના સ્થાન એક દિવસ છેડવા જ પડે છે એટલે મૃત્યુ પામી પરલેાકમાં જવું પડે છે તેમાં લેશમાત્ર સ ંદેહ નથી–સંશય નથી જેથી સ્વગલાકના અથવા આ લેકનાં સાંસારિક Page #280 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતગ સૂત્ર અ૦ ૮ ૧૦ ૧ ૨૪ સર્વ સુખો અશાશ્વત જાણી, તથા થોડા કાળના જાણી, અહંકાર, મમત્વને દૂર કરવા, વળી જ્ઞાતિ તથા સ્વજન તથા પ્રિય મિત્ર સાથેના સહવાસ પણ અનિત્ય છે, ઘણા કાળ સુધી બંધ સાથે રહેવા છતાં અંતમાં સદાને માટે વિયેગ થાય છે, બહુ કાળ સુધી ભોગોને ભોગવવા છતાં તૃપ્તિ થતી જ નથી, બહુ કાળ સુધી શરીરનું પિષણ કરવા છતાં શરીર પણ એક દિવસ નાશને પ્રાપ્ત થાય છે. પરંતુ જે પ્રેમથી ધર્મની ચિંતા કરી હોય, ધર્મનું સેવન કરેલ હોય તે તે ધર્મ આ લેકમાં તથા લેકમાં અન્ય ભવે માં સહાયક થાય છે, સુખ પ્રાપ્ત કરાવે છે, જ્યારે ભેગે પગના સુખના ભગવટા પાછળ દુઃખ રૂપ વિપાકો લાંબા કાળ સુધી ભેગવવાં પડે છે, તેમ જ ભેગના સાધનો કદાચ ભેગી જીવોને છોડીને ચાલ્યા જાય છે (ધનસંપત્તિ દુપદ ચઉપદ વગેરે) અગર તે ભાગોના સાધને છેડી ભેગી જીવ ચાલ્યા જાય છે-મૃત્યુને પામે છે અને અધમ ગતિમાં ઉત્પન્ન થાય છે એમ જાણી ધર્મ આરાધન કરી પ્રાપ્ત થયેલ અમૂલ્ય માનવ ભવને સફળ બનાવવા જાગૃત રહો. एवमादाय मेहावि, अप्पणो गिद्धिमुद्धरे । आरियं उपसंपज्जे, सव्वधम्ममकोवि यं ॥१३।। શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત કથનને (૨) વિચાર કરી (૩) બુદ્ધિમાન મુનિ (૪) પોતાની (૫) મમત્વ બુદ્ધિને (૬) છેડે (૭) કુતીર્થિક ધર્મોથી (૮) દુષિત ન થયેલ (૯) આર્ય ધર્મને (૧૦) ગ્રહણ કરે. ભાવાર્થ – સાંસારિક સર્વ ને ઉંચ કે નીચ સ્થાનેવાળાને પિતાના સ્થાને છેડી પરકમાં જવું જ પડે છે એમ વિચાર કરીને પોતાની મમત્વ બુદ્ધિને દૂર કરે, સર્વ કુતીર્થિક ધર્મથી દુષિત નહિ થયેલ એવા આર્યધર્મ શ્રત અને ચારિત્રરૂપ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૮ ૧૦ ૧ ધર્મને પ્રહણ કરે, જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ જે મોક્ષમાર્ગ છે જેને શ્રી તીર્થકર દેએ આચરેલ માગ એ આર્યધર્મ છે અને એ જ માગથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. सह संमइए णचा, धम्मसारं सुणेत्तु वा । समुवट्टिए उ अणगारे, पच्चक्खायपावए ॥१४॥ શબ્દાર્થ: (૧) શુદ્ધબુદ્ધિથી (૨) ધર્મ સાંભળી (૩) ધર્મના સ્વરૂપને (૪) જાણી (૫) આત્મઉન્નતિ માટે તત્પર (૬) સાધુ (૭) પાપના (૮) પ્રત્યાખ્યાન કરે. ભાવાર્થ- નિમલ બુદ્ધિ દ્વારા અથવા ગુરુદેવ પાસેથી ધમને સાંભળીને, ધર્મના સત્ય સ્વરૂપને જાણ જ્ઞાનાદિ ગુણના ઉપાર્જનમાં પ્રવૃત્ત સાધુ પાપને છોડી નિલ આત્માવાળાં બને છે, ચારિત્રને પ્રાપ્ત કરી બાંધેલા કર્મોને ક્ષય કરવા પંડિત વીર્યથી યુક્ત બની રાગાદિ બંધનથી મુક્ત સાધુ ઉત્તરોત્તર ગુણેની વૃદ્ધિ કરતા થકાં પાપના પ્રત્યાખ્યાન કરી નિર્મલ બને છે. जं किंचुवक्कम जाणे, आउखेमस्स अप्पणो । तस्सेव अंतरा खिप्पं, सिक्खं सिक्खेिज पंडिए ॥१५॥ ૧૧ શબ્દાર્થ : (૧) જે (૨) પિતાને (૩) આયુષ્યના (૪) ઉપક્રમને (૫) જાણે (૬) એ જ (૭) સમયે (૮) શિધ્ર (૯) સંલેખના (૧૦) ગ્રહણ કરે (૧૧) પંડિત. ભાવાર્થ – વિદ્વાન સાધક કોઈપણ પ્રકારથી પિતાના આયુષ્યના ક્ષયકાળને જાણે તે તરત જ સંલેખના-અણસણ રૂપ ધમને ગ્રહણ કરે, આકુળતાને દૂર કરી જીવનની ઈચ્છારહિત બની ભક્ત પરિજ્ઞા ( અન્ન તથા પાણીના ત્યાગ રૂપ પરની સેવા લઈ શકાય Page #282 -------------------------------------------------------------------------- ________________ સત્ર કતાંગ સૂત્ર અ. ૮ ઉ૦ ૧ ૨૫૧ હલન ચલનની છૂટ હોય છે અથવા તો @િ મર્યાદિત જગ્યામાં રહી અન્ન પાણીના તથા પરથી સેવા કરાવવાના ત્યાગરૂપ આદિ શિક્ષા ગ્રહણ કરી મરણવિધિને જાણી આસેવન શિક્ષાથી સેવન કરે–અનશનને ગ્રહણ કરે. जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे । एवं पावाई मेधावी, अज्झप्पेण समाहरे ॥१६॥ શબ્દાર્થ : (૧) જેમ (૨) કાચબા (૩) પિતાના અંગોને (૪) પિતાના (૫) શરીરમાં (૬) ગોપવે છે (૭) એ પ્રકારે (૮) પાપને (૯) બુદ્ધિમાન મુનિ (૧૦) ધર્મધ્યાન ભાવનાથી (૧૧) ત્યાગ કરે. | ભાવાર્થ- જેમ કાચબા પિતાના અવય (હાથ, પગ, મુખ આદિ) ને સંકુચિત કરી પિતાના દેહમાં ગેપવે છે, એ પ્રકારે વિદ્વાન મુનિ ધર્મ ધ્યાનની ભાવનાથી પિતાના પાપને ત્યાગ કરે, પા૫ પુને, ભલા બુરાને વિચાર કરવાવાળા સાધક મર્યાદામાં રહેનારા પાપરૂપ અનુષ્ઠાનેને ત્યાગ કરી ધર્મધ્યાનની ભાવના સાથ મરણુકાળ પ્રાપ્ત થતાં સંલેખના દ્વારા પંડિત મરણથી શરીરને છેડે. साहरे हत्थपाए य, मणं पंचेंदियाणि य । पावकं च परीणामं, भासादोसं च तारिसं ॥१७।। શબ્દાર્થ ઃ (૧) સંકુચિત કરે (૨) હાથ તથા (૩) પગને (૪) મનને (૫) પાંચ ઈન્દ્રિયને વશ રાખે (૬) પાપરૂપ (૭) પરિણામ (૮) ભાષાના (૯) દેને (૧૦) દૂર કરે. ભાવાર્થ- સાધુ પોતાના હાથ, પગ આદિ અવયને સંકચિત્ત રાખે તથા સ્થિર રાખવા ઉપગ રાખે જેથી અન્ય કોઈ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૮ ૦ ૧ જીવાને દુ:ખ ન થાય એ રીતે રહીને અન્ન તથા પાણી આદિ આહાર વિના ત્યાગરૂપ અનશન ગ્રહણ કરીને ઈંગિત મરણરૂપ અન શનમાં મર્યાદિત ક્ષેત્રમાં રહેતા થકાં થાક લાગે તેા સેવા કરાવતા થકાં પાંચ ઇન્દ્રિયા તથા મનના વિષયેાથી નિવૃત્ત રહીને પાપરૂપ પરિણામને છેડે. તથા ભાષાના ઢાષા દૂર કરી કાઇપણુ પ્રાણીને દુઃખ થાય તેવા વ્યાપારથી રહિત બની મનના સપા-પૂરા વ્યાપારાના ત્યાગ કરીને અનુકૂળ કે પ્રતિકૂળ પરીષહા ઉત્પન્ન થાય તે સભ્યભાવે સહન કરતા થયાં રાગદ્વેષ છેડી ઇન્દ્રિયાને સંકુચિત્ત બનાવી રહે. દુલભ એવા સંયમના ચેાગને પામી સમસ્ત કર્મોના ક્ષય કરવા પંડિત મરણુની પ્રતીક્ષા કરતા અનશન અનુષ્ઠાનમાં વિચરે. ૧ ૨ ૩ * अणु माणं च मायं च तं परिम्नाय पंडिए । 19 ' सायागार वणिहुए, શબ્દા : (૧) ઘેાડી પણ (૨) માન (૩) માયા (૪) કડવા વિપાક (પ) જાણી (૬) પંડિત પુરુષ (૭) સુખશીલપણાથી (૮) રહિત (૯) ઉપશાંતપણે (૧૦) રાગદ્વેષરહિત (૧૧) વિચરે. ૧૦ ૧૧ उवसंते णिहे चरे ॥ १८ ॥ ૩૧ " કરૈ અને જ્ઞાન, r જણી, ચર ખની યુગ ઉપશાંત પણ વિ ભાવાર્થ :- સંયમમાં ઉપયાગવત રહેનાર ઉત્તમ સાધુને દેખી ચક્રવર્તી આદિ કાઈ પૂજા સત્કાર કરે તથા ભાગેાપભાગેાના સુખા ભાગવવાનું આમંત્રણ કરે તે અહુકાર કરે નહિ. કાયાના વિપાકા દુઃખમય જાણી ઘેાડા પણ ક્રાધ, માન, માયા, લેાલ, રાગ, ઢેક નહિ તેમ જ ખભાગની તૃષ્ણા રાખે નહિ તપસ્યા કરી હૃદય થાય તે ઉપયેાળાખી તેને સફળ ચારિત્રના આરાધનને મેક્ષમાના દેનાર ૯. વંત રહી ધાદિ કષાયાને જીતીને જિતેન્દ્રિય જગૃત રહી પ ંડિત વીય યુક્ત રહી દાન, નો Page #284 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાર્ગ સૂત્ર અ. ૮ ઉ૦ ૧ ૨૫ ( ૬ ૭ ૮ ૧૨ ( ૧૧. ૧૦ જાને બાફવા, મરિન ! सादियं ण मुसं बूया, एस धम्मे वुसीमओ ॥१९॥ શબ્દાર્થ : (૧) પ્રાણીઓના પ્રાણને (૨) નહિ (૩) હણે (૪) અદત (૫) લે નહિ (૬) માયા કપટથી (૭) અસત્ય (૮) બેલે (૯) નહિ (૧૦) સાધુને (૧૧) ધર્મ (૧૨) એ છે. ભાવાર્થ- સાબુ કે ઈપણ નાના કે મોટા જીના પ્રાણની ઘાત કરે નહિ. અદત વસ્તુને ગ્રહણ કરે નહિ. માયાકપટ કરી જુઠું બોલે નહિ. જિતેન્દ્રિય સાધુને આ શ્રત ચારિત્રરૂપ ધર્મ રહેલ છે. તેને પિતાના આત્માના શ્રેયને માટે ઉપયોગરાખી પાલન કરે. ૧૦. अतिक्कम्मति वायाए, मणसा वि न पत्थए । सव्वओ संवुडे दंते, आयाणं सुसमाहरे ॥२०॥ શબ્દાર્થ : (૧) મનથી (૨) વચનથી કેઈ જીવને (૩) પીડા દેવાને (૪) (૪) ઇચ્છે (૫) નહિ (૬) બાહ્ય તથા (૭) અત્યંત ગુપ્ત રહે (૮) ઈન્દ્રિય દમન કરે (૯) સંયમમમાં ઉપયોગ રાખી (૧૦) રૂડી રીતે પાલન કરે. ભાવાર્થ- સાધુ પંચ મહાવ્રતનું ઉલ્લંઘન કરી અથવા અહંકારથી કેઈપણ પ્રાણીને પીડા દેવાની ઈચ્છા કરે નહિ. મન વચન કાયાથી કેઈને તિરસ્કાર કરવા ઇચ્છે નહિ ઈન્દ્રિયનું દમન કરતા થકાં બાહ્ય અત્યંત ગુપ્ત રહી મોક્ષની પ્રાપ્તિ કરાવનાર એવા જ્ઞાન દર્શન ચારિત્રાદિ રૂપ સંયમનું પાલન રૂડી રીતથી કરતા થકાં વિચરે. એ સાધુ આચાર છે. कडं च कजमाणं ष, आगमिस्सं च पावगं । सव्वं तं णाणुजाणंति, आयगुत्ता जिइंदिया ॥२१॥ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૮ ૧૦ ૧ શબ્દાર્થ: (૧) પાપ કરેલ (૨) કરાતા હોય (૩) ભવિષ્યમાં કરવાના (૪) પાપ (૫) સર્વનું (૬) અનુમોદન (૭) કરે નહિ (૮) આત્મગુપ્ત (૯) જિતેન્દ્રિય. ભાવાર્થ- જે સાધુ પિતાના આત્માને ગુપ્ત રાખનાર અને જિતેન્દ્રય હોય તે અન્ય દ્વારા કરાયેલા પાપકર્મો તથા વર્તમાને કરતા પાપકર્મો તથા ભવિષ્યમાં કરવાના પાપકર્મો એ સર્વ પાપકાર્યોનું અનુમોદન કરે નહિ સ્વયં પાપમય વસ્તુઓને ભેગવે નહિ, પાપકારી કાર્યો સર્વને રૂડું માને નહિ, ભલું જાણે નહિ जे याबुद्धा महाभागा, वीरा असमत्तदंसिणो । असुद्धं तेसि परकंतं, सफलं होइ सव्वसो ॥२२॥ શબ્દાર્થ ઃ (૧) જે પુરુષ (૨) ધર્મના રહસ્યોને જાણતો નથી (૩) જગતમાં પૂજનીય ગણાતે હોય (૪) વીર પુરુષ (૫) સભ્ય દર્શન રહિત (૬) તેઓને (૭) વ્રતનિયમ તપ આદિ (૮) અશુદ્ધ હોય છે (૯) તે સર્વ (10) કર્મબંધનને માટે (૧૧) હોય છે. ભાવાર્થ:- જે પુરુષ લેકમાં પૂજનીય હોય, મહા ભાગ્યવાન ગણાતો હોય શત્રુની સેનાનું વિદારણ કરવામાં સમર્થ હોય, શામાં તથા વ્યાકરણ આદિમાં અવગાહન કરનાર હોય, કુશળ હોય, પંડિત કહેવાતું હોય, બાહ્ય તપ ત્યાગ આદિ વ્રતના પ્રહણથી જગમાં પ્રશંસનીય હોય, પરંતુ ધર્મના સ્વરૂપને જાણતા ન હોય, સમ્યક્ત્વ રહિત હોય, મિથ્યાત્વી હોય, સાંસારિક સુખની ઈચ્છારૂપ નિદાન સહિત હોય તેવા સાધકના સંયમવ્રત, તપ, જપ, નિયમ આદિ ધર્મક્રિયાઓ અશુભ અને કમ. બંધન વધારનાર તથા સંસારપરિભ્રમણાની વૃદ્ધિના કારણ જાણવા. એટલે મિથ્યાત્વ દષ્ટિએના પરાક્રમ બધા કર્મબ ધન આશ્રયી હોય છે, પરંતુ સાંસારિક સુખની ઈચ્છા રહિતની ભાવનાથી કરેલ ધર્મક્રિયાઓ ધર્મપ્રાપ્તિ કરાવવામાં સહાયભૂત થાય છે. એમ જાણી મુમુક્ષુ Page #286 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સત્ર અ૦ ૮ ઉ. ૧ ૨૫૫ આત્માઓએ સમ્યકત્વની પ્રાપ્તિ માટે શુદ્ધ આચાર, વ્યવહાર, વિચારે અને સત્યની જરૂર ગણવી. जे य बुद्धा महाभागा, वीरा सम्मत्तदंसिणो । सुद्धं तेसिं परकंत, अफलं होइ सव्वसो ॥२३॥ શબ્દાર્થ ઃ (૧) જે પુરુષ (૨) ધર્મના સ્વરૂપના જાણનાર (૩) મહા ભાગ્યવાન (૪) વીર પુરુષ હોય (૫) સમ્યફ દૃષ્ટિ હોય (૬) સંયમ વ્રત, તપ આદિ (૭) તેઓને (૮) ઉદ્યમ (૯) કર્મબંધનોમાં અફલ (૧૦) હેાય છે (૧૧) સર્વ ભાવાર્થ- જે પુરુષ તત્વના સ્વરૂપને જાણકાર–ધર્મના રહસ્યને જાણનાર હોય, પૂજનીય હાય આઠ કર્મોને ક્ષય કરવા સમર્થ વીર હોય અને સમદષ્ટિ હોય તેના સંયમ, તપ આદિ સર્વ ધર્મક્રિયાઓ નિદાનરહિત શુદ્ધ નિર્મલ અને કર્મના નાશ માટે હેય છે, મોક્ષને માટે હોય છે, સમ્યક્ત્વદષ્ટિની થેડી પણ ધર્મક્રિયા કર્મક્ષય કરવા અર્થે જ-નિજરના અર્થે જ હોય છે, સંસાર પરિભ્રમણને ઘટાડનાર અને સદ્ગતિ તથા મોક્ષના કારણ માટે જ હોય છે. तेसिपि तवो ण सुद्धो, निक्खता जे महाकुला । जन्ने वन्ने वियाणंति, न सिलोगं पवेजए ॥२४॥ શબ્દાર્થ ઃ (૧) મોટા કુળના પુરુષો (૨) પ્રવજ્યા ગ્રહણ કરી (૩) પૂજા સત્કાર માટે (૩) તપ કરે (૪) તેને (૫) શુદ્ધ (૬) નથી (૭) કોઈ લેકે (૮) જાણે નહિ (૯) પ્રશંસા (૧૦) કરે (૧૧) નહિ. ભાવાર્થ- જે સાધકો મોટા કુળમાં–ઊચ્ચ કુળમાં ઉત્પન્ન થઈ પ્રવજ્યા ગ્રહણ કરી પોતાની પૂજા કરાવા અથવા સત્કાર પામવા Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૮ ઉ૦ ૧ તપ આદિ ધર્મ અનુષ્ઠાન કરે અને પિતાના તપની પ્રશંસા કરે તેના તપ આદિ અનુષ્ઠાને અશદ્ધ જાણવો. એને અર્થ એ થાય છે કે કોઈ પણ ક્રિયા નિષ્ફળ તો હતી જ નથી પરંતુ અ૯પપુણ્ય બંધરૂપ ફળ પ્રાપ્ત થાય પરંતુ કમની નિજ રારૂપ ધર્મને લાભ થતે નથી, જે તપનું ફળ નિજ રારૂપ મહાન ધર્મના લાભનું ફળ પ્રાપ્ત થવું જોઈએ તેનાથી વંચિત રહે છે એમ જાણે સાધકે અથવા શ્રાવકવર્ગો પિતાને તપ આદિ ધર્મ અનુષ્ઠાને સવે ગુપ્ત રાખવા તેમ જ પિતાની પ્રશંસા પાતે કરવી નહિ, ઉગ્ર તપસ્યાઓને પ્રશંસા માટે પ્રગટ કરી નિઃસાર ન બનાવવા મહાન કષ્ટ વેઠી તપ, લેચ, વિહાર, ગૌચરી આદિ ક્રિયા અનુષ્ઠાને માન પ્રતિષ્ઠાની ભાવના રાખી નિસાર ન બનાવવા, એમ જાણ સાધકે, આમાથીઓએ ઉપગ રાખી પોતાના ધર્મ અનુષ્ઠાને દાન, તપ, સામાયિક, પિષા, સંવર, સંયમ વગેરે ગુપ્ત રાખી સફળ બનાવવા જાગૃત રહેવું તે શ્રેયનું કારણ જાણવું. अप्पपिंडासि पाणासि, अप्पं भासेज्ज सुब्बए । ૧૧ ૧૨ खतेऽभिनिव्वुडे दंते, वीयगिद्धी सदा जए ॥२५॥ શબ્દાર્થ ઃ (૧) ડે (૨) આહાર કરે (૩) થોડું જલ પીવે () થોડું (૫) બેલે (૬) સુવ્રતસાધક (૭) ક્ષમાશીલ હેય (૮) લેભાદિરહિત (૯) જિતેન્દ્રિય (૧૦) અનાસકત (૧૧) સદા (૧૨) યત્નાવંત. ભાવાર્થ- સાધુ સંયમ યાત્રા તથા ક્ષુધા નિવારણ માટે તથા પ્રાણોના નિભાવ માટે અલ્પ આહાર પાણી ભોગવે, અલ્પ બોલે, ક્ષમાશીલ રહે, લેભાદિ રહિત, જિતેન્દ્રિય બની વિષયોમાં અનાસક્ત રહેતા થકાં, નિદ્રા થેડી કરે, ઉપકરણ ઘેડા રાખે, ઉણાદરી આદિ તપ કરતા યત્નાવંત રહી સંયમ પાલન કરે. Page #288 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૮ ૦ ૧ ૨૫૦ २ शाणजोगं समाहहु, સમારવું, कायं विउसेज सव्वसो । तितिक्खं परमं णच्चा, आमोक्खाए परिव्वज्जासि, . ૧૦ ૧૨ ૧૩ ત્તિવૃત્તિ રા શબ્દા : (૧) ધ્યાનયેાગને (૨) ગ્રહણ કરે(૩) શરીરને (૪) વેસિરાવે (૫) સČથા (૬) સહન કરવા (૭) ઉત્કૃષ્ટ છે (૮) જાણી (૯) મેાક્ષ થાય ત્યાં સુધી (૧૦) સંયમનું પાલન કરે. ભાવાઃ- સાધુ ધ્યાન ચાગને સભ્યપ્રકારે ગ્રહણ કરી, સવ અશુભ વ્યાપારાથી, મન, વચન તથા કાયાને રાકી પરીષહુઉપસર્ગ ઉત્પન્ન થાય તેને સમભાવે સહન કરે, તે આત્મહિતનું કારણ જાણી મેાક્ષની પ્રાપ્તિ થતાં સુધી સાવધાન રહી સંયમનું પાલન કરે એમ હું કહું છું. આઠેસુ અધ્યયન સમાપ્ત, Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ 9 ત્ 3 करे धम्मे अक्खाए, माहणेण मतीमता ? | ૭ ९ ૩૦ ૧૧ अंजु धम्मं जहातचं जिणाणं तं सुणेह मे ॥ १ ॥ નેટ શા શબ્દા : (૧) કયા . (૨) ધર્માં (૩) બતાવેલ છે (૪) કેવળ જ્ઞાની (પ) ભગવંત મહાવીર (૬) સરલ (૭) ધર્મ (૮) યથાતથ્ય (૯) જિનવશા (૧૦) ધર્માં (૧૧) મારા વડે (૧૨) સાંભળેા. ભાવા:- શ્રી જંબુસ્વામી શ્રી સુધર્માસ્વામીને પૂછે છે કે પ્રાણીઓને મારા નહિ તેવા તથા ગતિમાં પડતા જીવાને બચાવે એવા કેવળજ્ઞાની ભગવત મહાવીરસ્વામીએ પ્રતિપાદન કરેલ ધર્માં કેવા પ્રકારના છે ? તેના ઉત્તરમાં શ્રી સુધર્માંસ્વામી કહે છે કે રાગ અને દ્વેષને જીતે તે જિન કહેવાય, તેવા શ્રી જિનેશ્વરના પ્રતિપાદન કરેલ નાયા કપટ રહિતને સરલ ધર્માંતમાને હું કહું છું, તે તમે એકાગ્ર ચિત્તથી સાંભળે. સુત્ર કૃતાંગ સુત્ર અ૦ ૯ ૦ ૧ સૂત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૯ મું. ધનામ ૧ * ૩ माणा वतिया वेस्सा, चंडाला अदु बोक्सा | દ ९ ૧૦ ૧૧ ઊ . एसिया वेसिया सुद्दा, जे य आरंभणिस्सिया ||२|| १२ परिग्गहनिविद्वाणं, १७ દ ૧૮ आरंभसंभिया कामा, ૧૪ ૧૩ ૧૫ वेरं तेसिं पवड्ढई | १९ २० ૨૩ न ते दुक्खविमोयगा ||३|| Page #290 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ ૯ ૧૦ ૧ શબ્દાર્થ : (૧) બ્રાહ્મણ (૨) ક્ષત્રિય૩) વૈશ્યમાડા (૫) બોકસ (૬) એષિક (૭) વૈશિક (૮) શુદ્ર (૯) આરંભમેeઓસક્ત (૧૧) જેઓ પરિગ્રહમાં (૧૨) આસક્ત (૧૩) અન્ય જીવ સાથે (૧૪) વૈર (૧૫) વધારે છે. (૧૬) આરંભમાં (૧૭) આસકત (૧૮) વિષય લેલુપ્ત જીવ (૧૯) દુઃખથી (૨૦) છૂટી શતા (૨૧) નથી. | ભાવાર્થ – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચંડાલ, બોકસ, દ્વિશિક તથા શુદ્ર એ બધા જ આરંભ માં આસક્ત રહેનારા, પરિગ્રહ મમત્વવાળાં જીને આરંભ કરતા જે જે જીવોની ઘાત થાય છે, તે તે જીની સાથે વૈર બંધન થાય છે. વિર બંધનથી નવા નવા જન્મ ધારણ કરવા પડે છે, જન્મ છે ત્યાં મૃત્યુ, જરા, રંગ, પ્રતિકૂલતા આદિ દુખે રહેલાં છે. દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્ય તથા સેનું રૂપું આદિમાં મમત્વવાળા જી પરિગ્રહમાં આસક્ત હોય છે, પરિગ્રહ એટલે ચારે બાજુથી ગ્રહણરૂપ કિયા તે પરિગ્રહ કહેવાય, અથવા તો પર વસ્તુમાં મુંઝાવું તે પરિગ્રહ, યન્ત પાલન, કેલસા બનાવવા, ચુના આદિની ભઠ્ઠીઓ ક્રિયાઓથી-વેપારથી ઘણા જીવોની ઘાત થતાં મૃત્યુ પામનાર જીની સાથે વૈરની વૃદ્ધિ અને અશુભ કર્મોને સંચય થાય છે અને આશા છે વેદનીય કર્મને બંધ કરી અશાતા વેદનીયની વૃદ્ધિ કરે છે, જેનો સેંકડો-હજારે જન્મમાં તે તે કર્મોના વિપકો ભેગવવાં પડે છે–દુઃખ ભોગવવાં પડે છે, જેમ જમદગ્નિ અને કૃતવીર્યની માફક પુત્ર પૌત્રે સુધી ચાલનારા વરના બંધન જીવહિંસાથી બંધાય છે, વિષય લેલુપ્ત છ આરંભમાં આસક્ત હોય છે, જેથી તેઓ ભવભવની વૃદ્ધિ કરાવનાર ને દુઃખના હેતુ રૂ૫ આઠ કર્મોથી મુક્ત થઈ શકતાં નથી, એમ જાણે આત્માથી જીવાએ આરંભ અને પરિગ્રહ મમત્વથી દૂર રહેવા ઉપયોગી બની રહેવું તે આત્માને સુખનું કારણ છે. आघायकिच्चमाहेउं, नाइओ विसएसिणो । अन्ने हरंति तं वित्त, कम्मी कम्मेहिं किञ्चती ॥४॥ ૧ ૭ ૧ ૦. ૧૨ Page #291 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૯ ૦ ૧ શબ્દા : (૧) મૃત્યુ બાદ (૨) દાહ સ`સ્કાર આદિ (૩) ક્રિયાએ કરીને (૪) જ્ઞાતિવ† (૫) સાંસારિક સુખના ઇચ્છુક (૬) મૃત્યુ પામનારના (૭) દ્રવ્યને (૮) સ્વજન વગેરે (૯) હરણ કરે છે–લે છે (૧૦) કર્માંના કરનાર જીવ (૧૧) આંધેલ પાપના વિકલ્પરૂપ (૧૨) દુઃખા ભાગવે છે. ૨૬૦ ભાવાર્થ:- પ્રાણીઓના દશ પ્રકારના પ્રાણાના નાશ-ઘાત થાય તેને આઘાત-મૃત્યુ કહેવાય છે, મૃત્યુ બાદ અગ્નિસ ંસ્કાર તથા પિતૃપિન્ડ આદિ ક્રિયાએને આઘાત કૃત્ય કહેવાય, તે આઘાત નૃત્ય કર્યાં બાદ વિષયલાલુસ જીવા મૃત્યુ પામનારના પુત્ર, સ્ત્રી, ખંધવ આદિ સ્વજનો, જ્ઞાતિવગ વગેરે દુ:ખવડે કપાયેલ-પ્રાપ્ત કરેલ ( મૃત્યુ પામનારના ) દ્રવ્યને સૌ લઇ જાય છે. ભાગ પાડી લે છે. અને ધન સ ંચય કરતાં બાંધેલા પાપકર્મના વિપાકા ફળરૂપ દુઃખા કમ કરનારાઓને જ ભેગવવાં પડે છે. એકેન્દ્રિય જીવાને ચાર પ્રાણ હાય, એ ઇન્દ્રિયાને છ પ્રાણ હાય, ત્રણ ઇન્દ્રિયવાળા જીવાને સાત પ્રાણ હાય, ચઉઇન્દ્રિયવાળા જીવાને આઠ પ્રાણ હાય, પંચેન્દ્રિય ગર્ભ જ જવા મનુષ્ય, તિયાઁચ, દેવ, નારકી જીવાને દશ પ્રાણ હાય છે, સમુચ્છિ ન મનુષ્યાને આઠ પ્રાણુ રાય છે, સમુચ્છિમ તિર્યંચ પચેન્દ્રિયને નવ પ્રાણ હાય છે. પાંચ ઇન્દ્રિયના પાંચ પ્રાણુ મનમલ, વચનખલ, કાયખલ, શ્વાચ્છોશ્વાસ, આયુષ્ય એ દશ પ્રાણ કહેવાય. 9 ૩ माया पिता हुसा भाया, ' ९ ૧૦ ૧૧ नालं ते तव ताणाय ५ છ भज्जा पुत्ताय ओरसा । ૧૩ १२ लुप्तग्स सम्मुणा ||५|| શબ્દા : (૧) માતા (૨) પિતા (૩) પુત્રવધૂ (૪) બંધવ (૫) સ્ત્રી (૬) પુત્ર (૭) અંગ નું ૮) નથી સન (૯) તે સ્વજના (૧૦) તને દુઃખ ભાગવતાં સમયે ( ) રક્ષણ કરવા (૧ર) પેાતાના ક્રમે (૧૩) પીડા પામતા, Page #292 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૯ ૧૦ ૧ ૨૬૧ ભાવાર્થ- માતા, પિતા, પુઓ છે , પુત્ર, અંગજાત, આદિ સ્વજને કે જ્ઞાતિવર્ગ તથા ધન દોલત વગેરે પિતાના કરેલા કર્મના વિપાકો-ફળરૂપ દુઃખથી વર્તમાન ભવમાં કે પરભવમાં દુઃખોથી પીડાતા તે જીવને કોઈ પણ ત્રાણ શરણ થવા સમર્થ થતાં નથી, દુઃખમાં ભાગ લઈ શકતાં નથી. એમ જાણી આત્માથી જીએ, સાધક છાએ, આશ્ર હિંસાથી, અશુભ વિચારોથી, અશુભ વચનોથી ત્રણે યોગના અશુભ વ્યાપારથી દૂર રહેવા જાગૃત બની ધર્મ આરાધન કરી પરભવનું ભાતું બાંધી ભવિષ્યકાળના ભવને સુખરૂપ બનાવવા ઉદ્યમવંત બની રહેવું એ પોતાના આત્માને શ્રેય છે. एयमटुं सपेहाए, परमाणुगामियं । निम्ममो निरहंकारो, चरे भिक्खूजिणाहियं ॥६॥ શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત અર્થ (૨) વિચારી (૩) મેક્ષના હેતુરૂ૫ (૪) અનુષ્ઠાનમાં ઉપયોગવંત (૫) મમત્વ (૬) અહંકાર દૂર કરી (૭) જિનભાષિત ધર્મમાં (૮) મુનિ (૯) વિચરે. ભાવાર્થ – સાધુ પૂર્વોક્ત અને વિચારી, (જીએ કરેલા કર્મો પિતાને એકલાને જ ભોગવવાં પડે છે. દુઃખને ભેગવતાં જીવને અન્ય કેઈ સ્વજન આદિ ત્રાણ શરણ થતા નથી એ વિચારીને ) ભગવંત મહાવીરે મોક્ષ પ્રાપ્તિમાં સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ ધર્મ આરાધન બનાવેલ છે. તે ધર્મ આરાધનમાં જાતિમદ, ઐશ્વર્ય આદિ આઠ પ્રકારના મદ–અહંકાર તથા બાહ્ય પરિગ્રહ રૂપ સોનું, રૂપું, ધન, ધાન્ય મકાન આદિ અને આભ્યન્તર પરિગ્રહરૂપ પૂજ, સત્કાર, પ્રતિષ્ઠા આદિ સેળ પ્રકારના કષા તથા નવ પ્રકારના નેકષાયે રૂપ પરિગ્રહ બાવક તને ત્યાગ કરીને રાગ દ્વેષ રહિત બની, મુનિ સંયમનું પાલન કરે. સ યમ પાલનમાં શિથિલતા Page #293 -------------------------------------------------------------------------- ________________ રર સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૯ ૦ ૧ મ. સેવનારની ગતિ શ્રી દશવૈકાલિક સૂત્ર ૫ ઉદ્દેશે। . । બીજાની ગાથા ૪૬-૪૭-૪૮ માં અધમતિ કહેલ છે. વિચારી સાધકે જાગૃત રહી સંયમનું પાલન કરવું. ૩ ૩ ५ चिच्चा वित्तं च पुत्ते य, णाइओ य परिग्गहं । निरवेक्खो परिव्वए ||७|| . B . चिचा णं णंतगं सोयं, શબ્દા : (૧) ત્યાગ કરી (૨) ધન (૩) પુત્રાદિ (૪) જ્ઞાતિજના (૫) પરિગ્રહ (૬) ત્યાગ કરી (૭) અભ્ય ́તર કષાયેા (૮) શાકાદિ (૯) નિરપેક્ષ (૧૦) વિચરે. ભાવાઃ- આત્માથી સાધક ધન, પુત્રાદિ સ્વજના, જ્ઞાતિજના, પરિગ્રહ તથા આભ્યંતર, રાગદ્વેષ, શાક વગેરેના ત્યાગ કરી-છેાડીને ખાદ્ય પરિગ્રહ તથા આભ્યંતર મમત્વાદિ કાયા, તૃષ્ણા વગેરેને દૂર કરીને-છેાડીને મેાક્ષની પ્રાપ્તિ માટે સંયમ અનુòાનમાં ઉપયાગવ’ત રહીને સંયમ પાલન કરતા વિચરે. એ જ આત્માને જન્મમરણાદિ દુઃખાના નાશ કરવાના અને મેાક્ષના શાશ્વતા સુખાની પ્રાપ્તિ કરવાના ઉપાય શ્રી ભગવત મહાવીર સ્વામીએ બતાવેલ છે. पुढवी उ अगणी वाऊ, ૮ ९ अंडया ોયનરા, ૧૦ દ arraati | ૧૩ 9 ૧૧ ૧૨ रससंसेभिया ||८|| શબ્દા : (૧) પૃથ્વી (૨) પાણી (૩) અગ્નિ (૬) વૃક્ષ (૭) ખીજ (૮) ઇંડા (૯) પેાતજ (૧૦) જરાયુ સ્વેદજ (૧૩) ઉદ્વિજ, (૪) વાયુ (૫) તૃણુ (૧૧) રસજ (૧૨) ભાવા:– પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, તૃણુ, બીજ, વૃક્ષ આદિ એકેન્દ્રિય એટલે એક જ ઇન્દ્રિય તે ફકત શરીરવાળા Page #294 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સત્ર અ. ૯ ૧૦ ૧ તથા ઇંડાથી ઉત્પન્ન થતાં પક્ષીઓ, પિતથી ઉત્પન્ન થતાં હાથી વગેરે, જરાયુથી ઉત્પન્ન થતાં ગાય, ભેંશ, બળદ આદિ ચારપગવાળા તથા મનુષ્ય વગેરે સ્થળચર, રસોમાં ઉત્પન્ન થતાં કીડા વગેરે બેઇઢિયાદિક, પરસેવામાં ઉત્પન્ન થતાં જ, માકડ વગેરે, પૃથ્વી ફેડીને ઉત્પન્ન થતા તીડ આદિ બધા જીવરૂપ છે–જીવ છે જેમાં પ્રથમના એકેન્દ્રિયના પાંચ ભેદમાં સૂક્ષમ અને બાદર એમ બે પ્રકારે છે તથા પ્રર્યાપ્ત અને અપર્યાપ્ત એવા પણ ભેદ એ સર્વ માં રહેલા છે, જીવને જાણવાથી જ તે જીવોની દયા પાળી શકાય. एतेहिं छहिं काएहिं, तं विज्जं परिजाणिया । मणसा काय वक्केणं, णारंभी ण परिग्गही ॥९॥ ૮ ૧૦ ૧૨ શબ્દાર્થ : (૧) આ પ્રકારે (૨) ૭ (૩) જીવાય (૪) તેને (૫) વિદ્વાન પુરુષ (૬) જીવ જાણીને (૭) મન (૮) વચન (૯) કાયાથી (૧૦) આરંભ (૧૧) પરિગ્રહ (૧૨) ન કરે. ભાવાર્થ – પંડિત સાધક ઉપરોકત છ પ્રકારના, છકાયના જીવને જાણીને મન, વચન, કાયાથી તેને આરંભ કરે નહિ. તેની ઘાત કરે નહિ, તેને પરિતાપ ઉત્પન્ન થાય તેવા કાર્યોથી અલગ રહે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવર જીવે છે. જેને ફક્ત એક શરીરરૂપ એક જ પશે ઈન્દ્રિય છે. તેમાં સૂક્ષમ અને બાદર એવા બે ભેદ છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌઈન્દ્રિય અને પંચેન્દ્રિય એ ત્રસ જીવે છે. તે સર્વ જીવોના પર્યાપ્તા અને અપર્યા. પ્તા એવા બે ભેદ રહેલ છે, તે સર્વ અને જ્ઞાનથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના આરંભને-હિંસાને ત્યાગ કરે તથા પરિગ્રહને પણ ત્યાગ કરે, એ સાધુ ધર્મને આચાર છે. જીવની દયા પાળવી તે આત્માને મહાન સુખનું કારણ છે. તે વર્તમાન ભવમાં Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૯ ૧૦ ૧ એ જીવહિંસાથી દૂર પણ સુખનું કારણ છે. જાણીને આત્માથી રહેવું તે આત્મશ્રેયને માર્ગ છે. मुसावायं वहिद्धं च, उग्गहं च अजाइया । सत्थादाणाई लोगंसि, तं विज्जं परिजाणिया ॥१०॥ શબ્દાર્થ ઃ (૧) જૂઠ બોલવું (૨) મૈથુન સેવન (૩) પરિગ્રહ (૪) અદત્તાદાન (૫) સર્વ લેકમાં (૬) શસ્ત્ર તથા (૭) કર્મ ગ્રહણસમાન (૮) જાણવા (૯) વિદ્વાન સાધક. ભાવાર્થ – અસત્ય વચન બોલવું, મૈથુન સેવન કરવું, પરિગ્રહ ગ્રહણ કરે, કઈ વસ્તુને અદત્ત ગ્રહણ કરવી, તે આ સર્વ લોકમાં–જગતમાં શસ્ત્ર સમાન તથા આઠ પ્રકારના કર્મ બંધનના કારણરૂપ છે. એમ જાણીને વિદ્વાન મુનિએ જ્ઞાનથી જાણું પ્રત્યા ખ્યાનથી તેને સર્વથા ત્યાગ કર અને પાંચ મહાવ્રતરૂપ સંયમ પાલનમાં જાગૃત બની વિચરવું તે આત્મશ્રેયનું કારણ છે. पलिउंचणं च भयणं च, थंडिल्लुस्सयणाणि या । धृणादाणाइं लोगंसि, तं विज्जं परिजाणिया ॥११॥ શબ્દાર્થ : (૧) માયા કપટ (૨) લેભ (૩) ક્રોધ (૪) માન (૫) ત્યાગ કરો (૬) કર્મબંધનના કારણ છે (૭) સર્વલેકમાં (૮) તેને (૯) વિદ્વાન મુનિ (૧૦) જાણે. ભાવાર્થ - માયા કપટ, લેભ, ક્રોધ, માન એ સર્વ કષાયે સર્વ લેકમાં કર્મ બંધનના કારણ જાણી વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે, જે સાધકમાં પ્રથમના બાર કષાયો ન હોય તેના પાંચ મહાવતે સફળ જાણવા. તેથી મહાવ્રતને સફળ બનાવવા કષાયને ત્યાગ Page #296 -------------------------------------------------------------------------- ________________ સન્ન થતાંગ સૂત્ર અ. ૯ ૧૦ ૧ २१५ કરવાં ઉપયેગવંત રહેવું. સાધકની સર્વ ધાર્મિક આદિ ક્રિયાઓને માયાકપટ કષાય નિષ્ફળ બનાવે છે, લેભ આત્માને વિવેક શુન્ય બનાવે છે, કેધથી જ્ઞાનની હાની થાય છે, માન આત્માને અધમગતિમાં લઈ જાય છે એમ જાણી ચારે કષાયોને દૂર કરવા, કષાયથી સંસારની (જન્મ મરણ) વૃદ્ધિ થાય છે, સંસારમાં જીવને સ્થિર રાખે છે, કષાયથી જ હિંસા, અસત્ય, અદત, મૈથુન સેવન, પરિગ્રહ મમત્વમાં લીન બની અમૂલ્ય માનવભવને વ્યર્થ બનાવે છે. એમ જાણ સાધક તથા આત્માથી જીએ કષાયથી દૂર રહેવું તે સમાધિ સુખનું કારણ છે. धोयणं रयणं चेव, वत्थीकम्मं विरेयणं । वमणंजण पलीमंथ, तं. विज्जं परिजाणिया ॥१२॥ શબ્દાર્થ ઃ (૧) હાથ-પગ, વસ્ત્રાદિ દેવા (૨) રંગવા (૩) બસ્તિકર્મ(૪) જુલાબ લે (૫) વમન કરવું (૬) આંખમાં અંજન કરવું (૭) સંયમને નષ્ટ કરવારૂપ કાર્યો (૮) તેને (૯), વિદ્વાન મુનિ (૧૦) જાણે. ભાવાર્થ – હાથ, પગ, વસ્ત્રાદિને ધોવાં વસ્ત્રોને રંગવા, બસ્તિ કર્મ એટલે ગુદા દ્વારા બળ વધારવાની ક્રિયા, વિરેચન લે, દવા લઈ વમન કરવું, આંખમાં આંજન કરવું, એ બધાં કાર્યો તથા હરકોઈ શરીર સંસ્કાર શેભા નિમિત્તે કરવા તે બધાં સંયમને ઘાત કરનારા અને અશુભ કર્મ બંધનના કારણ રૂપ તથા તેના વિપાકે દુઃખરૂપ જાણીને વિદ્વાન મુનિએ એ સર્વ કાર્યોને ત્યાગ કરે. એ સાધકને કલ્યાણરૂપ છે. गंधमल्लसिणाणं च, दंतपक्खालणं तहा । વિવિજ , તે વિન્ન રિવાજા પાસા Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સત્ર કૃતાંગ સત્ર અo ૯ ૧૦ ૧ શબ્દાર્થ : (૧) સુગંધી પદાર્થો (૨) ફૂલની માળા (૩) સ્નાન (૪) દંતમંજન (૫) પરિગ્રહ (૬) સ્ત્રી સેવન (૭) કાર્યો (૮) કર્મબંધનના કારણ જાણવા. ભાવાર્થ - શરીરમાં કે વસ્ત્રમાં સુગંધી પદાર્થો લગાડવા, ફૂલની માળા પહેરવી, સ્નાન કરવું, દાંતને ધોવા, પરિગ્રહ રાખે, સ્ત્રી સેવન કરવું, એ બધા કાર્યો સાધકને અશુભ કર્મ બંધનના કારણે જાણવા, એ બધા સાવદ્ય અનુષ્ઠાને સંસાર વૃદ્ધિ રૂપ જન્મ મરણના હેતુ જાણી વિદ્વાન મુનિએ તે સર્વને ત્યાગ કરે તેમ જ ગૃહસ્થને માટે પણ આત્મહિતનું કારણ જાણવું. उद्देसियं कीयगडं, पामिञ्च चेव आहडं । पूयं अणेसणिज्जं च, तं विजं परिजाणिया॥१४॥ શબ્દાર્થ : (૧) ઉદ્દેશક આહારાદિ (૨) વેચાણ લાવેલ () ઉધાર લાવેલ (૪) સન્મુખ લાવેલ (૫) આધાકમ આહારથી મિશ્ર થયેલ (૬) દેવયુક્ત અશુદ્ધ આહાર (૭) તે બધા આહાર (૮) સાધકને કર્મબંધનના કારણ જાણી ત્યાગ કરે (૯) વિદ્વાન મુનિ. ભાવાર્થ- સાધુને દાન આપવાની ભાવનાથી સાધુને ઉદ્દેશીને બનાવેલ આહાર, વેચાણ લાવેલ હોય, ઉધાર લાવેલ હોય, આધાકમી આહારથી મિશ્ર થયેલ આહાર હોય તથા સામે લાવેલ આહારાદિ સાધુને આશ્રીને ઉત્પન્ન થયેલા સર્વ પ્રકારના દેષયુકત આહારાદિ સંસારવૃદ્ધિના તથા અશુભ કર્મબંધનના કારણ જાણી વિદ્વાન મુનિ દેષયુક્ત આહારદિને ગ્રહણ કરે નહિ સંયમના ઘાતક જાણી દોષયુક્ત આહારાદિ ગ્રહણ કરે નહિ. આવા પ્રકારને સાધુ આચાર છે. નિર્દોષ આહાર ગ્રહણ કરે. Page #298 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ હું ઉ ૧ ૧ २ A ५ आसूणिमक्खिरागं च, गिद्धवघायकम् | . ૧૦ उच्छोलणं च कक्कं च, तं विज्जं परिजाणिया ||१५|| ૬૭ શબ્દા : (૧) ખળવૃદ્ધિ માટે રસાયનાદિ આહાર (૨) શે।ભા માટે આંખમાં અંજન લગાડવું (૩) વિષયામાં આસકત રહેવું (૪) જેનાથી જીવશ્વાત થાય તેવા (૫) કાર્યાં કરવા (૭) અયત્નાથી હાથ-પગ ધોવા (૮) પીડી આદિ લગાડવાં (૯) ક`બંધનના કારણેા (૧૦) જાણવા. ભાવાઃ- શરીરને પુષ્ટ બનાવવા અથવા બળવાન મનવા રસાયન આદ્ધિ બલિષ્ટ આહારને ભાગવવા, શાભાને માટે આંખમાં અંજન લગાડવું, શબ્દાદિ પાંચ ઇન્દ્રિયાના વિષયામાં આસક્ત રહેવું, જીવ ઘાત થાય તેવા કાર્યો કરવાં, અયત્નાથી અણુચી દૂર કરવા હાથ પગ ધાવા, શરીરમાં પીઠી આદિ દ્રબ્યાના લેપ કરવાં, એ સ કાર્યાં અશુભ ક બંધનના, સ ંસાર પરિભ્રમણ જન્મ મરણાદિ દુઃખ ઉત્પતિના કારણેા જાણીને વિદ્વાન મુનિઓએ તે સના ત્યાગ કરવા શ્રેયનું કારણ છે. संपसारी कर्याकिरिए, परिणागतणाणि य । ' ५ ७ ९ . सागारियं च पिंडं च तं विज्जिं परिजाणिया ||१६|| શબ્દા : (૧) અસયતા સાથે સંસારની વાર્તા કરવી (ર) સંસારના સાવદ્ય કાર્યાંની પ્રશ'સા કરવી (૩) જ્યેાતિષ પ્રશ્નના (૪) ઉત્તર આપવા (૫) શય્યાંતરનેા (૬) આહાર લેવા (૭) તે બધા કર્મબંધનાં કારણ (૮) જાણી (૯) મુનિ ત્યાગ કરે. ભાવાઃ- વિદ્વાન મુનિ અસયતા સાથે સાંસારિક વાતા કરે નહિ, સાંસારિક સાવદ્ય અનુષ્ઠાન-કાર્યાની પ્રશંસા કરે નહિ, Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સુત્ર કૃતગિ સત્ર અ૦ ૯ ૧૦ ૧ સાવદ્ય કાર્યો-અનુષ્ઠાન કરવાને ઉપદેશ આપે નહિ, જોતિષપ્રશ્નોના ઉત્તર આપે નહિ, શય્યાતરના ઘરના આહારાદિ ગ્રહણ કરે નહિ, પાપમય વ્યાપારવાળાના તથા દારૂમાંસ આદિ વેચનારના તેવા હલકી જાતિના ઘરના આહાર ગ્રહણ કરે નહિ, એ સર્વ વિધાન કર્મ બંધનના કારણ, સંસાર વૃદ્ધિના કારણ જાણી વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે. अट्ठावयं न सिक्खिज्जा, वेहाईयं च णो वए। हत्थकम्म विवायं च, तं विज परिजाणिया ॥१७॥ શબ્દાર્થ : (૧) જુગારનો (૨) અભ્યાસ (૩) કરે નહિ. (૪) ધર્મ વિરુદ્ધ વાર્તા (૫) કરે (૬) નહિ (૭) હસ્તકર્મ (૮) વાદવિવાદ ન કરે (૯) કર્મબંધન (૧૦) જાણે. ભાવાર્થ:- વિદ્વાન મુનિ જુગાર ખેલવાને, ધન ઉપાર્જનને, છની ઘાત થાય તેવા પાપ કાર્યોને અભ્યાસ કરે નહિ, તેમ જ અન્યને એવા પ્રકારની શિક્ષા આપે નહિ, ધર્મ વિરૂદ્ધ વાર્તા કરે નહિ, હસ્ત કર્મ કરે નહિ, કઈ સાથે વાદવિવાદ કરે નહિ, આ બધા કાર્યો કર્મ બંધનના તથા સંસાર વૃદ્ધિના કારણે જાણીને વિદ્વાન મુનિ તેવા કાર્યોથી અલગ રહે. पाणहाओय छत्तं च, णालीयं वालवीयणं । परकिरियं अन्नमन्नं च, तं विज परिजाणिया ॥१८॥ શબ્દાર્થ : (૧) પગરખા પહેરવા (૨) છત્ર એવું (૩) જુગાર રમ (૪) પંખાથી પવન લે (૫) અ અન્ય (૬) ક્રિયા કરવી (૭) તે સર્વ કર્મ, બંધનના કારણ (૮) જાણે (૯) મુનિ. Page #300 -------------------------------------------------------------------------- ________________ - સર કૃતાંગસૂત્ર અ૦ ૯ ૧૦ ૧ ૨૬૯ ભાવાર્થ- સાધુએ પગરખા પહેરવાં, તાપથી બચવા છત્ર ઓઢવું, જુગાર રમ, પંખાથી પવન લે, અને અન્ય પરસ્પર ક્રિયા કરવી, એ બધા કાર્યો અશુભ કર્મ બંધનના તથા સંસાર પરિમણ રૂપે જન્મ મરણદિના દુઃખની ઉત્પતિના કારણ જાણીને વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે. उच्चारं पासवणं, हरिएसु ण करे मुणो । वियडेण वावि साहटु, णावमज्जे कयाइवि ॥१९॥ શબ્દાર્થ : (૧) ઝા (૨) પેશાબ (૩) હરિ વનસ્પતિ ઉપર () કરે નહિ (૫) સાધુ (૬) અચિત્ત પાણુથી તેના ઉપર (૭) બીજ આદિ સચિત વનસ્પતિ હોય તો તેને યત્નાથી દૂર કરીને પણ (૮) આચમન કરે નહિ (૯). કયારે પણ ભાવાર્થ- સાધુ હરિવનસ્પતિવાળાં સ્થાનમાં અગર તે બીજ આદિ પડયાં હોય તો તેને દૂર કરીને પણ ઝાડો પેસાબ કરે નહિ, તેમ જ તેના ઉપર અચિત જલથી પણ આચમન કરે નહિ, પરંતુ અચિત્ત ભૂમિને પુંજીને કવ રહિત સ્થાન : પાસી ઝાડા પિશાબને સરવે અને અચિત્ત જલ વાપરો અશુરિની શુદ્ધિ કરે, વનસ્પતિના જીને પિતાના અંગને સ્પર્શ કરવાથી પણ તેને પીડા ઉત્પન્ન થાય છે, તેથી તેને સ્પર્શ કરવાને પણ સાધકને નિષેધ છે. परमत्त अन्नपाणं, ण भुंजे न कयाइवि । 'परवत्थं अवेलो, त विज्जे परजाणिया ॥२०॥ શબ્દાર્થ : (૧) ગૃહ થના પાત્રમાં સાધુ (૨) અન્ન તથા (૩) પાણી (૪) ન ભગવે (૫) કયારે પણ ૬) તેમ જ વસ્ત્રરહિત હોય તો પણ (૭) ગૃહસ્થના Page #301 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૯ ઉ. ૧ વસ્ત્ર ભગવે નહિ એ બધાં સંસાર જમણનાં કારણે (૮) વિદ્વાન મુનિ (૯) જાણી (૧૦) તેને ત્યાગ કરે. | ભાવાર્થ – વિદ્વાન મુનિ ગૃહસ્થના પાત્રમાં ભેજન કરે નહિ, પાણી પણ ગૃહસ્થના પાત્રથી પીએ નહિ અને સાધુ વસ્ત્ર રહિત હોય તે પણ ગૃહસ્થનું વસ્ત્ર વાપરે નહિ, કારણ જે ગૃહસ્થના પાત્ર વાપરવાથી પૂર્વકમ અગર પછાત કમને દેષ લાગવા સંભવ છે, કારણ કે તે પાત્ર ગૃહસ્થ કાચા પાણીથી છે, એ જ રીતે વસ્ત્રને માટે સમજવું, જેથી ગૃહસ્થના પાત્રથી સંયમની વિરાધના થવાના ભયથી તથા અશુભ કર્મબંધનનું કારણ જાણી પરપાત્રમાં સાધુ આહાર પાણી ન ભોગવે એટલે તેને ત્યાગ કરે (પરપાત્રને તથા પર વઢને). आसंदी पलियंके य, णिसिज्जं च गिहतरे । संपुच्छणं सरणं वा, तं विज्जं परिजाणिया ॥२१॥ શદાઈ : (૧) માંચી (૨) પલંગ ઉપર તથા (૩) ગૃહસ્થના ઘરમાં અથવા ઘર આસપાસમાં ગલીમાં (૪) સાધુ બેસે નહિ (૫) ગૃહસ્થને ક્ષેમકુશળ પૂછે નહિ (૬) પૂર્વની ક્રિયાનું સ્મરણ ન કરે (૭) આ બધાં કાર્યો સંસાર ભ્રમણનાં કારણે (૮) જાણ (૯) વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે. ભાવાર્થ- વિદ્વાન મુનિ માંચી અથવા પલંગ ઉપર અથવા ગૃહસ્થના કેઈપણ આસન ઉપર બેસે નહિ, તેમ જ ગૃહસ્થના ઘરમાં અથવા બે ઘર વચ્ચેના આંતરામાં કે શેરીમાં બેસે નહિ તેમ જ ગૃહસ્થને હેમકુશળ ઘરના સમાચાર ન પૂછે, તથા પૂર્વની ગૃહસ્થાવાસની કા ભેગોની ક્રિડાઓનું સ્મરણ કરે નહિ. આ સર્વે કાર્યો અનર્થનાં મૂળ અને સંસાર ભ્રમણનાં કારણે જાણી વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે. Page #302 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ• ૯ ૧૦ ૧ ૨૧ जसं कित्ति सलोयं च, जा य बंदणपूयणा । सव्वलोयंसि जे कामा, तं विजं परिजाणिया ॥२२॥ શબ્દાર્થ : (૧) યશ (૨) કીર્તિ (૩) શ્લાઘા (૪) વંદન (૫) પૂજન (૬) સમસ્ત લોકમાં જે (૭) કામગે છે (૮) તેને વિદ્વાન મુનિ સંસાર પરિભ્રમણનું (૯) કારણ જાણી ત્યાગ કરે. ભાવાર્થ – યશ, કીતિ, શ્લાઘા, વંદન, પૂજન તથા સમસ્ત લેકમાં જે જે કામગે છે તે બધા સંસાર પરિભ્રમણનાં કારણે જાણી વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે. બહુ દાન દેવાથી પ્રસિદ્ધિ થાય તે કીર્તિ કહેવાય, હરકોઈ કાર્યમાં વિજય પ્રાપ્ત કરે તે યશ કહેવાય, ઉત્તમ જાતિમાં જન્મ, તપ કરે, તથા શાસ્ત્ર ભણવાથી જગમાં પ્રસિદ્ધિ થાય તે લાઘા કહેવાય, દેવેન્દ્ર, અસુરેન્દ્ર, ચક્રવર્તી, બલદેવ તથા વાસુદેવ આદિ નમસ્કાર કરે તે વંદન કહેવાય, સત્કાર સહિત વસ્ત્ર આદિ આપે તે પૂજા કહેવાય, આ બધાને કામમાં , વિષયમાં સમાવેશ જાણ આ બધાં કાર્યોની ભાવના કરવી કે ભોગવટો કરે તે બધા આત્માને સંસાર વૃદ્ધિના કારણ જાણી વિદ્વાન મુનિએ તથા આત્માથી જીવોએ તેને ત્યાગ કરે. जेणेहं णिव्बहे भिक्खू , अन्नपाणं तहाविहं । अणुप्पयाणमन्नेसिं, तं विज्जं परिजाणिया ॥२३॥ શબ્દાર્થ : (૧) જે (૨) સંયમની ઘાત થાય (૩) સાધુના () અન્ન (૫) જલથી (૬) તેવા પ્રકારના અશુદ્ધ અન્ન પાણુ સાધુએ (૭) અન્ય સાધુને (૮) આપવા (૯) તે સંસાર ભ્રમણનું કારણ જાણી (૧૦) વિદ્વાન મુનિ ત્યાગ કરે. Page #303 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૯ ૦ ૧ ભાવાઃ- જે અન્ન તથા પાણી વડે સાધુના સંયમ નષ્ટ થાય તેવા પ્રકારનાં અશુદ્ધ અન્ન પાણી ગ્રહણ કરવાં નહિ, છતાં તેવાં અન્ન પાણી કદાચ બ્રહણ થઈ ગયાં હાય ! તે અન્ન પાણી અન્ય સાધુઓને આપવા કે પાતાએ ભાગવવાં તે સંસાર પરિભ્રમણના કારણ જાણી, વિદ્વાન સાધુ સમૃદ્ધ નષ્ટ થાય તેવા અશુદ્ધ અન્ન પાણી ગ્રહણ કરે નહિ તથા ગ્રહણુ થઈ ગયા હૈાય તે તેવા આહારાદિ પોતે ભેગવે નહિ અને અન્ય સાધુને આપે નહિ અને આહાર લેવામાં ઉપયાગ રાખે, સંયમના નિર્વાહ થાય . અને સંયમ દૂષિત ન થાય તેવા નિર્દોષ આહારને ગ્રહણ કરે. ૨૦. * ૭ २ एवं उदाहु निग्गंथे, महावीरे महाणी | 9 .. . ९ अनंतनाणदंसी से, धम्मं देसितवं सुतं ||२४|| શબ્દાર્થ : (૧) અનંતજ્ઞાન દર્શન યુક્ત (૨) ભગવંત (૩) શ્રી મહાવીર સ્વામીએ (૪) પૂર્વક્તિ પ્રકારને (૫) નિગ્રન્થ (૬-૮) ધર્મોપદેશ (૭) આપેલ છે (૯) શ્રુત ધર્માં તથા ચારિત્ર ધર્મી રૂપ સંયમના રક્ષણ માટે. ભાવાર્થ:- અને તજ્ઞાન અનંતદ્ન યુક્ત, બહાર તથા આભ્યન્તર ગ્રન્થિ રહિત, નિગ્રંથ મહામુનિ ભગવાન્ શ્રી મહાવીર સ્વામીએ ઉપરોક્ત શ્રત તથા ચારિત્રરૂપ ધમપાલનના આચારના ઉપદેશ આપેલ છે જે ઉપદેશ સંસારને પાર કરવામાં સમ શ્રુત ચારિત્ર રૂપ ધર્મ છે તે તથા જીવાદિ પદાર્થોના સ્વરૂપ જાણવા ગ્ય શાસ્ત્ર જવાના હિત માટે કહી મતાવેલ છે. ૧ . a भासमाणो न भासेज्जा, व वंफेज्ज मम्मयं । દ *9 मातिागं विवज्जेज्जा, अणुचितिय वियागरे ॥२५॥ Page #304 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતગ સત્ર અ૦ ૯ ૧૦ ૧ ૨૭૭ શબ્દાર્થ : (૧) ભાષા સમિતિયુક્ત સાધુ ભાષણ કરતા થકા પણ (૨) તેઓને મૌનપણને ગુણલાલે તેમ જ (૩) મર્મકારી (૪) વચન (૫) બોલે નહિ (૬) માયા કપટ યુક્ત ભાષાને (૭) વજિદે (2) વિચાર કરી (૯) ભાષા બોલે. ભાવાર્થ – જે સાધુ ભાષા સમિતિયુક્ત ભાષા બોલનાર સાધુ વચન વિભાગ જાણવામાં નિપુણ વાણીને સર્વ ભેદોને જાણનાર, ઉપદેશ–ભાષણ આપતા છતાં મૌનભાવના રૂપ ગુણને પ્રાપ્ત કરે છે. અન્ય કોઈ વ્યક્તિને દુઃખ ઉત્પન્ન થાય, ધ્રાસકો પડે, તેવી ભાષા સાધુ બેલે નહિ, સત્ય વચન હોય પરંતુ સામી વ્યક્તિને આઘાત લાગે તેવા વચન ન બોલે, કપટયુક્ત વચન બોલે નહિ, બહુ જ વિચાર કરી સત્ય, નિરવા તથા પ્રિય વચન બોલે તે સાધકને આચાર છે. तस्थिमा तइया भासा जं वदित्ताऽणुतप्पती । जं छन्नं तं न वत्तव्वं, एसा आणा णि यंठिया ॥२६॥ શબ્દાર્થ : (૧) ત્રીજી (૨) મિશ્ર ભાષા સાધુ ન બોલે તેમ જ (૩) જે ભાષા બોલવાથી (૪) પિતાને પશ્ચાતાપ કરવો પડે તેવી ભાષા ન બેલે તેમ જ (૫) જે વાતને જગતમાં લેકે ગુપ્ત રાખતા હોય તેવી મર્મભેદક (૬) ભાષા ન બેલે (૭) આવી (૮) આજ્ઞા છે (૯) નિગ્રંથની. (૧૦) ભાષાના ચાર પ્રકાર પૈકી. ભાવાર્થ – ભાષાના ચાર પ્રકાર છે. સત્ય, અસત્ય. મિશ્ર, ચથી વ્યવહાર ભાષા (સત્ય નહિ મૃષા નહિ તે વ્યવહાર ભાષા કહેવાય) એ ચાર ભાષા પૈકી ત્રીજી મિશ્રભાષા પણ સાધુ ન બોલે, ત્રીજી ભાષામાં કાંઈક સત્ય હાય, કાંઈક અસત્ય હોય તેવી મિશ્રભાષા સાધુ ન બોલે, તે પછી બીજી અસત્ય ભાષા તે કેમ બોલાય ? ન જ બોલાય, વળી જે ભાષા બોલવાથી બેલનારને જ પશ્ચાતાપ Page #305 -------------------------------------------------------------------------- ________________ २७४ સત્ર કૃતાંગ સત્ર અ૦ ૮ ૧૦ ૧ કરવાને સમય આવે, તેવી ભાષા પણ ન બેલે, વળી જગતના લેકે જે વાતને છુપાવતાં હોય તેવી ભાષા પણ બેલે નહિ, સત્ય ભાષા પણ સાધુ વિચારીને બેલે, સત્ય હોય પરંતુ સત્ય ભાષા બેલતાં કેઈને આઘાત થતો હોય, લાગણી દુભાતી હોય, તેવી ભાષા પણ સાધુ ન બોલે, તેવી નિગ્રંથ મહાપુરુષની આજ્ઞા છે. ભાષા સમિતિયુક્ત ઉપગ રાખી ભાષા બોલાય તે કર્મ બંધન ન થાય. માટે ભાષા બોલતા પ્રથમ તેના પરિણામને વિચાર કરી સત્ય નિરવ અને પ્રિય ભાષા બોલવી તે સાધુ આચાર જાણવો. होलावायं सहीवायं, गोयावायं च नो वदे । तुमं तुमति अमणुन्नं, सव्वसो तं ण वत्तए ॥२७॥ શબ્દાર્થ : (૧) હલકા સંબંધનથી કોઈને બેલાવવું (૨) મિત્ર કહી સંબોધન કરવું (૩) ગોત્રના સંબોધનથી સંબોધન કરવું (૪) આવી ભાષાથી બેલિવું નહિ (૫) વડીલોને તું તું કહી સંબોધન ન કરવું (૬) અપ્રિય લાગે તેવી ભાષા (૭) સાધુ સર્વથા (૮) આવાં વચને (૯) ન બોલે. ભાવાર્થ- સાધુ નિષ્ફર તથા નીચ સંબંધનથી અન્યને બેલાવે નહિ, તેમ જ હે મિત્ર ! એમ પણ ન બેલાવે, તેમ જ ખુશામત આશ્રી ગોત્રના સંબંધનથી ન બોલાવે, તેમ જ વડિલેને તું તું શબ્દથી એવા અપમાનજનક શબ્દથી ન બોલાવે, આવા પ્રકારથી સામાને અપ્રિય લાગે તેવી ભાષાથી સાધુ પુરુષ કોઈને બેલાવે નહિ, પરંતુ ભાષા સમિતિયુક્ત વિચારી પ્રિય નિરવ તથા સત્ય ભાષાથી સાધુ બોલવાના સમયે જ કારણે ઉત્પન્ન થયે જ બેલે. अकुमीले सया भिक्खु, णेव संसग्गिय भए । सुहरूवा तत्थुवम्सग्गा, पडिबुज्झेज्ज ते विऊ ॥२८॥ Page #306 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૯ ૧૦ ૧ શબ્દાર્થ : (૧) સાધુ (૨) અકુશીલ રહે (૩) સદા (૪) દુરાચારીઓની સેબત (૫) ન કરે (૬) સુખરૂપ (૭) ઉપસર્ગો હોય છે. (૮) કુશીલેની સંગતમાં (૯) સમજે (૧૦) વિદ્વાનમુનિ. ભાવાર્થ- સાધુ સદાને માટે કુશીલની સોબતથી દૂર રહી સ્વયં કુશીલ બને નહિ. સુશીલ રહે. કુશીલોની સોબતમાં સુખરૂપ ઉપસર્ગો હોય છે, જેનાથી સંયમ નષ્ટ થાય તેવા ઉપસર્ગોને વિદ્વાન મુનિ જાણી સમભાવે સહન કર, કુશીલે પ્રાસુક જલથી હાથપગ ધેવામાં તેમ જ શરીર રક્ષા માટે આધાકમ આહાર વાપરવા આદિ દેષ સેવનમાં આસક્ત હોય છે. એ રીતે બીજાને તેવા દેષ સેવનમાં જોડવા ઉપદેશક બને છે. જેથી સુશીલ સાધુઓએ કુશીલેની સંગત કરવી નહિ. नन्नस्थ अंतराएणं, परगेहे, ण णिसोयए । गामकुमारियं किड्, नातिवेलं हसे मुणी ॥२९॥ શબ્દાર્થ ઃ (૧) અંતરાયના કારણ વિના (૨) સાધુ પ્રહસ્થને ઘરમાં (૩) બેસે (૪) નહિ (૫) ગામના બાળકની સાથે (૬) સાધુ રમત ખેલે નહિ. (૭) મર્યાદા મુકી (૮) હસે (૯) સાધુ (૧૦) નહિ. ભાવાર્થ- સાધુ ભિક્ષાચરી આદિ કાર્યો માટે ગામમાં પ્રવેશ કરતા રોગના કારણે અગર તપના કારણે અશક્ત થયેલ હોય તથા વૃદ્ધાવસ્થાના કારણે સિવાય ગ્રહસ્થના ઘરમાં બેસે નહિ, ગામનાં બાળકો સાથે રમત બેલે નહિ, મર્યાદા છોડી સાધુ અતિ હસે નહિ, કામ ઉત્પાદક હાસ્ય કરે નહિ, સાધુ સમાચારીમાં ઉપયેગવંત રહી સંયમ પાલન કરે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સત્ર કૃતાંગ સત્ર અ૦ ૯ ૧૦ ૧ अणुस्सुओ उरालेसु, जयमाणो परिव्वए । चरियाए अप्पमत्तो. पुट्टो तत्थऽहियासए ॥३०॥ શબ્દાર્થ : (૧) મનોહર શબ્દાદિ વિષયોમાં (૨) સાધુ ઉત્કંઠિત ન બને (૩) યત્નાપૂર્વક (૪) સંયમ પાલન કરે (૫) પ્રમાદસેવન ન કરે (૬) ભિક્ષાચરી આદિમાં (૬) પરીષહ ઉપસર્ગોથી પીડિત થતા (૭) સમભાવે સહન કરે. ભાવાર્થ- સાધુ મનહર શબ્દાદિ વિષયમાં ઉત્કંઠિત ન બને, ઉલ્લાસ ન લાવે, યત્નાપૂર્વક સંયમનું પાલન કરે, પરીષહ ઉપસર્ગને સ્પર્શ થતા દુઃખ ઉત્પન્ન થાય તે સમભાવે સહન કરે, ભિક્ષાચરી આદિ કાર્યોમાં પ્રમાદ સેવન કરે નહિ, ઉપસર્ગોમાં હીન બને નહિ, પરીષહ ઉપસર્ગોને નિરાનું કારણ જાણી ચિત્ત પ્રસન્ન તાથી સમભાવે સહન કરે. हम्ममाणो ण कुप्पेज्ज, पुच्चमाणो नं संजले । सुमणे अहियासिन्जा, ण य कोलाहलं करे ॥३१॥ શબ્દાર્થ : (૧) સાધુને કેઈ વ્યક્તિ લાઠી આદિથી માર મારે (૨) ક્રોધ ન કરે (૩) અસત્યવચનથી આક્રોશ કરે (૪) મનથી પણ ક્રોધ (૫) ન કરે (૬) ચિત્તપ્રસન્નતાથી (૭) મારને ગાળોને સહન કરે (૮) વિપરીત વચન તેમ જ સામને ન કરે (૯) કરે (૧૦) ને. ભાવાર્થ- કેઈ વ્યક્તિ સાધુને લાઠી મુઠી આદિથી માર મારે, અથવા તે ગાળો આપે, વચનથી આકાશ કરે, તે પણ સાધુ ક્રોધ કરે નહિ, મનથી પણ દ્વેષ ન કરે. તથા વિપરીત વચન ન કહે, સામને ન કરે, પરંતુ પ્રસન્ન ચિત્તથી સમભાવ રાખી સહન કરે, Page #308 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૯ ઉ૦ ૧ 9 * ૩ 4 लद्धे कामे ण पत्थेज्जा, विवेगे एवमाहिए । 9. ૧૧ . . आयरियाई सिक्खेज्जा, बुद्धाणं अंतिए सया ||३२|| ૨૭ શબ્દાર્થ : (૧) પ્રાપ્ત થતા (ર) કામભોગાને સેવન કરવાની (૩) ઈચ્છા (૪) ન રાખે (૫) આવી ભાવનાથી એમ જણાય (૬) સાધુમાં વિવેક બુદ્ધિ સારી છે (૭) આવા વનસાથ જ્ઞાની આચાય (૮) પાસે રહી (૯) સદા (૧૦) જ્ઞાન દન ચારિત્ર રૂપ આય`કર્મીની (૧૧) શિક્ષાને ગ્રહણ કરે. ભાવાર્થ:- વિદ્વાન સાધુ પ્રાપ્ત થતા કામલેાગેને ગ્રહણ કરવા ઇચ્છે નહિ, સેવન કરે નહિ, કદાચ તપના પ્રભાવથી પ્રાપ્ત થયેલ લબ્ધિથી ગમનાદિ શક્તિ પ્રાપ્ત થાય તે પણ તેના ઉપયેગ ન કરે. તે સાધુના વિવેક ગણાય. શુદ્ધ આચાર ગણાય, તેમ જ બ્રહ્મવ્રુત્તની માફક લેાગેા માટે નિદ્યાન ન કરે, ગુરુવાસમાં રહી આચાય પાસે સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આય ક રૂપ શિક્ષા મહેણુ કરતા થકા સંગમ પાલન કરે. २ 3 सुस्समाणो उबासेज्जा, सुप्पन्नं सुतवस्यिं । वीरा जे अन्तपन्नेसी, घितिमन्ता जिइंदिया ||३३|| રાજ્જા : (૧) સૂત્ર સાંભળવાના કામી (૨) સેવા ઉપાસના કરે (૩) ગીતા (૪) સુતપસ્વીની (પ) વીર પુરુષ (૬) આત્મપ્રજ્ઞાવાન (૭) ધૈÖવ'ત (૮) જિતેન્દ્રિય. ભાવા:– શાસ્ત્રોને સાંભળવાની ઇચ્છાવાળા સાધક ગીતા તથા સુતપસ્વી ગુરુની સેવા કરતા થયાં ઉપાસના કરે, જે પુરુષ કમ'નું વિદ્યારણુ કરવામાં ર્ મ છે તથા કેવળજ્ઞાનની ગવેષણા Page #309 -------------------------------------------------------------------------- ________________ રW સત્ર કૃતાંગ સત્ર અ ૯ ૧૦ ૧ કરવામાં તત્પર, દૌર્યવાન, જિતેન્દ્રિય હેય, આત્મપ્રજ્ઞાવંત વીર પુરુષ આચાર્ય મહારાજની વૈયાવચ્ચ સેવા કરવાવાળા સાધકે જ આત્મજ્ઞાન અથવા આત્મ કલ્યાણનું ગષણ કરવા સમર્થ બને છે. અને જ્ઞાન દર્શન ચારિત્રમાં સ્થિર થઈ જીવન પર્યત ગુરુકુળવાસમાં રહી જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે, પરીષ, ઉપસર્ગો ઉત્પન થતા ક્ષોભને ન પામતા સોભાવે સહન કરતા થકા સંયમ પાલન કરતા થકા મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. गिहे दीवमपासंता, पुरिसादाणिया नरा । ते वीरा बंधणुम्मुक्का, नावकंखति जीवियं ॥३४॥ શબ્દાર્થ : (૧) ગૃહસ્થવાસમાં રહેનારા (૨) જ્ઞાનના લાભને (૩) પ્રાપ્ત કરી શકતા નથી (૪) જ્ઞાની પુરુષના સંત્સગની જરૂર (૫) જ્ઞાન પ્રાપ્ત કરવા મુમુક્ષુ પુરુષને (૬) બંધનથી મુક્ત (૭) વીર પુરુષ (૮) અસંયમી જીવનની (૯) ઇચ્છા કરતા નથી. ભાવાર્થ – ગૃહવાસમાં જ્ઞાન પ્રાપ્તિને લાભ મળ દુર્લભ જાણ, જે સાધકો પ્રત્રજ્યા લઈ ઉત્તરોત્તર ગુણાની વૃદ્ધિ કરતા રહે છે. તેવા મોક્ષાથી જ્ઞાની પુરુષને આશ્રય કરવા ગ્ય જાણ, જે પુરુષે કર્મબંધનથી મુક્ત છે, તેઓ અસંયમી જીવનની ઈચ્છા કરતા નથી, ગૃહવાસ છે તે પાસલારૂપ હેઈ ગૃહસ્થાશ્રમમાં જ્ઞાન પ્રાપ્તિને સંભવ દુર્લભ જાણ, જેમ સમુદ્રમાં દ્વીપ છે તે બૂડતા જી ને આધાર રૂપ છે, એ જ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ ધમ સંસાર સાગરમાં ડૂબતાં જીને રાંસાર સાગર તરવામાં આધાર રૂપ છે, સંસાર સાગરમાં ભટકતા છને ધર્મ, વિશ્રામ રૂપ છે, ભાવઢી છે, મોક્ષાથી આત્માઓને આશ્રય જ મુમુક્ષુ જીવને Page #310 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૯ ૧૦ ૧ આધાર રૂપ છે, તે પ્રાપ્ત થ દુલભ જાણ કરવા સમર્થ હોય તે વીર પુરુષ કહેવાય. આઠ કર્મને નાશ ૧૦ अगिद्धे सदफासेसु, आरंभेसु अणिस्सिए । सव्वं तं समयातीतं, जमेतं लवियं बढ़ ।३५॥ શબ્દાર્થ : (૧) આસક્તિરહિત (૨) શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શમાં (૩) સાવદ્ય (૪) અનુષ્ઠાનોથી રહિત (૫) સર્વ (૬) હકીકત (૭) જે જિનાગમથી (૮) વિરૂદ્ધ તેને નિષેધ કરેલ છે (૯) જે મે (૧૦) ઘણી ઘણી (૧૧) હકીકતો કહી (૧૨) તેમાં જિનાગમથી અવિરૂદ્ધને નિષેધ નથી. આ ભાવાર્થસાધુ મનહર શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શાદિ વિષમાં આસક્ત ન થાય, તથા સાવદ્ય અનુષ્ઠાન કરે નહિ, એ ઉપગ સાધકે સતત રાખવાની જરૂર છે, કારણ કે જીવહિંસા રૂપ જે આરંભ છે, તે જન્મ મરણાદિ રૂપ સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરાવનાર છે, એમ જાણી આરંભ પરિગ્રહથી દૂર રહેવું, આ અધ્યયનમાં જે જે વિધાને જિનાગમથી વિરૂદ્ધ છે અને આત્માને અહિત કરે છે તેને નિષેધ કરેલ છે તેને ત્યાગ કરવો અને જે સંયમને પુષ્ટ કરનાર આત્માને હિતકારક છે તેનું પાલન કરવાનું કહેલ છે. अहमाणं च मायं च, तं परिणाय पंडिए । गारवाणि य सवाणि, णिव्वाणं संधए मुणि ॥३६॥ શબ્દાર્થ : (૧) અતિમાન (૨) માયા આદિ (૩) સર્વ કષાયને (૪) જાણે (૫) પંડિત (૬) સર્વ પ્રકારના (૭) વિષય ભોગને ત્યાગ કરી (૮) મેક્ષની (૯) પ્રાર્થના કરે (૧૦) મુનિ. Page #311 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૯ ૧ ભાષા :- વિદ્વાન મુનિએ અતિ માન માયા ક્રાય લાભાદિ કષાયે તથા સર્વ પ્રકારના કાનભેગા ઇન્દ્રિયાના વિષયા, એ બધા સંસાર પરિભ્રમણ રૂપ જન્મ, જરા, મરણ, પ્રતિકૂળતા, રાગેા આદિ દુઃખના હેતુએ છે, એમ સમજી તેના ત્યાગ કરી સુનિ મેાક્ષ-નિર્વાણુ પ્રાપ્ત કરવા રૂપ સંયમનું શુદ્ધ પાલન કરતા થકા વિચરે, એ જ સત્ય માક્ષ માગ છે. નવસુ અધ્યયન સમાપ્ત, ૧૫. Page #312 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ. ૧૦ ઉ૦ ૧ સૂત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૧૦ મુ. સમાધિ आघ मईम मणुवीय धम्म, अंज समाहिं तमिणं सुणेह । अपडिन्न भिक्खू उ समाहिपत्ते, अणियाण भूतेसु परिव्वएज्जा ॥१॥ શબ્દાર્થ : (૧) કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ (૨) કેવલજ્ઞાન દ્વારા જાણી (૩) સરલ તથા (૪) મોક્ષ પ્રાપ્ત કરાવનાર (૫) ધર્મનું (૬) કથન કહેલ છે તે (૭) ધર્મને (૮) સાંભળ (૯) પિતાના તપના ફળની ઈચ્છા નહિ કરવાવાળા (૧૦) સાધુ (૧૧) સમાધિ (૧૨) યુક્ત (૧૩) નિદાન રહિત (૧૪) વાત રહિત (૧૫) સંયમનું પાલન કરે. ભાવાર્થ- કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ સરલ તથા મોક્ષ પ્રાપ્તિ કરાવનાર ધર્મનું પ્રતિપાદન કરેલ છે. હે શિષ્યો? તમે એ ધર્મને સાંભળો ! પિતાના તપ આદિ વ્રત નિયમેના ફળને નહિ ઈચ્છતા- નદાન રહિત બની, સમાધિયુક્ત પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થઈ સાધુ શુદ્ધ સંયમનું પાલન કરે. સમ્યક્ત્વ સહિત શ્રુત અને ચારિત્રરૂપ ધમ જ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે અને સંસાર પારબ્રમણરૂપ જન્મ મરણાદિ દુઃખોને નાશ કરી, શાશ્વતા મોક્ષનાં અનંતાં સુખ પ્રાપ્ત કરાવનાર પણ એ જ સંયમરૂપ ધર્મ છે. એમ જાણી યમનું પાલન કરવું અને આશ્રના કારણરૂપ આરંભ પરિગ્રહથી અલ રહેવું એ જ સાધક આચાર છે, વળી ધર્મનું સ્વરૂપ વિશેષ જણાવે છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતગિ સૂત્ર અ૦ ૧૦ ૧૧ ૧ उडू अहेयं तिरियं दिसासु, तसा य जे धावर जे य पाणा। t૨ ૧૧. ૧૪ ૧૩ हत्थेहिं पाएहि य संजमित्ता, अदिनमन्नेसु य णो गहेजा ॥२॥ શબ્દાર્થ : (૧) ઉર્વ (૨) અધો (૩) તિરછી (૪) દિશાઓમાં (૫) ત્રસ અને (૬) સ્થાવર (૭) પ્રાણી રહેલ છે તેને (૮) હાથ અગર (૮) પગ (૧૦) વશ રાખી પીડા આપવી નહિ (૧૧) અન્ય (૧૨) નહિ દીધેલ (૧૩) વસ્તુ ગ્રહણ (૧૪) કરવી નહિ. ભાવાર્થ- ઉચી દિશામાં, અધે દિશામાં, તિરછિ દિશામાં જે ત્રસ અને સ્થાવર છો રહેલા છે, તેઓને સાધકે-મુનિએ પિતાના હાથે તથા પગ આદિ અંગોપાંગ વશ કરી પીડા આપવી નહિ, તેમ જ અન્ય નહિ દીધેલ કેઈ વસ્તુને ગ્રહણ કરવી નહિ, કારણ કે હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન અને પરિગ્રહ મમત્વ એ સર્વ કર્મબંધનનાં કારણ છે, જેથી મન, વચન તથા શરીરની ક્રિયા ઉછુવાસ, નિઃશ્વાસ, ઉધરસ, છીંક, અધેવાયુ આદિ સમયે ઉપયોગ રાખી આરંભથી અલગ રહીને ભાવ સમાધિનું પાલન કરવું. અહીં અદત્તના ત્યાગ સાથે મૈથુન, પરિગ્રહ મમત્વને પણ ત્યાગ સમાજ, વ્રત પાલનમાં અને ત્યનો ત્યાગ પણ સમજવો, વીતરાગ દેવ કથિત માગને આત્મકલ્યાણ રૂપ જાણું આચરે શ્રેયસ્કર છે. ११ १२ ૧ सुयक्खायधम्मे वितिगिच्छतिण्णे, लाढे चरे आयतुले पयासु। आयं न कुज्जा इह जीवियट्ठी, चयं न कुज्जा सुतवस्सि भिक्खू રૂા. શબ્દાર્થ: (૧) શ્રત અને ચારિત્ર (૨) ધર્મનું સુંદર રીતિથી પ્રતિપાદન કરવાવાળા ધર્મમાં (૩) શંકા નહિ કરવાવાળા (એ પ્રાસુક Page #314 -------------------------------------------------------------------------- ________________ સત્ર કતગ સૂત્ર અ. ૧૦ ઉ૦ ૧ ૨૮૩ આહારવાળા (૫) તપસ્વી (૬) સાધુ (૭) આત્મા (૮) સમાન માનવાવાળા (૯) પૃથ્વી આદિ ને (૧૦) સંયમ પાલન કરે (૧૧) આશ્રવનું (૧૨) સેવન ન કરે (૧૩) અસંયમી જીવન માટે ધનધાન્યાદિને (૧૪) સંચય (૧૫) ન કરે. ભાવાર્થ – શ્રત અને ચારિત્રરૂપ ધર્મનું કથન કરવાવાળા અથવા ઉપદેશ દેવાવાળા અને તીર્થ કર દેવોએ ઉપદેશેલ ધર્મમાં શંકા રહિત પ્રાસુક આહારથી શરીર નિર્વાહ કરવાવાળા ઉત્તમ તપસ્વી સાધુ જગતના સર્વ જીવોને પોતાના આત્માસમાન માની સંયમનું પાલન કરે, તથા આ લેકમાં ચિરકાળપર્વત જીવન જીવવાની ઈચ્છા રાખી આ નું સેવન કરે નહિ, અસંયમી જીવન માટે ભવિષ્યકાળના ઉપયોગ માટે ધન ધાન્ય આદિ પરિગ્રહ સંચય કરે નહિ. તેમ જ જેમ મને દુઃખ અપ્રિય છે એ જ રીતે સર્વ જીવને દુઃખ અપ્રિય જાણ કે જીવોની હિંસા કરે નહિ અને ઉપગવંત રહી સર્વ દુઃખનો નાશ કરનાર સંયમનું શુદ્ધ પાલન કરે એ મુનિ આચાર છે. सविदियाभिनिव्वुडे पयासु, चरे मुणी सव्वतो विप्पमुक्के । पासाहि पाणे य पुढोवि सत्ते, दुक्खेण अट्टे परितप्पमाणे ॥४॥ શબ્દાર્થ : (૧) સ્ત્રીઓના વિષયમાં (૨) સાધુ પુરૂ પિતાની (૩) સર્વ (૪) ઈન્દ્રિયોને (૫) વશ રાખી જીતેન્દ્રિય બને બહાર તથા આભ્યન્તર (૬) સર્વ બંધનોથી (૭) મુકત થઈ (૮) સંયમનું પાલન કરે (૯) અલગ (૧૦) પ્રાણુ વર્ગ (૧૧) છો (૧૨) દુઃખથી (૧૩) આર્ત તથા (૧૪) પરિતાપ પામી રહેલા છે તેને (૧૫) દે. ભાવાર્થ – સાધુ સ્ત્રીઓના વિષયમાં અનાસક્ત રહી, પિતાની સર્વ ઈન્દ્રિયાને વશ રાખી જીતેન્દ્રિય બની બાહ્ય તથા આભ્યન્તર, સ્વજને, ધન, ધાન્ય આદિ બાહ્ય સંપત્તિ, તથા માન પ્રતિષ્ઠા આદિ આભ્યન્તર પરિગ્રહ, તથા સર્વ કષાયેનાં બંધનોથી મુક્ત થઈ દેહ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સત્ર કૃતાંગ સત્ર અ૦ ૧૦ ૧૧ ૧ મમત્વને ઘટાડીને જગના સર્વ પૃથ્વી આદિ પ્રથફ પથફ પ્રાણી છે પિતાના જ વિભાવ ભાવથી પંચેન્દ્રિયાદિ માં પાંચ ઇન્દ્રિ થના વિષયેના ભેગે પગની આસક્તિથી, આરંભ પરિગ્રહ મમત્વથી તેના વિપાકરૂપ ચારગતિરૂપ સંસાર પરિભ્રમણ કરતા થકા, ઈન્દ્રિયેના અશુભ વ્યાપારથી, આર્તધ્યાન કરતા થકા મન, વચન, કાયાથી દુઃખો ભેગવતા થક પરિતાપ પામી રહેલા છે, તેને જોઈ તેનાં દુઃખને વિચાર કરી મુનિએ સ યમપાલનમાં ઉપયેગવંત રહી સંયમ પાલન કરવું અને કઈ પણ જીવની ઘાત કરવી નહિ, એ સાધકને આચાર છે મુમુક્ષુ આત્માને આચાર છે, મનુષ્યભવ સફળ બનાવ વાને અવસર છે, જાણું ધર્મ આરાધન કરવું. एतेसु बाले य पकुवमाणे, आवडतो कम्मसु पावएसु । अतिवायतो कीरति पावकम्मं, निउंजमाणे उ करेइ कम्मं ।.५॥ | શબ્દાર્થ : (૧) અજ્ઞાની છવ (૨) પૃથ્વીકાય આદિ પ્રાણીઓને (૩) પીડા દેતા થકા (૪) પાપકર્મો કરીને પૃથ્વી આદિ યોનિઓમાં (૫) ભ્રમણ કરે છે (૬) સ્વયં જીવ હિંસા કરી (૭) જીવો કરે છે (૮) પાપકર્મ (૮) અન્ય પાસે હિંસા કરાવી (૯) પાપકર્મો (૧૦) કરે છે. ભાવાર્થ- અજ્ઞાની છે પાંચ ઈન્દ્રિયેના વિષયમાં આસક્ત બની પૃથ્વીકાય આદિ પ્રાણીઓને કષ્ટ આપે છે, રવયંછની હિંસા કરે છે, તથા અન્ય દ્વારા હિંસા કરાવી પાપ કર્મો કરે છે, તેના વિપાકરૂપ પાપનાં ફળ ભોગવવાં માટે પૃથ્વીકાય આદિ પ્રાણું છમાં વારંવાર ઉત્પન્ન થઈ જન્મ લઈ દુઃખાને ભેગવે છે. આ રીતે પાપ કર્મો કરી છે સંસાર પરિભ્રમણ કરતા રહે છે, એમ જાણી સાધક આત્માઓએ જીવહિંસાથી અલગ રહેવું તે પિતાના જ આત્માને સમાધિ સુખનું કારણ છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ• ૧૦ ૦ ૧ ૨૫૫ 9 २ દ O आदीणवित्तीय करेति पावं, मंता उ एगंतसमाहिमहु | . ૧૦ ૧૨ ૧૧ 93 ૧૪ ९ बुद्धं समाहीय रते विवेगे, पाणातिवाता विरते ठियप्पा ||६|| શબ્દા : (૧) જે પુરુષ દીનવ્રુતિ અથવા ભિખારીના ધંધા કરતા હાય તે પણ (ર) પાપ (૩) કરે છે (૪) જાણી તીર્થંકરાએ (૫) એકાંત (૬) સમાધિના ઉપદેશ (૭) આપેલ છે તેથી (૮) વિચારવાન (૯) આત્મચિત્ત પુરુષ (૧૦) સમાધિ તથા (૧૧) વિવેકમાં (૧૨) અનુરકત રહે (૧૭) પ્રાણાતિપાતથી (૧૪) નિવૃત્ત રહે. ભાવાથ:- જે પુરુષ કંગાલ તથા ભિખારી આદિના કરુણાજનક ધંધા કરતા હાય તેએ પણ પાપના અશુભ ક`મ`ધન કરે છે, કારણ કે તેના અધ્યવસાયેા શુદ્ધ હેાતા નથી, ત્રણે ચેાગને વેપાર અશુભ હૈાય છે. એમ જાણી શ્રી તીથ કરદેવાએ ભાવ સમાધિરૂપ અહિંસા પ્રધાન શ્રુત ચારિત્રરૂપ ધર્મના ઉપદેશ આપેલ છે. ભિખારી આદિ કનિષ્ટ ધધામાં આહારની અપ્રાપ્તિ થતાં ટુકડા માટે સ્થળ ભટકતા આ રૌદ્ર ધ્યાનથી કપાય તથા દુરાચારની વૃદ્ધિને કારણે નરકાગિતિમાં ઉત્પન્ન થઇ ત્યાં દુઃખા ભાગવે છે, જેથી સમાધિના ઇચ્છુક વિચારશીલ અને શુદ્ધ ચિત્ત પુરુષ ભાવ સમાધિરૂપ સંયમમાં તથા વિવેકમાં અનુરક્ત રહી પ્રાણાતિપાત આદિ સાવદ્ય અનુષ્ઠાનેાથી નિવૃત્ત રહે. સ્થળ 9. सव्वं जंग तू समयाणुपेही, पियमप्पियं करसह णो करेजा । તુ 5 ૧૭ ૧૧ ૧૪ ૧૯ हा दीणो य पुणो विसन्नो, संपूयणं चेव सिलोयकामी ||७|| ' શબ્દા : (૧) સમસ્ત (૨) જગતને (૩) સમભાવથી (૪) દેખે (૫) સાધુ (૬) કાષ્ઠનું (૭) પ્રિય (૮) અપ્રિય (૯) નહિ (૧૦) કરે (૧૧) પ્રશજ્યા લઇ પરીષહ પ્રાપ્ત થતાં (૧૨) દીનમની (૧૩) પશ્ચાત્ (૧૪) પતિત થાય છે (૧૫) કાઇ પૂજા (૧૬) પ્રશ'સાના (૧૭) અભિલાષી બને છે, Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સૂત્ર કૃતગ સત્ર અ• ૧૦ઉ૦ ૧ ભાવાર્થ- સાધુ સમસ્ત જગતને સમભાવથી દેખતા થકા કેઈનું પ્રિય કે અપ્રિય કરે નહિ નિસંગ થઈ વિચરે, પરંતુ કે કોઈ સાધક પ્રવ્રયા ગ્રહણ કરી પરીષહ-ઉપસર્ગો પ્રાપ્ત થતાં દિન બની જાય છે અને પ્રવ્રા છેડી સંયમથી ભ્રષ્ટ થાય છે, વળી કઈ સાધક પૂજા તથા પ્રશંસાના અભિલાષી બની જાય છે અને વિષય લુપ્ત બની સ્ત્રીઓમાં આસકત બની ગૃહસ્થપણુને ધારણ કરે છે, તેથી સાધકે સંયમમાં ઉપયોગવંત રહી વિચરવું. आहाकडं चेव निकाममीणे, नियामचारी य विसण्णमेसी । इत्थीसु सत्तं य पुढो य बाले, परिग्गहं चेव पकुव्वमाणे ॥ ८ ॥ | શબ્દાર્થ : (૧) આધાકમ (૨) આહારની ઈચ્છા કરનાર (૩) આધાકમી આહાર માટે વિચરનાર (૪) કુશીલપણને (૫) ચાહનાર (૬) સ્ત્રીઓમાં (૭) આસક્ત (૮) અજ્ઞાની (૯) પૃથક પૃથક વિષયોમાં રાગી બની (૧૦) પરિગ્રહ રાખતો (૧૧) પાપકર્મ કરે છે. ભાવાર્થ – જે સાધક પ્રવજ્યા ગ્રહણ કરી આધાકમી આહારની ઈચ્છા કરતે થકે આધાકમ આહારાદિ માટે અત્યંત ભ્રમણ કરતે થક, સ્ત્રીઓમાં આસક્ત બની પૃથફ પૃથક્ હાસ્ય, વિલાસ, ભાષણ આદિ વિષયમાં ગ્રુધ બની સ્ત્રી પ્રાપ્તિ માટે, પરિ. ગ્રહને સંચય કરતે થક, સંયમ ક્રિયામાં ઢીલ બની, સંસારરૂપી કીચડમાં ફસાઈને પાપકર્મોને સંચય કરે છે. પાપ કર્મોની વૃદ્ધિ કરે છે. આવા સાધકે સંસાર પરિભ્રમણરૂપ જન્મ મરણ કરતા સંસારચક્રમાં ભ્રમણ કર્યા કરશે. એમ જાણી સાધક સંયમપાલનમાં ઉપગ દેખ વિચરે. वेराणुगिद्धे णचयं करेति, इओ चुते स इहमदुग्गं । तम्हा उ मेधावि समिक्ख धम्म, चरे मुणो संव्वउ विप्पमुक्के Page #318 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાગ સૂત્ર અ. ૧૦ ઉ૦ ૧ ૨૮૭) ૨ - ૩ શબ્દાર્થ : (૧) જે પુરુષ પ્રાણુઓની સાથે વેર કરે છે (૨) પાપકર્મની વૃદ્ધિ કરે છે (૩) મૃત્યુ પામી (૪) નરકમાં દુઃખદાયી સ્થાનમાં (૫) ઉત્પન્ન થાય છે (૬) તેથી બુદ્ધિમાન (૭) ધર્મને (૮) જાણી (૯) સર્વ બંધનથી (૧૦) રહિત બની (૧૧) સંયમમાં વિયરે (૧૨) મુનિ. | ભાવાર્થ – જે પુરુષ જેની હિંસા કરે છે તે મરનાર જી સાથે વૌરને બાંધે છે અને પાપકર્મની વૃદ્ધિ કરે છે અને તે જીવ મૃત્યુ પામી દુઃખદાયી નરકસ્થાને માં ઉત્પન્ન થઈ દુઃખેને ભગવે છે, એમ જાણી બુદ્ધિમાન મુનિએ ધર્મના સ્વરૂપને જાણી વિચારી સર્વ સાવધકાર્યોથી નિવૃત્ત બની જાગૃત બની સંયમનું પાલન કરવું. જે દ્રવ્યસંગ્રહ માટે કર્મ બંધન કરી અનેક જીવોની સાથે કૌર બંધન કરતે થકે પાપકર્મોને સંચય કરે છે. પશ્ચાત દુઃખદાયી સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પાપ કરનારાને એકલાને જ દુખે ભેગવવાં પડે છે. आयं ण कुज्जा इह जीवियट्टी, असज्जमाणो य परिव्वएज्जा । णीसम्मभासी य विणीय गिद्धि, हिंसन्नियं वा ण कह करेजा || ૨૦ | શબ્દાર્થ : (૧) સાધુ જીવનની (૨) ઈચ્છાથી (૩) દ્રવ્ય ઉપાર્જન ન કરે (૪) સ્ત્રી પુત્ર આદિમાં આસક્ત ન રહે (૫) સંયમમાં પ્રવૃત્તિ કરે (૬) વિચારી ભાષા બેલે (૭) વિષયમાંથી આસકિતને (૮) દૂર કરે (૯) હિંસા સંબંધી (૧૦) કથાઓ (૧૧) ન કરે. ભાવાર્થ- સાધુ આ સંસારમાં દીર્ઘકાળ સુધી જીવવાની ઈચ્છાથી તથા મમત્વથી દ્રવ્યનું ઉપાર્જન કરે નહિ, સ્ત્રી, પુત્ર આદિ પરિગ્રહમાં આસક્ત રહેનારના કડવા વિપકોને જાણી તેમાં આસક્ત રહે નહિ, સંયમમાં ઉપયેગવંત રહી સંયમનું પાલન કરે. વિચાર કરી, નિરવઘ, પ્રિય, સત્ય વ્યવહાર ભાષા બોલે, શબ્દાદિ વિષ ઉપરની આસકિત દૂર કરી હિંસા થાય તેવી કથા વાર્તાઓ કરે નહિ. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સૂત્ર કૃતગ સૂત્ર અ. ૧૦ ઉ૦ ૧ आहाकडं वा ण णिकामएजा, णिकामयंते य ण संथवेजा । धुणे उरालं अणुवेहमाणे, चिच्चा ण सोयं अणवेक्खमाणो ॥११॥ | શબ્દાર્થ : (૧) સાધુ પુરુષ (૨) આધાકમી આહારની ઈચ્છા ન કરે (૩) આધાકમી આહારની ઈચ્છા કરનારને (૪) પરિચય કરે નહિ (૫) નિર્જર પ્રાપ્તિના હેતુથી (૬) શરીરને (૭) કૃશ કરે (૮) શરીરની દરકાર નહિ કરતા થકાં (૯) શાક આદિ ચિંતાને છેડી (૧૦) સંયમ પાલન કરે. ભાવાર્થ:- સાધુ આધાકમી આહારની ઈચ્છા ન કરે, સાથે આધાકમી આહારને ઈચ્છનાર શ્રમણને પરિચય પણ ન કરે, સાથે રહેવાને કે વાતચિત કરવાને પ્રસંગ ઉત્પન્ન થવા ન દે અને નિરાના હેતુએ તપદ્વારા શરીરને કૃશ કરે, શરીર ઉપરને મમત્વ નહિ રાખતાં શેક સંતાપ આદિ સંસાર ભાવરૂપ વિષયની ચિંતા દૂર કરી સંયમપાલનમાં ઉપગવંત રહી શરીરના મળ સમાન કર્મરૂપી રજને ક્ષય કરે. એ જ સાધક કર્તવ્ય છે. एगत्तमेयं अभिपत्थएज्जा, एवं पमोक्खो न मुसंति पास । एसप्पमोक्खो अमुसे बरेवि, अकोहणे सच्चरते तवस्सी ॥१२॥ શબ્દાર્થ : (૧) સાધુ પુરુષ એકત્વની (૨) ભાવના કરે (૩) એકત્વ ભાવનાથી (૪) નિસંગતા પ્રાપ્ત થાય છે એને (૫) મિયા (૬) ન (૭) માને (૮) એકત્વ ભાવનાથી (૯) મોક્ષની પ્રાપ્તિ તથા ભાવ સમાધિએ (૧૦) ક્રોધ ન કરે (૧૧) સત્યમાં રકત (૧૨) તપસ્વી એ સર્વથી (૧૩) શ્રેષ્ઠ છે (૧૪) એ સત્ય છે એ ભાવનાથી યુક્ત રહી. ભાવાર્થ- સાધુ એકત્વની ભાવનાથી નિઃસંગતા પ્રાપ્ત થાય છે. તેને સત્ય માન, મિથ્યા નહિ માને, તેમ જ એકત્વની Page #320 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાગ સૂત્ર અ ૧૦ ઉ૦ ૧ ૨૮e. • ઉત્કૃષ્ટ ભાવનાથી સમાધિરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમ સત્ય શ્રદ્ધા રાખી તથા એકત્વ ભાવનાથી યુક્ત રહી તપ કરનાર તપસ્વી તથા સત્યમાં રક્ત રહેનાર તથા કાલથી રહિત સાધકને સર્વથી શ્રેષ્ઠ કહેલ છે. સાધુ સંસારી જીની સહાયતાને ઈ છે નહિ, કારણ કે જન્મ, જરા, મરણ, રેગ તથા શોક સંતાપથી પૂર્ણ એવા આ જગમાં, પિતાનાં કરેલાં કર્મથી ભેગવતા દુઃખથી જીવોનું રક્ષણ કરવા કોઈ અન્ય મનુષ્ય સ્વજન આદિ કે પરિગ્રહ સમર્થ થતા નથી. કર્મના કારણે દુઃખદ સંયોગ પ્રાપ્ત થાય છે. એમ જાણી આત્માથી એકત્વ ભાવનાની વૃદ્ધિ કરે અને એ જ મોક્ષ પ્રાપ્તિને ઉપાય સત્ય અને પ્રધાન છે અથવા ભાવ સમાધિ છે. તપસ્વી હોય તે કેધ, માન, માયા, લોભને જીતી સત્યમાં રક્ત રહી સંયમ પાલન કરે એ જ સાચી તપસ્યા કહેવાય અને કષાય રહિતની તપસ્યા જ કર્મ ક્ષય કરવાનું સાચું સાધન છે. इत्थीसु या आरय मेहुणाभो, परिग्गहं चेव अकुवमाणे । उच्चावएसु विमएसु ताई, निस्संसयं भिक्खू समाहिपत्ते ॥१३॥ શબ્દાર્થ : (૧) સ્ત્રીઓમાં (૨) અનાસક્ત (૩) મૈથુનથી (૪) નિવૃત્ત પરિગ્રહથી (૫) નિવૃત્ત (૬) વિવિધ પ્રકારને (૭) વિશ્વમાં અનાસકત (૮) છકાય જીવોના રક્ષક (૯) એવા સાધુ (૧૦) સંદેહ રહિત (૧૧) સમાધિને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ- જે સાધુ સ્ત્રી સેવન કરતા નથી તથા પરિગ્રહ રાખતા નથી, વિવિધ પ્રકારના ઈન્દ્રિયોના વિષયોમાં અનાસક્ત બની રાગદ્વેષ રહિત થઈ, છકાય જીની રક્ષા કરે છે. તે સાધુ સંદેહ રહિત સમાધિને પ્રાપ્ત કરે છે. મેક્ષને પ્રાપ્ત કરે છે અને એ જ મોક્ષ પ્રાપ્તિને ઉપાય જાણ. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ સૂત્ર કૃતાંગ સુત્ર અ૦ ૧૦ ૧ દ 9 अरई रई व अभिभूय भिक्खू, तणाइफासं तह सीयफासं । . ૧૦ ૧૩ १२ ૧૩ उन्हं च दंसं चऽहियास एज्जा, सुभि व दुभि व तितिक्खएज्जा ॥ ૨૪ ॥ શબ્દા : (૧) સંયમમાં અતિ અથવા ખેદ (ર) અસયમમાં રતિ અથવા રાગને (૩) ત્યાગી (૪) સાધુ (૫) તૃણુ આદિના (૬) સ્પર્શ (૭) શીત (૮) ઉષ્ણુ (૯) ડાંસ મચ્છરના (૧૦) સ્પર્શીને સહન કરે તથા (૧૧) સુગંધ (૧૨) દુ ́ધના સ્પર્શને (૧૩) સહન કરે. ભાવાઃ:- સાધુ સંયમ પ્રત્યે અરુચિ અથવા ખેદ ન કરે તથા અસંયમમાં રતિ ન કરે રતિ તથા અતિના ત્યાગ કરી, આાશ વધના તથા તૃણુ સ્પના, શીતના, ઉષ્ણુના, ડાંસ મચ્છરનાં, સુગંધ તથા દુધના સ્પર્ધાને તથા ક્ષુધા તૃષાના પરીષહ તથા ઉપસર્વાંને સમભાવે સહન કરે, વિષયામાં અનાસક્ત રહેનાર પુરુષ ભાવ સમાધિને પ્રાપ્ત કરી શકે છે. એમ જાણી સમભાવથી સંયમનું પાલન કરવું. 9 गुतो बईए य समाहिपत्तो लेसं समाह परिवज्जा | ' ૧૦ ૧૨ ૧૩ 99 हिं न छाए गवि छायएज्जा, संमिस्सभावं पयहे पयासु ॥ શ્← | શબ્દા : (૧) સાધુ વચનની (૨) ગુપ્તિ રાખનાર (૩) સમાધિને પ્રાપ્ત કરે છે (૪, પ્રશસ્ત લેસ્યા (પ) ગ્રહણ કરી (૬) સયમનું પાલન કરે (૭) ધરને (૮) બનાવે નહિ (૯) ધર કરાવે (૧૦) ન અન્ય પાસે (૧૧) મીના (૧૨) સંસĆના (૧૩) ત્યાગ કરે. Page #322 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ. ૧° ઉ૧ ૨૯૧ ભાવાર્થ- જે સાધુ વચનથી ગુપ્ત રહે તે ભાવ સમાધિને પ્રાપ્ત કરે છે, એમ જાણી શુદ્ધ લશ્યાને ગ્રહણ કરી સંયમ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે. સાધુ સ્વયં ઘર-મકાન બનાવે નહિ, અન્ય પાસે બનાવરાવે નહિ, સાંસારિક સર્વ કાર્યોથી અલગ રહે, ગૃહસ્થનાં કાર્યો ન કરે, કરાવે નહિ, તેમ જ તેનું અનુમોદન પણ ન કરે, તથા ઝીઓથી તદ્દન અલગ રહે, તેનાં સંસર્ગને સંસાર પરિભ્રમણનું કારણ જાણી સર્વથા ત્યાગ કરે. જે જે રોrf શરિબાવા, gવરાતિ . आरंभसत्ता गढिता य लोए धम्म ण जाणंति विमुक्खहेउ શબ્દાર્થ ઃ (૧) જે કઈ (૨) આ લોકમાં (૩) આત્માને ક્રિયા રહિત માને છે (૪) અન્ય (૫) પૂછે તેને (૬) મેક્ષ (૭) આદેશ કરે છે (૮) આરંભમાં (૯) આસક્ત (૧૦) વિષયોમાં મૂચ્છિત છે (૧૧) તે જીવો (૧૨) ધર્મને (૧૩) જાણતા નથી (૧૪) મેક્ષના કારણ રૂપ. ભાવાર્થ:- આ લેકમાં જે કઈ આત્માને ક્રિયા રહિત માને છે અને અન્ય કે મોક્ષ સંબંધમાં પૂછનારને અક્રિયાવાદને મોક્ષનું કારણ બતાવે છે. આરંભમાં આસકત અને વિધ્ય ભાગોમાં મૂચ્છિત છે મોક્ષના કારણરૂપ ધર્માના સ્વરૂપને જાણતા નથી. આ જગતમાં સાંખ્ય આદિ દર્શનવાળા આત્માને ક્રિયા રહિત માને છે. આત્મા સર્વવ્યાપી માનતા હોવાના કારણે આ માને ક્રિયા રહિત હેવાનું માને છે, જેથી તેમની માન્યતા અનુસાર કિયા રહિત આત્મામાં બંધ મોક્ષને પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી. છતાં અકિયાવાદમાં મોક્ષ હોવાને ઉપદેશ તેઓ આપે છે અને વિષય ભેગોમાં આસક્ત Page #323 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦૧૦ ૬- ૧ તથા સ્નાન ખની આરંભનાં કાર્યોં ભાજન આદિના પચન પાચન આદિ સાવદ્ય કાર્યોંમાં પ્રવૃત્ત રહે છે. આવા જીવા અન્ય દેશની પેાતે ક્રિયા કરતા થકા ક્રિયાને નહિ માનનારા મીથ્યાત્વી જીવા મેાક્ષના કારણરૂપ શ્રુત અને ચારિત્રરૂપ ધર્મને નહિ જાણતા હેાવાથી અનંતાન ંત કાળપ ત સ ંસાર પરિભ્રમણુરૂપ ચઢાવામાં ફસાઈ જન્મ મરણાદિનાં દુઃખા ભાગ્યવતા પરિભ્રમણ કર્યાં કરશે. ૨૯૨ * દ r ૧ O . पुढो य छंदा इह् माणवा उ, किरियाकिरीयं च पुढो य वायं । ૧૪ ९ ૩૦ ૧૧ 9. '' ૧૩ जायस्स वालस्स पकुव्व देहं पवड्ढती वेरमसंजतस्स ॥ १७ ॥ ' શબ્દાર્થ : (૧) આ લેાકમાં (૨) મનુષ્યની (૩) ભિન્નભિન્ન (૪) રુચિ હાય છે (પ) ક્રિયાવાદને માનનારા (૬) કષ્ટ અક્રિયાવાદને માનનારા (૭) પૃથક્ પૃથક્ (૮) વાદને માનનારા (૯) જન્મેલ (૧૦) બાળકના (૧૧) કાપીધાત કરી પેાતાના સુખને પ્રાપ્ત કરે છે (૧૨) દેહને (૧૩) અસંયમી જીવા (૧૪) આ રીતે દૌરને (૧૫) વધારે છે. ભાવાર્થ :- આ જગતમાં મનુષ્યેાના અભિપ્રાયે-રુચિ ભિન્નભિન્ન હાય છે, તેથી કેાઇ ક્રિયાવાદને માને છે, તેા કાઇ અક્રિયાવાદને માને છે, આવા પ્રકારની અનેક પ્રકારની રુચિવાળા જીવા આરભ અને વિષયામાં આસક્ત હેાઇ, તરતના જન્મેલ બાળકના ટુકડા કરી પેાતાના સુખને ઉત્પન્ન કરી આનંદ માને છે, આવા અસંયતિ લાક આવાં ઘેરપાણ કરવાનાં રક્ત ી . કડા જન્મ સુધી ચાલવાવાળ' (પરસ્પર ઘાતને કારણ) પ્રાણી ની સાથે ખૈરની વૃદ્ધિ કરી સંસાર પરિભ્રણ કરતા થકાં દુ:ખાને ભાવતા થકાં સંસાર ચક્રાવામાં ફસાઇ રહે છે. એમ જણી અલી અલગ થવું તે આત્માને શ્રેયત કારણ છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૧ आउक्खयं चेव अबुझमाणे, ममाति से साहसकारि मंदे। अहो य राओ परितप्पमाणे, अहेसु मुढे अजसमरेव्व ॥१८॥ શબ્દાર્થ : (૧) આરંભમાં આસક્ત પુરુષ આયુષ્યનાં ક્ષય હેવાનું (૨) જાણતા નથી (૩) મૂર્ખ છ વસ્તુઓ ઉપર (૪) મમતા રાખતા થકા (૫) પાપકર્મો કરે છે (૬) દિવસ રાત્રિ (9) ધનની ચિંતામાં રહે છે અને "પિતાને (૮) અજર અમરમાની (૯) આર્ત બની ધન સંપત્તિમાં આસકત રહે છે (૧૦) મૂર્ખ છો. | ભાવાર્થ- આરંભમાં આસક્ત અજ્ઞાની છે પિતાના આયુષ્યને ક્ષય થવાને છે. તેને તેને ઊપ નથી અને પરપદાર્થમાં સ્વજન, ધન, સંપત્તિ આદિ વસ્તુઓમાં મમત્વ રાખી - પાપકર્મો કરતાં ડરતા નથી અને રાત્રિ દિવસ આર્તધ્યાન વડે ધનની ચિંતામાં દતચિત્ત રહેતા થકા કલેશને ભગવે છે તથા આયુષ્ય ક્ષયના ઊપગ રહિત પિતાને અજરઅમરમાની ધન સંપત્તિમાં આસક્ત બની, અમૂલ્ય માનવભવને વ્યર્થ બનાવી જીવન વ્યતીત કરે છે. એમ જાણી આત્માથી એ સંસારના સ્વરૂપને જાણી, આત્મકલ્યાણરૂપ ધર્મ આરાધન કરવામાં જાગૃત રહેવું. जहाहि वित्तं पसवोय सव्वं, जे बंधवा जे य पियाय मित्ता। लालप्पती सेऽवि य एइ मोहं, अन्ने जणा तसि हरति वित्तं ॥ શબ્દાર્થ: (૧) ત્યા ગે (૨) બન (૩) સર્વ (૪) પશુઓ આદિ (૫) બન્ધવ (૬) પિતા ()-પ્રિય મિત્ર એ કોઈ ઉપકાર કરનાર નથી શરણભૂત નથી તથાપિ મનુષ્ય સંબંધિઓ માટે તેના (૮) વિયોગે રુવે છે ને (૯) પ્રાપ્ત કરે Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૦ ૦ ૧ છે પરંતુ પેાતાના મુત્યુબાદ (૧૦) મેહને (૧૧) અન્ય (૧ર) લેાકા (૧૨) તેના (૧૪) સ ́પત્તિને હરી લે છે (૧૫) ધનાદિ. ભાવાર્થ:- માતા, પિતા, અંધવ, મિત્ર આદિ સ્વજને અગર ધન સંપત્તિ વગેરે કાઇ આત્માને શરણભૂત થતા નથી. સુખ તથા દુઃખ પેાતાને એકલાને જ ભેગવવાં પડે છે, પરભવમાં જીવ એકલા જાય છે. એમ જાણી સાધકે ધન ધાન્ય પશુ તથા સ્વજનાના મમત્વને ત્યાગી સંબધ છેાડી અને આરંભ તથા પરિગ્રહથી અલગ થઇ. આત્મસાત રૂપજ્ઞાન, દર્શન ચારિત્રનું આરાધન કરવું. જીવા સ્વજન વગેરે બધીના વિયેાગે રૂદન કરે છે અને માહની વૃદ્ધિ કરે છે. પરંતુ પેાતાના મૃત્યુ બાદ મરનારને ભૂલી સ્વજના આદિ તેના ધનને હ ણ કરે છે, ધનને વહેંચી લઇ આનંદ ભાગવે ઇં એમ જાણી મહ્ત્વને દૂર કરવા. મનુષ્યા પેાતાના સ્વાર્થ માટે પ્રાણી જીવાની હિંસા કરી કષ્ટ ભગવી ધન ઉપાર્જન કરી કર્મીની ગાંસડી ખાંધી ધનને છેડી પરલેાકમાં એકલા ચાલ્યા જાય છે. સ્વામય સ'ખ'ધીએ તેના જીવતાં પણ ધનાદિમાંથી ભાગ પડાવે છે અને મરણ પછી પ તેના ધનને ગ્રહણ કરી મેાજ ઉડાવે છે. મરનારને કોઈ સ્વજન યદ કરતા નથી. એમ જાણી આત્માથી જીવાએ ધમ આરાધન કરી માત્માનું સાધન કરી લેવું જેથી ભવિષ્યકાળ સુખરૂપ અને અને શુભ .તિ પ્રાપ્ત થાય. 4 . सीहं जहा र डुमिगा चरंता, दुरे चरंती परिसंकमाणा । एवं तु मेहानि समिक्ख धम्मं, दूरेण पावं परिवज्जएजा ||२०|| C १० ૧૩ १२ ૧૩ શબ્દા (૧) સિ`હનાભયથી (૨) મૃગા સિંહના વાસથી (૩) દૂર દૂર (૪) ક્રૂરતા (૫) વચરતા હોય છે (૬) ડરતા થકા (૭) એવી રીતે (૮) મુદ્ધિમાન પુરુષ (.) વિચાર કરી (૧૦) ધર્માંના (૧૧) દૂર રહી (૧૨) પાપથી (૧૩) પાપને છે । દે. Page #326 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સુત્ર અ૦૧॰ đ૦ ૧ ભાવાઃ- જેમ પૃથ્વી ઉપર વિચરતા મુલાએ મૃત્યુના ભયની શકાથી સિંહના નિવાસથી દૂર દૂર વિચરે છે, એવી રીતે બુદ્ધિમાન પુરુષે ધર્મના વિચાર કરીને આત્માના કલ્યાણ માટે પાપકમથી દૂર રહી પાપ કાના ત્યાગ કરવા અને સંયમ પાલનમાં ઉપયાગવંત રહેવું, એ જ સાધકના ખાચાર છે અને આત્મહિતનું કારણ છે. જાણી પાપકર્માંના ત્યાગ કરવા. ૨૫ 3 ' संधुज्झमाणे उ णरे मतीमं, पावा अप्पा नवा । . १२ ૧. ૧૩ हिंसपसूयाई दुहाई मत्ता, वेराणुबंधीणि महन्भयाणि ॥२१॥ રાખ્યા : (૧) ધર્મને સમજવાવાળા (૨) પુરુષ (૩) બુદ્ધિમાન (૪) પાપકાર્યોથી (૫) પેાતાને (૬) નિવૃત્ત કરે (૭) હિ'સાથી (૮) ઉત્પન્ન કર્યાં (૯) દુઃખ ઉત્પન્ન કરાવે છે (૧૦) બૈર ઉત્પન્ન કરાવે છે (૧૧) મહાભય ઉત્પન્ન કરાવે છે (૧૨) એમ જાણીને હિંસા કરે નહિ. ભાવાર્થ:- ધમ ના તત્ત્વને જાણનારા પુરુષ પાપકાર્યોથી અલગ રહે. હિંસાથી ઉત્પન્ન કર્યાં, બૈર ઉત્પન્ન કરાવે છે અને બૈર છે તે મહાભયનું કારણ છે અને દુઃખ ઉત્પન્ન કરાવનાર છે. એમ જાણી આત્માથી એ હિંસાથી દૂર રહેવું. સમ્યક્ શ્રુત તથા ચારિત્રરૂપ ધ્રુમ જીવાને ભાવ સમાધિ પ્રાપ્ત કરાવનાર છે અને હિંસા તથા પરિગ્રહ મમત્વ જીવાને નરકાદિ ગતિના દુઃખ ઉત્પાદકના હેતુ છે. એમ જાણી આરંભ પરિગ્રહથી નિવૃત્ત થઈ સયમ પાલન કરવામાં ઉપયેાગવંત રહેવું એ મુમુક્ષુ જીવાને તથા સાધકને હિતનું કારણ છે. • 4 સ Y मुस न बूया मुणि अत्तगामी, णिव्वाणमेयं कसिणं समाहिं । ' ૧૦ ૧૧ ૧૩ १२ 96 ૧૧ सयं न कुज्जा न य कारवेज्जा, करंनमन्नंपि य णाणुजाणे ॥૨૨॥ Page #327 -------------------------------------------------------------------------- ________________ २६ સત્ર કૃતાંગ સત્ર અ૦ ૧૦ ઉ૦ ૧ શબ્દાર્થ ઃ (૧) અસત્ય (૨) ન (૩) બેલે અસત્ય વચનના ત્યાગથી (૪) મુનિ (૫) સર્વત માર્ગમાં ચાલનારા આત્માથી (૬) સપૂર્ણ ભાવ (૭) અથવા મોક્ષ કહેલ છે (૮) સમાધિ (૯) મુનિ સ્વયં અસત્ય (૧૦) નહિ (૧૧) બોલે અન્ય પાસે પણ તે (૧૨) દેનું સેવન (૧૩) કરાવે નહિ (૧૪) તે દે સેવન કરનારને (૧૫) અનુમોદન આપે નહિ. ભાવાર્થ:- મોગામી સાધુ અસત્ય ન બેલે. કારણ કે અસત્ય આદિ સર્વ વ્રતના દોષથી નિવૃત્ત થવું તે જ મોક્ષરૂપ સમાધિનું સંપૂર્ણ કારણ છે. તેથી સાધુ સ્વયં મૃષા ન બોલે, અન્ય પાસે મૃષા ન બેલા, મૃષા બોલનારને અનુદાન આપે નહિ અને સર્વ વતન દેને ત્યાગી સંયમ પાલન કરે. सुद्धे सिया जाए न दुसएज्जा, अमुच्छिए ण य अज्झोववन्ने । धितिम विमुक्के ण य पूयणट्टी, न सिलोचगामी य परिचएज्जा રા શબ્દાર્થ : (૧) દેષ રહિત શુદ્ધ આહાર (૨) પ્રાપ્ત થયે (૩) યાચનાથી રાગદ્વેષ કરી (૪) આહારને દૂષિત ન કરે (૫) અમેચ્છિત રહે (૬) આહારમાં આસક્ત ન બને (૭) ધૌર્યવાન બની (૮) પરિગ્રહથી વિમુક્ત (૯) પૂજાને અથ ન બને તથા (૧૦) કીર્તિની કામના ન કરે (૧૧) સંયમ પાલન કરે. ભાવાર્થ- ઉદગમનાદિ ષહિત યાચનાથી મેળવેલ શુદ્ધ આહારમાં રાગદ્વેષ કરી આહારને દૂષિત ન કરે તથા આહારમાં મૂછિત ન બને તેમ જ વારંવાર આહારનો અભિલાષી ન બને સાધુ. ધીરજવાન બની સંયમ નિર્વાહ માટે આહાર કરે અને બાહા તથા આત્યંતર પરિગ્રહથી મુક્ત બની પોતાની પૂજા પ્રશંસા તથા કીર્તિની અભિલાષા ન રાખે પરંતુ ઉપગવંત બની આત્મકલ્યાણના કારણે શુદ્ધ સંયમનું પાલન કરે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ સત્ર કૃતાંગ સૂત્ર અ. ૧૦ ઉ૦ ૧ निक्खम्म गेहा उ निरावकंखी, कायं विउसेज्ज नियाणछिन्ने । णो जीवियं णो मरणाभिकखी, चरेज्ज भिक्खू वलया विमुक्के ત્તિ-વાર રજા શબ્દાર્થ : (1) સાધુ ઘરને ત્યાગ કરી (૨) પ્રવજયા ધારણ કરી (૩) જીવનમાં નિરપેક્ષ બની રહે (૪) શરીરનો (૫) વ્યુત્સર્ગ કરે (૬) તપના ફળની ઈચ્છા ન કરે (૭) જીવન તથા (૮) મરણની (૯) ઈચ્છા (૧૦) રહિત બની (૧૦) સંયમમાં વિચરે (૧૧) સાધુ (૧૨) સંસારથી (૧૩) મુક્ત બની. ભાવાર્થ – સાધક ઘરનો ત્યાગ કરી પ્રવ્રયા ધારણ કરી પિતાના જીવનમાં નિરપેક્ષ-આકાંક્ષા રહિત બની શરીર ઉપરના મમત્વને છેડી શરીર શુશ્રષાને ત્યાગ કરી પોતાના તપ ત્યાગના ફળની ઈચ્છા નહિ કરતા થકા નિયાણાને છેદીને જીવન મરણની ઈચ્છાને દૂર કરી સંસારી પ્રપંચથી દૂર રહેતા થકા શુદ્ધ સંયમનું પાલન કરે તે સાધુ સંસારરૂપ વલય-કર્મબંધનથી મુક્ત બની શાશ્વત સુખરૂપ સમાધિ–ક્ષને પ્રાપ્ત કરે. સમાધિ નામનું દશમું અધ્યયન સમાપ્ત. Page #329 -------------------------------------------------------------------------- ________________ માત્ર કૃતમ સત્ર - ૧૧ ૧ સત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૧૧ મુ. મોક્ષમાર્ગ कयरे मग्गे अक्खाए, माहणेणं मईमत्ता ।। जं मग्गं उज्जु पावित्ता, ओहं तरह दुत्तरं ॥१॥ શબ્દાર્થ : (૧) ક (૨) માર્ગ (૩) કહેલ છે (૪) ભગવંત (૫) કેવળજ્ઞાની (૬) જે (૭) ભાર્ગ (૮) સરલ (૯) પામીને (૧૦) સંસાર રૂપી અંધ (૧૧) કસ્તર (૧૨) તરી જાય છે. | ભાવાર્થ – અહિંસાના ઉપદેશક કેવળજ્ઞાની ભગવંત મહાવીર સ્વામીએ મોક્ષની પ્રાપ્તિ માટે કયે સરલ માર્ગ બતાવેલ છે કે જે માગને પાપ્ત કરી છે સંસાર સમુદ્રરૂપી એઘને તરી પારપામીને મોક્ષને પ્રાપ્ત કરી શકે. સંસાર સમુદ્રને પાર કરવાની સામગ્રી પ્રાપ્ત કરવી કઠિન રહેલ છે, મનુષ્ય જન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, રૂપ, આરોગ્યતા, લાંબુ આયુષ્ય, બુદ્ધિ, સૂત્ર સાંભળવાને વેગ, અને તેના ઉપરની શ્રદ્ધા, પાંચ ઇન્દ્રિયની પૂર્ણતા તથા નિર્મળ ચારિત્ર એ બધાની પ્રાપ્તિ થવી ઘણી દુલભ છે. જાણી અમૂલ્ય માનવભવ પ્રાપ્ત થયેલ ને સફળ બનાવવા જ્ઞાન દર્શન ચારિત્ર ત૫રૂપ ધર્મ આરાધન કરવું એ આત્મ શ્રેયનું કારણ છે. तं. मग्गं णुत्तरं सुद्धं, सव्वदुक्खविमोक्खणं । आगामि णं जहा भिवच ! तं णो हि महामुणी ॥२॥ Page #330 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૧૧ ૦ ૧ શબ્દા : (૧) તે (ર) મા (૩) સ`થી શ્રેષ્ડ (૪) (i) દુ:ખાથી (૭) છેાડાવનાર (૮) જાણેા છે! (૨) જે રીતે (૧૧) તે ભાગ (૧૨) અમને (૧૩) કહા (૧૪) મહા મુનિ. શુદ્ધ (૫) સ (1) હે ભિક્ષુ ૨૯ ભાવાર્થ:- શ્રી જખૂસ્વામી શ્રી સુધર્માવાસીને પૂછે છે કે હે મહામુનિ ? સવ દુઃખાથી મુક્ત કરાવનાર, સથી શ્રેષ્ઠ મેાક્ષમાગ શ્રી તીર્થંકર દેવાએ પ્રતિપાદન કરેલ માને આપ જાણેા છે તે સરલ મેાક્ષમાર્ગ સ`કનાક્ષય કરાવનાર અને મેાક્ષની પ્રાપ્તિ કરાવનાર એવા મા અમાને બતાવેા. ૧ ૩ ' जइ णो केइ पुच्छिज्जा, देवा अदुव माणुसा । દ ૭ ૧૦ ९ ૧૧ तेसिं तु कयरं मग्गं, आइक्खेज्ज ? कहाहि णो ॥ ३॥ રાજ્જા : (૧) જે (૨) કાર્ય (૩) પૂછે (૪) દેવા (પ) મનુષ્યા (૬) તેને (૭) ક્રયા (૮) મા (૯) કહીએ (૧૦) આપ કહે! (૧૧) અમેને. ભાવા:- શ્રી જંબૂસ્વામી સુધર્માંસ્વામીને પૂછે છે કે અમેને કાઇ દેવા અથવા મનુષ્યા મેાક્ષના માર્ગ સંબંધમાં પૂછે તે અમે તેઓને કા માર્ગ બતાવીએ, આપ તે માર્ગને જાણેા છે, તે તે મેાક્ષમાગ ના સ્વરૂપને આપ અમેને બતાવે. 9 ५ ગ્ દ जह वो केइ पुच्छिज्जा, देवा अदुव माणुसा | ९ ૧૦ ર ' 33 ૧૨ तेसिमं पडिसाहिज्जा, मग्गसारं सुह मे ॥४॥ શબ્દા : (૧) કદાચિત (ર) કાષ્ટ (૩) દેવા (૪) મનુષ્યા (૫) તમાને (!) પૂછે (૭) તેા તેને (૮) કહેવા (૯) આ મા` (૧૦) સારરૂપ (૧૧) સાંભળે (૧૨) મારાથી. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સૂત્ર કૃતગિ સૂત્ર અ૦ ૧૧ ઉ. ૧ ભાવાર્થ:- શ્રી સુધર્માસ્વામી પિતાના પ્રિય શિષ્ય શ્રી જબૂસ્વામીને કહે છે કે તમને કેઈ દેવતા અગર મનુષ્ય મોક્ષમાર્ગ સંબંધમાં પૂછે તે તેને હું હવે પછી કહી બતાવું છું એ સમ્યગ મા કહી બતાવ. જે સારરૂપ માર્ગને મારા વડે સાંભળો. अणुपुव्वेण महाघोरं, कासवेण पवेइयं । जमादाय इओ पुव्वं, समुदं ववहारिणो ॥५॥ શબ્દાર્થ : (૧) અનુક્રમે કહું છું (૨) અતિ કઠિન માર્ગ (૩) કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ (2) કહેલ (૫) ભાર્ગને ગ્રહણ કરી (૬) પૂર્વે એટલે ભૂતકાળમાં(૭) જેમ વ્યાપારીઓ વહાણ રૂપ સાધનથી સમુદ્રને પાર કરે છે, તેમ ઘણું છે (૮) સંસાર સમુદ્રને તરી ગયા છે. ભાવાર્થ- શ્રી સુધસ્વામી પિતાના પ્રિય શિષ્ય જન્યૂ સ્વામી આદિ શિષ્ય ને કહે છે કે ભગવાન મહાવીરસવામીએ કહેલા મોક્ષમાર્ગને હું તમને ક્રમશ બનાવું છું. તેને તમે સાંભળો, જેમ વ્યાપાર કરનાર વેપારી લેક વહાણરૂપ સાધનથી સમુદ્રને પાર કરે છે એટલે સમુદ્ર તરીને પિતાના ધારેલા સ્થળને પ્રાપ્ત કરે છે. એ રાતે શ્રી તીર્થકર દેનાએ કહેલ મોક્ષમાર્ગનો આશ્રય લઈ ભૂતકાળમાં ઘણા એ આ સંસારસાગરને પાર કરેલ છે. તરી ગયા છે અને પિતાના ધારેલ સ્થળ સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરેલ છે. એ પાંચમી ગતિ પ્રાપ્ત કરવામાં પ્રથ. મોક્ષના બીજરૂપ સમ્યક્ત્વની જરૂર હોય છે. તેથી તેને પ્રાપ્ત કરવા સદ્દગુરુને આશ્રય લેવો પડે છે. જ્યાં સુધી અનંતાનુબંધીના ચાર કષા નો ઉદય હોય ત્યાં સુધી જીવોને સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. તેને પશમ અથવા ક્ષય અથવા ઉપશમ કરવાથી તથા C ગ્યાત્વ મોહનીય આદિ ત્રણ પ્રકૃતિનો ક્ષય ક્ષયોપશમ કે ઉપશમ (ાત પ્રકૃતિને મેહનીયન) કરવાથી સમ્યકત્વની Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ સૂત્ર કૃતગ સત્ર અ. ૧૧ ઉ૦ ૧ પ્રાપ્તિ થાય છે અને ચારિત્રની પ્રાપ્તિ તે અનંતાનું બંધી આદિ બાર કષાયના ક્ષપશયાદિથી થાય છે, સમ્યક્ત્વ હોય ત્યાં ચારિત્રની ભજના હોય છે. ચારિત્ર હોય ત્યાં નિયમિત સમ્યક્ત્વ તથા જ્ઞાન હોય છે, તેમ જ સમ્યક્ત્વ છે ત્યાં જ જ્ઞાન છે અને જ્ઞાન છે ત્યાં સમ્યક્ત્વ છે, મનુષ્યજન્મ, ધર્મ ઉપદેશને વેગ, સમ્યક્ત્વરૂપ શ્રદ્ધા અને ચારિત્ર પાલનની શક્તિ એ ચારે સપૂર્ણથી પ્રાપ્ત થાય ત્યારે મોક્ષ પ્રાપ્તિ થાય છે. જેથી અલ્પશક્તિવાળાને માટે આ મોક્ષમાર્ગનું આરાધન મહા કઠિન છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ ધમનું અથવા સંયમ આરાધન સપૂર્ણ ઉપયેગવંત રહીને કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ જાણી જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપ રૂપ ધર્મ આરાધન કરવા સાધકોએ તથા મુમુક્ષુ આત્માઓએ જાગૃત રહેવું अतरिंसु तरंतेगे, तरिसंति अणागया । तं सोचा पडिवक्खामि, जंतवो तं लुह मे ॥६॥ ૬ ૧૦ ૧૧. શબ્દાર્થ ઃ (૧) ભૂતકાળમાં સંસાર સમુદ્રને તરી ગયા છે (૨) વર્તમાનકાળે તરે છે (૩) ભવિષ્યમાં (૪) તરશે (૫) તે હકીક્તને (૬) સાંભળેલ (૭) તમને કહું છું (૮) હે શિષ્યો (૯) તે માર્ગને (૧૦) સાંભળો (૧૧) મારા થકી. ભાવાર્થ- શ્રી તીર્થકર દેએ બનાવેલ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તરૂપ મોક્ષમાર્ગને ગ્રહણ કરી તેનું આરાધન કરી પૂર્વ કાળમાં ઘણું જ સંસારરૂપ સમુદ્રને તરી ગયા છે. પાર કરેલ છે. વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં સંસારસમુદ્રને તરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે, ભવિષ્યકાળમાં પણ ઘણું જીવો આ જ માર્ગના આરાધનથી સંસાર સમુદ્રને પાર કરી મોક્ષગતિને પ્રાપ્ત કરશે. એ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨ સન્ન કૃતગિ સૂત્ર અ. ૧૧ ૦૧ આ માગ શ્રી તીર્થકદેવ પાસેથી સાંભળીને મેં પણ ગ્રહણ કરેલ છે તે તમો સવ લોકોની સાંભળવાની ઇચ્છાથી હું તમોને તે મોક્ષમાર્ગ વિશેષે કહી બતાવું છું. તેને તમે એકાગ્ર ચિત્તથી સાંભળે. पुढवीजीवा पुढो सत्ता, आउजीवा तहाऽगणो । वाउजीवा पुढो सत्ता, तणारुक्खा सबोयगा ॥७॥ શબ્દાર્થ : (૧) પૃથ્વી સ્વયં જીવ છે (૨) પૃથફ પૃથફ શરીરવાળા (૩) જીવો છે (૪) પાણી સ્વયં જીવ છે (૫) તેમ જ (૬) અગ્નિ પણ સ્વયં જીવ છે (૭) વાયુ સ્વયં જીવ છે (૮) પૃથફ પૃથફ શરીરવાળા (૯) છ છે (૧૦) તૃણ (૧૧) વૃક્ષ (૧૨) બીજને જીવ જાણવા. ભાવાર્થ – પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ પવન એ ચારે સ્વય જીવ રૂપ છે અને એક બીજાને આશ્રયી રહેલાં છે તે બધા જુદા જુદા શરીરવાળા છે તે પ્રત્યેક શરીરી કહેવાય છે, એવી રીતે વનસ્પતિ તૃણ, વૃક્ષ, બીજ આદિ સર્વ વનસ્પતિ પણ સ્વયંજીવ છે અને તેમાં કેટલાએક પ્રત્યેક શરીરી છે અને કેટલાએક સાધારણ શરીરવાળા છે (એક શરીરે સંખ્યાના અસંખ્યાતા અને અનંતા જ રહેલાં હોય તેને સાધારણ વનસ્પતિ કહેવાય તે કંદમૂળ આદિ કહેવાય છે) તેઓ બધા પાંચે એક જ ઈન્દ્રિયવાળા છે અને એકેન્દ્રિય કહેવાય છે તેઓ સ્થાવર કહેવાય છે તેમાં સૂફ અને બાદર તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ભેદે રહેલા છે, મોક્ષમાર્ગમાં ચારિત્ર પાલનમાં જીવહિંસાની નિવૃત્તિ એ મુખ્ય છે, તેથી સર્વ જીવોની પિછાનની અતિ આવશ્યકતા છે અને સર્વ જીવોની દયા પાળવી તે મોક્ષમાર્ગમાં પ્રથમ અંગ છે, 13 सहावा तसा पाणा, एवं छक्काय आहिया । एताकए जीवकाए, णावरे कोइ विजई ॥८॥ Page #334 -------------------------------------------------------------------------- ________________ સર કતાર સૂત્ર અ૧૧ ૨૦ ૧ રાદાથે : (૧) ઉપરોક્ત સિવાય (૨) ત્રસકાય રૂ૫ (૧) છ છે (૪) એ પ્રમાણે (૫) જીવોના છ ભેદ (૬) શ્રી તીર્થકર દેવોએ બતાવેલ છે (૭) એટલે (૮) આવકાયના ભેદ છે (૯) તથા અન્ય (૧૦) કેઈ છો (૧૧) નથી (૧૨) હતા. | ભાવાર્થ - પૂર્વોક્ત જીવના પાંચ એકેન્દ્રિયજીના પાંચ ભેદને છો ભેદ આ ત્રસકાય જીવને છે તે આ પ્રમાણે શ્રી તીર્થ. કર દેએ બતાવેલ છે, તેનાથી ભિન્ન કોઈ અન્ય જ નથી, સમસ્ત જીના પાંચસોને ત્રેસઠ ભેદ કહેલા છે; પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, એ ચારમાં સક્ષમ અને બાદર એવા બે ભેદ છે તેના બંનેના પર્યાય અને અપર્યાપ્તા એમ બબે ભેદ ગણતા સેળ ભેદ થાય છે, વનસ્પતિમાં સૂમ સાધારણ અને પ્રત્યેક એમ ત્રણ ભેદ છે તેના પ્રર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતા છે ભેદ થાય સર્વમળી એકેન્દ્રિયના બાવીશ ભેદ થાય છે વગલેન્દ્રિયના છ ભેદ તિર્યંચપંચેન્દ્રિયના વીશ ભેદ તેમાં સંસી અસંશી એવા ભેદે છે ૩૩ મનુષ્યના ૧૪ નારકીના ૧૯૮ પિતાના એમ સર્વના મળી પાંચસોને ત્રેસઠ ભેદને જાણી તેની દયા પાળવી એ સાધકનો આચાર છે. તેની વિસ્તારથી વિગત શ્રી પન્નવણું સૂત્ર આશ્રી એ સો એક બેલના બૃહદ થેક સંગ્રહમાં છે. सव्वाहिं अणुजुत्तीहिं, मतिमं पडिलेहिया । सम्वे अकंतदुक्खा य, अतो सव्वे न हिंसया ॥९॥ શબ્દાર્થ : (૧) સર્વ પ્રજ્ઞાથી (૨) સર્વ યુક્તિથી (૩) બુદ્ધિમાન કેવળજ્ઞાની ભગવંતે (૪) પિતાના જ્ઞાનથી જાણીને (૫) સર્વ જીવોને (૬) દુઃખ (૭) અપ્રિય છે (૮) તેથી (૯) એ સર્વ જીવોને (૧૦) હણવા (૧૨) નહિ. | ભાવાર્થ - કેવળજ્ઞાની ભગવંતે એ પિતાના કેવળજ્ઞાન કેવળદર્શનથી જાણી જોઈ છકાયજીવાના વપણાનો નિશ્ચય કરેલ Page #335 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૧ ૧૦ ૧ છે, તેમ જ એ સર્વ જીવમાત્રને દુઃખ અપ્રિય છે, દુઃખના શ્રેષી છે, સુખના અભિલાષી છે, તેથી કરીને પૃથ્વી, પાણી, અગ્નિવાયુ, વનસ્પતિ અને ત્રસ જીવોને નિશ્ચયથી જીવ જાણીને શ્રદ્ધા દઢ કરીને છએ જીવકાયની મન, વચન, કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ, કરનારને ભલું જાણવું નહિ, અને એ અવકાયની દયા પાળવી એ સાધુ આચાર છે તે શ્રી તીર્થકર દેએ કહેલ છે. एयं ख णाणिणो सारं. जं न हिंसति कंचण । हिसा समयं चेव, एतावतं विजाणिया ॥१०॥ શબ્દાર્થ : (૧) આ પ્રમાણે (૨) નિશ્ચયથી (૩) જ્ઞાનપ્રાપ્તિને જ્ઞાનીને (૪) સાર એ છે કે (૫) કોઈ જીવની (૬) હિંસા (૭) કરે નહિ (૮) અહિંસાના સમર્થક (૯) શાસ્ત્રને (૧૦) એ જ સિદ્ધાંત (૧૧) જાણવો. ભાવાર્થ- જ્ઞાની પુરુષનું ઉત્તમ જ્ઞાન એ છે કે કોઈપણ નાના કે મોટા જીવની હિંસા કરે નહિ, જ્ઞાન પ્રાપ્તિને એ જ સાર જાણો, શાસ્ત્ર સિદ્ધાંત પણ એમ જ કહે છે, હિંસા છે તે કર્મ બંધનનું કારણ છે, દુઃખનું, સંસાર પરિભ્રમણ રૂપે જન્મ મરણાદિનું કારણ છે, ઈષ્ટ અર્થની પ્રાપ્તિ પણ અહિંસાથી જ થાય છે, પિતાને દુઃખ અપ્રિય છે અને સુખ પ્રિય છે એ જ રીતે અન્ય જીવોનું જાણ જીવહિંસાથી અલગ રહેવું. उर्दू अहे य तिरिणं, जे केइ तसथावरा । सव्वत्थ विरतिं कुज्जा, सतिनिव्वाणमाहिय ॥११॥ શબ્દાર્થ : (૧) ઉપર (૨) નીચે (૩) તિરછા (૪) જે કઈ (૫) ત્રસ (૬) સ્થાવર છે (૭) સર્વત્ર (૮) હિંસાથી નિવૃત્ત (૯) થવું (૧૦) તેથી જીવને શાંતિમય (૧૧) મોક્ષની (૧૨) પ્રાપ્તિ કહેલ છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ સુત્ર તર્વાંગ સુન્ન અ૦ ૧૧ ૩૦ { - ભાષા:- ઉર્ધ્વ, અધેા, તિરછા આદિ સર્વ દિશામાં જે કાઈ ત્રસ અને સ્થાવરવા રહેલા છે તે સર્વ જીવાની હિંસાથી નિવૃત્ત થવાથી શાંતિમય સમાધિરૂપ મેાક્ષની પ્રાપ્તિ કહેલ છે. મેાક્ષ પ્રાપ્તિમાં પ્રધાન કારણ અહિંસા છે. 9 . . पभू दोसे निराकिचा, ण विरुज्झेज्ज केणई । દ ' ૧૦ મળતા થયેલા ચેવ, જાયના દેવ અંતમો ॥૨॥ શબ્દાથ : (૧) સમ† (૨) સર્વાં દેષોને (૩) ત્યાગ કરી (૪) મત (૫) વચન (૬) કાયાથી (૭) વિરાધ (૮) કાવા સાથે (૯) કરે નહિ (૧૦) જીવન પર્યં ́ત. ભાવાઃ- ઇન્દ્રિયાને જીતવામાં સમર્થ સાધુ મિથ્યાત્વાહિ સર્વ દોષોના ત્યાગ કરીને મન, વચન, કાયાથી, જીવન પર્યંત કોઇના અપકાર કરી કાઇ સાથે વિરોધ ઉત્પન્ન કરે નહિ, એ આત્માને સમાધિનું મુખ્ય કારણુ છે. ५ संडे से महापन्ने, धीरे दत्ते ९ ૧૩ l, ऐमणासfie fre ૧૨ जयंते ૩૦૫ દ છ च । ૧૧ असणं ॥ १३ ॥ શબ્દા : (૧) જીતેન્દ્રિય (૨) તે (૩) મહાપ્રજ્ઞાવંત (૪) કોય`વાન (પ) ગૃહસ્થે દીધેલ (૬) નિêષ આહાર (૭) ભગવનાર (૮) સદા (૯) એષણા (૧૦) સમિતિયુક્ત (૧૦) અનેષણીય–દાષિત આહારને (૧૨) ગ્રહણ ન કરે. ભાવાર્થ:- આશ્રવન્દ્વારાને રોકનાર, જીતેન્દ્રિય સાધુ, મહાપ્રજ્ઞાવાન, ધૈય તાવાન ગૃહસ્થાએ આપેલ નિર્દોષ આહારના સેગવનાર, સદા એષા સમિતિયુક્ત ઉપયોગવાળા, નવતત્ત્વના જાણુનાર ક્ષુધા Page #337 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સત્ર અ૧૧ - ૧ તૃષા આદિ પરિષહાથી ચલાયમાન નહિ થનાર અલ્પઆહાર શખ્યામાં ઉપગવંત અનેષણીય આહારદિને ત્યાગ કરી સંયમનું શુદ્ધ પાલન કરતા થકા વિચરે. એ સાધુને આચાર છે. भूयाइं च समारंभ, तमुहिस्सा य जंकडं । तारिसं तु ण गिण्हेज्जा अन्नपाणं सुसंजए ॥१४॥ | શબ્દાર્થ : (૧) જીવોને (૨) આરંભ કરીને (૩) સાધુને ઉદ્દેશીને (૪) તૈયાર કરેલ આહાર (૫) તેવા પ્રકારના આહારને (૬) ન કરે (૭) પ્રહણ (૮) અન્ન (૮) પાણી (૧૦) ઉત્તમ સાધુ ભાવાર્થ:- પ્રાણીઓને સમારંભ કરીને છોને પીડા ઉપજાવીને સાધુને દાન આપવા બનાવેલા ઉદ્દેશક આહાર પાણી ઉપકરણ આદિ ઉત્તમ તપસ્વી સાધુ પ્રહણ કરે નહિ, લેંગવે નહિ, આવા શુદ્ધ સંયમ પાલનથી મેક્ષમાર્ગ આરાધી શકાય છે. पूईकम्मं न सेविजा, एस धम्मे धुसीमओ । जं किंचि अभिकखेजा, सव्वसो तं न कप्पए ॥१५॥ શબ્દાર્થ : (૧) આધાકમ આહારથી મિશ્રિત (૨) ન (૩) સેવન કરે (૪) એ જ (૫) ધર્મ (૬) સાધુને છે (૭) જે આહારમાં (૮) થોડી પણ (૯) દોષ હોવાની શંકા રહેતી હોય (૧૦) તેવા સર્વ આહાર (૧૧) સાધુ (૧૨) ગ્રહણ (૧૩) ન કરે. ભાવાર્થ – શુદ્ધ આહારમાં આધાકમી આહારના એક પણ કણનું મિશ્રિત હોય તેવા આહારનું સાધુ સેવન કરે નહિ, એ શુદ્ધ સંયમ પાલન કરવાને સાધુ ધર્મ છે, તેથી શુદ્ધ આહારમાં Page #338 -------------------------------------------------------------------------- ________________ મત્ર કૃતાંગ સત્ર ખ૦ ૧૧ ઉ. ૧ ૩૦૭ સહેજ પણ દેષની શંકા રહેતી હોય તે તેવા સર્વ પ્રકારના આહારને સાધુ અકલ્પનીક જાણી ગ્રહણ કરે નહિ. આધાકમી આહારથી મિશ્રિત થયેલ આહારને પૂર્વ કર્મ કહેવાય છે. हणतं गाणुजाणेजा, आयगुत्ते जिइंदिए । ठाणाई संति सड्ढोणं, गामेलु नगरेसु वा ॥१६॥ શબ્દાર્થ : (૧) ધર્મમાં શ્રદ્ધાવાન (૨) ગામ (૩) નગરમાં (૪) સાધુને નિવાસ (૫) હેય છે (૬) આત્મ ગુપ્ત (૭) જીતેન્દ્રિય (૮) હિંસાદિક કાર્યોમાં (૯) અનુમોદન (૧૦) ન કરે. ભાવાર્થ – જ્યાં જ્યાં ધર્મની શ્રદ્ધાવાળા શ્રાવકે ગામ અગર નગર આદિમાં વસતા હોય તેવા સ્થાનમાં પ્રાધ્ય સાધુને નિવાસ હોય છે. ત્યાં કેઈ ધર્મ શ્રદ્ધાળુ પુરુષ ધર્મોપદેશ સાંભળીને છની ઘાત થાય તેવી ક્રિયાઓ અર્થાત્ કૂવો ખોદાવે, પાણીના પર બંધાવવા, અન્નક્ષેત્ર કરાવવા, આદિ કાર્યોને ઈચ્છતા હોય, તેઓ સાધુની પાસે આવી પૂછે કે ઉપરોક્ત કાર્યમાં ધર્મ છે કે નહિ? તે તેના ઉત્તરમાં સાધુ ભયથી કે શરમથી હિંસાદિક અનુષ્ઠાનમાં અનુમતિ આપે નહિ, પરંતુ ત્યાં મૌન ધારણ કરે (તેમ જ નિષેધ પણ કરે નહિ) કારણ કે સંયમગ્રહણ સમયે પંચ પરમેષ્ટીની સાક્ષીએ ચતુર્વિધ સંઘ સમક્ષ સદ્ગુરુ મુખથી છકાયજીની સ્વયં હિંસા નહિ કરવા તથા અન્ય પાસે નહિ કરાવવા તથા હિંસા કરનારને અનુમોદન નહિ આપવા મન, વચન, કાયાથી ત્રણ કરણને ત્રણગે નવ નવ કેટીએ પ્રત્યાખ્યાન લીધેલ હોય છે. તેથી સાધુએને હિંસાદિક કાર્યોમાં અનુમતિ આપવી કલ્પતી નથી. સાધુને વ્યવહાર માત્ર અહિંસામય જ છે. દાનાદિક વ્યવહાર ગૃહસ્થાનો છે. ગ્રહસ્થાની ફરજ છે. સાધુઓને સંયમ પાલનમાં આહારાદિ તથા Page #339 -------------------------------------------------------------------------- ________________ સત્ર તાગ સૂત્ર ૧ ઉ. ૧ ઉપકરણો આદિ જરૂરીયાતની વસ્તુઓ પણ નિર્દોષ યાચના કરી લેવાને કલ્પ છે. તેથી સાધુ આવા પ્રસંગે મૌન ધારણ કરે १२ तहा गिरं समारब्भ, अस्थि पुणंति णो वए । अहवा णस्थि पुण्णंति, एवमेयं महब्भयं ॥१७॥ શબ્દાર્થ : (૧) ઉપરકત (૨) વાણી સાંભળી (૩) સમારંભમાં (1) પુણ્ય (૫) છે (૬) તેમ બોલે (૭) નહિ (૮) અથવા (૯) નથી (૧૦) પુણ્ય (૧૧) એમ બેલવું (૧૨) મહા ભયરૂપ છે. ભાવાર્થ- સાધુને કદાચિત કોઈ રાજા આદિ વ્યક્તિ એમ પૂછે કે કૂ ખોદાવવામાં, અન્નક્ષેત્ર સ્થાપન કરવામાં, પાણીના પરબ બંધાવવા આદિ જે જે કાર્યોમાં છ જીવ નિકાયની હિંસા થતી હોય જે કાર્યોમાં પુણ્ય અને પાપકર્મના મિશ્ર કર્મબંધન થાય તેવા સાવદ્ય કાર્યોમાં સાધુ પુણ્ય છે અથવા નથી તેમ ઉત્તર દે નહિ, પરંતુ મૌન ધારણ કરે, હા કે ના કહેવી તે સાધુને કલ્પનીય નથી. જે હા કહે તે છકાય જીવની ઘાત થવાને પ્રસંગ ઉત્પન્ન થાય છે અને તે તે જ સાથે વૈરબંધન થાય છે અને વિરબંધન છે તે મહાભયનું કારણ છે અને ના કહે તે જીવોને આહાર પાણી આદિના અંતરાય પડવાથી સાધુને અંતરાય નામનું કર્મબંધન થાય છે જેથી આવા પ્રસંગે સાધુએ મૌન રહેવું. તે જ ઉત્તમ છે. दाणट्टया य जे पाणा, हम्मति तसथावरा । तेसिं सारखणडाए, तम्हा अस्थिति को वए ॥१८॥ શબ્દાર્થ : (૧) અન્નદાન જલદાન દેવામાં (૨) ત્રસ (૩) સ્થાવર (૪) હણાય છે (૫) છ (૬) તેને (૭) રક્ષણ માટે (૮) પુણ્ય છે (ર) ને (૧૦) બેલે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ચત્ર તાગ સૂત્ર અ. ૧૧ ઉ. ૧ ભાવાર્થ - અન્નદાન તથા જલદાન આપવા માટે જે આરંભ થાય છે, તેમાં ત્રસ અને સ્થાવર જીને નાશ થાય છે, અન્નદાનમાં યચન યાચન આદિને આરંભ છે, જલદાનમાં પૃથ્વી ખોદતાં પણ જીવોની હિંસ થાય છે જેથી ત્રણ અને સ્થાવર જીના રક્ષણ માટે આવા કાર્યોમાં પુણ્ય છે તેમ પૂછનાર વ્યક્તિને કહે નહિ, મીન ઘારણ કરે, આવા કાર્યો ગૃહસ્થને ગ્ય છે. जैसिं तं उवकप्पंति, अन्नपाणं तहाविहं । तेसिं लाभंतरायंति, तम्हा गस्थिति णो वए ॥१९॥ શબ્દાર્થ : (૧) જેના માટે દાન દેવા (૨) અન્ન (૩) પાન (૪) બનાવાય છે (૫) તથા પ્રકારના (૬) તેઓને (૭) અંતરાય રૂ૫ ન થાય (૮) તેથી આવા દાનના કાર્યોમાં (૯) પુણ્ય નથી (૧૦) તેમ સાધુ (૧૧) બેલે (૧૨) નહિ. ભાવાર્થ – જે જીવને દાન આપવા માટે તથા પ્રકારના અન્ન જલ તિયાર થતાં હોય તે તે જીને અન્ન અને લાભની અંતરાય ન થાય, એ કારણે આવા દાનમાં પુણ્ય નથી તેમ સાધુ હોય તે બોલે નહિ, પરંતુ મૌન રહે, કારણ કે અન્ન તથા પાણી દેવાના કાર્યોમાં છકાય જવને આરંભ થાય છે, જેથી સાધુએ પુણ્ય નથી તેમ પાપ નથી તેમ બેલવું નહિ, કારણ કે અન્ન જલના ઈચછુક છોના લાભમાં અંતરાય થતાં તે આહાર દેકની ઈચછાવાળા જે અન્ન જલના અભાવમાં ક્ષુધા તૃષાથી પીડિત થાય તેથી સાધુએ આવા પ્રસંગે મૌન રહેવું. તે સાધુ આચાર છે. जे य दाणं पसंसंति, वहमिच्छंति पाणिणं । जे य चं पडिसेइंति, वित्तिय करति ते ॥२०॥ Page #341 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતંગ સૂત્ર અ૦ ૧૧ Û૦ ૧ શબ્દા : (૧) જે અન્ન પાન આદિ (ર) દાનની (૩) પ્રશ ́સા કરે છે (૪) વધને (૫) ઇચ્છે છે અને જે કાઇ દાનનેા (૬) તેઓ પ્રાણીઓના (૭) નિષેધ કરે છે તે (૮) જીવાની આજીવિકા વૃત્તિને (૯) નિષેધ (૧૦) કરે છે. ભાવાઃ- જે કાઇ અન્નદાન ૧. -- તથા પાણીદાન આદિની પ્રશ'સા કરે છે તે છકાય જીવેાના વષને ઘાતને ઇચ્છે છે અને જે અન્ન તથા જલ દાનના નિષેધ કરે છે તે જે પ્રાણીએ આહાર પાણીના ઇચ્છુક છે તેની આજીવિકા વૃત્તિના ઇંદ કરે છે (પ્રાણીએની હિંસા વિના અન્નદાન કે જલદાન ખની શકતા નથી) તથી જેએ દાનના નિષેધ કરે છે, તેઓ આગમના રહસ્યને જાણતા નથી, ગીતા નથી આવા પ્રસ ંગે મુનિએ મૌન રહેવું. 3 r दुहओवि तेण भाति, अस्थि वा नत्थि वा पुणो । । ७ ૧૧ आर्य रयस्स हेच्चा णं, . निव्वाणं पाउणंति ते ॥ २१ ॥ શબ્દાર્થ : (૧) તે બન્ને અભિપ્રાય (૨) જણાવે નહિ પર`તુ આવા પ્રકારની ભાષાથી (૩) સાધુ ઉપરાકત દાનેામાં પુણ્ય છે અગર (૪) પુણ્ય નથી (૫) કર્મ રજ (૬) બંધાય છે જાણી કર્મબંધ રૂપી આશ્રવના (૭) ત્યાગ કરી (૮) મેાક્ષને (૯) પ્રાપ્ત કરે. ભાવાર્થ:- મન્નદાનશાળા તથા પાણીદાનશાળા આદિ દાનામાં પુણ્ય થાય છે કે પુણ્ય નથી એ બન્ને હકીકત સાધુ કહે નહિ, કેાઇ એ બાબત પૂછે તેા સાધુ મૌન રહે અને ક`રૂપી આશ્રવાના આવાગમનનેરાકી મેાક્ષનાં સુખાને પ્રાપ્ત કરે, અને ખાખતામાં હા અગર ના કહેવાથીકબંધ થાય છે એમ જાણી સાધુ મૌન ધાગુ કરે. 3 r ५ 9 ૧ निव्वाणं परमं बुद्धा, णक्खत्ताण व चंदिमा । દ ૭ . ' ૧૦ ,, तम्हा सा जए दंते निव्वाणं संघए मुणी ||२२|| Page #342 -------------------------------------------------------------------------- ________________ સત્ર તાંગ ભત્ર અ. ૧૧ ૧ ૧ ૧૧ શબ્દાર્થ ઃ (૧) જેમ નક્ષત્રમાં (૨) ચંદ્રમા પ્રધાન છે એવી રીતે (૩) નિર્વાણને સર્વથી ઉત્તમ (૪) માનવાવાળા (૫) પુરુષ સર્વથી શ્રેષ્ઠ છે તેથી (૬) સદા (૭) પ્રયત્નશીલ તથા (૮) જીતેન્દ્રિય બની (૯) મોક્ષ (૧૦) સાધન કરે (૧૧) મુનિ. ભાવાર્થ- જેમ ચંદ્રમાં સર્વ નક્ષત્રોમાં પ્રધાન છે, એવી રીતે નિર્વાણ-મોક્ષને સર્વથી ઉત્તમ માનવાવાળા પુરુષ સર્વથી શ્રેષ્ઠ છે, એમ માની મુનિ, સદા પ્રયત્નશીલ તથા જીતેન્દ્રિય બની મનને વશ કરી મોક્ષ પ્રાપ્તિના માટે સંયમ અનુષ્ઠાન આદિ કરે. સર્વ ધર્મોમાં નિર્વાણ ધર્મ પ્રધાન જાણી, સાધકે જાગૃત રહી આત્મહિત સાધન કરી લેવું. घुज्झमाणाण पाणाणं, किच्चंताण सकम्मुणा । आघाति साहु तं दीवं, पतिद्वेसा पहुचई ॥२३॥ શબ્દાર્થ ઃ (૧) પ્રાણીઓના માટે (૨) મિથ્યાત્વ કષાય આદિ સંસાર ૩૫ પ્રવાહમાં તણાઈ રહેલા (૩) સ્વયં કર્મના ઉદયે (૪) પીડા પામતા (૫) બતાવે છે (૬) ઉત્તમ (૭) તીર્થકર આદિ (૮) આ મોક્ષમાર્ગ રૂપ દીપ (૯) તેમ વિદ્વાને કહે છે (૧૦) એ જ મોક્ષનું સાધન છે. ભાવાર્થ- મિથ્યાત્વ, કષાય, વિષય, પ્રમાદ, અત્રત આદિ સંસારરૂપ પ્રવાહમાં તણાતા સંસાર તરફ ધસતા અને સ્વકર્મના ઉદયથી પીડા પામતા થકા સંસાર સમુદ્રમાં ડૂબતા જેને વિશ્રામરૂ૫ સમ્યમ્ દર્શન આદિને દ્વીપ સમાન ઉપદેશ શ્રી તીર્થકર તથા ગણધરોએ કરૂણભાવથી દુઃખથી મુક્ત થવાને સુખની પ્રાપ્તિ માટે આપેલ છે, તેમ જ વિદ્વાન પુરુષો કહે છે કે સમ્યગદર્શન આદિ દ્વારા જેને સંસાર પરિભ્રમણમાંથી વિશ્રામ પ્રાપ્તિરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ કાર સૂત્ર કૃતાંગ સત્ર અ૧૧ ઉ૦ ૧ आयगुत्ते सया दंते, छिन्नसोए अणासवे । जे धम्म सुद्धमक्खाति, पडिपुग्नमणेलिसं ॥२४॥ શબ્દાર્થ : (૧) પાપકાર્યથી આત્માને અલગ રાખનાર (૨) સદા () જીતેન્દ્રિય સંસાર (૪) પ્રવાહને છેદ કરનાર (૫) આશ્રવ રહિત પુરુષ (૬) પરિપૂર્ણ (૭) ઉપમા રહિત (૮) ધર્મ (૯) શુદ્ધ (૧૦) ઉપદેશ કરે છે. ભાવાર્થ- જેને આત્મા મન વચન કાયાથી ગુપ્ત એટલે પાપથી રહિત, ઇન્દ્રિયે તથા મનને જીતનાર જીતેન્દ્રિય, મિથ્યાત્વ આદિ સંસાર પ્રવાહનો છેદ કરેલ છે અને એવા આશ્રવ રહિત પુરુષ તથા સમસ્ત દેથી રહિત પરિપૂર્ણ અને ઉપમા રહિત એવા શુદ્ધ ધર્મને ઉપદેશ આપે છે, તે ધમ સર્વ પાપની વિરતિરૂપ તથા અનુપમ અને મોક્ષની પ્રાપ્તિના કારણરૂપ અદ્વિતીય છે. तमेव अविजाणता, अबुद्धा बुद्धमाणिणो । धुद्धा मोत्ति य मन्नंता, अंत एते समाहिए ॥२५॥ શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત પ્રતિ પૂર્ણ (૨) ધર્મને નહિ જાણનાર છે અજ્ઞાની હોવા છતા પિતાને (૪) જ્ઞાની માનનાર (૫) જ્ઞાની છું એમ (૬) હું (૭) માનવાવાળા (૮) એ પુરુષ (૯) સમાધિથી દૂર છે. ભાવાર્થ:- પંક્ત શુદ્ધ અને પરિપૂર્ણ ધર્મને નહિ જાણ નારા અજ્ઞાની દાવા છતા અવિવેકી હોવા છતા પિતાને જ્ઞાની, વિવેકી માનનાર પરતીથીઓ અન્યની સમાધિથી દૂર છે. ते य बीओदगं चेव, तमुद्दि-सा य ज कडं । भोचा झाणं झियायंति, अखेयनाऽसमाहिया ॥२६॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ સત કુતગ સૂત્ર અ• ૧૧ ઉ. ૧ શબ્દાર્થ : (૧) અન્ય તીથીઓ (૨) બીજ તથા (૩) સત્ત જલને તથા (૪) તેઓને માટે બનાવેલ (૫) આહાર (૬) ભોગવતા થકા (૭) આર્તધ્યાન યુકત (૮) ધર્મનાજ્ઞાનથી (૯) રહિત (૧૦) સમાધિ રહિત છે. | ભાવાર્થ – અન્યતીથીઓ, જવ, અજીવ આદિ તને નહિ જાણતા હેવાથી બીજ તથા સત્તજલ તથા તેમને માટે જ બનાવેલ આહારને ઉપભોગ કરતા થકાં સુખ, ઋદ્ધિ, તથા માન બડાઈમાં આસક્ત તથા ધન, ધાન્ય, દાસ, દાસી આદિ ઈહલેકના સુખના અર્થે પરિગ્રહ રાખનારા, મકાન આદિને પરિગ્રહ રાખનારા, તથા ગામ ક્ષેત્ર વગેરે પરિગ્રહને મમત્વભાવથી રાખનારા, આત ધ્યાનથી યુક્ત રહે છે, તેઓને શુભ ધ્યાન હોય જ કયાંથી ? પરિગ્રહ એ તે મોહનું ઘર છે, ધર્યતાને હાસ કરનાર, શાંતિને નાશ કરનાર, ચિત્તને સંચળ બનાવનાર, મદનું ઘર, પાપનું નિવાસ સ્થાન, દુઃખની ઉત્પત્તિનું કારણ, સુખને નાશ કરનાર, ધ્યાનને રિપુ, કલેશ વધારનાર, પચન પાચન આદિ સાવદ્ય અનુષ્ઠાનની વૃદ્ધિ કરાવનાર, વિવેકથી ભ્રષ્ટ કરાવનાર, દુર્ગુણની વૃદ્ધિ કરાવનાર એવા પરિગ્રહના મમત્વવાળા જ ભાવ સમાધિથી ઘણું દૂર છે. जहा ढंका य कंका य, कुलला मग्गुका मिही । मच्छेसणं झियायंति, झाणं ते कलसाधर्म ॥२७॥ તુ મના જે, નિઃજીઠ્ઠિી અજારિજા ! विसएसणं झियायंति, कंका वा कलुमाहमा ॥२८॥ શબ્દાર્થ : (૧) જેમ (૨) ટૂંક (૩) કંક (૪) કરર (૫) જલમુગ આદિ (૬) જલચર તથા પક્ષીઓ (૭) માછલીઓ પકડવા (૮) એક ધ્યાન રહે છે (૯) બુરા વિચારમાં જ રત (૧૯) એવી રીતે (૧૧) કઈ કઈ (૧૨) શ્રમણ Page #345 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતિંગ સૂત્ર અ૦૧૧ ૩૦ ૧ (૧૩) મિથ્યાત્વીઓ (૧૪) અનાર્યાં (૧૫) વિષય પ્રાપ્તિના (૧૬) ધ્યાન કરે છે (૧૭) તે ઉપરાકત પક્ષીની માક તેના ધ્યાન (૧૮) પાપી અધમ છે. ૧૪ ભાવાથ:- જેમ ઢંક, કાંક કુર, જલમુગ તથા શીખી નામનું પક્ષી જલમાં રહેતા થકા સદાય માછલાને પકડવાના અશુભ વિચારામાં રક્ત રહે છે, એવી જ રીતે મિથ્યાદષ્ટિ અનાય શ્રમણેા સદા વિષય પ્રાપ્તિના ધ્યાનમાં રક્ત રહે છે, તે તેમનું ધ્યાન તથા વિચાર અધમ અને પાપરૂપ છે, પૂર્વોક્ત અન્ય દેશની સ્વાદ, સુખમાં આસક્ત રહેલા તથા અહંકારમાં આસક્ત બનેલાં આત ધ્યાનમાં રત રહે છે, તેએ સર્વે, ભાવસમાધિથી દૂર જાણવા, તેમનું અષમઢાવાથી સંસાર પરિભ્રમણ રૂપ દુઃખનું આચરણ પાપમય વધારનાર જાણવું. ५. सुद्धं मग्गं विराहिता, इहमेगे उ . ૧. દુમ્મસી ! । ૧૦ 99 ' उम्मग्गगता दुक्खं, घायमे संति तं तहा ||२९|| શબ્દા : (૧) આ જગમાં (૨) કેટલાએક (૩) મુ་દ્ધિ પુરુષ (૪) શુદ્ધ (૫) માર્ગને છોડીને (૬) વિરાધનાકરી (૭) ઉન્માર્ગમાં (૮) પ્રવૃત્ત રહે છે (૯) દુ:ખ તથા (૧૦) નાશની (૧૧) પ્રાર્થના કરે છે (૧૨) એ બધા. ભાવાર્થ:- આ જગતમાં કેટલાએક કુબુદ્ધિ મનુષ્યા શુદ્ધ માની વિરાધના કરીને ઉન્માગમાં પ્રવૃત્ત રહી, શાકયાદિ દુઃખ તથા નાશને પ્રાપ્ત થાય છે, જે દોષ રહિત સમ્યગ્દ†ન આદિ માક્ષમાગ શાશ્વતા સુખને પમાડનાર દુ:ખના નાશ કરનાર એવા શુદ્ધ સત્યમાની, શાકયાદિ કુમાર્ગની પરૂપા કરીને વિરાધના કરી, અશુભ કર્મોના સ્રંચય કરી જન્મ મરણુરૂપ દુઃખાની પ્રાથના કરે છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૧૧ ૩૦ ૧ ૧ ૩ अहा आसाविणि नावं, जाइअंधो 19 दुरूहिया । ९ દ . इच्छाई पारमागं, अंतरा य विसोयति ॥ ३० ॥ શબ્દા : (૧) જેમ (૨) જન્માંધ પુરુષ (૩) છિદ્રવાળી (૪) નાવપર (૫) ખેસી (૬) ઇચ્છનાર (૭) નદી સમુદ્રને પાર કરવા (૮) વચમાં જ (૯) ડૂબી જાય છે. ભાવાર્થ :- જેમ કેાઇ જન્માન્ય પુરુષ છિદ્રવાળી નાવ પર એસી નદીને પાર કરવા ઇચ્છે છે, પરંતુ તે મધ્યમાં જ ડૂબી જાય છે, એવી રીતે અન્યતીથી શાકયાદિ લેાકેા સત્ય ધમ જે અહિંસા અને અપરિગ્રહરૂપ છે, તેના સ્વરૂપને નહિ સમજનાર, અને આરંભ પરિગ્રહથી ધમ મનાવનારા સંસાર સમુદ્રને પાર પામી શકતા નથી; પરંતુ સંસાર સમુદ્રરૂપ જન્મ મરણુના ચક્રાવામાં ફસાઇ રહે છે. 9 ५ एवं तु समणा एगे, मिच्छट्टिी अगारिया | દ ' सोयं कसिण मावन्ना, ૩૧૫ ૧. आगंतारो महन्भयं ॥ ३१ ॥ શબ્દા : (૧) આવી રીતે ઉપરાકત કહેવા મુજબ (૨) કેટલાએક (૩) મિથ્યાદષ્ટિ (૪) શ્રમણ (૫) કાષ્ટ અનાર્યાં (૬) પૂર્ણાંરૂપે (૭) આશ્રવ (૮) સેવન કરી (૯) મહાભયને (૧૦) પ્રાપ્ત થાય છે. ભાવાર્થ:- ઉપરોક્ત કહેવા મુજબ કેટલાએક મિથ્યાદૃષ્ટિ અનાર્યાં શ્રમણા સંપૂર્ણ આશ્રવનું સેવન કરીને સંસારમાં વારંવાર પરિભ્રમણ કરતા થકાં જન્મ મરણરૂપ નરકાદિ દુઃખાને પ્રાપ્ત કરે છે અને સંસાર સમુદ્રમાં ( જેમ જન્માંધ પુરુષ છિદ્રવાળી નાત્રમાં ખેડા થયા મધ્યમાં જ ડૂબે છે) ડૂબતા થકાં મહાન ભયને પ્રાપ્ત કરે છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧} સૂત્ર કૃતંગ સુત્ર અ૦ ૧૧ ૨ कासवेण पवेदितं । इमं च धम्ममादाय, ૭ तरे सोयं महाघोरं, अन्तत्ताए परिव्वए ||३२|| શબ્દાર્થ : (૧) કાશ્યપ ગેાત્રી ભગવાન્ શ્રી મહાવીરે (૨) બતાવેલ (૩) ધર્મને (૪) પ્રાપ્ત કરી (૫) મહાધાર (૬) સ’સાર સાગરને સાધુ સંયમ ભાવથી (૭) પાર કરે (૮) એમ જાણી સાધુ આત્માના રક્ષણને માટે (૯) સંયમનું પાલન કરે. - ભાવાર્થ:- કાશ્યપગેાત્રી ભગવાન્ મહાવીરસ્વામીએ બતાવેલ ધર્મને ગ્રહણ કરીને બુદ્ધિમાન પુરુષ મહાન ઘેાર સંસાર સાગરના પારને પામે, તથા આત્મકલ્યાણ માટે આત્માના રક્ષણ માટે ઉપયેગ વંત રહી સંયમનું પાલન કરે, શ્રુત અને ચારિત્રરૂપ અહિંસામય તથા અપરિષ્ઠહરૂપ ધર્મોના પાલનથી જ આ જન્મ મરણરૂપ તથા એકગતિમાંથી શ્રીજી ગતિમાં જવારૂપ સંસાર પરિભ્રમણના નાશ કરી શાશ્વતાં મેાક્ષના સુખા પ્રાપ્ત કરી શકાય છે એમ સમજી સયમ પાલન કરવું એ જ શ્રેયસ્કર છે. ૧ २ 3 દ विरए गामधम्मेहिं, जे केई जगई जगा । ૭ ९ ૧૦ ૧૧ तेसिं अत्तुवमायाए, धामं ધ્રુવં પરિવર રૂા શબ્દાર્થ : (૧) નિવૃત્ત થઇ (ર) સાધુ શબ્દાદિ વિષયાથી (૩) જે (૪) કાઇ (૫) જગમાં (૬) પ્રાણી છે (૭) તેઓને (૮) પેાતાના આત્મ સમાન સમજતા થકા (૯) ખળ સહિત (૧૦) સયમનું પાલન કરતા (૧૧) વિચરે. સાવાઃ- સાધુ શબ્દાદિ વિષયામાં રાગદ્વેષને છેાડી તેનાથી નિવૃત્ત થઈ જગમાં રહેલા સર્વાં નાના મેાટા જીવાને સુખ પ્રિય છે દુ:ખ અપ્રિય છે. એમ જાણી સર્વ જીવાને પેાતાના આત્મા સમાન Page #348 -------------------------------------------------------------------------- ________________ સત્ર થતાંગ સત્ર અ. ૧૧ ઉ. ૧ માને તેઓને પીડા ન આપે અને સર્વ જીવોની રક્ષાને માટે તથા પિતાના આત્માના કલ્યાણને માટે ઉત્સાહથી બળથી સંયમનું પાલન કરતા થકા વિચરે. अइमाणं च मायं च, तं परिन्नाय पंडिए । सव्वमेयं णिराकिच्चा, णिव्वाणं संधए मुणी ॥३४॥ શબ્દાર્થ : (૧) માનને (૨) માયા તથા (૩) જાણી (૪) પંડિત (૫) તેને (૬) ત્યાગ કરે (૭) નિર્વાણ પ્રાપ્તિની (૮) ખોજમાં રહે (૯) મુંનિ. | ભાવાર્થ – વિદ્વાન સાધુ અતિ માન, માયા, દેવ, લેભનેસ્વરૂપને જાણુ સંયમપાલનમાં વિદન સમાન જાણી, ચારિત્રને નાશ કરનાર જાણીને સર્વ કષાયેને ત્યાગ કરે, કષાય સંસાર વૃદ્ધિનું કારણ છે સોના સાધનરૂપ અનુષ્ઠાનેમાં ગવેષક રહી સંયમનું પાલન કરે ! संघर साहुधम्मं च, पावधम्म णिराकरे । उवहाणवीरिए भिक्खू, कोहं माणं ण पत्थए ॥३५॥ શબ્દાર્થ : (૧) સાધુ (૨) ક્ષમા આદિ () ધર્મની વૃદ્ધિ કરે (૪) પાપરૂપ કાર્યને (૫) ત્યાગ કરે (૬) સાધુ તપ કરવામાં (૭) પિતાનું પરાક્રમ પ્રગટ કરે (૮) સાધુ ધમાન આદિની (૯) પ્રાર્થના ન કરે. | ભાવાર્થ- સાધુ પુરુષ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ .. શિ પ્રકારના ક્ષમા સહિતના ધર્મની વૃદ્ધિ કરતા થકા, પાપરૂપ અનુષ્ઠાનેને ત્યા કરી તપ કરવામાં પોતાનું બળ વીર્ય પરાક્રમ પ્રગટ કરતા થકાં, મૂળગુણ ઉત્તર ગુણની વૃદ્ધિ કરતાં થકાં, વાલિ Page #349 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૧૧ ૦ ૧ પદાર્થીના સ્વીકાર કરી જાણી, પ્રતિદિન નવા નવા અભિગ્રહે। ધારણ કરતાં થકાં, ચારિત્રની વૃદ્ધિ કરી મેાક્ષમાગ માં કાઇ શકા નહિ રાખતા, સર્વ પાપાના ત્યાગ કરી, કષાયાના ત્યાગ કરીને, ઉપયેગ વંત રહી સંયમનું પાલન માક્ષ પ્રાપ્તિ માટે કરે, ૧૮ 3 जे य बुद्धा अतिकंता, जे य बुद्धा अणागया । . पहाणं, भूयाणं जगती जहा ||३६|| પદાળ, મથાળું ૭ E संति ते શબ્દા : (૧) જે (૨) તીર્થંકરા (૩) ભૂતકાળમાં થઇ ગયા (૪) ભવિષ્ય કાળમાં થશે (૫) આધાર (૬) એ બધાના (૭) શાંતિ છે (૮) જેમ (૯) જીવાને (૧૦) પૃથ્વી આધાર રૂપ છે. ભાવાઃ- જે તીકરા ભૂતકાળમાં થઈ ગયા અને ભવિષ્યકાળમાં થશે અને વત માને મહાવિદેહ ક્ષેત્રે બીરાજમાન છે તે સૌના આધાર શાન્તિ છે. કષાયના ક્ષયયી ઉત્પન્ન થતી સમાધિ શ્રુત ચારિત્રરૂપ દેશ પ્રકારના યતિ ક્રમના સચમપાલનથી ઉત્પન્ન થતી આત્માની સમાધિરૂપ મેાક્ષ સિદ્ધગતિની પ્રાપ્તિ અને જન્મ મરણુરૂપ સંસાર પરિભ્રમણુરૂપ દુઃખના ક્ષયથી પ્રાપ્ત થતી સમાધિ જ આધાર છે, જેમ જીવાને પૃથ્વીના આષાર છે, તેમ ચારિત્રરૂપ યતિધર્માં સયમપાલન એ જ જીવાને સમાધિરૂપ સ્થાન પ્રાપ્ત કરાવનાર છે. * ५ अह णं वयमावन्नं, फासा उच्चावया फुसे । . . ण तेसु विहिणेजा, वाएण व महागिरी ||३७|| શબ્દાર્થ : (૧) પશ્ચાત્ (૨) વ્રત ગ્રહણુ પ્રતિકૂળ (૪) પરીષહ ઉપસ”ના (૫) સ્પર્શ થાય અંગે નહિ (૮) જેમ વાયુથી (૯) મહાન પર્વતા કરેલ સાધુને (૩) અનુકૂળ તે। . (૬) સાધુ તેનાથી (છ) ડગતા નથી. Page #350 -------------------------------------------------------------------------- ________________ પ્ત થતાંગ રણ અ૧૧ - ૧ . ' ૧૯ ભાવાર્થ - પ્રવજ્યા ગ્રહણ કર્યા પશ્ચાત કઈ અનુકુળ અથવા પ્રતિકૂળ પરીષહે ઉપસર્ગો પ્રાપ્ત થાય તે પણ મુનિ તેનાથી ચલાયમાન ન થાય સમભાવથી તે તે પરીષહેને સહન કરે, જેમ વાયુથી મેરુ પર્વત ચલાયમાન થતું નથી. એ રીતે દઢતા ધારણ કરી વૈર્યવાન બની સંયમમાં સ્થિર બની સંયમનું પાલન કરે संधुरे से महापन्ने, धीरे दत्तेसणं चरे । निबुरे कालमाकखा, एवं (यं) केवलिणो मयं ॥ ત્તિમ રૂદ્રા શબ્દાર્થ ઃ (૧) આવોને નિરોધ કરનાર (૨) મહા બુદ્ધિમાન () ધીર સાધુ (૪) ગૃહસ્થોએ દીધેલ નિર્દોષ આહારને (૫) ગ્રહણ કરે (૬) શાંતિ ચિત્તથી (૭) પંડિત ભરણને છે (૮) એ (૯) કેવળી ભગવંતોને (૧૦) અભિપ્રાય છે. ભાવાર્થ- આશ્રદ્વારાને નિરાધ કરેલ મહાપ્રજ્ઞાવાન અને ૌર્યવંત સાધુ ગહસ્થાએ કીધેલ આહારને ગ્રહણ કરનાર, શાંતભાવમાં સમાષિભાવમાં રાગદ્વેષ રહિત બનેલ સાધુ, પંડિતમરણને ઈચ્છતા થકા સંયમ પાલન કરે, એ શ્રી કેવળી ભગવંતને મત છે, ઉપદેશ છે, અભિપ્રાય છે. અધ્યયન અગિયાર સમાપ્ત. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સુત્ર કૃતગ સત્ર અ. ૧૨ : ૧ સૂત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૧૨ મું. સમવસરણનામ चत्तारि समोसरणाणिमाणि, पावादया जाई पुढो वयंति । किरियं अकिरियं विणियंति तइयं, अनाणमासु चउत्थमेव ॥ ૧૦ ૧૧ ૧૨ છે . | શબ્દાર્થ : (૧) ચાર સિદ્ધાંત (૨) સમવસરણ (૩) પરતીર્થિક (૪) જેને (૫) પૃથફ પૃથફ (૬) બોલે છે (૭) ક્રિયાવાદી (4) અક્રિયાવાદી (૯) વિનયવાદી (૧૦) અજ્ઞાનવાદી (૧૧) કહેલ છે (૧૨) ચોથા. ભાવાર્થ – અન્ય દર્શનીઓ જે એકાંતરૂપથી માની રહેલા છે તે સિદ્ધાંત એ છે કે ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ, ચેથા અજ્ઞાનવાદ આ ચારે અલગ અલગ સિદ્ધાંતની માન્યતાવાળા છે. જે ક્રિયા અર્થાત પદાર્થને માન્ય રાખે છે તે ક્રિયાવાદી, ક્રિયા તથા પદાર્થને નહિ માનવાવાળા તે અક્રિયાવાદી, વિનયથી જ આત્મહિત માનવાવાળા તે વિનયવાદી, અજ્ઞાનથી જ આત્મહિત માનવાવાળા તે અજ્ઞાનવાદી. શાસ્ત્રકાર આ ચારે મતવાદીઓનું શું મંતવ્ય છે તે બતાવે છે કે એ ચારે મને એકાંતવાદી હાઈ મિથ્યાત્વરૂપ અને મિથ્યા ભાષણ યુક્ત વ્યવહારવાળા હોઈ તેનું દર્શન આદરવા ગ્ય નથી, તે હવે પછી જણાવે છે. અrfજારા તા રા િચંતા, આણંદુજા જે વિનિશિનિના अकोविया आहू अकोवियेहिं, अणाणुवीइत्सु मुसं वयंति ॥२॥ Page #352 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતગિ સૂત્ર અ. ૧૨ ૧૦ ૩૨૧ શબ્દાર્થ : (૧) અજ્ઞાનવાદીઓ (૨) પિતાને કુશળ (૩) માને છે છતા (૪) સંશયથી રહિત નથી (૫) તેઓ મિથ્યાવાદી છે (૬) સ્વયં અજ્ઞાની છે (૭) અજ્ઞાની શિષ્યોને (૮) ઉપદેશ આપે છે (૯) તેઓ વિચાર કર્યા વિના (૧૦) મિથ્યા (૧૧) ભાષણ કરે છે. ભાવાર્થ - અજ્ઞાનવાદી પિતાને નિપુણ માને છે, પરંતુ સંશયથી રહિત નથી, અજ્ઞાનને જ કલ્યાણનું સાધન માને છે, તેથી અસત્યભાષી છે, હવયં અજ્ઞાની છે અને અજ્ઞાની શિષ્યને પણ મિથ્યા ઉપદેશ આપે છે, વસ્તુ તત્વને વિચાર નહિ હોવાથી મિથ્યા ભાષણ કરે છે, વળી કહે છે જે જગતમાં સંપૂણ જ્ઞાની-સર્વજ્ઞ છે જ નહિ, અજ્ઞાનીઓ તર્ક કરી જગતના લેકોને અવળું સવળું સમજાવી ભેળા જનેને મિથ્યાત્વમાં ઘસડી જાય છે. આ રીતે સ્વયં તથા તેના અનુસરનારાને સંસાર સમુદ્રમાં ડૂબાડે છે એમ જાણી તેના સંગથી દૂર રહેવું. सच्चं असच्चं इति चिंतयंता, असाहु साहुत्ति उदाहरंता । जेमे जणा वेणइया अणेगे, पुढावि भावं विणइंसु णाम ॥३॥ | શબ્દાર્થ : (૧) સત્યને (૨) અસત્ય (૩) માનનારા (૪) અસાધુને (૫) સાધુ (૬) માનનારા () એ વિનયવાદી (૮) અનેક છે (૯) પૂગ્યા થકા (૧૦) વિનયથી (૧૧) મોક્ષને બતાવે છે (૧૨) મનુષ્ય. ભાવાર્થ – વિનયવાદીઓ સત્યને અસત્ય તથા અસાધુને સાધુ બતાવે છે તથા કઈ પૂછે તેને વિનયથી જ મોક્ષની પ્રાપ્તિ બતાવે છે, સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્ર જે સત્ય મોક્ષને માર્ગ છે તેને અસત્ય કહે છે અને વિનયથી જ મોક્ષ બતાવે છે, ખાલી વંદન માત્ર ક્રિયાથી જ સાધુપણું માને છે, ધર્મની યથાર્થ પરીક્ષા કરી શકતા નથી, તેને બત્રીસ ભેદ છે સર્વકાર્યની સિદ્ધિ માટે Page #353 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સત્ર અ. ૧૨ ૧૦ ૧ વિનયની જ શિક્ષા આપે છે, સર્વ કલ્યાણનું ભાજન વિનય છે. આ રીતે એકાંત મતવાળાં વિનયવાદીએ મિથ્યાદષ્ટિ છે. अणोवसंखा इति ते उदाह, अढे स ओभासह अम्ह एवं । लवावसंकी य अणागएहिं, णो किरियमाहंसु अकिरियवादी ।। ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૧ શબ્દાર્થ : (૧) વિનયવાદી (૨) વસ્તુ તત્ત્વને નહિ સમજનાર (૩) એમ (૪) કહે છે (૫) અમારા પ્રયજનની (૬) સિદ્ધિ (૭) અને (૮) દેખીએ છીએ (૯) વિનયથી જ (૧૦) કર્મ બંધનની શંકા કરવાવાળા (૧૧) ભવિષ્યકાળ દ્વારા વર્તમાનની અસિદ્ધિ માની (૧૨) નિષેધ (૧૩) ક્રિયાને (૧૪) કરે છે (૧૫) અક્રિયાવાદી ભૂત તથા. ભાવાર્થ- વિનયવાદીઓ વસ્તુ તત્ત્વના સ્વરૂપને નહિ જાણનારા પિતાના પ્રજનની સિદ્ધિ અને વિનયથી જ દેખીએ છીએ અમોને છે. અહીં સુધી વિનયવાદીની માન્યતા જણાવી હવે ગા. ૪ના બીજા પદથી અક્રિયાવાદીના મંતવ્યને બતાવે છે. વિનય વાદીઓની માફક કમ બંધનની આશંકાવાળા અક્રિયાવાદી ભૂત તથા ભવિષ્યકાળને જ માનવાવાળા વર્તમાનકાળને નિષેધ કરી ક્રિયાને નિષેધ કરે છે. લોકાયતિક તથા શાકય આદિ મતમાં આત્માના અસ્તિત્વને જ માનતા નથી તે પછી તેના મતે ક્રિયા કયાંથી હોઈ શકે ? અને ક્રિયાને નિષેધ ત્યાં કર્મબંધ કયાંથી હોય? તેઓના મતમાં કર્મબંધને માનતા જ નથી, ખાલી આરોપ માત્ર બંધ માને છે, જેમ મુઠ્ઠી બાંધીને ખોલી નાખી વળી બૌદ્ધલોકો તે સર્વ પદાર્થોને ક્ષણિક માને છે વિશેષ ખુલાશે. મ. શ્રી જવાહર લાલજી કૃત સૂત્ર પાના ૧૦૦-૧૦૧માં જોઈ લે. Page #354 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ. ૧૨ ઉ૦ ૦૨૩ ११ १२ १३ १४ सम्मिस्सभावं च गिरा गहीए, से मुम्मुई होइ अणाणुवाई। इमं दुपक्खं इममेगपक्खं, आहंसु छलायतणं च कम्मं ॥५॥ શબ્દાર્થ : (૧) મિશ્રભાવ (૨) વચનથી (2) ગ્રહણ કરી (૪). પરવાદીએ (૫) મૌન (૬) બની જાય છે (૭) અજ્ઞાનવાદી (૮) એમ (૯) બે પક્ષ (૧૦) એમ (૧૧) એક પક્ષ (૧૨) કહે છે (૧૩) વાકય છલને (૧૪). પ્રયોગ કરે છે. ભાવાર્થ – પૂર્વોક્ત નાસ્તિકગણ પદાર્થોને નિષેધ કરી પશ્ચાત પદાર્થોના અસ્તિત્વને સ્વીકાર કરે છે, સ્યાદ્વાદીઓના વચનેને અનુવાદ કરવામાં અસમર્થ બનતાં મૌન ધારણ કરે છે. પિતાના મતને પ્રતિપક્ષ રહિત અને પરમતને પ્રતિપક્ષ સહિત બતાવે છે, સ્યાદુવાદીઓનાં સાધનને આચારને પ્રરૂપણાને વિરોધ બતાવવા ખંડન કરવા વાક્ય છલને પ્રયાગ કરે છે. પદાર્થનું અસ્તિ માન્યા વિના પરવાદીઓના સિદ્ધાંતની સિદ્ધિ ન થવાના કારણે પદાર્થ સિદ્ધ થઈ જાય છે. જેથી ફક્ત વચનથી પદાર્થોને નિષેધ કરતા થકા નાસ્તિકગણ બંનેથી મિશ્રિત પરસ્પર વિરૂદ્ધ પક્ષને સ્વીકાર કરે છે. અને પિતાના મતનું દુરાગ્રહ વડે સ્થાપન કરે છે. આવા અજ્ઞાન મતે જગતમાં રહેલા છે તેનાથી પર રહેવા જ્ઞાનીઓએ આ દિગદર્શન કહેલ છે. વિશેષ વર્ણન મ. જવાહરલાલજીવાળા સૂત્ર પાના ૧૦-૪-પ-દમાં છે. ते एवमक्खंति अधुज्झमाणा, विरूवरूवाणि अकिरियवाई । जे मायहत्ता बहवे मणूसा, भमंति संसारमणोवदग्गं ॥६॥ શબ્દાર્થ : (૧) વસ્તુના સ્વરૂપને નહિ સમજનાર (૨) નાના પ્રકારના (૩) શાસ્ત્રોનાં કથન કરે છે એ શાસ્ત્રોને (૪) અક્રિયાવાદી (૫) આશ્રય લઈ (૬) બહુ (૭) મનુષ્યો (૮) અનંતકાળ સુધી (૯) સંસાર (૧૦) ભ્રમણ કરે છે, Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩-૪ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૨ ઉ. ૧ ભાવાર્થ- બુદ્ધિથી હીન વસ્તુ વરૂપને નહિ જાણનારા અકિયાવાદી ઘણા પ્રકારનાં કુશાની પ્રરૂપણ કરે છે અને એ શાના કથનને ગ્રહણ કરી ઘણાં મનુષ્ય અનંતકાળ સુધી સંસાર સાગરમાં જન્મ મરણરૂપ પરિભ્રમણ કરતા રહે છે અને દુઃખ ભગવે છે. णाइचो उएइ ण अत्थमेति, ण चंदिमा वड्ढति हायती वा । ' ' ' ' 8 " ; सलिला ण संदंति ण वंति वाया, वंझो णियतो कसिणे हु રોજ IIળી શબ્દાર્થ : (૧) સૂર્ય (૨) ઉગતો નથી (૩) અસ્ત (૪) થતો નથી (૫) ચંદ્રમાં (૬) વધતો નથી (૭) ઘટતે નથી (૮) નદીના પાણી (૯) વહેતાં નથી (૧૦) વાયુ (૧૧) વાતા નથી (૧૨) જૂઠા તથા અભાવ રૂપ છે (૧૩) જગત (1) સમરત (૧૫) નિશ્ચયથી. | ભાવાર્થ- સર્વ શૂન્યતાવાદી કહે છે કે સૂર્ય ઉગતો નથી, અસ્ત થતો નથી, ચંદ્રમાની શુકલ પક્ષમાં વૃદ્ધિ કે કૃષ્ણ પક્ષમાં હાની થતી નથી, નદીનાં પાણી વહેતાં નથી, વાયુ વાતા નથી, સમસ્ત વિશ્વ જુઠા અથવા અભાવરૂપ છે, સમસ્ત જગત અર્થ શૂન્ય તથા નિશ્ચય અભાવરૂપ છે, જગતમાં જે વસ્તુઓ દેખાય છે, તે સર્વ માયારૂપ, સ્વપ્નવત તથા ઈન્દ્રજાલ સમાન મિથ્યા છે, આવી રીતે વસ્તુઓ પ્રત્યક્ષ દેખાવા છતાં શુન્યવાદીઓ તેઓને નિષેધ કરે છે, આવી રીતે મિથ્યાત્વ ભાવમાં રહેલા જીવો સત્ય સ્વરૂપને નહિ સમજતા અજ્ઞાનરૂપી અંધકારમાં રહી સંસાર પરિભ્રમણનાં દુઃખને ભોગવે છે. जहाहि अंधे सह जोतिणावि, रुवाइ णो पासति हीणणेत्ते। संतपि ते एवमकिरियवाई, किरियं ण पसंति निरुद्ध पन्ना ॥८॥ - ૧૪ ૧૫ ૧૪ Page #356 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૨ ૧૦ ૧ શબ્દાર્થ : (૧) જેમ (૨) અંધ પુરુષ (૩) જ્યોતિ (૪) સાથે રહેવા છતા (૫) નેત્રહીન હોવાથી (૬) રૂપોને (૭) દેખી (૮) શકતો નથી (૯) એવી રીતે (૧૦) બુદ્ધિહીન (૧૧) અક્રિયાવાદી (૧૨) વિદ્યમાન (૧૩) ક્રિયા થતી હોવા છતાં (૧૪) દેખી (૧૫) શકતા નથી. | ભાવાર્થ- જેમ અંધપુરુષ દીપકની સાથે રહેવા છતાં દીપકને તેમ જ અન્ય પદાર્થો વિદ્યમાન હોવા છતાં દેખી શકતો નથી, એ જ રીતે જ્ઞાનાવરણીયાદિ કર્મોના આચ્છાદનથી જેની બુદ્ધિ હીનતાને પામેલ છે, જેનું જ્ઞાન રૂંધાએલ છે, તેવા શૂન્યતાવાદવાળા પ્રત્યક્ષ પદાર્થોની બદલતી પર્યાયરૂપ થતી ક્રિયાને દેખી શકતા નથી અને જગતને તથા રહેલા પદાર્થોને જૂઠા તથા અભાવરૂપ બતાવે છે, તેથી શું ? જગતના પદાર્થોને અભાવ થઈ શકે ? છતાં શૂન્યતાવાદવાળા પિતાના દુરાગ્રહને છેડતા નથી અને મિથ્યાત્વ ભાવમાં જ રહી સંસાર પરિભ્રમણ કર્યા કરે છે. संवच्छरं सुविणं लक्खणं च, निमित्तदेहं च उप्पाइयं च । अटुंगमेयं बहवे अहित्ता, लोगंसि जाणंति अणागताई ॥९॥ | શબ્દાર્થ : (૧) જ્યોતિષ (૨) સ્વપ્ન શાસ્ત્ર (૩) લક્ષણ શાસ્ત્ર (૪) નિમિત્ત શાસ્ત્ર તથા શરીરમાં રહેલા (૫) તલ આદિ ચિન્હોના ફળ બતાવી શકે તેવા શાસ્ત્રો તથા ઉલ્કાપાત દિગ્દાહ આદિના ફળ બતાવી શકે તેવા શાસ્ત્રો આદિ (૬) આઠઅંગવાળા શાસ્ત્રોને (૭) ઘણા પુરુષો (૮) ભણીને (૯) લેકમાં (૧૦) જાણે છે (૧૧) ભવિષ્યની વાતોને. | ભાવાર્થ- આ જગતમાં ઘણા પુરુષ તિશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર તથા શરીરમાં રહેલા તલ આદિ ચિન્હાનાં ફળ બતાવનાર શાસ્ત્રો તથા ઉકાપાત તથા દિગ્દાહ આદિના ફળ બતાવનાર શાસ્ત્ર, આદિ આઠ અંગવાળાં શા Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સૂત્ર કૃતાંગ સત્ર અ. ૧૨ ઉ૦ ૧ ભણીને ભવિષ્યમાં થવાવાળી વાતને તથા ભૂતકાળમાં બનેલી વાતને જાણી શકે છે, તથા આકાશગજના, ભૂકમ્પ, આંતરિક્ષ, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન, તથા નવમાં પૂર્વમાં ત્રીજી આચાર વઘુમાંથી ઉદ્ધત જે સુખ, દુઃખ, જીવન, મરણ, તથા લાભ, અલાભ આદિના સૂચક જે શા છે તે ભણીને જીવ ત્રણ કાળની મર્યાદિત વાતોને જાણી શકે છે. શુન્યવાદ માનવાથી આ વસ્તુ જાણી શકાય નહિ केई निमित्ता तहिया भवति, केसिंचि तं विप्पडिएति णाण। ते विजभावं अणहिजमाणा, आहंसु विजापरिमोक्खमेव ॥१०॥ શબ્દાર્થ : (૧) કેદ (૨) નિમિત્ત (૩) સત્ય (૪) હોય છે (૫) કઈ કેઈ (૬) વિપરીત હોય છે (૭) નિમિત્તાના જ્ઞાન (૭) આ રીતે દેખતા થકા વિદ્યાના અધ્યયન (૮) નહિ કરનાર અક્રિયાવાદી (૯) વિદ્યાના (૧૦) કલ્યાણ કારી માને છે (૧૧) ત્યાગને. ભાવાર્થ- કેઈ નિમિત્ત સત્ય હોય છે અને કોઈ નિમિત્તનાં જ્ઞાન વિપરીત પણ હોય છે, એમ જાણી અક્રિયાવાદીઓ વિદ્યાના અધ્યયન કરતા નથી અને વિદ્યાના ત્યાગને કલ્યાણકારી માને છે, તિષ શાસ્ત્રને જોવામાં પિતાના ક્ષપશમની હીનતાના કારણે ફેર રહી જાય છે, તેથી અસત્ય પરિણામ આવે છે, ક્ષયપશમ સારો હાય ને ઉપગથી જોતિષને અભ્યાસ કરે તે પરિણામ સત્ય આવે તે હકીકતને શુન્યવાદીઓ જાણતા નથી, જેથી શૂન્યતાવાદીઓ પિતાના દુરાગ્રહને કારણે સત્ય હકીકતને જ્ઞાનને જાણી શકતા નથી. ( નિમિત્ત જોવામાં ગફલત થાય ઉપગ શૂન્ય થાય તે અસત્ય પરિણામ આવે, તેથી તેઓ મિથ્યાત્વભાવમાં રહી સંસારસાગરમાં પરિભ્રમણ કર્યા કરે છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતંગ ક્ષેત્ર અ૦ ૧૨ ૩૦ ૧ ५ ते एवमति समिच लोगं, तहा तहा समणा माहणा य । છ . ૧૧ શ્ ૧૦ ૧૧ १२ 93 * सयं कडं णम्नकडं च दुक्खं, आहंसु विज्ञाचरणं पमोक्खं ॥ ११ ॥ રહ શબ્દા : (૧) ફળ પ્રાપ્ત થવાનું બતાવે છે (૨) જાણી (૩) લેાકને (૪) żર્માનુસાર (૫) શ્રમણ અથવા શાકય ભિક્ષુ (૬) અથવા બ્રાહ્મણ આદિ પેાતાના અભિપ્રાય અનુસાર (૭) પેાતાના જ (૮) કાય`થી હાય છે (૯) અન્યના (૧૦) એમ પણ કહે છે કે દુ:ખ (૧૧) કરવાથી નહિ (૧૨) તીથ કર દેવ જ્ઞાન તથા (૧૩) ક્રિયાથી (૧૪) મેક્ષ (૧૫) બતાવે છે. ભાવાર્થ:- શાકયભિક્ષુ અથવા બ્રાહ્મણ્ણા આદિ પોતાના અભિપ્રાય અનુસાર લેાકને જાણી, ક્રિયાને-કમને અનુસાર ફળ પ્રાપ્ત થવાનું ખતાવે છે, તથા એમ પણ કહે છે કે દુઃખ પેાતાના જ કાથી હાય છે, અન્યના કરવાથી દુઃખ ન હેાય, શ્રી તીથંકરદેવ જ્ઞાન તથા ક્રિયાથી મેાક્ષ પ્રાપ્તિ થવાનું કહે છે. ક્રિયાવાદી જ્ઞાન રહિત એકલ! ચારિત્રથી—ક્રિયાથી મેક્ષ બતાવે છે, વળી કહે છે કે જીવા જેવી જેવી ક્રિયા કરતા હાય તેને અનુસાર સ્વર્ગ, નરક આદિ ફળ પ્રાપ્ત થાય છે, એટલે ક્રિયા માત્રથી જ મેાક્ષ બતાવે છે, સંસારમાં જે સુખ દુઃખ જે કાંઇ હાય છે, તે પેાતાના જ શુભાશુભ કાર્યથી હાય છે, ઈશ્વરકૃત નહિ, આત્માને અક્રિય. માનવાથી સુખદુઃખની પ્રાપ્તિ કયાંથી હાઈ શકે ? પરંતુ તેઓના અભિપ્રાય એકાંત છે, જ્ઞાન સહિતની ક્રિયા જ ઇષ્ટ ફળ આપનાર બને છે, ક્રિયા રહિત જ્ઞાન પશુ સમાન અને જ્ઞાન રહિતની ક્રિયા પશુ અંધ સમાન જાણવી, પરતુ જ્ઞાન અને ક્રિયા બન્નેથી કાની ઇષ્ટ સિદ્ધિ હાઇ શકે છે. છતાં પ્રથમ જ્ઞાનની પ્રધાનતા જાણવી, પ્રથમ જ્ઞાન પછી દયા, એટલે પ્રથમ જ્ઞાનથી ઈષ્ટ અનિષ્ટ શુભ અશુભ લાભ હાની જાણી શકાય છે, જ્ઞાનથી જ ચારિત્ર અને તપની જરૂર છે એમ જાણી શકાય છે. પરંતુ એકલા જ્ઞાનથી પણ મેાક્ષ Page #359 -------------------------------------------------------------------------- ________________ १० ११ १२ १३ १४ ૨૮ ત્ર કૃતાંગ સત્ર અ. ૧૨ ઉ૦ ૧ પ્રાપ્તિ થતી નથી ક્રિયાવાદીઓનું મંતવ્ય એકાંત છે તે મિથ્યાત્વનું કારણ જાણવું. ते चवखु लोगंसिह णायगा उ, मग्गाणुसासंति हितं पयाणं । तहा तहा सामयमाहु लोए, जंसी पया माणव ? संपगाढा ॥१२॥ | શબ્દાર્થ : (૧) આ લેકમાં શ્રી તીર્થકર દેવ વગેરે જ્ઞાનીઓ (૨) ચક્ષુ સમાન છે (૩) તથા નાયક અથવા (૪) પ્રધાન છે (૫) મનુષ્યોને કલ્યાણને (૬) ભાર્ગ (૭) બતાવે છે (૮) જ્યાં જ્યાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે ત્યાં ત્યાં (૯) સંસાર મજબૂત થાય છે (૧૦) લેકોને (૧૧) જેમાં (૧૨) પ્રજા (૧૩) મનુષ્યો (૧૪) નિવાસ કરે છે. | ભાવાર્થ – તીર્થંકર આદિ જ્ઞાની પુરુષ જગમાં ચક્ષુ સમાન છે એટલે જગતના ને તીર્થકર દે આદિ જ્ઞાનીઓ ચક્ષુ સમાન છે. લેકમાં સર્વથી જ્ઞાની શ્રેષ્ઠ છે. મનુષ્યાદિ જેને મોક્ષમાર્ગ–કલ્યાણના માર્ગની શિક્ષા આપે છે. મોક્ષમાર્ગ બતાવે છે, વળી કહે છે કે જ્યાં જ્યાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે, ત્યાં ત્યાં સંસાર મજબૂત થાય છે. સંસારવૃદ્ધિ થાય છે, સંસારમાં મનુષ્ય નિવાસ કરે છે તેઓને જ્ઞાનીઓ નેત્ર સમાન કહ્યાને અર્થ એ થાય છે કે જ્ઞાનીઓ જીવોને ઉપદેશ આપી અનર્થરૂપ દુખ-સંસારભ્રમણ જન્મ, મરણ, રોગ, પ્રતિકૂળતા વગેરે દુઃખનું નિવારણ કરાવવામાં અને દૃગતિ પ્રાપ્ત કરાવવામાં સહાયભૂત થાય છે, મહા આરંભ મહાપરિગ્રહ આદિ ચાર કારણે જીવો નરકનું આયુષ્ય બાંધે છે, તથા ચાર કારણે જેવો તિર્યંચનું આયુષ્ય બાંધે છે, વળી કહે છે કે જ્યાં જ્યાં રાગદ્વેષની વૃદ્ધિ ત્યાં ત્યાં સંસાર શાશ્વત થાય છે જ્યાં જ્યાં કમને ઉપચય થાય છે, ત્યાં ત્યાં સંસારની વૃદ્ધિ થાય છે, સદ્દવિચારથી - દુવાણીથી સદ્કાર્યથી શુભગતિ અને સુખની પ્રાપ્તિ થાય છે, તેનું જ્ઞાન પ્રાપ્ત કરાવનાર જ્ઞાનીઓ જ છે તેથી નેત્ર સમાન ઉપમાં આપેલ છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૧૨ ૦ ૧ 9 २ Y '' जे रक्खसा वा जमलोहया बा, जे वा सुरा गंधव्वा य काया । દ t ९ आगासगामी पुढोसिया जे, पुणो पुणो विष्परियासुर्वेति ॥ ||રા ઊં. ૩૨૯ શબ્દા : (૧) જે રાક્ષસ છે (૨) યમલા-પરમાધામી (૩) વૈમાનિક દેવા તથા જ્યાતિષ દેવા (૪) ગધ–વ્યંતર દેવા (પ) પૃથ્વીકાયાદિ (૬) પક્ષી વાયુ આદિ (૭) પૃથ્વી આશ્રિત અપ-તે-વાયુ વનસ્પતિ વિગલેન્દ્રિયે મનુષ્યા તિયચા વગેરે (૮) વારવાર (૯) ભિન્ન ભિન્ન ગતિએમાં ભ્રમણ કરે છે. ભાવાર્થ:- વ્યતરા, અસુરકુમારા-પરમાધામી વગેરે ભવનવાસી દેવે, વૈમાનિક દેવા, જ્યાતિષી દેવા, ગંધ.-વ્યંતરની જાતિ, આકાશગામી પક્ષી આદિ તથા પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ, એઈન્દ્રિય, તૈઇન્દ્રિય, ચૌન્દ્રિય, પંચેન્દ્રિય, નિય”ચ પચેન્દ્રિય, મનુષ્ય, નારકી, આદિ સર્વ જીવા, પેાતાનાં કરેલાં કર્યાંથી, કર્માનુસાર, ભિન્ન ભિન્ન ગતિમાં-ચેાનિઓમાં, અરહટ યંત્રની માફક વારવાર ઉત્પન્ન થઇ જન્મ અને મરણરૂપી સંસાર પરિભ્રમણ કરે છે 9 ક્ ૩ '. जमाहु ओहं सलिलं अपारगं, जाणाहि णं भवगणं दुमोक्खं । ૧૧ 9 છે १० ૧૩ ૧૪ १५ जैसी विसन्ना विसयंगणाहिं, दुहओऽवि लोगं अणुसंचरंति ॥१४॥ શબ્દાર્થ : (૧) કહેલ છે (ર) આધ (૩) પાણી (૪) અપાર (૫) જાણા (૬) સ’સાર–ભવ (૭) ગહન (૮) દુષ્કર (૯) જેમાં (૧) ખુંચેલા (૧૧) વિષય-કામભોગા (૧૨) સ્ત્રીએ (૧૩) ત્રસ-સ્થાવર (૧૪) લેકમાં (૧૫) પરિભ્રમણ કરે છે. ભાવાઃ- સંસારનું સ્વરૂપ જાણનાર શ્રી તીર્થંકરદેવે તથા ગણુધરાદિએ સંસાર સાગરને સ્વયમ્ભરમણ સમુદ્રની સમાન દુસ્તર Page #361 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતંગ સુત્ર અ૦ ૧૨ ૩૦ ૧ કહેલ છે, કેાઈ જલચર કે સ્થળચર આ સમુદ્રને ઉલ્લંધન કરી શકે નહિ, એવી જ રીતે સમ્યગ્દર્શન વિના ચેારાશીલાખ ચેાનિના સ્થાનરૂપ સંસાર સાગરને પાર કરવા દુર્લભ કહેલ છે, સંસારમાં જે પુરુષા સાવદ્યકમ વાળા અનુષ્ઠાનેા કરે છે, તે કુમાગમાં પડેલા છે, અસત્ય દનને ગ્રહણ કરનારા છે, વિષય પ્રધાન સ્ત્રીઓમાં જેએ આસક્ત છે અને સ્ત્રીઓને વશીભૂત છે તે પામર જીવા ઉત્તમ અનુષ્ઠાના કરી શકતા નથી. સ્ત્રીરૂપ કીચડમાં તથા અન્ય કામભાગરૂપ વિષયામાં ફસાયેલ આસક્ત જીવે વારવાર ચારે ગતિમાં, ચૌદ રાજલેાકમાં વારવાર જન્મ મરણ કર્યાં કરે છે. અથવા લિંગ માત્રરૂપ પ્રત્રજ્યા ધારી બની, પાપ વિરતિ રહિત તથા રાગદ્વેષથી યુક્ત પેાતાના ક્રમ થી પ્રેરિત આ ગહન લાકમાં વારંવાર જન્મ મરણ કરતા સંસાર પરિભ્રમણ કરે છે. ૩૩૦ ५ २ ૩ . ૧ . न कम्मुणा कम्म खवे ति बाला, अकम्मुणा कम्म खवात धीरा । ૧૦ ૧૧ १२ १५ r ૧૩ मेधाविणो लोभमावतीता, संतोसिणो नो पकरेंति पावं ॥ १५ ॥ શબ્દા : (૧) અજ્ઞાની જીવા (ર) પાપકા કરતા હેાવાના કારણે (૩) પાતાના કર્માંના (૪) ક્ષય કરી (૫) શકતા નથી (૬) ધીર પુરુષા (૭) આશ્રવાને રોકી (૮) ક`ના (૯) ક્ષય કરે છે (૧૦) મુદ્ધિમાન પુરુષ (૧૧) લાભથી દૂર રહે છે (૧૨) સ ંતેાષી ખની (૧૩) પાપકમ (૧૪) કરતા (૧૫) નથી. ભાવા:- મૂખ`જીવા અજ્ઞાની જીવે અશુભ-સાવદ્ય કાર્યો કરતા હાવાથી પેાતાનાં પાપાના-કર્મના ક્ષય કરી શકતા નથી, પરંતુ જે ધીરપુરુષા છે તેએ સાવદ્ય કર્મોનો ત્યાગ કરી આશ્રદ્વાર બંધ કરી પેાતાનાં કર્મોના ક્ષય કરે છે. તેમ જ બુદ્ધિમાન સાધક લાભના ત્યાગ કરી સોોષી બની પાપકમ કરતા નથી. મૂખ જીવે અસના આશ્રયે મિથ્યાત્વ દ્વેષાની વૃદ્ધિથી સાવદ્ય કમ તથા નિરવધ . Page #362 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૨ ૩૦ ૧ કમના વિપાકેાને નહિ જાણતા હૈાવાથી, સાવદ્ય કર્મમાં આસક્ત હાવાથી કર્મોના ક્ષય કરવા સમર્થ થતા નથી. આશ્રવદ્વારને શકયા વિના સવથા કર્મના ક્ષય થઈ શકતા નથી. તેમ જ લેાભ ષાયને મંદ કર્યા વિના કર્મોના ક્ષય થઈ શકતા નથી. એમ જાણી, મુમુક્ષુએએ આશ્રવાને રાકવા ઉપયાગવત રહેવું. દ ते तीयंउत्पन्नमणागयाई, लोगस्स जागति तहागयाई । * . ૧૦ ૧૧ * ૧૩ तारो अन्नेसि अणन्नणेया, बुद्धा हु ते अंतकडा भवति ॥ १६ ॥ ૩૩૧ શબ્દાર્થ : (૧) વીતરાગ પુરુષ જીવાની (ર) ભૂત (૩) વર્તમાન (૪) ભવિષ્યકાળના વૃત્તાન્તા-પર્યાયેા (૫) લેાકના સ્વરૂપને યથા' (૬) રૂપે જાણે છે (૭) નેતા છે (૮) તેએ અન્ય જીવાના (૯) તેના નેતા કાઇ નથી (૧૦) એવા જ્ઞાની (૧૧) પુરુષા જ સંસારના (૧૨) અંત (૧૩) કરે છે. ભાવાઃ- વીતરાગ પુરુષ જીવેાની ભૂત, વર્તમાન, ભવિષ્યકાળની પર્યંચાને અવસ્થાઓને યથા રૂપે લેાકના સ્વરૂપને જાણી શકે છે અને તેએ સર્વ જીવાના નેતા છે; પરંતુ તેમના નેતા કોઇ નથી સ્વયંમુદ્ધ છે. આવા જ્ઞાની જીવા સ`સારના અંત કરે છે, ષાયાના સર્વથા ક્ષય થવાથી વીતરાગપણું પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાની અથવા ચૌદપૂર્વ ભણેલા પરાક્ષ જ્ઞાની સંસાર પાર કરનારા ભવ્ય જીવાને સદુપદેશ આપી મેાક્ષમાં પહાંચાડે છે. મ . ૭ દ ૩ ते व कुव्वंति ण कारवंति, भूताहिसंकाइ दुर्गुछमाणा । . ९ ૧૦ ૧૧ १२ १५ ૧૩ ૧૪ सयाजता विष्पणमंति धीरा, विष्णत्ति धीरा य हवंति एगे ॥ १७ ॥ ૩ શબ્દા : (૧) પાપના ઘૃણા કરવાવાળા તીર્થં ́કર આદિ (૨) પ્રાણીઓની ધાતના (૩) ભયથી (૪) સ્વયં પાપ કરતા (પ) નહિ (૬) અન્ય પાસે કરાવતા (૭) નહિ (૮) સદા પાપનાઅનુષ્ઠાનથી (૯) યત્નાવત Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સત્ર કૃતાંગ સત્ર અ. ૧૨ ઉ૦૧ (૧૦) સંયમ અનુષ્ઠાન કરતા હતા (૧૧) કર્મનું વિદારણ કરવામાં નિપુણ વિનયવંત પુરુષ (૧૨) નિવૃત્ત રહી (૧૩) બનતા હતા (૧૪) કેટલાએક અન્યદર્શનીઓ (૧૫) જ્ઞાન માત્રથી વીર. ભાવાર્થ:- વીતરાગ પુરુષ તથા સમ્યગુજ્ઞાની ગણધર આદિ, પ્રાણી ની ઘાતના ભયથી પાપનો તિરસ્કાર કરતા થકાં સ્વયં હિંસા કરતા નહિ, હિંસા કરાવતા નહિ, હિંસાના કરનારને અનમેદન આપતા નહિ; સર્વ મહાવ્રતોનું પાલન કરતા હતા, સદાકાળ યત્નાવંત રહી ધીર પુરુષ સંયમ પાલનમાં વિનયવંત કર્મનું વિદારણ કરવામાં નિપુણ પુરુષ સદા પાપકારી અનુષ્કાનેથી નિવૃત્ત બની ઉપગવંત રહી સંયમ પાલન કરતા હતા. જ્યારે કોઈ અન્ય દર્શનીઓ જ્ઞાનમાત્રથી વીર બની ક્રિયા અનુષ્ઠાનેને છોડી દેતા હતા. डहरे य पाणे वुड्ढे य पाणे, ते आत्तओ पासइ सव्वलोए । ૧૨ ૧૩ उन्वेहती लोगमिण हंतं, बुद्धेऽपमत्तेसु परिव्वएज्जा ॥१८॥ શબ્દાર્થ : (1) સુક્ષ્મ કુંથુ (૨) આદિ (૩) તથા બાદર શરીરવાળા (૪) પ્રાણીઓ (૫) તે સર્વને (૬) આત્મસમાન (૭) જેવે (૮) સર્વ લેકમાં (૯) ઉપેક્ષા (૧૦) લેકમાં (૧૧) મહાન (૧૨) જ્ઞાની (૧૩) અપ્રમત (૧૪) વિચરે. ભાવાર્થ – આ જગતમાં નાના શરીરવાળાં અગર બાદર શરીરવાળાં જે પ્રાણીઓ છે તે સર્વે ને તત્ત્વદશી પુરુષ પિતાના આત્મા સમાન જુએ છે. જાણે છે સમસ્ત લેકમાં જેટલા પ્રમાણવાળો મારો જીવ છે તેટલા જ પ્રમાણવાળો કુંથુ આદિ સૂક્ષ્મજીવોને આત્મા છે, જેમ મને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે, એવી જ રીતે સર્વ નાના મોટા ને સુખ પ્રિય ને દાખ અપ્રિય છે, એમ જાણે કોઈ પ્રાણીને પીડા ઉત્પન્ન ન થાય એ રીતે ઉપગવંત રહી સંયમ પાલન કરવું એ જ તત્ત્વદશીને આચાર જાણે. Page #364 -------------------------------------------------------------------------- ________________ સબ કુતગ સૂત્ર અ. ૧૨ ઉ૦ ૧ जे आयओ परओ वावि णच्चा, अलमप्पणो होति अलं परेसिं । तं जोहभूतं च सयावसेज्जा, जे पाउकुज्जा अणुवीति धम्मं ॥ શબ્દાર્થ : (૧) જે પુરુષ સ્વયં અથવા (૨) અન્ય પાસેથી (૩) ધર્મને જાણીને જે ધર્મને ઉપદેશ આપે છે (૪) એ જ પુરુષ પોતાના આત્માની તથા (૫) પરના આત્માની (૬) રક્ષા કરવા (૭) સમર્થ છે (૮) જે વિચાર કરી (૯) ધર્મને (૧૦) પ્રગટ કરે છે (૧૧) તે તિઃસ્વરૂપ મુનિ પાસે (૧૨) સદા (૧૩) નિવાસ કરવો. ભાવાર્થ – જે કઈ સાધક આત્મા સ્વયં અથવા તે અન્ય વ્યક્તિ દ્વારા ધર્મને સ્વરૂપને જાણુને પશ્ચાત ધર્મને ઉપદેશ આપે છે, તેઓ સંસાર સમુદ્રરૂપી એઘથી પિતાના આત્માની તથા પરના આત્માની રક્ષા કરવામાં સમર્થ બને છે અને જેઓ વિચારીને ધર્મને પ્રગટ કરે છે, એવા તિ સ્વરૂપ મુનિની પાસે સદા સાધકોએ નિવાસ કરે. સાધકે સદાને માટે ગુરુની પાસે નિવાસ કરવાથી જ્ઞાનની ઠીક ઠીક પ્રાપ્તિ થાય છે. તથા દર્શન ચારિત્રમાં દઢ થાય છે એમ જાણી પુણ્ય આત્માઓએ જીવનભર ગુરુ નિકટ રહેવું તે પિતાને માટે કલ્યાણકારક છે. अत्ताण जो जाणति जो य लोगं, गई च जो जाणइ णागइं च । जो सासयं जाण असासयं च, जातिं च मरणं च जणोववायं ।। રા ન શબ્દાર્થ : (૧) પિતાના આત્માને (૨) જાણે છે (૩) જે સાધક (૪) તથા લેકના સ્વરૂપને જે જાણે છે (૫) તે જીવની ગતિ (૬) અનાગતિને Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સૂત્ર કૃતગ સૂત્ર અ૦ ૧૨ ૧૦ ૧ (૭) જાણે છે (૮) એવી જ રીતે શાશ્વત–મોક્ષ (૯) તથા અશાશ્વત–સંસાર (૧૦) ને જાણે છે (૧૧) તથા જન્મ (૧૨) મરણ આદિ (૧૩) પ્રાણીઓની ભિન્ન ભિન્ન ગતિઓના (૧૪) ઉપ પાત. ભાવાર્થ:- જે કઈ સાધક પોતાના આત્માને, તથા લેકના સ્વરૂપને તથા બની ગતિ, અનાગતિને તથા શાશ્વત મોક્ષને તથા અશાશ્વત સંસારને તથા પ્રાણીઓના જન્મ, મરણ તથા નાના પકારની ગતિઓમાં ઉત્પન્ન થવાનું તે સર્વેને જાણે છે કે પુરુષ પરલેકમાં જવાવાળા શરીરથી ભિન્ન તથા સુખ દુઃખના આધારરૂપ પિતાના આત્માને જાણે અને આત્માના કલ્યાણરૂપ સાધન જ્ઞાન, દર્શન, ચારિત્ર, તરૂપ સાધનમાં જે પ્રવૃત્ત રહે છે એ જ પુરુષ આત્મજ્ઞ છે અને એ જ પુરુષ પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ આ સમસ્ત લેકને જાણે છે, નારક, તિર્યંચ, મનુષ્ય તથા દેવ કયાંથી આવી ઉત્પન્ન થયા છે તથા કેવા કર્મો કરવાથી જ નરક આદિમાં ઉત્પન્ન થાય છે તે જે જાણતા હોય તથા કયાં ગયા પછી જીવ ફરીથી સંસારમાં આવતા નથી એ જાણવાને ઉપાય સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્ર છે એ જે જાણે છે એ અષ્ટકર્મના ક્ષયરૂપ છે તથા અનાગતિ સિદ્ધિને જાણે છે દ્રવ્યાસ્તિક નય આશ્રી સમસ્ત પદાર્થો નિત્ય છે, પર્યાય આશ્રી સર્વ પદાર્થો અનિત્ય છે તથા પ્રતિક્ષણ વિનાશી છે તે સર્વ જાણે છે. अहोऽवि सत्ताण विउद्दणं च, जो आसवं जाणति संवरं च । दुक्ख च जो जाणति निज्जरं च, सो भासिउमरिहह किरियवाद શબ્દાર્થ ઃ (૧) અધોગતિ (૨) છે (૩) દુઃખે (૪) આશ્રવ (૫) સંવર (૬) જાણે છે (૭) દુઃખ (૮) જાણે છે (૯) નિર્જરા (૧૦) યોગ્ય (૧૧) કહેવા (૧૨) ક્રિયાવાદ. Page #366 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતીંગ સૂત્ર અ ૬૦ ૧ ભાવાર્થ:- જે કાઈ આત્મા તરકાદિ ગતિમાં રહેલા દુઃખાને જાણનાર છે. પ્રાણી વકરેલા કર્મોનાં ફળને ભાગવે છે, જેએ પાપકમ કરે છે તે નરક આદિ અધમતિ સ્થાનામાં ઉત્પન્ન થઇ જન્મ, મરણ રાગ, શાકથી ઉત્પન્ન થતા ઘણા પ્રકારની શારીરિક માનસિક પીડાને ભાગવે છે તે જાણે છે, તે દુઃખાના અભાવના ઉપાયને જાણે છે, કહેવાને ભાવ એ છે કે નરકની સાતમી ભૂમિથી લઇ સર્વાસિદ્ધ વિમાન સુધી જેટલાં પ્રાણીએ છે તે સ કર્મોથી યુક્ત છે, તેમાં જેએ ગુરુકમી છે તે અપ્રતિષ્ઠાન નરકમાં જાય છે, આઠ પ્રકારના કર્મોની આવકને આશ્રવ કહે છે, તે પ્રાણાતિ પાત રૂપ છે. અથવા મિથ્યાદન તથા રાગદ્વેષ રૂપ છે તેને જાણે છે, આશ્રવના નિધરૂપ સવરને જાણે છે, પુણ્ય પાપને જાણે છે, અસાતારૂપ દુઃખને તથા તેનાં કારણેાને જાણે છે જે ક્રિયા-પદાર્થો સંસાર પ્રાપ્તિનાં કારણ છે, તેનાથી વિપરીત પદાર્થો ક્રિયાઓ માક્ષ પ્રાપ્તિના હેતુએ છે તેને પણ જાણે છે, તેએા જ ક્રિયાવાદના સ્વરૂપને તથા જીવ, અજીવ, આશ્રવ, સ ંવર, બંધ, પુણ્ય, પાપ, નિર્જરા, માક્ષના સ્વરૂપને બતાવી શકે છે. વધારે ખુલાસે સૂત્ર પાના ૧૩૩થી - ૧૫૧ સુધી શ્રી જવાહરલાલજી કૃતમાં છે. ત્યાંથી જાણી લેવું, વિ. એકાંતવાદીઓ બધા મિથ્યાત્વવાદી રહેલા છે તેઆના સગથી દૂર રહેવું તે શ્રેયસ્કર છે. 9 . દ सदेसु रूवेसु असज्जमाणो, गंधेसु रसेसु अदुस्समाणे । ૧૦ ૩૫ A . ९ 19 ૧૨ णो जीवितं णो मरणाहिकखी, आयाणगुले वलया विमुक्के || શિમિ ॥૨૨॥ શબ્દાથ ઃ (૧) શબ્દમાં (૨) રૂપમાં (૩) અનાસક્ત (૪) ગંધમાં (૫) રસમાં (૬) અદ્વેષ (૭) જીવનમાં (૮) મરણમાં (૯) ઇચ્છા રહિત (૧૦) આત્મ ગુપ્ત (૧૧) માયા (૧ર) રહિત વિચરે. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સત્ર કૃતાંગ સત્ર અ. ૧૨ ઉ૦ | ભાવાર્થ- સાધુ પુરુષ મનહર શબ્દમાં, રૂપમાં આસક્ત ન બને અમનેઝ ગંધમાં તથા એમનેઝ રસો પ્રતિદ્વેષ ન કરે, એમ જીવનની કે મરણની ઈચ્છા ન કરે, પરંતુ માયા કપટ રહિત બની સંયમમાં ઉપગવંત રહી વિચરે. કોઈ પણ ઈન્દ્રિય વિષમાં સાધુ રાગદ્વેષ ન કરે, અસંયમી જીવનને ઈ છે નહિ. પરીષહે ઉપસર્ગો ઉત્પન્ન થતાં રાગદ્વેષ રહિત બની સમભાવે સહન કરે, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી ગુપ્ત રહી માયા કપટ રહિત બની સંયમનું પાલન કરે એ જ આત્મકલ્યાણને માગ ભગવંતે બતાવેલ છે અધ્યયન બારમું સમાપ્ત. Page #368 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર તરિ સૂત્ર અ. ૧૩ ઉ. ૧ ૩૩૭ ત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૧૩ મું. યથાતથ્યનામ आहत्तहीयं तु पवेयइस्सं, नाणप्पकारं पुरिसस्स जातं । सओ अ धम्मं असओ असील, संतिं असंति करिस्मामि ઉs III શબ્દાર્થ : (૧) યથા તળે સત્ય તત્વ (૨) બતાવીશ (૩) જ્ઞાનના પ્રકાર () છના (૫) ભલા બુરા ગુણે (૬) ઉત્તમ સાધુના (૭) ધર્મને (૮) બુરા સાધુઓના (૯) કુશલ (૧૦) શાંતિ અથવા મેક્ષ (૧૧) સંસાર (૧૨) પ્રગટ (૧૩) કરીશ. ભાવાર્થ – શ્રી સુધર્માસ્વામી પિતાના શિષ્યવર્ગને કહે છે કે સત્યતત્ત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા જીવન ભલા તથા બુરા ગુણ તથા સાધુઓના શીલ-ચારિત્ર તથા કુસાધુઓના કુશીલ તથા મેક્ષ અને બંધનના રહસ્યને પ્રગટ કરીશ. રાગ તથા ઠેષ તે ભાવ વલય કહેવાય. એ રાગદ્વેષથી મુક્ત રહેનારને સત્યતત્વ સમજાય છે. એ સંબંધમાં કહું છું કે સત્ય તત્વને યથા તથ્ય કહેવાય છે. અથવા જે પરમાર્થ છે તે યથા તથ્ય છે અને તે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મ છે. જેના આરાધનથી દુર્ગતિમાં પડતાં ને બચાવે છે. તે જ શ્રત ચારિત્રરૂપ ધર્મ છે. તેનું યથાતથ્ય પાલન ઉપગવંત રહીને કરનાર સમસ્ત કર્મોને ક્ષય કરી શાંતિરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. જેમાં સમ્યગદર્શન એ ધર્મના પાયારૂપ છે તે પથમિક, ક્ષાયિક ક્ષાપશમિક આદિ પાંચ પ્રકારે છે, વીતરાગદેવે પ્રતિપાદન કરેલ જે મોક્ષમાર્ગ તેની નીવડ શ્રદ્ધા તે જ સમ્યગદર્શન કહેવાય Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સૂત્ર કૃતાંગ સત્ર અ. ૧૩ ઉ૦ ૧ છે અને જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મોક્ષ, નિજર આદિ નવતત્ત્વરૂપ જે તવ છે તેને યથાતથ્ય જાણે અને હિતાહિતને બતાવે તે જ્ઞાન અને વ્રત ધારણરૂપ ચારિત્ર તથા સમિતિનું પાલન અને કષાયોનો નિગ્રહ તે ચારિત્ર એ ત્રણ તત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપે અનુષ્ઠાન તે મોક્ષ માગે છે તથા શુભ અનુષ્ઠાન તથા અશુભ અનુષ્ઠાન, સંસાર અને મેક્ષ, ધર્મ અને અધર્મના સત્યભાને પ્રગટ કરીશ, તેને જાણી સાધક સંસારની માયાથી મુક્ત બની સંયમ ધર્મમાં વિચરણ કરે એ સાધુ ધર્મ છે, મોક્ષમાર્ગ છે આત્મહિત છે, કલ્યાણને માર્ગ છે अहो य राओ य समुष्टिएहिं, तहागएहिं पडिलब्भ धम्म । समाहिमाघातमजोसयंता, सत्थारमेवं फरुसं वयंति ॥२॥ શબ્દાર્થ : (૧) દિવસ (૨) રાત્રિ (૩) ઉત્તમ અનુષ્ઠાન કરનાર (૪) તીર્થકરના (૫) ધર્મને (૬) પામી (૭) તીર્થકરક્ત (૮) સમાધિ (૯) સેવન નહિ કરનારાઓ (૧૦) જ્ઞાન દેનાર તિર્થંકર દેવની (૧૧) નિંદા (૧૨) કરે છે. ભાવાર્થ- દિવસ અને રાત્રિ મોક્ષસાધનના ઉત્તમ અનુષ્ઠાને કરવામાં પ્રવૃત્ત રહેનારા શ્રી તીર્થંકર દેવના ધર્મને પામી તીર્થંકરદેવ કથિત સમાધિ માર્ગરૂપ ચારિત્રનું સેવન નહિ કરતા થકા જમાલિ આદિ નિહવ શ્રી તીર્થંકરદેવની નિંદા કરે છે અને સત્યમાગને લેપ કરી કુમાર્ગની પ્રરૂપણ કરે છે અને શ્રદ્ધાથી પતિત થાય છે. સંયમભાર ઉપાડવામાં અસમર્થ બનતા સંયમ પાલનમાં ઢીલા થઈ શિથિલ થઈ જ્ઞાન આપનાર જ્ઞાનીઓના અવર્ણવાદ બેલે છે. તેવા સાધકે ઘણા કાળ સુધી જન્મ મરણરૂપ સંસારચક્રમાં પરિ ભ્રમણ કરતા થકાં દુઃખને ભગવે છે. એમ જાણી વિતરાગની આજ્ઞાન વિરાધક થવું નહિ. Page #370 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સુત્ર અ૦ ૧૩ ૦ ૧ विसोहियं ते अणुकाहयंते, जे आतभावेण वियागरेज्जा । દ ७ ૩. ૧૧ १२ अाणि होइ बहुगुणाणं, जे णाणसंकाइ मुसं वदेज्जा ||३|| શબ્દા : (૧) વિશુદ્ધ મા`થી (૨) વિપરીત પ્રરૂપણા કરનાર (૩) પેાતાની રુચિ અનુસાર (૪) સૂત્રના અર્થ કરનાર (૫) ઉત્તમ ગુણાના (૬) ભાજન (૭) થતા (૮) નથી (૯) વીતરાગ માર્ગમાં (૧૦) શંકા લાવી (૧૧) મિથ્યા (૧૨) ભાષણ કરે છે. ૩૩૯ ભાવાઃ- સવ ઢાષાથી રહિત શ્રી વીતરાગ માગ છે, અહંકારના કારણે જમાલિ આદિ નિન્દ્વવ વીતરાગ માગ થી વિપરીત રુપણા કરતા થકા પોતાની રુચિ અનુસાર વીતરાગના કથનથી વિરૂદ્ધ સૂત્રના અર્ધાં કરે છે, વીતરાગ માર્ગોમાં શકા લાવી મિથ્યા ભાષણ કરે છે. આવા સાધકે ઉત્તમ ગુણુાના ભાજન બની શકતા નથી અને પેાતાના કદાગ્રહના કારણે સત્ય વસ્તુને સમજી શકતાં નથી અને વિવેક શુન્ય થઈ વિપરીત વર્તન કરતા થકાં સસાર પરિભ્રમણ વધારી જન્મ મરણુમાં ફસાઈ રહે છે. ૧ ૩ દ जे यावि पुट्ठा पलिउंचयंनि, आयाणमद्वं खलु वचयिता । ', ५ ९ ૧૨ ૧૩ असाणो ते इह साहुमाणी, मायणि एसंति अतघानं ॥४॥ શબ્દા : (૧) (૨) કાર્ડ લેાકા (૩) પૂછે (૪) ગુરુના નામને છૂપાવે તે (પ) મેાક્ષથી (૬) વંચિત રહે છે (૭) અસાધુ હોવા છતાં (૮) સાધુ (૯) માને (૧૦) માયાવી જીવા (૧૧) પામે છે (૧૨) અનંતવાર (૧૩) ધાતને–મરણને. ભાવા:– જે માયાવી સાધકને તેમના ગુરુનુ નામ કેઈ પૂછે તે અભિમાની સાધક પેાતાના અહંભાવના કારણે ગુરુના નામને Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ સત્ર કૃતાંગ સત્ર અ. ૧૩ ઉ૦ ૧ છૂપાવી કોઈ અન્ય વિદ્વાન આચાર્યના નામને બતાવે છે, તેવા સાધકો મોક્ષથી વંચિત રહે છે. વળી પિતામાં સાધુના ગુણે નહિ હોવા છતાં પિતે પિતાને સાધુ માને છે. આવા માયાવી સાધુઓ અનંતવાર સંસારમાં જન્મ મરણના દુઃખને પામે છે અને દિનપ્રતિદિન સાવદ્ય અનુષ્કાને શુભ અનુષ્ઠાન માની બમણું પાપને સંચય કરે છે અને સંસાર પરિભ્રમણ વધારતે રહે છે, એમ જાણી સાધક આત્માએ સંયમી સાધુઓએ માયા કપટ ત્યાગી ગુરુને વિનય સાચવીને સંયમ પાલન કરવું અને શિથિલાચારી સાધુઓના સંગથી દૂર રહેવું. जे कोहणे होइ जगट्ठभासी, विओसियं जे उ उदीरएजा । ૧૦ ૧૨ ૧૧ अंधे व से दंडपहं गहाय, अविओसिए धासति पावकम्मी ॥५ | શબ્દાર્થ : (૧) જે પુરુષ (૨) ધી (૩) હેય (૪) પરના દોષો પ્રગટ કરતા હોય (૫) ઉપશાંત થયેલ કલેશ (૬) ફરી ઉત્પન્ન કરે (૭) પાપકર્મ કરવાવાળા છે (૮) સદા કલેશમાં રહેલા (૯) અંધ પુરૂષની માફક (૧૦) લાઠી (૧૧) ગ્રહણ કરી (૧૨) ટુંકા માર્ગે જતાં (૧૩) દુખ પામે છે. ભાવાર્થ- જે પુરુષ કષાયેના વિપાકને નહિ જાણનાર સદા ક્રોધ કરનાર અને અન્ય વ્યક્તિના દેને પ્રગટ કરનાર પરની નિંદા કરનાર અને ઉપશમી ગયેલ કલેશને ફરી ઉત્પન્ન કરનાર સદા ઝઘડામાં રહેલા પાપી જી જેમ અંધ મનુષ્ય માર્ગને અજાણ લાકડીના ટેકાથી ઉન્માર્ગને પામીને દુઃખી થાય છે, તેની માફક Bધી મનુષ્ય તથા સાધકે દુઃખી થાય છે. એમ જાણી આત્માથી સાધકોએ કેધાદિ કષાયથી–કલેશેપા સદા દૂર રહી ઉપશાંતભાવે રહી સંયમ પાલન કરવું. Page #372 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૩ ૩૦ ૧ છ जे विग्गहीए अभायभासी, न से समे होह अझंझपन्ते । ૧૦ ૧૧ वायकारी य हरीमणे य एतीि य अमाहरू ||६|| શબ્દા : (૧) જે પુરુષ (૨) ઝઘડા કરનાર હાય (૩) ન્યાય વિરૂદ્ધ ભાષણ કરનાર (૪) કલેશ રહિત ન હેાવાથી (૫) સમાધિને (૬) પ્રાપ્ત (૭) કરી શકતા નથી (૮) જે ગુરુની આજ્ઞાનું પાલન કરનાર (૯) લજાવ'ત હાય (૧૦) જીવાદિ તત્ત્વામાં શ્રદ્દાવાન હેાય (૧૧) અમાયી હાય. ભાવાઃ- સત્ય તત્ત્વના જ્ઞાનથી રહિત પુરુષ સદા કલેશ કરનાર તથા ન્યાય વિરૂદ્ધ ભાષણ કરનારા કલેશ રહિત નહિ થવાથી તે સમાધિને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી આત્માનું હિત પણ કરી શકતા નથી. ધમને પ્રાપ્ત કરી શકાતા નથી. જેથી એવા સાધક સંસાર પરિભ્રમરૂપ જન્મ મરણના દુઃખા ભાગવતા હાય છે, પરંતુ જે સાધક ગુરુ આજ્ઞાએ ચાલનાર તથા પાપકમ કરવામાં શુરુઆદિથી લા પામતા હાય તથા જીવાદિ તત્ત્વામાં શ્રદ્ધાવાન હાય, અમાયી હાય, મૂળગુણ ઉત્તરગુણુનું પાલન કરવામાં ઉપયાગવંત હાય તે સમાધિને પ્રાપ્ત કરી શકે છે, એમ જાણી વાણીમાં સયમ રાખી કલેશથી દૂર રહી ન્યાય યુક્ત, નિરવદ્ય અને પ્રિય, સત્ય વચન ખેલવામાં તથા સંયમ પાલનમાં ઉપયેાગવંત રહેવું એ સમાધિ પ્રાપ્ત થવાનું લક્ષણ છે 9 ગ્ से पेसले सुहुमे पुरिसजाए, जबन्निए चेव सुउज्जुयारे । ૧૦ . ૧૧ ૧૨ ૧૩ १५ ૧૪ बहुपि अणुसासिए जे तहचा, समे हु से होइ अझपते ||७|| શબ્દા : (૧) એ (૨) મનેાહર (૩) સૂક્ષ્મદર્શી (૪) પુરુષાથી (૫) જાતિવ ́ત (૬) નિશ્ચયથી (૭) સરલ આચારવંત (૮) વિશેષ (૯) શિક્ષા પ્રાપ્ત થતા (૧૦) પ્રસન્ન ચિત્ત રાખનાર (૧૧) સમભાવી (૧૨) નિશ્ચયથી (૧૩) તે સાધક (૧૪) અમાયી ક્લેશ રહિત (૧૫) હાય છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતંગ સૂત્ર અ॰ ૧૩ ૦ ૧ ભાવાઃ- સાધકના પ્રમાદ વશ કાઈ દોષ ઉત્પન્ન થયે હાય અને આચાર્ય આફ્રિ દ્વારા શિક્ષા પ્રાપ્ત થતાં ચિત્તવૃત્તિ પવિત્ર રાખીને તે શિખામણને પ્રસન્ન ચિત્તે ગ્રહણ કરે, ક્રાધ કરે નહિ, એવા સૂક્ષ્મદર્શી તથા પુરુષાથી, જાતિવત, સરલ સાધક વિનયાકિ ગુણાથી યુક્ત રહીને સયમનું યથાતથ્ય પાલન કરતાં થકાં ગુરુના ઉપદેશ અનુસાર આચરણ કરતાં થકાં, કપટ નહિ રાખતા, પ્રશંસા તથા નિંદામાં, સમભાવ રાખનારા સાકા વીતરાગ પુરુષાની સમાન માનવા યાગ્ય તણવા. જે સાધકને પેાતાના દોષ સમજાય એ જ સાધક ઉચ્ચ ગુણાને પ્રાપ્ત કરી શકે. તેમ જ જે સાધકને પેાતાની લીધેલ પ્રતિજ્ઞા ( આરંભ પરિગ્રહથી દૂર રહેવા આદિની)નું પાલન કરવામાં સતત ઉપયાગ હાય તે જ સંયમનું શુદ્ધ પાલન કરી શકે. ૩૪૨ ૧ . ५ ૭ . जे आवि अप्पं वसुमति मत्ता, संखाय वा अपरिक्ख कुज्जा | ૧૦ 9, १२ ૧૩ ૧૪ પ ૧૬ तवेण वाहं सहिउत्ति मत्ता, अण्णं जणं पस्सति त्रिभूयं ||८|| શબ્દા : (૧) જે કાઈ સાધક (૨) પેાતાને (૩) સયમી (૪) તથા જ્ઞાની (૫) માની (૬) પેાતાની પરીક્ષા કર્યા વિના (૭) પ્રશ ́સા (૮) કરે છે (૯) તપસ્વી છું (૧૦) હું (૧૧) શ્રેષ્ઠ સ્ક્રુ (૧૨) માનીને (૧૩) અન્ય (૧૪) તસ્વીઓને (૧૫) માને છે (૧૬) નિરર્થંક. ભાવાર્થ:- પ્રાયઃ તપસ્વીઓમાં જ્ઞાનના તથા તપને ગવ હાય છે. કેાઈ હલકી પ્રકૃતિવાળા સાધક પેાતાને સંયમી તથા જ્ઞાનવાન તથા તપસ્વી માનતા થકા પેાતાની મેળે પ્રશ ંસા કરતા હાય છે અને એમ માનતા હાય છે કે મૂળગુણ તથા ઉત્તરગુણ સહિત હું સયમનું પાલન કરું છું. મારા સમાન અન્ય કાઇ સંયમી નથી. વળી જીવાદિ તત્ત્વોને પણ હું સારી રીતે જાણું છું. તેમ જ માર પ્રકારની તપસ્યા કરવામાં પણ હું જ સ`થી શ્રેષ્ઠ છુ, મારા સમાન Page #374 -------------------------------------------------------------------------- ________________ મુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૩ ઉ૦ ૧ ૩૪૦) અન્ય કોઈ તપસ્વી કે જ્ઞાની નથી, એમ માની પિતાની પ્રશંસા કરે અને અન્ય સંયમી તથા જ્ઞાનીઓ તથા તપસ્વીઓને ચન્દ્રમાના બિંબ સમાન નકલી માને. આ રીતે માનનારા સાધકે અભિમાની તથા અવિવેકી જાણવા, એમ જાણી સાધક આત્માએ પિતાના સંયમચારિત્રનું પાલન કરતાં ચારિત્રનું કે તપનું અભિમાન કરવું નહિ. અભિમાન કરવાથી ગુણોની હાની થાય છે, માટે સમભાવપૂર્વક રહી સંયમ પાલન કરવું. - ૧૨ एगंतकूडेण उसे पलेइ, ण विजती मोणपयंसि गोत्ते । ૧૩ जे माणणटेण विउकसेज्जा, वसुमन्नतरेण अबुज्झमाणे ॥९॥ શબ્દાર્થ : (૧) એકાંત (૨) મોહપાસથી (૩) સંસાર પરિભ્રમણ કરે (૪) નથી (૫) વિદ્યમાન (૬) સાધુપણામાં (૭) ઉચ્ચ ગોત્ર (૮) માન (૯) પૂજા માટે (૧૦) મદ કરે (૧૧) સંયમી હોવા છતાં (૧૨) અન્ય પ્રકારે (૧૩) અજ્ઞાની. ભાવાર્થ – ઉપર કહ્યા મુજબ અહંકારી સાધક અહંકારનું સેવન કરી એકાંત મહિપાસમાં ફસાઈ સ સારમાં પરિભ્રમણ કરતા થકો સંસારમાં લીન બની રહે છે. આવા અભિમાની સાધકે સર્વજ્ઞ પ્રણીત માર્ગના અનુગામી બની શક્તાં નથી અને માનપૂજાની પ્રાપ્તિ થતાં અભિમાન કરનારા તથા સંયમ ગ્રહણ કરી જ્ઞાનાદિને મદ કરનાર વસ્તુતઃ મૂર્ખ તથા અપંડિત જાણવા, કારણ કે તેઓ પરમાર્થને જાણતા નથી. માનપૂજામાં આસક્ત રહેવાથી તથા મદ કરવાથી કડવા વિપાક રૂપ કર્મબંધન થાય છે, તેનું તેને જ્ઞાન નથી. તેથી તેવા સાધકે સંયમથી પતિત થઈ સંસારમાં ફસાઈ સંયમરૂપ ઉંચ સ્થાનને ગુમાવી અમૂલ્ય માનવ અને હારી જાય છે અને સંસાર અટવીમાં વારંવાર જ મમરણ કરતા થકાં દુઃખેને જોગવતા થકા પરિભ્રમણ કર્યા કરે છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર તાંગ સૂત્ર અ૦ ૧૩ ૦ ૧ 9 जे माहणो खत्तियजायए वा, तहुग्गपुत्ते तह लेच्छई वा । ૧૦ ૩૪૪. ૧૧ દ जे पवईए परदन्तभोई, गोते पण जे धन्भति माणबद्धे ॥१०॥ શબ્દા : (૧) જે (૨) બ્રાહ્મણ હાય (૩) ક્ષત્રિય જાતિ હાય (૪) ઉગ્ર પુત્ર હાય (૫) મલેચ્છ જાતિ હોય (૬) દીક્ષા લ (૭) અન્યનાં દીધેલા આહાર (૮) ખાતા હાય (૯) ગાત્રાદિ (૧૦) અભિમાન ન કરતા હોય (૧૧) અભિમાન યુકત થઈ. ભાવાર્થ:- બ્રાહ્મણ હાય, ક્ષત્રિય જાતિના હાય, ઉગ્ર પુત્ર હાય, મ્લેચ્છ-ક્ષત્રિય જાતિ વિશેષ હાય, જે કેાઇ પ્રવ્રજ્યા ગ્રહણુ કરીને, યાચના કરીને ગૃહસ્થાએ દીધેલા નિર્દોષ આહારનું ભોજન કરતા હાય અને અભિમાન યુક્ત બની પેાતાના ઇંચ ગેાત્રાદિનું અભિમાન કરતા ન હેાય અને જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ સયમ આરાધનમાં ઉપયાગવંત રહેતા હાય, એ જ સાધુએ સજ્ઞતા માના અનુયાયી તથા સાચા સાધુ જાણવા અને એ જ સાધુએ જગમાં માનનીય બને છે, આત્મકલ્યાણ સાધી શકે છે. આઠકર્માના ક્ષય કરી જન્મમરણના દુઃખાથી છૂટી અજન્માપદ્મ રૂપ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. 9 * 3 * દ न तस्स जाई व कुलं व ताणं, ण ण्णत्थ विज्जाचरणं सुचिणं । १२ ૧૩ ૧૦ ૧૧ ૧. ૧૩ ૧૪ णिक्खम्म से सेवssगारिकम्मं, ण से पारए होइ विमोयणाए ૫o o શબ્દા : (૧) ન થાય (૨) જીવને (૩) જાતિ (૪) કુળ (૫) ત્રાણ શરણુ (૬) જ્ઞાન (૭) ચારિત્ર (૮) સારી રીતે સેવન કરેલ સિવાય (૯) અન્ય કાઈ શરણ ભૂત નથી (૧૦) પ્રવ્રજ્યા લને (૧૧) જે સાધક (૧૨) સેવન કરે છે (૧૨) કર્માંના ક્ષય કરવા (૧૩) ગૃહસ્થ યેાગ્ય કાર્યાના (૧૩) સમથ (૧૪) થતા (૧૫) નથી. Page #376 -------------------------------------------------------------------------- ________________ સજ્ઞકૃતાંગ સૂત્ર અ૦ ૧૩૩૦ ૧ ભાવાર્થ:- અભિમાન કે મદ કરવાથી કેાઇ ગુણુ ઉત્પન્ન થતા નથી. જાતિ અથવા કુળ મનુષ્યાને દુર્ગતિમાં પડતાં જીવાને અથવા જન્મ મરણુરૂપ સંસાર પરિભ્રમણના દુઃખાથી બચાવી શકવા સમથ થતાં નથી, જેથી જાતિ કુળ આદિના કાઇ મદ કરવા નહિ, ઉપયેગવંત રહી સારી રીતે સેવન કરેલા જ્ઞાન દર્શન અને ચારિત્ર આારાધન સિવાય સંસારી કેાઇ વસ્તુ સ્થાવર કે જંગમ દુઃખામાંથી છેડાવવા સમર્થ થતા નથી. એમ જાણી સયમ આરાધન કરવું. જે સાધક પ્રત્રજયા ગ્રહણ કર્યાં પશ્ચાત ગૃહસ્થના કાર્યાંના સેવન કરે છે, કરાવે છે, તે સાધક પેાતાના અષ્ટ કર્મના ક્ષય કરવા સમથ થતાં નથી; પરંતુ સંસાર પરિભ્રમણની વૃદ્ધિ થાય છે. માતાના પક્ષને જાતિ કહેવાય છે. પિતા પક્ષ કુળ કહેવાય છે, તે જાતિ કે કુળ અથવા જાતિમદ કે કુળ મદ જીવાને દુ:ખાથી છેડાવવા સમર્થ થતા નથી. જેથી સરલ સ્વભાવી અની સમભાવ ચુક્ત રહી સંચમ પાલન કરવા સાષકે જાગૃત બની રહેવું. 9 ૩૪૫ ૨ ૩ णिचिणे भिक्खु सुलूहजीवी, जे गारवं होइ सिलोंगगामी । ૧૦ ९ आजीवमेयं तु अबुज्झमाणो, पुणो पुणो विष्परियासुर्वेति ||१२|| g શબ્દા : (૧) પરિગ્રહ રહિત (ર) સાધુ (૩) લુખા આહારથી (૪) જીવન નિર્વાહ કરતા હાય (૫) ગવ કરતા હાય (૬) માન પુજાની ઈચ્છા રાખતા હાય તેા (૭) આજીવિકાના સાધન જાણવા (૮) અજ્ઞાની (૯) વારંવાર (૧૦) જન્મ મરણ કરે છે. ભાવાથ:- જે સાધુ દ્રષ્યાદિ ખાદ્ય પદાર્થ, ઉપરગરણુ સિવાય કિચિતમાત્ર પરિગ્રહ રાખતે ન ઢાય અને ભિક્ષાચર્યાથી નિર્દોષ અને લુખા તથા સુખા આહારથી જીવન નિર્વાહ કરતા હાય; પરંતુ જો માન પ્રતિષ્ઠા, પ્રશંસાની પ્રાપ્તિની ઇચ્છા રાખતા હાય અને Page #377 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦૧૨ ઉપર ૧ ઉંચકુળ આદિના અભિમાન કરતા હાય તા તેના ઉપરીક્ત ગુણા બધા આજીવિકાના સાધનરૂપ જાણવા. આવા સાધકે સંયમપાલનમાં માહ્ય કષ્ટ વેઠવા છતાં તેએ ઉપરોક્ત અભિમાન આદિ દાષાના કારણે વારંવાર સંસારમાં જન્મ મરણાદિના દુઃખા ભાગવતા થકાં સંસારમાં ડુબીને ફસાઇ રહે છે. એમ જાણી સાધક આત્માએ અભિમાન કરવું નહિ. તેમ જ માન પ્રતિષ્ઠા પાળવાની ભાવના રાખવી નહિ; પરંતુ સચમ પાલનમાં ઉપયેાગવંત રહી લીધેલ પ્રતિજ્ઞાનું પાલન કરવા સદા જાગૃત બની રહી મનુષ્યભવને સફળ મનાવવા એજ શ્રેય છે. ૩૪૬ 9 a છ जे भासवं भिक्खु साहुबादी, परिहाणवं होइ विसारए य । ', . ૧. ૧૧ १२ ૩. आगाढपणे सुविभावियप्पा, अनं जणं पश्नया परिहवेज्जा ॥ १३॥ શબ્દા : (૧) જે (૨) ભાષાના જાણકાર (૩) સાધુ (૪) મધુરભાષી હાય (૫) પ્રતિભાવાળા (૬) હાય (૭) શાસ્ત્રામાં વિસારદ હાય (૮) સત્ય તત્ત્વમાં કુશળ હાય (૯) ધ′ભાવનાથી વાસિત હાય (૧૦) અન્ય (૧૧) સાધુઓના (૧૨) જ્ઞાનના અહંભાવથી (૧૩) તિરસ્કાર કરનાર. ભાવાઃ- જો સાધુ ભાષાના જાણકાર હાય, તથા મધુરભાષી ઢાય, પ્રતિભાવાળા હાય, જગતના જીવાને હિતકર, પરિચિત અને મીષ્ટ વચનથી ઉપદેશ આપતા હાય, બુદ્ધિમાન હાય, શાસ્ત્રાના અર્થા કરવામાં નિપુણ હાય, શ્રોતાના અભિપ્રાયને જાણનાર હાય, સત્ય તત્ત્વ જાણવામાં કુશળ હાય, ધ વાસનાથી હૃદય વાસિત હાય અવા ગુણવાન હોય તે ઉત્તમ સાધુ કહેવાય, પરંતુ આવા ગુણ્ણાથી યુક્ત હાવા છતાં જો તે તે ગુણેાના અભિમાનથી અન્ય સાધુઓના તિરસ્કાર–નિંદા કરતા હાય તા તે ઉપરાક્ત ગુણા દાવા છતાં તે અવિવેકી છે, તેમ જ અન્યના તિરસ્કારથી પેાતાના ગુણાની હાની Page #378 -------------------------------------------------------------------------- ________________ સત્ર કતાંગ સૂત્ર અ૧૩ ૧ ૩૪૭ થાય છે અને અશુભ કર્મબંધન થતાં ભવિષ્યના ભવમાં તેને વિપાકે ભોગવવાં પડે છે. એમ જાણું અભિમાન કરવું નહિ. ૧ ૧૪ 98 99 9 एवं ण से होइ समाहिपत्ते, जे पन्नवं भिक्खु विउक्सेजा। अहवाऽवि जे लाभमयावलित्ते, अन्नं जणं खिंसति बालपन्ने ॥१४॥ શબ્દાર્થ : (૧) એમ (૨) સાધુ (૩) બુદ્ધિમાન હોવા છતાં (૪) ગર્વ કરતા હોય (૫) પિતાના લાભના મદથી (૬) ઉન્મત્ત બની (૭) અન્ય (૮) સાધુની (૯) નિંદા કરતો હોય (૧૦) અજ્ઞાની (૧૧) સમાધિ (૧૨) પ્રાપ્ત (૧૩) કરી શકતો (૧૪) નથી. | ભાવાર્થ- જે કોઈ સાધુ પિતે બુદ્ધિમાન હોવા છતાં પિતાની બુદ્ધિને ગર્વ કરતે હોય અથવા તે લાભાનરાયના ક્ષપશમથી ઉપગરણે તથા આહારાદિ જોઈતાં સહેજે પ્રાપ્ત થતાં હોય તે તે લાભના મદથી ઉન્મત બની અન્ય સાધુઓની નિંદા કરતે હોય તે તે વિવેકી ન ગણાય, તેમ જ એ ગર્વ કરનાર અજ્ઞાની મુખ સાધક સમાધિરૂપ મોક્ષમાર્ગ તથા ધર્મને આરાધક થઈ શકતે નથી. સમાધિને પ્રાપ્ત કરી શકો નથી. એમ જાણી સરલ સાધકે અભિમાન મદ કરવા નહિ અને સમભાવ યુક્ત બની સંયમનું પાલન કરવા ઉપગવંત બની રહેવું. મામ જે તવો જ જિલ્લાના ગોળા જ મિજહૂ ! आजीवगं चेव चउत्थमाहु, से पंडिए उत्तमपोग्गले से ॥१५॥ | શબ્દાર્થ ઃ (૧) પ્રજ્ઞામદ (૨) તપમદ (૩) ગોત્રમદ (૪) આજીવિકામદ (૫) ચારે મદ (૬) ત્યાગ કરે (૭) પંડિત (૮) સર્વથી ઉત્તમ કહેવાય (૯) તે સાધુ. Page #379 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર ૧૩ ૬૦ ૧ ભાવાઃ- જે કાઈ સાધુ બુદ્ધિમ, તપમદ, ગાત્રમદ, આવિકા મઢ એ ચારે મદના ત્યાગ કરે તે તે પડિત પદને પામે છે અને સમુનિવૃંદ્યમાં સર્વાંથી ઉત્તમ ગણાય છે, મત્તુ કરવાથી જીવા વિવેક શુન્ય અની પેાતાના સ્થાનથી પતિત થાય છે. મદ છે તે કષાય છે, કષાય એ જ સંસાર છે અને સ'સાર છે તે એકાંત દુઃખમય જાણી સાધકા સંસારથી છૂટવા માટે સંયમ અંગીકાર કરે છે, એમ જાણી સાધકે મદને સંસાર પરિભ્રમણનું કારણ જાણી મને ત્યાગ કરવા અને ઉપયાગ રાખી સચમ પાલન કરવું. માહનીય કની પંદર પ્રકૃતિના ક્ષય-ક્ષયાપશમ હાય ત્યાં જ મુનિપણું હાય. ૩૪૮ 2 ૩ . . દ एयाइं मयाई विगिंच धीरा, ण ताणि सेवंति सुधीरधम्मा । ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૧ દ ते गोतावगया महेसी, उच्चं अगोत्तं च गतिं वयंति ॥ १६ ॥ શબ્દાર્થ : (૧) એ પૂર્વોક્ત (૨) મદસ્થાનેાથી (૩) અલગ રહે (૪) ધીર સાધક (૫) જ્ઞાન દન ચારિત્ર ધર્મી યુક્ત સાધક (૬) મદ સ્થાનાને (૭) સેવે (૮) નહિ (૯) સં` (૧૦) ગાત્રાદિ મટ્ઠોથી (૧૧) અલગ રહે (૧૨) મહર્ષિ (૧૩) સર્વથી ઉત્તમ (૧૪) ગાત્ર રહિત (૧૫) મેાક્ષનીગતિ (૧૬) પ્રાપ્ત કરે છે. ભાવાર્થ:- ધીર સાધક પૂર્વોક્ત મદ સ્થાનાથી અલગ રહે, જ્ઞાન દર્શન ચારિત્ર સ ંપન્ન સાધુ હાય તે ગેાત્ર આદિના મદ કરે નહિં, મદને સંસાર વૃદ્ધિનું કારણ જાણી જે સાધુ મન્નસ્થાનોના ત્યાગ કરે છે અને વિશિષ્ટ તપસ્યા સર્હુિત જ્ઞાન દર્શન ચારિત્રરૂપ સંયમનું આરાધન કરે છે તે સર્વ કર્મોના પાપાના ક્ષય કરીને માટા મહર્ષિએ ઉંચનીચ ગાત્ર રહિતની સહિતની સથી ઉત્તમ એવી મેાક્ષ ગતિને પ્રાપ્ત કરે છે, એમ જાણી સાધકાએ સપ્રકારના મદના ત્યાગ કરી સયમ પાલન કરવું. Page #380 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર • ૧૨ ઉ૦ ૧ ૩૪૯ भिक्खू मुयच्चे तह दिट्ठधम्मे, गामं च णगरं च अणुप्पविस्सा। से एसणं जाणमणेसणं च, अन्नस्स पाणस्स अणाणुगिद्धे ॥ ॥१७॥ શબ્દાર્થ : (૧) સાધુ (૨) ઉત્તમ લેસ્યાવાળા (૩) તેમ જ (૪) ધર્મના (૫) જાણકાર (૬) ગામ (૭) નગરમાં (૮) પ્રવેશ કરી (૯) એષણ (૧૦) અષણું (૧૧) જાણતા થકા (૧૨) અન્ન (૧૩) પાનમાં (૧૪) આસક્તિ રહિત રહે. | ભાવાર્થ – ઉત્તમ વેશ્યાવાળા, મદના સ્થાનેથી રહિત, સ્નાન વિલેપન આદિ શરીર સંસ્કાર રહિત, શ્રત અને ચારિત્ર ધર્મને સારી રીતે જાણનાર, ગામ, નગરમાં ગયા થકા એષણું અનેષણના જાણનાર, દોષોને ત્યાગી આસક્તિ રહિત બની નિર્દોષ આહારપાણી પ્રહણ કરતાં થકાં સંયમ નિભાવ માટે મર્યાદિત ભજન કરતાં સંયમનું પાલન કરે, તે સાધુ આચાર ભગવંતે બતાવેલ છે. સ્નાન એ જવલાત રૂપ સાવ અનુષ્ઠાન છે, એમ જાણી સાધુએ નાનને સર્વથા ત્યાગ કરવાનું હોય છે. अरति रतिं च अभिभूय भिक्खू, बहुजणे वा तह एगचारी । ૧ ૧૨ ૧૩ ૧૪ एमंतमोणेण वियागरेज्जा, एगस्स जंतो गतिरागती य ॥१८॥ શબ્દાર્થ ઃ (૧) અરતિ (૨) રતિ (૩) સહન કરે (૪) સાધુ (૫) ઘણા સાધુ સાથે હોય (૬) તેમ જ (0) એકાકી હેય (૮) એકાંત (૯) સંયમ (૧૦) અવિરૂદ્ધ કથા કરે (૧૧) એકાકી (૧ર) જીવ (૧૩) પરલોકમાં જાય (૧૪) આવે છે. ભાવાર્થ- સાધુ સંયમ પાલન કરતાં અસંયમભાવમાં રૂચિ ન કરે–આનંદ ન માને, સંયમમાં અરુચિ ન કરે, ગચ્છમાં રહેવાવાળા Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ સૂત્ર કૃતાંગ સુત્ર અ૦ ૧૩ ૬૦ ૧ ઘણા સાધુઓની સાથે રહેતા હાય કે એકાકી વિચરતા હાય પરંતુ સંયમને ખાધક ન થાય તેવા ભાષણ કરે, તેમ જ એકત્વ ભાવનાની વૃદ્ધિ કરવા વિચારે કે જીવા પરલેાકમાં એકલા જાય છે અને એકલા જ બીજી ગતિમાંથી આવી જન્મ ધારણ કરે છે, એમ જાણીને કદાચ સંયમમાં પૂર્વ કર્મના ઉદયથી અતિ ઉત્પન્ન થાય તે સાધુએ સંસાર પરિભ્રમણના તથા નરક તિયાઁચની ગતિના દુઃખાના વિચાર કરી અરતિને શીઘ્ર દૂર કરી સંયમમાં જાગૃત મનીને વિચરે. ૐ ૧ २ ' सयं समेच्चा अदुवाऽवि सोचा, भासेज धम्मं हिययं पयाणं । ૧૨ ૧૩ ૧૪ ૧૦ ૧૧ १५ ૧૯ ૧૦ जे गरहिया सणियाणप्पओगा, ण ताणि सेवंति सुधीरधम्मा ॥ ॥૨॥ શબ્દા : (૧) ધર્માંતે સ્વય. (૨) જાણી (૩) અથવા (૪) અન્યથી (૫) સાંભળી (૬) જીવાને (૭) હિતકારક (૮) ધના ઉપદેશ (૯) આપે (૧૦) જે (૧૧) નિન્દિતકાર્યો (૧૨) ફળની પ્રાપ્તિ માટે (૧૩) કાઇ કરતા હોય (૧૪) ધર્મના જાણુકાર ધીર સાધક (૧૫) તેવા આચરણનું (૧૬) સેવન (૧૭) કરે નહિ. ભાવાઃ- સાધક ષના સ્વરૂપને સ્વયં જાણીને અથવા આચાર્યાદિ પાસેથી સાંભળીને જીવાના હિતને માટે હિતકારી ધના ઉપદેશ આપે; પરંતુ માન પૂજા સત્કારાદ્ધિ પ્રાપ્ત કરવાની ભાવનાથી ઉપદેશ અપાતા હાય અગર નિન્દ્રિત કાર્યાં હોય તેા તેવા કાર્યાંનું સેવન ધર્મીના જાણકાર ધીરસાધક કરે નહિ, એટલે સાંસારિક લાભાથે કોઇપણુ કાર્ય કે ઉપદેશ પંડિત સાષક ન કરે તથા માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ માટેના કાર્યો કે ઇન્દ્રિય વિષયાના કાર્યાં બધા આંરભ પરિગ્રહ સહિતના છે એમ જાણી ધીર સાધક તેવા કાર્યથી અલગ રહે, ચારિત્રને ખાધક કાઇ કાર્યનું સેવન કરે નહિ, સાવદ્ય અનુષ્ઠા નાની ઉત્પતિ થાય તેવા વચના સાધુ હોય તે ખેલે નહિ. Page #382 -------------------------------------------------------------------------- ________________ સબકતાંગ સુત્ર અ• ૧૩ - ૧ ૫૭ केसिंचि तकाइ अधुन भावं, खुद्दपि गच्छेन्ज तसदहाणे । आउस्स कालाइयारं वघाए, लद्धाणुमाणे य परेसु अढे ॥२०॥ શબ્દાર્થ : (૧) અન્ય મનુષ્યના (૨) અભિપ્રાય (૩) જાણ્યા વિના ઉપદેશ દેતા (૪) શ્રદ્ધા નહિ કરતા (૫) શુદ્રતા (૬) ધારણ કરી (૭) ઉપદેશકની ઘાત કરે (૮) દીર્ધ (૯) આયુષ્ય (૧૦) કંકું કરી નાખે ઘાત કરીને (૧૧) અન્યના ભાવો (૧૨) જાણી (૧૩) અનુમાનથી (૧૪) ધર્મ ઉપદેશ આપે. ભાવાર્થ- તાના અભિપ્રાય જાણ્યા વિના ઉપદેશ આપવાથી લાભના બદલે કોઈ સમય ઉપદેશકને હાની થઈ જાય. કારણકે ઉપદેશ સાંભળનાર વ્યક્તિ રાજા અગર મંત્રી આદિ હોય તેને કદાચ પિતાના ધર્મનું અપમાન થવાનું સમજાય તે ઉપદેશકને વ્યથા પહોંચાડે, અગર આયુષ્યને હાની પહોંચાડે, ઘાત કરે તે પ્રવચનની લઘુતા થાય ને ઉપદેશકને પીડા ઉપજે એમ જાણી સાધુએ કે સાધ્વીએ ઉપદેશ દેતાં પહેલાં શ્રોતાના અભિપ્રાયને જાણવું જોઈએ. શ્રોતા કયા ધર્મને માને છે કયા દેવને નમસ્કાર કરે છે વગેરે જાણ્યા પશ્ચાત ઉપદેશ આપવાથી ઉભયને (ઉપદેશક સાધુને તથા શ્રોતાને) લાભનું કારણ થાય. તેમ જ ઉપદેશ આપતા શ્રોતાને તિરસ્કાર થાય કે માનભંગ થાય તેવા સાહસિક વચને બેલવા નહિ. સામી વ્યક્તિના અભિપ્રાયને જાણી નિડરતાથી ના તત્વોને બતાવી સ્વ પરના ઉપકાર માટે સત્ય ઉપદેશ દે. कम्मं च छंदं च विगिंच धोरे, विणइज्ज उ सव्वो आयभाव । ૧ ૧૨ ૧૩ . रूवेहिं लुप्पंति भयावहेहिं, विजं गहाया तसथावरेहिं ॥२१॥ Page #383 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સુત્ર અ૦ ૧૩ શબ્દા : (૧) શ્રોતાના કાર્યાં (૨) અભિપ્રાય (૩) જાણી (૪) સાધુ (૫) શ્રોતાના મિથ્યાત્વાદિને (૬) સ`થા (૭) દૂર કરાવે (૮) સ્ત્રીએના રૂપ (૯) ભય ઉત્પન્ન કરાવનાર (૧૦) સ્ત્રીઓમાં લુબ્ધ નાશને પામે છે (૧૧) વિદ્વાન સાધુ (૧૨) શ્રોતાના ભાવ જાણી (૧૩) ત્રસ સ્થાવરના જીવાનું કલ્યાણ થાય તેવા ધર્મો કહે. પર ભાવાઃ- વિષય કષાયથી ક્ષેાભ નહિ પામનારા ઉત્તમ બુદ્ધિમાન સાધુ ધર્મોપદેશ સમય ધ કથા સાંભળનારા શ્રેતાના કાર્યાં-અનુષ્ઠાના તથા કયા દેવને ભજે છે તથા ગુરુ કમી છે કે લઘુ કમી છે વગેરે અભિપ્રાયને જાણી સભાને અનુરૂપ તિરસ્કાર રહિત સમભાવથી ધર્મના ઉપદેશ આપે, શ્વેતાના મિથ્યાત્વાદિ ભાવાને દૂર કરાવે, તેમ જ જીવાદિ તત્ત્વાનું શ્રેતાને જ્ઞાન થાય, પ્રસન્નતા ધારણુ કરે, પાપથી પાછા, હઠે, તેવા ઉપદેશ દે, તેમ જ વિષય આસક્તિ દૂર કરાવા માટે, સ્ત્રીઓના રૂપ, સ્ત્રીઓના સંસગ, વાર્તાલાપ વગેરે જીવેાને મહાન ભય ઉત્પન્ન કરાવનાર તથા સતિના નાશ કરાવનાર, ધર્માંથી ભ્રષ્ટ કરાવનાર, સસાર પરિભ્રમણ કરાવનાર, જન્મ મરણાદિ દુઃખના હેતુરૂપ, જગતમાં નિંદાને પાત્ર થનાર, તથા કાન, નાક, હાથ, પગ છેદન ભેદન કરાવનાર અને ભવિષ્યમાં નરક તિય ચગતિમાં ઉત્પન્ન કરાવનાર આદિ મહાદુઃખ ઉત્પન્ન કરાવનાર છે. વગેરે ઉપદેશ આપે તથા ત્રસ અને સ્થાવર જીવાનું, સ્વ પરનું, કલ્યાણ થાય તેવા ઉપદેશ આપે. સ્ત્રી સંસથી તેા મહાન ગણાતા વીરા પણ પતિત થયા છે, એમ જાણી સ્ત્રી સ'સગ'થી દૂર રહેવું, તે આત્મ કલ્યાણના માર્ગ છે. ૩ ५ ९ न पूर्ण चेव सिलोयकामी, पियमप्पियं कस्सह णो करेजा । x ૧. 99 ૧૨ ૧૩ ૧૪ १५ सम्वे अणट्ठे परिवज्जयंते, अणाउले या अकसाइ भिक्खू ||२२|| Page #384 -------------------------------------------------------------------------- ________________ સત્ર તાંસ સૂત્ર અલ ૧૩ ઉ૦ ૬ યમ શબ્દાર્થ: (૧) ન કરે (૨) પૂજા (૩) સ્તુતિ (૪) ઇચ્છા (૫) પ્રિય (૬) અપ્રિય (૭) કેાઈનું (૮) ન (૯) કરે (૧૦) સર્વ (૧૧) અનર્થો (૧૨) વર્જિત કરે (૧૩) અનાકૂળ રહે (૧૪) કષાય રહિત (૧૫) સાધુ. ભાવાર્થ- સાધુ પિતાની પૂજા તથા સ્તુતિની ઈચ્છા કર્યા વિના ધર્મોપદેશ આપે, તેમ જ સંસાર સંબંધની કથા શ્રેતાને પ્રિય લાગે તેવી હોય તે પણ ન કરે, તથા રાજકથા વિકથા આદિ કર નહિ, તેમ જ શ્રોતાને અપ્રિય ભાવ ઉત્પન્ન થાય તેવા વચન ન બેલે, પરંતુ રાગદ્વેષ રહિત બની શ્રેતાના અભિપ્રાય જાણી સમગ્ર દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ થાય, શ્રેતા તથા ઉપદેશક બંનેનું હિત થાય તે ઉપદેશ દે. સર્વ અનર્થોનો ત્યાગ કરીને સૂત્ર તથા અર્થો અવિશુદ્ધ ધર્મ ઉપદેશ દે. કષાય રહિત બની સંયમનું પાલન કરે. ૧૨ आहत्तहीयं समुपेहमाणे, सव्वेहिं पाणेहिं णिहाय दंडं । णो जीवियं णो मरणाहिकंखी, परिश्वएज्जा वलयांविमुक्के ત્તિનિ રફા શબ્દાર્થ : (૧) સત્ય ધર્મને (૨) જતાં થકા (૩) સર્વ (૪) પ્રાણુઓની (૫) હિંસાને (૬) ત્યાગ કરી (૭ જીવન (૮) મરણની (૯) ઇચ્છા (૧૦) ન રાખતા (૧૧) કર્મ રૂપી વલયથી (૧૨) મુક્ત થઈ (૧૩) સંયમમાં વિચરે. ભાવાર્થ- સાધુ શ્રત ચારિત્રરૂપ સત્ય ધર્મના સ્વરૂપને યથાતથ્ય જાણી, સર્વ પ્રાણીમાત્રની હિંસાને ત્યાગ કરી, અણારંભી તથા અપરિગ્રહી બની અસંયમી જીવનની ઈચ્છા કરે નહિ. ત્રણ સ્થાવર જીવોની હિંસા કરીને ચિરકાળ સુધી જીવવાની ઈચ્છા કરે નહિ. રોગના દુઃખથી દુઃખિત થતા પણ મરણને ઈચછે નહિ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૧૩ ઉ૦ ૧ શાસ્ત્ર મર્યાદા અનુસાર વિચરનાર સાધુ મહનીય કર્મોથી અલગ રહી સંયમ અનુષ્ઠાન કરતા વિચરે. તત્વને વિચાર કરી સૂત્રને અનુરૂપ અભ્યાસ કરતા થકાં સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયાદિ સ્થાવર તથા ત્રસ પ્રાણીઓના પ્રાણોને નાશ થાય તેવા વ્યાપાર કરે નહિ. પોતાના પ્રાણ જતાં પણ ધર્મનું ઉલ્લંઘન કરે નહિ. પરીષહથી પીડિત થતાં તથા અન્ય દુઃખોથી દુઃખિત થતા વેદના સહન ન થાય તેવા પ્રસંગે ધીરજ રાખી સમભાવે દુઃખને સહન કરે, પણ અસંયમી જીવનને છે નહિ. સંયમમાં ઉપયોગવંત રહી સંયમનું શુદ્ધ પાલન કરતા થકા વિચરે એ સાધુ ધર્મ છે. અધ્યયન તેરમું સમાપ્ત. Page #386 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સત્ર અ૦ ૧૪ ઉ૦ ૧. ૩૫૫ સત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૧૪ મું. ગ્રન્થનામ गंथं विहाय इह सिक्खमाणो, उट्ठाय सुबंभचेरं वसेजा । ओवायकारी विणयं सुसिक्खे, जे छेय विप्पमायं न कुज्जा ॥१॥ શબ્દાર્થ : (૧) આ લોકમાં (૨) પરિગ્રહ (૩) છોડી (૪) શિક્ષા ગ્રહણ તથા સેવન કરતા (૫) દીક્ષા ગ્રહણ કરી (૬) બ્રહ્મચર્ય (૭) પાલન કરે (2) આચાર્યની આજ્ઞાનું પાલન કરતા (૯) વિનય (૧૦) શીખે (૧૧) સંયમ અનુષ્ઠાનમાં નિપુણ હેય તે કદી સંયમમાં (૧૨) જે પુરુષ (૧૩) પ્રમાદ (૧૪) ભાવાર્થ:- આ લોકમાં પરિગ્રહને છેડી શિક્ષા ગ્રહણ કરી દીક્ષા લઈને ઉત્સાહથી બ્રહ્મચર્યનું પાલન કરે તથા આચાર્યની આજ્ઞાનું પાલન કરતા થકા વિનયને શીખે. આ રીતે સંયમ પાલન કરવામાં કદી પણ પ્રમાદ કરે નહિ. આવા સાધકે ધન્યવાને પાત્ર બને છે, તેમ જ સમસ્ત કર્મોને ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત કરે છે. એમ જાણી સાધક આત્માઓએ સંસાર પરિભ્રમણરૂપ જન્મ મરણદિનાં અનંતકાળનાં દુઃખાને નાશ કરવા તથા સંસાર સ્વરૂપને એકાંત દુઃખમય જાણું, આત્મકલ્યાણ માટે ઉદ્યમવંત બની પાંચ સમિતિ ત્રણ ગુણિરૂપ આઠ પ્રવચન માતાનું પાલન કરવામાં ઉપગવંત રહી. બ્રહ્મચર્યમાં દઢ બની શરીર મમત્વને છેડી, કષાયે મંદ બનાવી, આરંભ પરિગ્રહ જ દુઃખના હેતુઓ જાણે તેને સર્વથા ત્યાગ કરી સંયમ પાલન કરવા સતત જાગૃત રહી. માનવભવને સફળ બનાવ એ જ મનુષ્ય કર્તવ્ય છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ સત્ર કૃતમ સત્ર અ. ૧૪ ઉ૦ ૧ जहा दियापोतमत्तजातं, सावासगा पवित्रं मन्नमाणं । तमचाइयं तरुणभपत्तजातं, ढंकाइ अव्वत्तगमं हरेज्जा ॥२॥ ૧૧. શબ્દાર્થ : (૧) જેમ કેાઈ (૨) પક્ષીના (૩) બચ્ચા (૪) પૂરી પાંખે આવ્યા વિના (૫) પિતાના સ્થાનથી (૬) ઉડીને અન્યત્ર જવા (૭) ઇચ્છા કરે છે (૮) પાંખ વિના ઉડવામાં (૯) સમર્થ હતા દેખીને ઢક (૧૦) તેઓને (૧૧) આદિ પક્ષી ઉડવામાં (૧૨) તેને હરણ કરી નાશ કરે છે (૧૩) છોટા (૧૪) અસમર્થ જાણી. ભાવાર્થ – પક્ષીના નાના બચ્ચાને પૂરી પાંખો આવ્યા પહેલાં પિતાના સ્થાનથી ઉડીને અન્યત્ર સ્થાને જવા ઈચ્છતા થકા બહાર જતા ઉડવામાં અસમર્થ હોવાથી પાંખ ફડફડાવતા દેખીને ઢક આદિ માંસાહારી પક્ષીઓ તે બચ્ચાને પકડી લઈ મારી નાખે છે. એ દૃષ્ટાંતે સાધુ આચાર્યની આજ્ઞા વિના એકલા વિચરતા સંયમથી ભ્રષ્ટ બને છે. જેથી સાધુએ પિતાની પૂર્ણ શક્તિ પ્રાપ્ત થયા વિના ગચ્છથી બહાર વિચરવાની ઈચ્છા કરવી નહિ, શક્તિ પ્રાપ્ત થયા વિના એકલા વિચરનાર સાધકને ઘણી મુશ્કેલીઓ આવે છે, જેમાંથી પાર થવામાં ઘણું દુઃખ ભોગવવાં પડે છે એમ જાણી ગુરુવાસમાં રહેવું એ અપકાય સાધુને માટે શ્રેયસ્કર છે. एवं तु सेहंपि अपुट्टधम्मं, निस्सारियं बुसिमं मन्नमाणा । दियस्स छायं व अपत्तजायं, हरिंसु णं पावधम्मा अणेगे ॥३॥ શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) ધર્મમાં અકુશલ (૩) શિષ્ય (૪) ગ૭થી બહાર નિકળેલ દેખી (૫) પિતાને વશીભૂત (૬) સમજી (૭) ઘણું (૮) પાખંડી (૯) જેમ હરણ કરી લે છે (૧૦) પક્ષીના (૧૧) બચ્ચાની (૧૨) જેમ પૂરી પાંખ નહિ ઉત્પન્ન થયેલ. Page #388 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૧૪ ૦ ૧ = ભાવાર્થ:- જેમ પાંખા રહિત પક્ષીના બચ્ચાને માંસાહારી પક્ષી પકડી તેનેા નાશ કરે છે, એવા પ્રકારે ધર્માંમાં નિપુણુ નવદિક્ષીત શિષ્યને ગચ્છથી છૂટા પડી ગયેલાને એકલા વિચરતા દેખી ઘણા પાખડીએ પ્રલેાભન આપી સયમ ધનથી ભ્રષ્ટ કરે છે. વયથી તથા જ્ઞાનથી પરિપકવ થતા સુધી સાધકે ગુરુ વાસમાં રહેવું. એવા શ્રી ભગવંતના ઉપદેશ છે, એકાકી વિચરતા સાધુએને ઘણી બાધાઓ-પીડા ઉત્પન્ન થાય છે, જેનું નિવારણ કરવામાં સાધકને ઘણી મુશ્કેલી પડે છે. એમ જાણી સાધકે ગુરુની આજ્ઞા વિના બહાર વિચરવું નહિ. ૧. 3 ' 3 દ ओसाणमिच्छे मणुए समाहिं, अणोसिए णंतकरिति णचा । ૧૨ ૧૧ ૩૬ १५ ૧૪ ૧૩ भासमाणे दवियस्स वित्तं, ण णिक्कसे बहिया आपन्नो || ४ || 19 oat Y શબ્દા : (૧) મનુષ્ય ગુરુકુલમાં (૨) નિવાસ નહિ કરવાવાળા (૩) મેનિા નાશ (૪) કરી શકતા (૫) નથી (૬) એમ જાણી ગુરુકુલમાં (છ) મુક્તિ ગમન ચેાગ્ય પુરુષના (૮) નિવાસની તથા (૯) સમાધિની (૧૦) પૃચ્છા કરે (૧૧) આચરણના (૧૨) સ્વીકાર કરતા થકા (૧૩) બુદ્ધિમાન પુરુષ (૧૪) ગચ્છથી બહાર (૧૫) નીકળે (૧૬) ન. ભાષા :- જે પુરુષા ગુરુકુલમાં નિવાસ કરતા નથી, તે પુરુષા પેાતાના કર્મોના નાશ કરી શકતા નથી, એમ જાણી સાધક પુરુષ સદા ગુરુકુળમાં નિવાસ કરે અને સમાધિની ઈચ્છા રાખે અને મુક્તિગમન ચેાગ્ય પુરુષના આચરણના સ્વીકાર કરે, ગચ્છ બહાર ન જાય, ગુરુકુળમાં નિવાસના અથ એ છે જે સદા સત્સંગના યાગ રહે, પ્રમાદ ન થાય, કાઇ પ્રશ્ન પૂછવા હાય તા તરત તેના પ્રત્યુત્તર મળી શકે અને આચાયની સમીયમાં રહેવાથી સચમપાલન સારી રીતે થઇ શકે, સ્વચ્છ દાચારીએથી દૂર રહી શકાય તથા જ્ઞાનની Page #389 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતગ સૂત્ર અ. ૧૪ ઉ૦ ૧ ૩૫૮ પ્રાપ્તિ થાય, વગેરે મહાન લાભે થાય છે. એમ જાણ સાધકે ગુરુવાસમાં રહી ગુરુની આજ્ઞામાં રહી સંયમ પાલન કરવું. તેમાં પિતાના આત્માનું હિત છે. जे ठाणओ य सयणासणे य, परक्कमे यावि सुसाहुजुत्ते । समितीसु गुत्तीसु य आयपन्ने, वियागरिते य पुढो वएज्जा ||५|| શબ્દાર્થ : (૧) કાર્યોત્સર્ગ (૨) શયા (૩) આસન (૪) પરાક્રમ કરે (૫) ઉત્તમ સાધુની સમાન આચરણ કરનાર (૬) સમિતિ (૭) ગુપ્તિ પાલનમાં નિપુણ (૮) પ્રજ્ઞાવંત (૯) યથાર્થ સ્વરૂપને બતાવે (૧૦) અન્યને સમિતિ ગુપ્તિના (૧૧) ઉપદેશ કરે. ભાવાર્થ – ગુરુકુળમાં નિવાસ કરનાર સાધુ, સ્થાન, શયન, આસન વિષયમાં તથા તપમાં પરાક્રમ કરે. સંયમમાં ઉત્તમ સાધુ સમાન આચરણ કરતા થક, સમિતિ ગુપ્તિ વિષયમાં પુર્ણ રૂપથી નિપુણ બનીને, અન્ય સાધકને સમિતિ ગુણિરૂપ સાધક આચારને ઉપદેશ આપે અને કાર્યોત્સર્ગમાં મેરુ પર્વતની સમાન કંપન :હિત સ્થિર રહી, શરીરથી નિસ્પૃહ રહી, કાર્યોત્સર્ગ કરે, શયન, આસનમાં સ્થિરતાં પ્રાપ્ત કરવામાં પણ ઉપયેગવંત રહે, કર્તવ્ય અકર્તવ્યમાં વિવેક યુક્ત બની રહે, એ સાધકને આચાર છે. સાધકે સંસારીને પરિચય નહિ રાખો, તેમ જ સંસારભાવના સંકલ્પો વિકને છોડવા માટે બને તેટલે સમય એકાંત સેવનની વૃદ્ધિ સાથે ધ્યાનાવસ્થામાં રહી જ્ઞાન, દર્શન ચારિત્રની આરાધના કરવામાં સતત જાગૃત રહેવું જોઈએ. संघाणि सोच्चा अदु भेरवाणि, अणासवे तेसु परिव्वएज्जा । निदं च भिक्खू न पमाय कुज्जा, कहं कहं वा वितिगिच्छतिन्ने Page #390 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃતાંગ ક્ષેત્ર અ૦ ૧૪ Î૦ ૧ શબ્દા : (૧) શબ્દા (ર) ભયર્થંકર (૩) સાંભળી (૪) મધુર અથવા (૫) રાગદ્વેષ રહિત ખની (૬) તેમાં (૭) સાધુ વિચરે (૮) ઉત્તમ સાધુ (૯) નિદ્રા (૧૦) પ્રમાદ (૧૧) ન (૧૨) કરે (૧૩) કાઈ વિષયમાં (૧૪) શ’કા ઉત્પન્ન થાય (૧૫) ગુરુને પૂછી શકાને દૂર કરે. ભાવાથ:- ઇર્ચોસમિતિ યુક્ત સાધુ વીણા આદિના મધુર શબ્દો કાનને પ્રિય લાગે તેવા અથવા ભયંકર કાનને અપ્રિય લાગે તેવા શબ્દો સાંભળીને ઉત્તમ સાધુ તેમાં રાગ દ્વેષ કરે નહિ, મધ્યસ્થવૃત્તિ ધારણ કરે તથા નિદ્રારૂપ પ્રમાદ કરે નહિ, કાઇ વિષયમાં શંકા ઉત્પન્ન થાય તે ગુરુને પૂછી શકાનું નિવારણ કરે, સ્થાન, શયન, આસન, સમિતિ, ગુપ્તિમાં વિવેક યુક્ત રહી પ્રમાદને દૂર કરતા થકા સંયમ પાલન કરે, આશ્રવના નિરોધ કરવા પેાતાના મનાગના વ્યાપાર પ્રશસ્ત રાખવા સતત અભ્યાસી રહેવા જાગૃત રહેવું જોઈએ, અનાદિના સંસાર ભાવના અભ્યાસ છેાડવા માટે નિસગપણુ તથા અપ્રમાદ ભાવે રહેવાની જરૂર ગણવી એ શ્રેષ્ઠ છે. ૧૯ . 3 દ डहरेण बुड्ढेणऽणुसासिए उ, रातिणिएणावि समव्वएणं । . ત્ર ૧. ૧૧ ૧૨ ૧૩ सम्मं तयं थिरतो णाभिगच्छे, णिज्जंत वावि अपारए से ||७|| શબ્દા : (૧) કાષ્ટ પ્રકારે પ્રમાદ થતા પેાતાથી નાની વયના અગર (ર) મેટા સાધુ દ્વારા (૩) શિક્ષા પ્રાપ્ત થતા પેાતાથી પ્રજ્યામાં (૪) શ્રેષ્ઠ અથવા (૫) સમાન (૬) વયવાળા દ્વારા ભૂલ સુધારવાને માટે કહેલ હાય તેના (૭) સ્થિરતા સાથ (૮) સ્વીકાર (૯) કરે નહિ તે સાધક સસારના પ્રવાહમાં (૧૦) સમ્યક્ પ્રકારે (૧૧) તેને (૧૨) તણાતા રહે તે સંસાર પ્રવાહથી (૧૩) પાર થવા સમર્થ થાય નહિ. ભાવા:- કાઇ સાધકની પ્રમાદ વશ ભૂલ થતાં સાધકની વયથી નાની વયના અગર મેાટી વયના અથવા પ્રત્રજ્યામાં શ્રેષ્ઠ, સમાન વયના સાધુઓ તરફથી આચાર પાલનમાં ભૂલ કરનાર સાધકને Page #391 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતગ સત્ર અ. ૧૩ ઉ૧ તેની ભૂલ સુધારવા શિક્ષા વચને કહેવામાં આવે તે તે શિક્ષાને સમભાવથી સ્થિરતાથી સ્વીકાર કરે નહિ અને કેાધને વશ થઈ શિક્ષા દેનાર ઉપર ક્રોધ કરે તો તેવા સાધકે સંયમપાલનથી ભ્રષ્ટ થઈ સંસાર પ્રવાહમાં તણાતા થકાં જન્મ મરણરૂપ સંસાર પરિભ્રમણ કરે અને દુઃખને ભોગવે તેમ જ સંસારને પાર કરવા સમર્થ બને નહિ, એમ જાણ સાધકે પ્રમાદ વશ કેઈ સંયમપાલનમાં ક્ષતિ થઈ જાય તે તે ક્ષતિને દૂર કરવા સતત જાગૃત બની અહંભાવ ત્યાગીને શિખામણ આપનારને ઉપકાર માની પ્રાયશ્ચિત્ત લઈ વિશુદ્ધ બની શુદ્ધ સંયમપાલન કરવું તે પિતાના જ માટે શ્રેયસ્કર છે विउद्वितेणं समयाणसिह डहरेण बुड्ढेण उ चोहए य । अच्चुट्टियाए घडदासिए बा, अगारिणं बा समयाणुसिहे ॥६॥ શબ્દાર્થ : (૧) શાસ્ત્ર વિરૂદ્ધ આચારવાળા ગૃહસ્થ (૨) અન્યતીથી (૩) આચારની (૪) શિક્ષા પામતા (૫) નાની વયના (૬) મોટી વયના (૭) પ્રેરિત કર્યા થકા (૮) અત્યન્ત નિન્દનીય કાર્ય કરનાર (૯) ઘટ દાસી (૧૦) ધર્મની (૧૧) શિક્ષા આપતા. ભાવાર્થ – વીતરાગદેવના રચેલા શાસ્ત્ર વિરૂદ્ધ કાર્ય કરનાર અને સંસારમાં ખુલા, આત્માનું અહિત કરનાર ગૃહસ્થ લોક અથવા અન્યતીથીઓ અથવા નિન્દનીય કાર્ય કરવાવાળી ઘટદાસી પાણી ભાવાળી દાસી તથા સાધકથી નાની વયના અથવા મોટી વયના આદિ કોઈ વ્યક્તિ, કોઈ પણ સાધુ આચાર વિરૂદ્ધ કાર્ય કરતા હેય તે સાધુને ઉત્તમ આચારની શિખામણ આપે અને કહે જે આ૫ જે કાર્ય કરી રહ્યા છે તેવા કાર્ય તે ગૃહસ્થને ગ્ય પણ નથી, તો પછી આવા આચાર વિરૂદ્ધ કાર્ય સાધુથી કેમ થાય ? ન જ થાય, આ રીતે શુદ્ધ આચારના ધમને ઉપદેશ પ્રાપ્ત થતાં તે સાધુ શિખામણ Page #392 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૧૪ ૦ ૧ આપનાર ઉપર ક્રષ કરે નહિ, પરંતુ શિખામણ આપનારને ઉપકાર માની પેાતાના આત્માનું કલ્યાણનું કારણ જાણી તે શિખામણના સ્વીકાર કરી શુદ્ધ સંયમનું પાલન કરવું એવા સાધકના આચાર છે. 9 ૨ a " દ . ण ते कुज्झे णय पव्वज्जा, ण यावि किंची फरुसं बदेजा । ૩૬૧ ९ ૧. ૧૧ ૧૨ ૧૩ ૧૪ 99 तहा करिस्संति पडिस्सुणेज्जा, सेयं खु मेयं ण पमाय कुज्जा ॥९॥ શબ્દાથ : (૧) પૂર્વોક્ત શિખામણ દેનાર ઉપર (ર) ક્રોધ (૩) ન કરે (૪) પીડા ન આપે (૫) નહિ (૬) કિચિંત (૭) ક શ વચન (૮) ન કહે (૯) આપ કહેા છે. તે પ્રમાણે (૧૦) કરીશ (૧૧) પ્રતિજ્ઞા કરે (૧૨) કલ્યાણુ સમજી (૧૩) મારૂ (૧૪) પ્રમાદ (૧૫) ન કરે. ભાવાઃ- પૂર્વોક્ત પ્રકારે અન્ય વ્યક્તિ તરફથી શિખામણુ પ્રાપ્ત થતાં શિક્ષા આપનાર વ્યક્તિ પ્રત્યે સાધક ક્રાધ ન કરે, કેાઈ પ્રકારે તેને દુઃખ થાય તેવું વર્તન કરે નહિ, તેમ જ કશ વચન પશુ ન કહે, પરંતુ એમ કહે જે આપ મને જે પ્રમાણે કહેા છે તે જ પ્રમાણે વર્ષોંન કરીશ. કારણ જે તેમાં મારૂ શ્રેય છે, એમ માની પરમાનેા વિચાર કરી તે શિખામણને સ્વીકાર કરે, આચારમાં લાવે, અસત્ય આચરણના ત્યાગ કરે, પ્રમાદને ત્યાગ કરી કરેલ અશુભ કાર્યનું પ્રાયશ્ચિત લઈ મિચ્છામિ દુક્કડ ખેલી શિક્ષા આપનારના ઉપકાર માની મધ્યસ્થ વૃત્તિ ધારણ કરી આચાર વિરૂદ્ધના કાર્યના ત્યાગ કરી સમિતિ ગુપ્તિવંત રહી સમ્યક્ પ્રકારે સંયમનું પાલન કરવા જાગૃત બની સયમભાવમાં વિચર. ' ૩ ૧ દ . वर्णसि मृढस्स जहा अमूढा, मग्गाणुसासति हितं पयाणं । ९ ૧૦ ૧૧ ૧૩ ૧૩ 96 १५ ૩૬ तेणेव मज्झं इणमेव सेयं, जं मे बुहा समणुसासयति ॥ १० ॥ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૧૪ ઉ૧ શબ્દાર્થ ઃ (૧) જેમ (૨) માર્ગના જાણનાર (૩) વનમાં () માર્ગ ભૂલેલ (૫) પ્રજાને (૬) હિતકારી (૭) ભાર્ગની (૮) શિક્ષા (૯) એ રીતે (૧૦) મને (૧૧) શિક્ષા (૧૨) શ્રેય છે (૧૩) જે (૧૪) મને (૧૫) વૃદ્ધ હિતકારી (૧૬) શિક્ષા દે છે. ભાવાર્થ- જેમ જંગલમાં–વનમાં માર્ગ ભૂલેલને, માગરમ જાણકાર માગને બતાવે, તે માર્ગ બતાવનાર ઉપર માર્ગ ભૂલનાર પુરુષ પ્રસન્ન થાય છે અને સમજે છે કે આ શિક્ષા મને કલ્યાણકારી છે, એની માફક ઉત્તમ માર્ગની શિક્ષા દેનાર પુરુષ ઉપર શિક્ષા પામનાર સાધુ પ્રસન્ન થાય છે અને માને છે કે આ ઉપદેશ મારા કલ્યાણનું કારણ છે, એમ માની શિક્ષા દેનારને મહાન ઉપકાર માને, કારણ કે ઘોર જંગલમાં દિશામૂઢ થયેલ મનુષ્ય માર્ગ ભૂલવાથી ગભરાઈ જાય છે અને માર્ગને પતો ન મળતાં માર્ગ દેખાડનારને જીવિતદાન આપનાર માની પ્રસન્ન થઈ તેને મહાન ઉપકાર માને છે, એ પ્રકારે સંસારરૂપ અટવીમાં ભૂલેલાને, સંસાર અટવીમાંથી બહાર કાઢી શાન્તિના માર્ગરૂપ મોક્ષના માર્ગને બતાવનારને મહાન ઉપકાર માની પ્રસન્ન થાય છે એમ જાણી સુસાધુએ શિક્ષા આપનારનો ઉપકાર માની સંયમમાં ઉપગવંત રહી સંયમ પાલન કરવું. अह तेण मूढेण अमूढगस्स, कायव्व पूया सविसेसजुत्ता । एओवमं तत्थ उदाहु वोरे, अणुगम्म अत्थं उवणेति सम्म ॥११॥ શબ્દાર્થ : (૧) પશ્ચાત (૨) એ (૩) મૂઢ પુરુષે (૪) અમૂઢ પુરુષની (૫) પૂજા (૬) વિશેષ રૂપથી (૭) કરવી જોઈએ (૮) આ ઉપમા (૯) બતાવી છે (૧૦) આ વિષયમાં (૧૧) વીર પ્રભુએ (૧૨) સમજી (૧૩ પદાર્થને (૧૪) શિક્ષાના ઉપકારને સાધુ પિતામાં સ્થાપિત કરે (૧૫) સમ્યફ પ્રકારે. Page #394 -------------------------------------------------------------------------- ________________ સત્ર થતાંગ સૂત્ર અ. ૧૪. ઉ૦ ૧ - ભાવાર્થ – જેમ માગ ભ્રષ્ટ પુરુષ માર્ગ બતાવનાર પુરુષની વિશેષ પ્રકારથી તેમનો ઉપકાર માની પૂજા સત્કાર કરે, એવી જ રીતે સંયમપાલનમાં ભૂલ કરવાવાળા સાધુને સન્માર્ગને ઉપદેશ આપનાર પુરુષની પૂજા તથા સત્કાર કરી તે ઉપદેશ પોતાના હદયમાં સ્થાપિત કરી ઉપદેશકને ઉપકાર માને, આવા પ્રકારનું કથન શ્રી વીર્થકર દેવોએ તથા શ્રી ગણધર મહારાજે કહેલ છે, તેના ઉપર શ્રદ્ધા લાવી સદ્ગુરુને અગર હરકેઈ વ્યક્તિ સાધક મોક્ષ માર્ગથી દૂર જતા સંસાર અટવીના માર્ગે ચડી જતા તે સ સાર પરિભ્રમણરૂપ માર્ગથી મોક્ષના માર્ગે દોરનાર મોક્ષમાર્ગે લઈ જનાર વ્યક્તિને મહાન ઉપકાર સમજી તેની સેવા કરવી તે સાધકનું કર્તવ્ય છે અને સાથે કલ્યાણનું કારણ છે. णेता जहा अंधकारंसि राओ, मग्गं ण जाणाति अपस्समाणे । से सूरिअस्स अन्भुग्गमेणं, मग्गं वियाणाइ पगासियंसि ॥१२॥ 3 ૧૩ ૧૧ શબ્દાર્થ : (૧) જેમ (૨) માર્ગ દર્શક પુરુષ (૩) અંધારી (૪) રાત્રિમાં (૫) ન દેખતાં (૬) ભાર્ગને (૭) જાણ (૮) નથી (૯) (૧૦) સૂર્યોદય થતાં (૧૧) પ્રકાશ થતાં (૧૨) માર્ગને (૧૩) જાણે છે. ભાવાર્થ- જેમ માર્ગદર્શક પુરુષ અંધારી રાત્રિમાં અંધકારના કારણે માર્ગ નહિ દેખા હેવાથી માર્ગને જાણી શકો નથી, પરંતુ સૂર્યોદય થતાં પ્રકાશ ફેલાતાં માર્ગને જાણી લે છે, એવા પ્રકારે જિન-વિતરાગદેવના ઉપદેશથી જ્ઞાનથી જીવ સન્માર્ગને જાણ લે છે. અજ્ઞાનરૂપ અંધકારમાં ફસાઈ રહેલ આત્માઓ જિનમાર્ગને નહિ જાણનારા સદ્દગુરુના ઉપદેશથી સંસારના સ્વરૂપને જાણું સંસાર ભાવનો ત્યાગ કરી પ્રત્રજ્યા ગ્રહણ કર્યા બાદ સદ્ગુરુના સમાગમે અજ્ઞાનરૂપી અંધકારને નાશ થતાં જ્ઞાનરૂપી દીપકના પ્રકાશને પ્રાપ્ત Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ સત્ર કૃતાંગ સત્ર અ. ૧૪ ઉ૦ ૧ કરી, મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવાના જ્ઞાનને પાસ કરી લે છે, જેથી સદ્દગુરુના સત્સંગની જરૂર છે. ૧૨ एवं तु सेहेवि अपुट्ठधम्मे, धम्मं न जाणाइ अबुझमाणे । से कोविए जिणवयणेण पच्छा, सूरोदए पासति चक्खुणेव॥१३॥ શબ્દાર્થ : (૧) એ પ્રકારે ઉપરોક્ત (૨) ધર્મમાં (૩) અનિપુણ () શિષ્ય પણ સૂત્રાર્થને (૫) નહિ સમજવાથી (૬) નહોતો (૭) જાણ (૮) ધર્મને (૯) વિદ્વાન બની (૧૦) એ શિષ્ય (૧૧) પરંતુ જિન વાકથી (૧૨) પશ્ચાત ધર્મના સ્વરૂપને જાણી લે છે (૧૩) જેમ સૂર્યોદય થતાં (૧૪) નેત્ર દ્વારા (૧૫) પદાર્થોને દેખે છે. ભાવાર્થ – એ પ્રકારે નવીન સાધક સૂત્ર તથા અર્થને નહિ જાણનાર ધર્મમાં અનિપુણ શિષ્ય ધર્મના સ્વરૂપને જાણતો ન હોય, પરંતુ પરંપરાએ પુરુષાર્થથી જિન વચનના જ્ઞાતા બની ધર્મના સ્વરૂપને જાણ લે છે. જેમ સૂર્યોદય થતાં પ્રકાશ ફેલાતાં નેત્ર દ્વારા ઘટપટ આદિ સર્વ પદાર્થોને જોઈ શકાય છે. એ રીતે શિષ્ય સદ્ગુરુ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થવાથી મેક્ષના સ્વરૂપને જાણ મેક્ષમાર્ગને જ્ઞાતા બની મોક્ષને પ્રાપ્ત કરી સમાધિને પ્રાપ્ત કરે છે. उडूढं अहेयं तिरियं दिसासु, तसा य जे थावरा जे य पाणा। सया जए तेसु परिव्वएज्जा, मणप्पओसं अविकंपमाणे ॥१४॥ શબ્દાર્થ : (૧) ઉપર (૨) નીચે (૩) તિરછી (૪) દિશાઓમાં (૫) ત્રસ (૬) સ્થાવર (૭) પ્રાણ રહે છે (૮) સદા (૯) તેમાં (૧૦) યત્નાપૂર્વક સંયમ રાખી (૧૧) વિચરે (૧૨) મનથી થોડે પણ દ્વેષ ન કરતાં (૧૩) સંયમમાં નિશ્ચલ રહે. Page #396 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૧૪ ૩૦ ૧ પ ભાવા:- ઉપર, નીચે તથા તિચ્છી દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ નિવાસ કરે છે, તેના ઉપર થાડા પણ દ્વેષ નહિ કરતાં, તેની ઉપર અનુકંપા લાવી સદા યત્નાપૂર્વક તે જીવાની દયા પાલતા થકા સંયમનું પાલન કરે, સયમ ભાવમાં વિચલિત ન થતાં આરભ પરિગ્રહ રહિત મની સંયમમાં સ્થિરતા રાખી સચમ પાલન કરે, એવા શ્રી વીતરાગદેવના ઉપદેશ છે. છકાય જીવાની દયાનું પાલન કરવું તે તેા સંયમનું પ્રથમ કાય છે. * ૨ काले पुच्छे समियं पया, आइक्खमाणो दविग्रस्त वित्तं । . ૧૧ 92 ૧૩ ૧૪ तं सोयकारी पुढो पवेसे, संखा इमं केवलियं समाहिं ॥ १५ ॥ શબ્દા : (૧) સાધુ અવસર દેખી (૨) પ્રજાઓના વિષયમાં (૩) સદાચારી આચાર્યંને (૪) પૂછે (૫) બતાવનાર (૬) આચાર્યંની પૂજા કરે. (૭) સČજ્ઞના આગમને (૮) આચાર્યંની (૯) આજ્ઞા માની (૧૦) તેમના પૃથક્ પૃથક્ ઉપદેશને (૧૧) હૃદયમાં ધારણ કરે (૧૨) સમજી હૃદયમાં ધારણ કરે (૧૩) કેવલીએ બતાવેલ (૧૪) સન્માને. ભાવાઃ- સાધુ અવસર જોઈ સદાચારી આચાર્યને, પ્રાણીએના વિષયમાં પ્રશ્ન કરે, પૂછે, તથા સજ્ઞના આગમનના ઉપદેશ કરનાર આચાર્ય મહારાજની પૂજા તથા સત્કાર સન્માન કરે. તથા માચાયની આજ્ઞા અનુસાર સંયમ અનુષ્ઠાન કરતા થકા સાધુ આચાય દ્વારા સ્થન કરેલ કેવળી સંબંધી જ્ઞાનને સાંભળી હૃદયમાં ધારણ કરે, તે સાધકને કલ્યાણુનું કારણ છે. એમ જાણી સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરવું પ્રભુએ આજ્ઞાએ ધમ કહેલ છે. દ अस्सि सुठिचा तिबिहेण तायी, एएस या संति निरोहमा । 3 O ૧૦ ૧૩ ૧૪ ૧૧ ૧૨ मक्खति तिलोदसी, ण भुज्जयेयंति पमायसंगं ॥ १६ ॥ Page #397 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૧૪ ઉ૦ ૧ શબ્દાર્થ : (૧) ગુરુના ઉપદેશમાં (૨) સાવધાન બની (૩) ત્રણ કરણ ત્રણ યોગ (૪) છકાય જીવ રક્ષક (૫) સમિતિ ગુપ્તિના પાલનથી (૬) શાંતિ (૭) કર્મને ક્ષય થવાનું (૮) શ્રી સર્વ કહેલ છે (૯) ત્રિલોક દર્દી (૧૦) એમ કહે છે કે ક્ષણ માત્ર (૧૧) પ્રમાદને (૧૨) સંગ (૧૩) કરવો નહિ (૧૪) ફરી. | ભાવાર્થ- સાધુ ગુરુના ઉપદેશને હૃદયમાં સ્થાપિત કરી, મન, વચન, કાયાથી છકાય જીવોની રક્ષા કરવામાં સદા ઉપયોગવંત રહે, એ પ્રકારે સમિતિ અને ગુપ્તિના સભ્ય પાલનથી પિતાને તથા અન્ય જીવને શાંતિને લાભ અને અષ્ટકમનો ક્ષય થવાનું, શ્રી સર્વજ્ઞ ભગવંતે કહેલ છે. ત્રિલેકદશી પુરુષ કહે છે સાધુએ એક ક્ષણ પણ કદાપી પ્રમાદને સંગ કરે નહિ, એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોથી સદા દૂર રહેવું. તે સર્વ દુઃખને અંત કરવાને મહાન ઉપાય તે સંયમપાલન છે. વિષયેથી સંસાર પરિ ભ્રમણ અને તેના ત્યાગથી મહાન શાંતિની પ્રાપ્તિ થાય છે. સાધકે પિતાના આત્માના રક્ષણ માટે સતત ઉપગ રાખવા જરૂર ગણવી, છકાય જી ની દયા પાળવી, તે પોતાના આત્માની જ દયા પાળવા સમાન છે, તેમ જ સમિતિ ગુપ્તિ આદિ સમાધિમાગમાં સ્થિત રહેવાથી સર્વ દુઃખને અંત લાવી શકાય છે અને મોક્ષના શાશ્વતાં સુખની પ્રાપ્તિ થાય છે. એમ જાણી સાધકે સંયમ પાલનમાં જાગૃત બની વિચરવું. निसम्म से भिक्खू समीहियवं, पडिभाणवं होइ विसारएय। ૧૦ ૧૨ ૧૧ * आयाणअट्ठी वोदाणमोणं, उवेच्च सुद्धण उवेति मोक्खं ॥१७॥ શબ્દાર્થ : (૧) ગુરુકુળમાં નિવાસ કરનાર સાધુ (૨) સાધુના આચારને સાંભળી (૩) મોક્ષરૂપ ઈષ્ટ અર્થને જાણ (૪) બુદ્ધિમાન (૫) સિદ્ધાંતના વક્તા બને (૬) સમ્યજ્ઞાન આદિ ક્ષાભિલાષી સાધુ (૭) તપ (૮) સંયમને (૨) પ્રાપ્ત કરી (૧૦) શુદ્ધ આહાર વડે (૧૧) મોક્ષને (૧૨) પ્રાપ્ત કરે છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતીંગ સૂત્ર ૧ ૧૪ ૬૦ ૧ ભાવા:- ગુરુકુળમાં નિવાસ કરનાર સાધુ ઉત્તમ સાધુના આરને સાંભળી પેાતાના આત્માના ઇષ્ટ અરૂપ મેક્ષને જાણી, બુદ્ધિમાન તથા સિદ્ધાંતના વક્તા અને છે, તથા સભ્યજ્ઞાન આદિથી પ્રત્યેાજન રાખતા થકા, તપ અને સંયમને પ્રાપ્ત કરી, ઉદ્ગમદિ દોષ રહિત શુદ્ધ આહાર પ્રાપ્ત કરી નિર્બંડુ કરતા થકા આભ પરિગ્રહ રહિત અની સમસ્ત કર્માંના ક્ષય સ્વરૂપ મેાક્ષને પ્રાપ્ત કરે છે, આવા સાધકે પ્રતિભાસ પન્ન બની સ્વપર કલ્યાણના ભાગી બની શકે છે, આવા સાધકે જે સંસારમાં પ્રાણી વર્ગ, સ્વકમ આધીન બની વારંવાર મરે છે અને શાકથી ભરપુર એવા સંસારમાં રહેલા જન્મ મરણાદિનાં દુઃખાને ભાગવે છે તેવા સંસાર પરિભ્રમણના નાશ કરી વધારેમાં વધારે સાત આઠ ભવાથી વધારે ભવા નહિ તા. માક્ષની પ્રાપ્તિ કરી લે છે એમ જાણી સાધકે સયમનું શુદ્ધ પાલન કરવા ઉપયાગવત રહેવું જે સંયમ પાલનથી મેાક્ષની પ્રાપ્તિ થઇ શકે છે. 83. " ૧ संखाइ धम्मं च वियागरंति, बुद्धा हु ते अंतकरा भवति । ૧૧ १० ७ ૧૩ . ૩૨ - ते पारगा दोहवि मोयणाए, संशोधितं पण्हमुदाहरति ॥ १८ ॥ શબ્દાર્થ : (૧) ગુરુકુળમાં નિવાસ કરનાર સાધુ સદ્ગુદ્ધિથી સ્વયં ધર્મ'ને (૨) જાણી (૩) અન્યને ઉપદેશ આપે છે (૪) ત્રણે કાળને જાણનાર - પુરુષ (૫) કર્માંના અંત કરનાર (૬) બને છે તથા (૭) તે સ્વય' તથા (૮) અન્યને (૯) ક્રમ'પાસથી છેડાવી (૧૦) સંસારથી પાર થઈ જાય છે (૧૧) આવા પુરુષા પ્રશ્નાના ઉત્તર (૧૨) વિચાર (૧૩) કરીને જ આપે છે. ભાવા:– ગુરુકુળમાં નિવાસ કરનાર સાધુ સદ્દબુદ્ધિથી ધના વરૂપને જાણી, અન્યને ધમ'ના ઉપદેશ કરે છે. ત્રણેકાળના સ્વરૂપને જાણનાર પુરુષ--પૂર્વ સચિત કર્મોના અંત કરે છે. આવા પુરુષ સ્વયંને તથા અન્યને ક પાશથી મુક્ત કરાવી સંસારના પારને Page #399 -------------------------------------------------------------------------- ________________ }e સૂત્ર કૃતંગ સત્ર અ૰૧૪ ૬૦ ૧ પામે છે આવા સાધક પુરુષા પ્રશ્નોના ઉત્તર આગમ અનુસાર વિચાર કરીને આપે છે એમ જાણી સાધકે પ્રથમ જ્ઞાનને પ્રાપ્ત કરવાની જરૂર છે. પાતાના આત્માને જ્ઞાનમાં સ્થિત કરી શુદ્ધ ચારિત્ર પાલન કરીને પોતે આચારનું પાલન કરી અન્યને ઉપદેશ આપી સ્થિર કરવાથી ઉભયને સ્નેહરૂપ એડીથી છૂટવાના મહાન લાભ પ્રાપ્ત થાય છે. . ૧ દ णो छायए णोऽविय लूसएज्जा, माणं ण सेवेज्ज पगासणं च । 99 ગ . ૧૦ ૧૪ १२ 98 यावि पन्ने परिहास कुज्जा, ण याऽऽसियावाय वियागरेजा ॥૨॥ શબ્દા : (૧) સાધુ પ્રશ્નના ઉત્તર દેતા શાસ્ત્રના અર્થાને છુપાવે (૨) નહિ (૩) અપસિદ્ધાંતના આશ્રય લઈ શાસ્ત્રની વ્યાખ્યા (૪) કરે નહિ (પ) માનને (૬) સેવે નહિ (૭) પેાતાની પ્રશ'સા ન કરે (૮) મુદ્ધિમાન સાધુ (૯) શ્રોતાની હાંસી (૧૦) કરે (૧૧) નહિ (૧૨) કાને આશીર્વાદ (૧૩) આપે (૧૪) નહિ. ભાવાઃ- સાધુ પ્રશ્નોના ઉત્તર દેતા થકા શાસ્ત્રાના અને છૂપાવે નહિ, અન્ય સિદ્ધાંતના આશ્રય લઇ શાસ્ત્રની વ્યાખ્યા કરે નહિ અથવા હું મેાટા વિદ્વાન છુ' માટે તપસ્વી છું એવું અભિમાન કરે નહિ, તથા પેાતાના ગુણેાની પ્રશંસા ન કરે, તેમ જ અન્યના ગુ@ાને દુષિત ન કરે કોઇ કારણવશાત્ શ્રાતા પદાર્થના સ્વરૂપને તથા ઉપદેશના ભાવાને ન સમજે તે। શ્રોતાની હાંસી કરે નહિ. તેમ જ કોઇ વ્યક્તિને સાધુ આશીર્વાદ આપે નહિ, તેમ જ આચાય ને છુપાવે નહિ, હાસ્ય વચને પણ મેલે નહિ, પરંતુ ભાષા સમિતિ સાચવીને વચન મેલે, પૂજા સત્કારને ઇચ્છે નહિ. આવા પ્રકારના સાધકના આચારને જાણી સાધકે આચાર પાલન શુદ્ધ કરવા જ્ઞાન પ્રાપ્ત કરવા તથા ઉપદેશ આપવા સમયે ઉપયેાગવંત રહેવું. Page #400 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃત સરઅલ ૧૪ ઉ૦ ૧. efમજ કપાળે, ોિ મંતવન . ण किंचि मिच्छे अणुए. पयासु, असाहुधम्माणि ण संबपना શબ્દાર્થ: (૧) સાધુ પ્રાણીઓની વિનાશની (૨) શંકાથી (૩) પાપની વૃષ્ટ કરતા થકા કેઇને આશીર્વાદ આપે નહિ (૪) સાધુ મંત્ર આદિથી (૫) મીન (૬) વાફ સંયમને નિઃસાર (૭) ન બનાવે (૮) કઈ વસ્તુની (૯) ઈચ્છા (૧૦) કરે નહિ સાધુને કપે નહિ (૧૧) મનુષ્યોને ધર્મ ઉપદેશના બદલા તરીકે શ્રોતાજન પાસેથી (૧૩) આરંભ ઉત્પન્ન થાય તેવા અસાધુ (૧૪) ધર્મના ઉપદેશ (૧૫) ન (૧૬) આપે. - ભાવાર્થ - પાપની તથા કર્મબંધનની વૃ કરનારા સાધુ, પ્રાણીઓના વિનાશની શંકાથી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે નહિ, મંત્ર વિદ્યાને પગ કરી પિત્યના સંચમને નિઃસાર ન બનાવે તથા ચતુને અમને ઉપદેશ આપતા રોતાજન પાસેથી કઈ વસ્તુ લેવાની તથા માનપૂજા સલ્વરની ઈચ્છા રાખે નહિ, તેમ જ સાહને કલ્પ નહિ, તેવા અસાધુઓના ધર્મને ઉપદેશ આપે નહિ, વાણીનું રક્ષણ કરવું તેને ગોત્ર કહેવાય છે. અથવા મૌન વાસંયમ કહેવાય એટલે ઉપદેશથી આરંભ ઉત્પન્ન થાય તે ઉપદેશ સાધુ આપે નહિ, વચત બેલાનાં બહુ ઉગ રાખો, વાણુથી આરંભ જ ન થાય તેમ જ કોઇના ચિત્તને દુઃખ ઉત્પન્ન ન થાય, તે ઉપયોગ રાખી કેસ આપ. हास 'पिणो संधति पावधम्मे, मोह तहोयं फरुसं बियाणे । जो तुच्छए णो य विकंधइज्जा, अणाहले या अकसाइ सिक्खू ॥ Hશ Page #401 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતીંગ સૂત્ર અ૦ ૧૪ ૬૦ ૧ શબ્દા : (૧) જેનાથી હાસ્ય ઉત્પન્ન થાય તેવા શબ્દ ન મેલે તથા (૨) શરીરાદિ ચેષ્ટા–વ્યાપાર (૩) સાધુ કરે નહિ (૪) પાપમય (૫) ધ'ને હાસ્યથી પણ ન કહે (!) રાગદ્વેષ રહિત સાધુ (૭) સત્ય વચન (૮) અન્યને દુઃખ ઉત્પન્ન થાય તે ન ખાલે (૯) પૂજા સત્કાર પામીને સાધુ પેાતાના (૧૦) માન (૧૧) પ્રશ’સા. (૧૨) કરે નહિ (૧૩) અનાકુલ-લાભાદિ રહિત (૧૪) કષાયેાથી રહિત (૧૫) સાધુ રહે. ३७० ભાવાર્થ:- જે કાય થી કે વાણીથી હાસ્ય ઉત્પન્ન થાય તેવા શબ્દો સાધુ મેલે નહિ, તેમ જ હાસ્ય ઉત્પન્ન થાય તેવી શરીર ચેષ્ટા કરે નહિ, તથા પાપમય-આરંભ થાય, જીવઘાત થાય, તેવા પાપમય ધર્મોને હાસ્યાદિ વડે પણ કહે નહિ, રાગદ્વેષ રહિત સાધુ સત્ય વચનથી પણ અન્ય વ્યક્તિના ચિત્તને દુ:ખ ઉત્પન્ન થાય તેવાં વચનેા ખેલે નહિ, સાધુ પૂજા સત્કાર પામીને અભિમાન કરે નહિ તથા પેાતાના ગુણાની પેાતે પ્રશંસા કરે નહિ તથા સાધુ સદા લેાભ આદિ કષાયેાથી દૂર રહે. સાધુ સાવદ્ય વ્યાપારથી દૂર રહે, તેમ જ પૂજા સત્કાર પામી ગવ કરે નહિ, આવા પ્રકારના સાધુના આચાર જાણી. સંયમ પાલનમાં ઉપયેાગવંત રહેવું. ૧ ૩ દ संकेज्ज याsसंकित भाव भिक्खु, विभजवायं च वियागरेज्जा । ૭ १२ ૧૧ .. भासादुग्रं धम्मसमुट्ठितेहिं वियागरेज्जा समया सुन्ने ||२२|| શબ્દા : (૧) શંકા રહિત (ર) સાધુ (૩) સુત્ર તથા અ વિષયમાં (૪) ગવ` ન કરે (૫) સ્યાદ્વાદમય વચન :(૬) ખેલે (૭) ધર્માચરણમાં (૮) પ્રવૃત્ત સાધુ સત્ય તથા વ્યવહાર (૯) એ ભાષા ખેલે (૧૦) મુદ્ધિ સંપન્ન સાધુ ધનવાન તથા દરદ્રને સને (૧૧) સમભાવથી (૧૨) ધ કહે. ભાવા:- સૂત્ર તથા અના કઠિન વિષયમાં શંકારહિત હાય તે પણ સાધુ નિશ્ચય ભાષા ન મેલે, એટલે ગવ ન કરે, Page #402 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સત્ર અ. ૧૪ ઉ૦ ૧ તથા વ્યાખ્યાન આદિ સમયે સ્યાદ્વાદમય વચન બેલે, એ પ્રકારે ધર્માચરણ કરવામાં પ્રવૃત્ત રહેનાર સાધુઓની સાથે વિચરતા થકા સાધુ સત્ય ભાષા તથા વ્યવહાર ભાષા બોલે, જે મિથ્યા નહિ, તેમ સત્ય નહિ અને ધનવાન શ્રેતા તથા દરિદ્ર શ્રોતાને સમભાવ પૂર્વક ધર્મ ઉપદેશ પક્ષપાત રાખ્યા સિવાય આપે, પિતાના અનુભવથી સિદ્ધ થયેલ હકીકતને આશ્રય લઈ પદાર્થોને ૨૫ષ્ટતાથી પૃથક કરી શ્રેતાને સમજાવે અને સંયમ પાલનમાં પ્રવૃત્ત રહે. अणुगच्छमाणे वितहं विजाणे, तहा तहा साहु अककसेणं । ण कत्थई भास विहिंसइज्जा, निरुद्धगं वाविन दीहइज्जा ॥२३॥ શબ્દાર્થ: (૧) પૂર્વોક્ત બે ભાષાઓ દ્વારા પ્રવચન કરતા સાધુના કથનને કઈ ઠીક ઠીક સમજી લે છે (૨) કે મંદ બુદ્ધિવાળો વિપરીત (૩) સમજે છે (૪) જે વિપરીત સમજે છે તેને (૫) સાધુ (૬) કમળ શબ્દથી સમજાવવા પ્રયત્ન કરે છતાં સમજે નહિ તો તે મંદમતિ સાધકને (૭) અનાદર કરે નહિ તેનું ચિત્ત દુઃખાવે નહિ (૮) સાધુ પ્રશ્ન કરનાર વ્યક્તિઓની ભાષાની (૯) નિંદા કરે નહિ (૧૦) લઘુ અર્થને (૧૧) શાબ્દાડંબર કરી વિસ્તૃત (૧૨) ભાવાર્થ – પૂર્વોક્ત બે ભાષાને આશ્રય લઈ ધર્મની વ્યાખ્યા કરતા સાધુના કથનને કોઈ બુદ્ધિમાન પુરુષ ઠીક ઠીક સમજી લે છે અને કોઈ મંદ બુદ્ધિ પુરુષ વિપરીત સમજે છે, તે વિપરીત સમજનાર મંદમતિવાળાને સાધુ કમળ શબ્દોથી સમજાવવાને પ્રયત્ન કરે પરંતુ અનાદર કરી તેના ચિત્તને દુઃખાવે નહિ તથા પ્રશ્ન કરવાવાળાની ભાષાની નિંદા કરે નહિ અને કઈ વાકાના અર્થ ટૂંકા હોય તો તેને શબ્દાડંબર કરી વિસ્તૃત કરે નહિ, સરલતાથી શ્રેતાઓને ઉપદેશ આપે. Page #403 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતગ સમ અ ૧૪ ઉ૦ ૧ समालवेज्जा पडिपुग्नभासी, निसामिया समियाअटदैसी। आणाइ सुद्धं वयणं भिउजे, अभिसंधए पावविवेग भिक्खू ।। ॥२४॥ શબ્દાર્થ: (૧) જો અર્થ થોડા અક્ષરેથી ન કહી શકાય (૨) તે વિસ્તૃત શબ્દોથી સાધુ પ્રતિપાદન કરે (૩) ગુરુ પાસેથી સાંભળી () પદાર્થને બરાબર (૫) જાણનાર સાધુ (૬) આજ્ઞાથી (૭) શુદ્ધ (૮) વચન (૯) બોલે (૧૦) સાધુ (૧૧) પાપને (૧૨) વિવેક રાખી (૧૩) નિર્દોષ વચન બેલે. ભાવાર્થ:- જે અર્થ થડા શબ્દોથી કહેવા યોગ્ય ન હોય તે તેને વિસ્તૃત શબ્દથી કહી સમજાવે તથા સાધુ ગુરુ પાસેથી પદાર્થોની વ્યાખ્યા સાંભળી સારી રીતે સમજી આજ્ઞા મુજબ શુદ્ધ વચન બેલે. સાધુ પાપને વિવેક રાખી નિર્દોષ વચન બોલે, સાધુ ઉત્સર્ગ સ્થાને ઉત્સર્ગ અપવાદ સ્થાનમાં અપવાદાત્મક વચન બોલે, પરંતુ લાભ સત્કારની ઈચ્છા નહિ રાખતા નિર્દોષ ભાષણ કરે, સમ્યગદશી સાધુ સર્વપ્રણીત માત્ર અનુસાર અવિરૂદ્ધ શુદ્ધ વન બેલે, માનપૂજાને ઈએ નહીં. अहाबुइयाइं सुसिक्खएज्जा, जइज्जया णातिवेलं वदेज्जा। ૧૧ ૧૨ ૧૩ ૧૪, ૧૫, से दिट्ठिमं दिहि ण लसएन्जा, से जाणई भासिउं तं समाहिं ॥ | રજા શબ્દાર્થ : (૧) તીર્થકર તથા ગણધર આદિ આગમને સમ્યફ પ્રકારે (૨) અભ્યાસ કરે (૩) સદા તેમાં (૪) પ્રયત્ન કરે (૫) મર્યાદાનું ઉલ્લંઘન કરી (૬) બેલે (૭) અતિ ન (૮) સમ્યગ્ર દૃષ્ટિ (૯) પુરુષ (૧૦) સમ્યગૂ દર્શનને (૧૧) દૂષિત (૧૨) કરે નહિ (૧૩) આવા પુરુષ (૧૪) જાણે છે (૧૫) તીર્થ: કરોકત (૧૬) ભાવ સમાધિને કહી. Page #404 -------------------------------------------------------------------------- ________________ પત્ર વૃતમ ય અ જણ૦ ૧ ૧૩ લાવા – આદુ તીર્થકર તથા ગણગ્ના વચને ઉપદેશને સદા અભ્યાસ કર, તેમના ઉપદેશ અનુસાર વન બોલે, પરંતુ wયનું ઉલઘન કરી અધિક કે ઓછું મ બેલે, સભ્યદષ્ટિ સાધુ સભ્યનને દૂષિત ન કરે, એ પ્રમાણે સાધુ ઉપદેશ કરી જાણતા હોય તે તે સાધુ સર્વજ્ઞાત ભાવ સમાધિને જાણી શકે છે, સમ્યગશાળ, જશ, ચારિત્ર એ ભાવ સમાધિરૂપ છે. જાલર જો જરજી , જો કd જા તાર सत्यारभत्ती अणुबीड बायं, सुयं च सम्मं पडिवाययंति ॥२६॥ શબ્દાર્થ : (૧) સાધુ આગમના અર્થને દૂષિત કરે નહિ (૨) સિદ્ધાંતને છુપાર્વે (૩) નહિ (૪) પ્રાણીઓના રક્ષક પુરુષ (૫) સૂત્ર તથા અર્થને (૬) અન્યથા ન (૭) કરે (૮) શિક્ષા દેનાર (૯) ભક્તિ (૧૦) વિચાર કરી (૧૧) વાત કરે (૧૨) સાધુ જે પ્રકારે ગુરુ પાસેથી સાંભળ્યું હેય (૧૩) એવા જ પ્રકારે (૧) અન્યને અત્રની વ્યાખ્યા કરે. | ભાવાર્થ- સાધુ આગમનના અર્થને દૂષિત કરે નહિ તથા શાસ્ત્ર સિદ્ધાંતને ગોપવે નહિ, પ્રાણિઓની રક્ષા કરનાર સાધુ સત્ર તથા અર્થને અન્યથા વિપરીત ન કરે તથા શિક્ષા દેનાર ગુરુની ભક્તિ સેવાનું ધ્યાન રાખતા થકા વિચાર કરી કોઈ પણ વાત કહે, એવા ગુરુ પાસેથી જેમ સાંભળ્યું હોય એવા જ પ્રકારે અન્ય પ્રતિ સૂત્રની વ્યાખ્યા કરે, સિદ્ધાંતની કઈ હકીકત ગુપ્ત રાખવા ગ્ય હોય તે અધિકારી શ્રોતા સિવાયને કહે નહિ, અપરિપક્કવ શ્રોતાને રહસ્યવાળી હકીકત જણાવે નહિ. से सुद्धसुत्ते उवहाणवं च, धम्मं च जे विंदति तत्थ तस्य । आदेजवक्के कुसले वियते, स अरिहह भासिलं तं समाहिं ॥२७॥ ૧૩ ૧૪ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સૂત્ર કૃતાંગ સુત્ર અ૦ ૧૪ ઉ૦ ૧ શબ્દાર્થ ઃ (૧) શુદ્ધતાથી (૨) સૂત્ર ઉચ્ચારણ કરનાર (૩) શાસ્ત્રોક્ત તપ કરનાર (૪) ધર્મને (૫) જે સાધુ ઉત્સર્ગના સ્થાને (૬) ઉત્સર્ગ (૭) અંગીકાર કરતા હેય () ગ્રહણ કરવા યોગ્ય (૯) વાયવાળા (૧૦) શાસ્ત્રના અર્થમાં કુશલ (૧૧) વિના વિચારે કાર્ય નહિ કરનાર (૧૨) યોગ્ય પુરુષ (૧૩) સર્વત સમાધિની (૧૪) વ્યાખ્યા કરી શકે. ભાવાર્થ- જે સાધુ શુદ્ધતાથી સૂત્રના ઉચ્ચારણ કરવામાં કુશળ તથા શાક્ત તપના અનુષ્ઠાન કરતા હોય એ પ્રકારે ઉત્સર્ગના સ્થાને ઉત્સરૂપ ધર્મને અને અપવાદના સ્થાનમાં અપવાદરૂપ ધર્મને સ્થાપિત કરતા હોય, તેવા પુરુષે ગ્રાહ્ય વાક્ય હોય, અથવા તેનું વચન સર્વને માન્ય હોય, એ પ્રકારે અર્થ કરવામાં નિપુણ તથા વિના વિચારે કાર્ય નહિ કરવાવાળા પુરુષ સર્વોક્ત ભાવસમાધિનું પ્રતિપાદન કરી શકે છે અને શ્રત તથા ચારિત્ર ધર્મને યથા તથ્ય ગ્રહણ કરી શકે છે. આવા મહાન પુરુષો જ સંસાર સમુદ્રને તરી પાર પામ્યા છે. પાર પામે છે, ને પાર પામશે, એમ જાણે શ્રત અને ચારિત્રરૂપ ધર્મનું આરાધન કરવામાં પ્રમાદ કરે નહિ તે સાધકનું કર્તવ્ય છે. આત્મકલ્યાણને માર્ગ છે. સાધુ સમ્યગદર્શનને દૂષિત કરે નહિ અને આગમન યથાર્થ સ્વરૂપને પ્રગટ કરે. વિચાર કરી વાક્ય બોલે, જે આગમત તપના અનુષ્ઠાન કરે છે તથા શ્રત ચારિત્રરૂપ ધર્મને પ્રાપ્ત કરે છે. આશય એ છે કે અર્થ શાસ્ત્રની આજ્ઞા માત્રથી ગ્રહણ કરવા યોગ્ય હોય તે અર્થોને આજ્ઞા માત્રથી ગ્રહણ કરવા જોઈએ અને અર્થ હેતુથી ગ્રહણ કરવા યોગ્ય હોય તેને હેત દ્વારા ગ્રહણ કરવા જોઈએ. આવી રીતે જ્યાં શ્રદ્ધાથી માનવા યોગ્યમાં શ્રદ્ધા રાખવી જોઈએ તે તે સમ્યક્ત્વની દેઢતા ગણાય એમ જાણ સાધકે વીતરાગની આજ્ઞાનું પાલન કરવા સતત ઉપગ રાખ એ સાધક આચાર છે. કર્તવ્ય છે. કલ્યાણને માર્ગ છે. અધ્યયન ચૌદમું સમાપ્ત. Page #406 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતોંગ સત્ર મ૦ ૧૫૦ ૧ સુત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૧૫ મું. આદાનનાંમ जमतीतं पडुपन्नं, आगमिस्सं च णायओ । . 4 सव्वं मन्नति तं ताई, दंसणावरणंत ॥१॥ સ શબ્દા : (૧) ભૂતકાળ (ર) વર્તમાનકાળ (૩) ભવિષ્યકાળ (૪) નાયક (૫) સ` (૬) જાણુતા (૭) છકાય રક્ષo (૮) દનાવરણીયાદિના (૯) ક્ષય કરનાર. ભાવાર્થ:- જે પદાર્થોં ભૂતકાળમાં જે અવસ્થામાં હતા, વર્તમાનકાળે જે અવસ્થામાં પર્યાયમાં રહેલા છે, ભવિષ્યકાળમાં જે અવસ્થામાં હશે, તે સવ પઢાર્થીને તથા તેની ત્રણે કાળની પર્યાયને, દ્રવ્યથી અને પર્યાયથી જીવ તથા અજીવ સર્વ પદાર્થોના જાણવાવાળા તથા છકાય જીવના રક્ષણ કરનારા, સર્વના હિતચિંતક, દશનાવરણીયાદિ સર્વ કર્મોના અંત કરવાવાળા એવા સવજ્ઞાની સદી કેવળજ્ઞાની ભગવાન થવાના નેતા છે, તેઓશ્રી વિશિષ્ટ ઉપદેશ આપી, પ્રાણીઓને સ'સાર સાગરમાંથી ઉદ્ધાર કરનાર પાર પમાડનાર નેતા છે. अंतए वितिमिच्छाए, से जाणति अणेलिसं । ७ ૧૧ ९ अलिसस्स अक्खाया, ण से होइ तहिं तहिं ॥२॥ શબ્દા : (૧) દૂર કરે (૨) સંશયને (૩) તે પુરુષ (૪) જાણનાર છે (૫) નિરૂપમ (૬) વિશેષ જ્ઞાની (૭) કહ્યા છે (૮) બૌદ્ધાદિશ્તામાં (૯) આવું શ્રેષ્ઠ જ્ઞાન (૧૦) હતું (૧૧) નથી. Page #407 -------------------------------------------------------------------------- ________________ સત્ર, તાંગ, સુત્ર અ ૧૫, ઉ. ૧ ભાવાર્થ- સંશયને કૃશ કરવાવાળા પુરુષ સર્વથી વધારે પદાર્થોના સ્વરૂપના જાણનાર હોય છે. એવા નિરૂપમ જ્ઞાની, કેવળજ્ઞાની જેણે ચારઘાતિ કર્મને ક્ષય કરેલ છે, તેવા અરિહંત દેવે જ ત્રણે કાળની વસ્તુન પર્યાયના જાણનાર અને વહુના તત્વને બતાવનાર છે, આવુ નિરૂપમ જ્ઞાન અન્ય બૌદ્ધાદિ દર્શનેમાં - હોતું નથી. तहि तहिं सुर्यक्खायं, से य सच्चे सुआहिए । યા જોગ સંજ, સિદ્ધિ પૂરિ me inશા શબ્દાર્થ ઃ (૧) ભિન્ન ભિન્ન સ્થાનમાં (૨) છવાદિ પદાર્થોનું ભલી રીતે કથન કરેલ છે (૩) તે (૪) સત્ય (૫) રૂડી રીતે કહેલ છે (૬), સદા. () સન્મથી (૮) યુકત બની (૯) જીની સાથે (૧૦) મૈત્રીભાવ (૧૧) કરવો જોઈએ. ભાવાર્થ – શ્રી તીર્થકરદેએ ભિન્ન ભિન્ન સ્થળોએ જે જે છાદિ તને ઉપદેશ રૂડી રીતે કહેલ છે, તે સત્ય તથા સુભાષિત છે, તેથી મનુષ્યએ સદા સત્યયુક્ત રહી સર્વ જી સાથે મૈત્રીભાવ રાખ જોઈએ, મિત્રીભાવ છે તે ને સમાધિ પ્રાપ્ત થવાનું કારણ છે. તેથી મિત્રીભાવની આવશ્યકતા ગણવી, આરંભ અને પરિગ્રહ મમત્વ છૂટયા વિના સર્વજીની સાથે મિત્રીભાવ પ્રાપ્ત થાય નહિ. એમ જાણ પોતાના આત્માની સમાધિ માટે આરંભ અને પરિગ્રહ મમત્વને દૂર કરે તે આત્મકલ્યાણને હેતુ છે. भूएहिं न विरुज्झेज्जा, एस धम्मे घुसीमयो । सिम जगं परिभाय, अस्सि जीवितभावणा ॥४॥ Page #408 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૫ શબ્દા : (૧) પ્રાણીઓ (૫) ધ છે. (૬) સાધુઓને (૭) (૧૦) એમાં (૧૧) શુદ્ધ (૧૨) ભાવના રાખે. 9 કરે (૪) એવા સ્વરૂપને (૯) જાણી ભાવાર્થ:- કોઈ પણ પ્રાણીઓની સાથે વૈર વિરાધ કરે નહિ, એ સાધુના ધમ છે, સાધુએએ જગતના સ્વરૂપને જાણીને જીવાને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે અને આરંભ છે તે વૈર ખધનનું કારણ અને સસાર પરિભ્રમણના દુ:ખાનું કારણ જાણીને સવ'જીવાની સાથ મૈત્રી ભાવનારૂપ શુદ્ધ ધમની ભાવના રાખતા થકાં સજીવાની સાથે મૈત્રીભાવ રાખીને મારભથી દૂર રહીને સંયમનું પાલન કરવું એ જ આત્મકલ્યાણના સાચા માર્ગ છે અને એ જ સાધુ ષમ છે. 2 भावणाजोगसुद्धा, जले णावा व आहिया । ९ ૧૦ ૩૧ ૧૨ नावा व तीरसंपन्ना, सव्वदुक्खा तिउ ||५|| G શબ્દા ઃ (૧) ભાવના રૂપી (ર) યાગથી (ક) શુદ્ધ આત્માવાળા પુરુષને (૪) પાણીમાં (૫) નાવસમાન (૬) કથા છે (૭) નાવા (૮) તીરને (૯) પ્રાપ્ત કરી સ્થિર થાય છે (૧૦) એમ શુદ્ધાત્મા પુરુષ (૧૧) સર્વાં દુ:ખાથી (૧૨) મુક્ત થાય છે. ભાવાઃ- પચીસ પ્રકારની તથા ખાર પ્રકારની ભાવના યુક્ત જેને આત્મા શુદ્ધ થયેલ છે એવા સાધુ પુરુષોને જલમાં નાવ સમાન કહ્યા છે. એટલે સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા જીવાને આધારરૂપ કહ્યા છે. જેમ નાવા તીરને પ્રાપ્ત થતા નાવા પ્રવૃત્તિથી મુક્ત થઇ સ્થિર થાય છે એવા પ્રકારે જેના આત્મા આરંભ પરિગ્રહથી મુક્ત થઇ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ સંયમ આરાધનથી Page #409 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ ત્ર અ॰ ૧૫ ૦ ૧ કાયરહિત બનીને શુદ્ધ થયેલા છે તેવા પુરુષા, સાધકા, સવ દુ:ખાથી, ચારગતિરુપ સ ંસાર પરિભ્રમણથી; જન્મ મરણરૂપ ચક્રથી મુક્ત થઇને પાંચમી ગતિરુપ સિદ્ધ સ્થાનમાં સ્થિર થઇ આદ અનતા સુખાના લેાક્તા મની રહે છે. ૩૦૮ 9 તિકરું છુ મેપામી, જ્ઞાન ાનશિ પાથળ 1 । ९ દ . ૧. तुर्हति पावकस्माणि, नवं कम्ममकुव्वओ || ६ || શબ્દા : (૧) મુક્ત થાય છે (ર) બુદ્ધિમાન સાધક (૩) જાણુકાર (૪) લેાકમાં (૫) પાપકમ (૬) મુક્ત બને છે (૭) પાપ કર્મોંથી (૮) નવિન (૯) કર્મી (૧૦) કરતા નથી. ભાવાઃ- લેાકમાં જે પંડિતસાધક પાપકમના સ્વરુપને જાણનારા છે, તે સર્વ પાપ બંધનથી મુક્ત થઇ શકે છે અને મુક્ત થઈ નવિન કર્મ નહિ કરતાં થકાં પૂર્વ સંચિત કર્મના નાશ કરે છે અને સ`સાર સાગરને તરી જાય છે અને શાશ્વતા સિદ્ધિગતિના સાદી અનંતા સુખાને પ્રાપ્ત કરે છે. ૧ २ . Y अंकुsar णवं णत्थि, कम्मं नाम विजाणइ | ', ૧, ૩૦ विभाग से महावीरे, जेण जाई ण मिज्जई ||७|| શબ્દા : (૧) કર્યાં કરતા નથી (ર) નવા કર્મના (૧૩) બંધ થતા નથી (૪) આઠ પ્રકારના (૫) કર્મીને (૬) જાણે છે (૭) જાણીને (૮) એવા કાર્યાં કરે (૯) સંસારમાં જન્મ લેવા ન પડે (૧૦) મરણ પણ (૧૧) ન થાય. ભાવાર્થ:- જે સાધક ક`ખ ધન થાય તેવા કાર્યાં કફ્તા નથી, તે સાધકને નવા ક` બંધન થતા નથી, તેવા સાધકે આઠ કર્માના સ્વરૂપના જાણકાર છે, જાણકાર સાધક એવા કાર્યો કરે છે કે Page #410 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતગિ સત્ર અ. ૧૫ ઉ. ૧ ૩૭૮ આ સંસારમાં ફરી જન્મ ધારણ કરે ન પડે અને મરણ પણ ન થાય. એટલે આઠ કમનો ક્ષય કરી સંસારભાવથી છૂટીને સિદ્ધસ્થાનમાં જઈ આદિ અનંતા ભાવે ત્યાં બિરાજમાન રહેતા શાશ્વતા સુખ ભોગવે છે. ण मिजई महावीरे, जस्स नत्थि पुरेकडं । बाठक जालमच्चेति, पिया लोगसि इस्थिो MCN શબ્દાર્થ : (૧) નથી (૨) જન્મ મરણ (૩) વીર પુરુષો () જેને (૫) નથી (૬) પૂર્વકૃત કર્મો (૭) વાયુ (૮) જેમ (૯) અગ્નિની જવાળાને (૧૦) ઓળગી જાય છે (૧૧) એ રીતે લેકમાં (૧૨) પ્રિય (૧૩) સ્ત્રીઓને મહાપુ વશ થતા નથી. ભાવાર્થ:- જેણે સમસ્ત કર્મોને (ઘાતિ કમેને) ક્ષય કર્યો છે તેમને પૂર્વકૃત કર્મ બાકી નથી સીલીકમાં નથી તેવા પુરુષે મહાવીર કહેવાય છે અને એવા પુરુષોને પુનઃ આ સંસારમાં જન્મ મરણરૂપ બ્રમણ રહેતું નથી એટલે ન જન્મ લેવું પડતું નથી. અને જન્મ નથી તે મરણ કયાંથી હોઈ શકે? જેમ વાયુ અગ્નિની જ્વાળાને ઉલંઘી જાય છે તેમ મહાપુરુષે આ જગતમાં અજ્ઞાની પુરૂને પ્રિય એવી સ્ત્રીઓને વશ થતા નથી, સર્વથા તેને ત્યાગ કરે છે, જે પ્રસંગ છે તે સર્વ આશ્રમમાં પ્રધાન છે એમ જાણી વીર પુરુષ સ્ત્રી સેવનથી દૂર રહે છે. સાધક આત્માએ પ્રથમ આશ્રવના દ્વાર બંધ કરવા જોઈએ, આવક બંધ થાય તે પૂર્વસંચિત કર્મો તપશ્ચર્યાથી, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સંયમ આરાધનાથી ક્ષય થઈ જાય છે. इथिओ जे ण सेवंति, आइमोक्खा हु ते जणा। ते जणा बंधणुम्मुक्का, नावकखंति जोवियं ॥९॥ ૧૨ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ સત્ર કૃતાંગ સત્ર અ. ૧૫ ઉ૦ ૧ શબ્દાર્થ: (૧) સ્ત્રીનું (૨) સેવન (૩) કરતે નથી (૪) સર્વથી પહેલાં (૫) મોક્ષગામી (૬) તે (૭) મનુષ્ય (૮) બંધનથી (૯) મુક્ત (૧૦) તે (૧૧) મનુષ્ય (૧૨) અસંયમી જીવનને (૧૩) ઈચ્છતો નથી. ભાવાર્થ:- જે પુરુષ સ્ત્રી સેવન કરતા નથી, એ પુરુષ સર્વથી પ્રથમ મેક્ષને પ્રાપ્ત કરે છે, કર્મબંધનથી યુક્ત સાધકે અસંયમી જીવનની ઈચ્છા કરતા નથી, સ્ત્રી સેવનના વિપાકે કઠિન દુઃખદાયી હોય છે તથા સ્ત્રીઓ સુગતિના માર્ગમાં અર્ગલારૂપ જાણવી, તેમ જ સંસારમાં ઉતરવાને અથવા તો સંસાર વૃદ્ધિને માર્ગ જાણ. સ્ત્રીઓ અવિનયમાં પ્રધાન અને સેંકડો કપટજાળોથી યુક્ત મહામોહન શક્તિરૂપ જાણવી. સ્ત્રીઓના પ્રસંગથી જેઓ છૂટયા તેઓ શીઘ મેક્ષને પ્રાપ્ત કરે છે, તેથી આત્માથી સાધકોએ સ્ત્રી સહવાસથી દૂર રહેવું એ આત્મ કલ્યાણનો માર્ગ છે. जीवितं पिट्ठओ किंचा, अंतं पार्वति कम्मुणं । कम्मुणा संमुहीभूता, जे मग्गमणुसासई ॥१०॥ શબ્દાર્થ : (૧) અસંયમી જીવનથી (૨) નિરપેક્ષ (૩) રહેનાર () કર્મોના (૫) અંતને (૬) પામે છે (૭) નિર્વઘ વિશિષ્ટ અનુષ્ઠાનેથી (૮) મેક્ષ સન્મુખ (૯) થાય છે (૧૦) જે મોક્ષ માર્ગને (૧૧) ઉપદેશ આપે છે. ભાવાર્થ – જે સાધક અસંયમી જીવનથી દૂર રહે છે અને સંયમી જીવનમાં રક્ત છે તે જ્ઞાનાવરણીયાદિ કર્મોને અંતને પ્રાપ્ત કરે છે. જે સાધક નિરવદ્ય અને ઉત્તમ અનુષ્ઠાને દ્વારા મોક્ષ સન્મુખ થનારાઓ જ મોક્ષમાર્ગને ઉપદેશ આપે છે. તેઓ જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧૪ ઉ૦ ૧ ૩૮૧ अणुसासणं पुढो पाणी, वसुमं पूयणासुते । अणासए जते दंते, दढे आरयमेहुणे ॥११॥ શબ્દાર્થ : (૧) ધર્મોપદેશ (૨) ભિન્ન ભિન્ન (૩) જેમાં ભિન્ન ભિન્ન પરિણમે છે () સંયમધારી (૫) પૂજા સત્કારમાં આસક્ત (૬) પૂજામાં અનાસકત (૭) સંયમમાં યત્નાવત (૮) જિતેન્દ્રિય (૯) સંયમ પાલનમાં દઢતાવાળા (૧૦) રહિત (૧૧) મૈથુનથી. ભાવાર્થ – ધર્મોપદેશ ભિન્ન ભિન્ન જમાં ભિન્ન ભિન્ન રૂપે પરિણત થાય છે, પૈકી જે સાધકે દેવાદિકૃત પૂજાસત્કારમાં અનાસત રહીને રુચિ ન રાખતા સંયમ પરાયણ રહી સંયમમાં દૃઢતા રાખી જિતેન્દ્રિય બની મૈથુન સેવનથી દૂર રહેનારા મોક્ષની સન્મુખ બની રહે છે, પરંતુ જે સાધકે સંયમધારી દેવાદિકૃત પૂજામાં આસક્ત બની પૂજાને ગ્રહણ કરે છે, તેઓ ભલે સાધુવેષમાં હોય પરંતુ તેઓ સંસાર પરિભ્રમણ વધારી રહેલ જાણવા, મોક્ષની પ્રાપ્તિ આરંભ પરિગ્રહ તથા કષાયના ત્યાગથી અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, ત૫ ગુણના આરાધનથી કહેલ છે. જાણીને બાહા આત્યંતર પરિગ્રહ તથા આરંભથી સાધકે દૂર રહેવું એ જ આત્મકલ્યાણ પ્રાપ્તિને સાચે માર્ગ છે. णीवारे व ण लीएज्जा, छिन्नसोए अणाविले । अणाइले सया दंते, संधि पत्ते अणेलिसं ॥१२॥ શબ્દાર્થ : (૧) ચેખાના પ્રલોભનમાં સુઅર કેમ (૨) સ્ત્રી સેવનમાં (૩) આસકત ન બને (૪) આશ્રવઠારને છેદનાર (૫) રાગદ્વેષથી રહિત (૬) વિષયમાં અનાસકત નિર્મળ ચિત્તવાળા (૭) સદા (૮) જિતેન્દ્રિય (૯) અનુપમ (૧૦) સંધિ-મેષગતિ (૧૧) પ્રાપ્ત કરે છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સુત્ર કૃત સત્ર અ. ૧૪ ઉ૦ ૧ ભાવાર્થ – સુઅર નામનું સ્થળચર પ્રાણી ચેખા-ચાવલ ખાવાના પ્રલોભનથી શીકારીઓના વદ્ધસ્થાન રૂપ પાસલાને પામી જીવિત્યના નાશને પ્રાપ્ત થાય છે. એવા પ્રકારે અસંયમી જી સ્ત્રી સેવનના પ્રલોભનથી સ્ત્રી સેવન કરી સંસાર પરિભ્રમણ રૂપ જન્મ મરણની વૃદ્ધિ કરતા વારંવાર મૃત્યુને પામે છે. તેમ જ સ્ત્રી સેવનથી ઉત્તમ ગુણોને પણ નાશ થાય છે એમ જાણી બુદ્ધિમાન સાધક સ્ત્રી સેવન કદાપિ કરે નહિ અને ઇંદ્રિયાને વશ રાખી વિષયભોગમાં પ્રવૃત્ત થતા નથી, રાગદ્વેષને જીતી પ્રસન્ન ચિત્તથી સંયમ પાલનમાં જાગૃત રહીને સંયમનું પાલન કરે છે તેવા પુરુષ અનુપમ ભાવસંધી સોક્ષગતિને પ્રાપ્ત કરે છે. જ્યાંથી ફરી જન્મ ધારણ કરે પડતા જ તથી અને સાદી અનંતા શાશ્વતા સુખને ભોગવતાં ત્યાં જ સ્થિર હે છે. अणेलिसस्स खेयन्ने, विरुज्झिज्ज केणइ । मणसा वयसा चेच, कायसा चेव चक्खुमं ॥१३॥ શબ્દાર્થ : (૧) સંયમ ધર્મમાં (૨) નિપુણ (૩) કોઈ પ્રાણી સાથે (૪) વિરોધ (૫) ન કરે (૬) મનથી (૭) વચનથી (૮) કાયાથી (૯) પરમાર્થદર્શી. ભાવાર્થ – જેના સમાન અન્ય કોઈ ઉત્તમ પદાર્થ નથી તે અનીદેશ કહેવાય તે સંયમ છે અથવા તે તીર્થકરક્ત ધર્મ છે, એ સંયમમાં અથવા ધર્મના પાલનમાં જે નિપુણ છે અને મન, વચન, કાયાથી કઈ પ્રાણી સાથે વિર વિરોધ ઉત્પન્ન કરતા નથી. એ જ સાધક પરમાર્થદશી–તત્વદશી છે. से हु चक्खू मणुस्साणं, जे कंखाए व अंतए । अंतेण खुरो वहती, चकं अंतेण लोहता ॥१४॥ Page #414 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતીંબ સૂત્ર અ૦ ૧૫ ૬ ૧ સરક શબ્દા : (૧) એ પુરુષ (૨) મનુષ્યાને (૩) નેત્ર સમાન છે (૪) જે ભાગાની ઇચ્છાથી (૫) નિવૃત્ત છે (૬) અસ્ત્રો (૭) રથના પૈડા (૮) અન્તિમ ભાગથી (૯) વહે છે. ભાવાઃ- જે સાધકને ઇન્દ્રિયવિષયાના ભાગે ભાગા મેળવવાની તૃષ્ણા-ઈચ્છા નથી, તે પુરુષ મનુષ્યને ક્ષેત્રની સમાન માક્ષમાગ બતાવવાવાળા છે, તેમ જ જે સર્વોત્તમ સાંચમ અથવા તીર્થ કરોક્ત ધર્મોમાં નિપુણ છે, તે ભવ્ય જીવેાના નેત્ર છે, જેમ અàા તથા રથના ચક્રા—પૈડા અંતિમભાગથી કાના સાધક છે, એવી રીતે કષાય સ્વરૂપ મેહનીય કાઁના અંત પણ દુઃખરૂપ સસાર સાગરના પરિભ્રમણન અત જાણવા. એટલે મેહનીય કાઁના જે ક્ષય કરે છે તે સાધક સૌંસાર પરિભ્રમણુરૂપ જન્મ મરણુાદિરૂપ દુઃખના અંત કરે છે. ક્ષય કરે છે. ', 8 8 દ " अंताणि धीरा सेवंति, तेण अंतकरा इह । O . माणुस ठाणे, ૧૧ १२ ૧૦ ધર્મી મારાદ્દિક ના ||૧|| શબ્દા : (૧) અ‘તપ્રાંત આહાર (ર) સેવન કરનાર (૩) ધીર પુરુષ (૪) તે (૫) એ કારણે (૬) સંસારના અંત કરનાર થાય છે (છ) આ (૮) મનુષ્ય (૯) ક્ષેત્રમાં (૧૦) મનુષ્યા (૧૧) ધર્માંનું (૧૨) આરાધન કરીને. ભાવાર્થ:- વિષય સુખાની ઈચ્છા રહિત સાધુ પુરુષ! અંતપ્રાંત આહારનું સેવન કરનારા દેહમમત્વથી રહિત અની સ ંસારના અંત કરે છે. તે આ મનુષ્યલેાકમાં જ, મનુષ્યભવમાં, ધમ આરાધન કરી સંસાર સમુદ્રના પારને પામે છે. એટલે તીથ કરદેવ સિવાયના અન્ય મનુષ્યા પણ ધર્મ આરાધન કરીને સંસારના પારને પ્રાપ્ત કરે છે, મનુષ્યભવ સિવાય અન્યગતિમાં મેક્ષની પ્રાપ્તિ-સ ંસારને અત લાવી શકાય તેમ નથી. Page #415 -------------------------------------------------------------------------- ________________ ex ૩ 9 गिट्टियट्ठा व देवा वा, उत्तरीए इयं सुयं । સૂત્ર કૃતીંગ સૂત્ર અ૦ ૧૫ ૨૦૧ O મં આ મેચમેéિ, અમનુલેકુ નો સદા રા શબ્દા : (૧) સિદ્ધ થાય (ર) દૈવ થાય (૩) તી ́કર દેવના પ્રવચનમાં (૪) એમ (૫) સાંભળ્યું છે (૬) મે' એમ (૭) સાંભળ્યું છે (૮) તી...કર દેવા પાસેથી (૯) મનુષ્ય સિવાયની અન્ય ગતિમાં (૧૦) સિદ્ધ ગતિ (૧૧) પ્રાપ્ત થ નથી. ભાવાઃ- શ્રી સુધર્માસ્વામી જમ્મૂસ્વામીને કહે છે કે મે લેાકેાત્તર ભગવાન્ મહાવીરસ્વામી પાસેથી સાંભળ્યુ` છે કે સમ્યકૂત્ત્વ સામગ્રીને પામીને જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના કરીને મનુષ્યા સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. પર ંતુ કાઇ સાધકને અધિકાં હાવાના કારણે સમ્યક્ત્વ આદિ સામગ્રી પામીને પણ એ જ ભવમાં માક્ષની પ્રાપ્તિ થતી નથી, પરંતુ તેઓ સૌધમ આદિ અનુત્તર વિમાન વાસી પ`ત દેવગતિમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ મનુષ્યભવ પ્રાપ્ત કરી મેાક્ષને પ્રાપ્ત કરે છે. એમ લેાકેાત્તર પ્રવચનમાં આગમનું સ્થન છે. પરંતુ મનુષ્યગતિથી અન્ય કેાઈ ગતિમાં મેાક્ષની પ્રાપ્તિ થતી નથી. મનુષ્યે જ મનુષ્ય ભવમાં સર્વકર્માના ક્ષય કરી મેાક્ષગતિને-યુક્તિને પ્રાપ્ત કરે છે. ૩ अंत करंति दुक्खाणं, इहमेगेसिं आहियं । ઊ . आघायं पुण एगेसिं, ૧૦ दुल्लभेऽयं समुस्सए ||१७|| શબ્દા : (૧) નાશ (ર) કરી શકે છે (૩) મનુષ્યા દુ:ખાને (૪) આગમમાં (૫) તીર્થંકર દેવાએ (૬) કહેલ છે (૭) વળી તીર્થંકર દેવેશ (૮) કહે છે કે (૯) મનુષ્ય જન્મ (૧૦) પામવા દુલ ભ છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ સત્ર તમ સત્ર અ. ૧૫ ઉ૦ ૧ - ભાવાર્થ – શ્રી ગણધરદેવનું એવું કથન છે કે આત પ્રવચનમાં કહે છે કે મનુષ્યો મનુષ્ય ભવમાં જ સમસ્ત દુઃખને નાશ કરી શકે છે, અન્ય કોઈ ગતિવાળા સર્વ દુઃખને-કર્મને નાશ કરવા સમર્થ નથી કારણ કે જ્ઞાનાદિ અહિત યથાતથ્ય ચારિત્રનું પાલન મનુષ્ય શરીરથી જ થઈ શકે છે, પરંતુ મનુષ્યભવની પ્રાપ્તિ અતિ દુર્લભ તથા ઘણી કઠિનતાથી પ્રાપ્ત થઈ શકે છે. ભદ્ર પ્રકૃતિ વિનય અનુકંપા અને અહંભાવ રહિતપણુના સેવન તથા દાન દયા વ્રત નિયમ આદિ ધમ સંચય કરેલ ન હોય તેને મનુષ્ય શરીરની પ્રાપ્તિ થતી નથી, જેમ સમુદ્રમાં પડી ગયેલ રત્ન ફરી પ્રાપ્ત થવું દુર્લભ છે તેમ મનુષ્ય શરીર પ્રાપ્ત થવું દુર્લભ છે, સમુદ્રમાં નાખેલા યુગ અને સમોલ ભેગા થવા દુર્લભ છે તેમ મનુષ્ય શરીર પ્રાપ્ત થવું દુર્લભ છે, કેટલાક મતવાદીઓ કહે છે કે દેવતાઓ દેવના ભવમાં સર્વદુઃખેને નાશ કરી મોક્ષને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ એ હકીકત જિનાગમમાં નથી કારણકે, યથાતથ્ય વિરતિભાવ મનુષ્યભવ સિવાય અન્યગતિમાં પ્રાપ્ત થતા નથી, તેથી સાધકે તથા આત્માથીઓએ વિચારવુ કે મનુષ્ય શરીર વિજળીના ચમકારા સમાન ચંચલ છે તેથી જે આ આત્મા અગાધ સંસાર સાગરમાં ડુબી ગયે તે ફરી મનુષ્યભવ પામ અતિ દુલ ભ ાણી ધર્મ આરાધન કરવામાં પ્રમાદ કરે નહિ, ધર્મ આરાધન કરી મનુષ્યભવને સફળ બનાવ એ જ મનુષ્યભવનું સાચું કર્તવ્ય છે. ईओ विद्समाणस्स, पुणो संबोहि दुल्लभा । दुल्लहाओ तहचाओ, जे धम्मटुं वियागरे ॥१८ શબ્દાર્થ: (૧) આ (૨) મનુષ્ય શરીરથી (૩) જે જીવ ભ્રષ્ટ થાય છે (૪) તેને ફરી (૫) સમ્યકત્વરૂપ બેધ (૬) પ્રાપ્ત થ દુર્લભ છે (૭) સમ્યફ Page #417 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સત્ર મ૦ ૧૫ ૦ ૧ દર્શીનની પ્રાપ્તિ ચાગ્ય હૃદયના પરિણામ થવા (૮) દુ`ભ છે (૯) ધર્માં પ્રાપ્ત કરવા ચાગ્ય શુભ લેશ્માની પ્રાપ્તિને પણ (૧૦) દુ`ભ કહેલ છે. ૩૮} ભાવાઃ- જે જીવ ધમ આરાધન કર્યા વિના મનુષ્ય શરીરથી ભ્રષ્ટ થઈ જાય છે તેને ફરી સમ્યક્ષ પ્રાપ્ત થવા અતિ દુર્લભ જાણવા. સમ્યગ્દનની પ્રાપ્તિ ચેાગ્ય અંતઃકરણના શુદ્ધ પરિણામ થવા તે અતિ કઠિન છે. ધર્માંની પ્રાપ્તિને ચેાગ્ય શુભ લેસ્યાની પ્રાપ્તિ થવી તે પણ દુ`ભ છે. જે જીવાએ અનુકંપા, વિનય સરલતા અમચ્છર ભાવા વડેથી મનુષ્યભવ પ્રાપ્તિને ચાગ્ય પુણ્યના સંચય ન કર્યા હાય અને આ મનુષ્ય શરીરથી તથા ઉત્તમ ધર્માંથી ભ્રષ્ટ થયેલ જીવ સંસાર પરિભ્રમરૂપ જન્મ મરણ વારવાર કરતા રહે છે. સમ્યક્ત્વ પામીને પતિત થયેલ કેટલાએ જીવા ઉત્કૃષ્ટ અધ પુદ્ગલ પરાવતા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે, આય ક્ષેત્ર, ઉત્તમકુલમાં જન્મ, સમસ્ત ઇન્દ્રિયાની પૂર્ણતા અને જૈન ધમ આદિ સામગ્રી પામવી અતિ દુર્લ`ભ છે એમ જાણી ધર્મ આરાધન કરવા જાગૃત અની મનુષ્યભવને સફળ બનાવવા એ મનુષ્ય ભવનું કર્તવ્ય છે. ર્ जे धम्मं युद्धमखति, पडिन्नमणेलिसं । છ . ९ ૩૦ ૧૧ ૧૨ अणेलिस्स जं ठाणं, तस्स जम्मकहा कओ ॥१९॥ શબ્દા : (૧) જે મહા પુરુષ (૨) ધર્માં (૩) શુદ્ધ (૪) વ્યાખ્યા કરે છે (૫) પ્રતિપૂર્ણ (૬) સત્તમ (૭) સર્વોત્તમ પુરુષના (૮) સ્થાનને પામે છે (૯) તેને (૧૦) ફરી જન્મ લેવાની (૧૧) વાત (૧૨) કર્યાંથી હાઇ શકે ? ભાવાઃ- જે. સાધક પ્રતિપૂર્ણ સર્વોત્તમ શુદ્ધ ધર્મની વ્યાખ્યા કરે છે. એ જ પ્રમાણે સ્વયં આચરણ કરે છે, તે પુરુષ સર્વ દુઃખાથી રહિત એવા સર્વોત્તમ સિદ્ધગતિરૂપ સ્થાનને પ્રાપ્ત કરે Page #418 -------------------------------------------------------------------------- ________________ સત્ર કતાંગ સૂત્ર અ. ૧૫ ઉ. ૧ છે, તેથી તેને ફરી સંસારમાં જન્મ લેવાની કે મૃત્યુની વાત કયાં રહી ? એટલે જન્મ લેવાનો રહેતું નથી. આવા મહાન પુરુષે રાગરહિત હોઈ સમસ્ત જગતને દેખવાવાળા સદા સર્વ જીવોના હિતને માટે ઉપદેશ આપે છે, આવા સાધકે સર્વ કર્મોને ક્ષય કરી મોક્ષગતિને પ્રાપ્ત કરી આદિ અનંતા શાશ્વતા સુખ જોગવતાં થકા સિદ્ધ સ્થાનમાં બિરાજે છે. कओ कयाइ मेधावी, उप्पज्जति तहागया । तहागया अप्पडिमा, चक्खू लोगस्सणुत्तरा ॥२०॥ શબ્દાર્થ: (૧) કદી પણ (૨) કયા પ્રકારે (૩) જ્ઞાની પુરુષ (૪) ઉત્પન્ન થાય તથા (૫) પ્રકારના સિદ્ધ સ્થાનમાં ગયેલા (૬) નિદાન રહિત (૭) તીર્થકરાદિ (૮) જીવોને (૯) સર્વોત્તમ (૧૦) નેત્ર સમાન છે. ભાવાર્થ- આ જગતમાં ફરી નહિ આવવા માટે પાંચમી ગતિરૂપ સિદ્ધસ્થાનમાં ગયેલા જ્ઞાની પુરુષે કયા કારણે કયારે પણ જન્મ લઈ આ સંસારમાં ઉત્પન્ન થાય? ન થાય કારણ કે એક નિદાન રહિત હતા અને કર્મરૂપી ભવના અંકુરને બાળી ભસ્મ કરી નાખવાથી કર્મરૂપી બીજ ન હોવાથી ફરી જન્મ ધારણ કરવાના કારણે રહ્યા ન હતા, તેથી સિદ્ધગતિને પ્રાપ્ત થયેલા ફરી સંસારમાં જન્મ ધારણ કરતાં નથી. તીર્થંકરદેવ તથા ગણધરાધિ મહર્ષિએ જગતના સમસ્ત પ્રાણુઓને સર્વોત્તમ નેત્ર સમાન છે. अणुत्तरे व ठाणे से, कासवेण पवेदिते । जं किच्चा णिचुडा एगे, निद्रं पावंति पंडिया ॥२१॥ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સૂત્ર ક્યાંગ સત્ર અ૧૫ ઉ ૧ શબ્દાર્થ ઃ (૧) પ્રધાન છે (૨) સંયમ સ્થાન (૩) તે સ્થાન (૪) ભગવાન મહાવીરે (૫) બતાવેલ છે (૬) સંયમનું પાલન (૮) કરનાર (૯) નિવણને પ્રાપ્ત કરે છે (૧૦) કેટલાએક (૧૧) સંસારના અંતને (૧૨) પ્રાપ્ત કરે છે (૧૩) પંડિત પુરુષે. | ભાવાર્થ – કાશ્યપગંત્રી ભગવાન મહાવીરસ્વામીએ પ્રતિપાદન કરેલ છે કે સર્વ કર્મોને ક્ષય કરી સિદ્ધસ્થાન પ્રાપ્ત કરવાનું સર્વોત્તમ સંયમસ્થાન પ્રધાન છે, પંડિત પુરુષો સંયમસ્થાનનું પાલન કરી નિર્વાણને પ્રાપ્ત કરે છે. સંસારના જન્મ-મરણરૂપી ચક્રને અંત કરે છે. पंडिए वीरियं लटुं. निग्धायाथ पबत्तगं । ૧૧. धुणे पुव्वकडं कम्मं, गवं वावि ण कुव्वती ॥२२॥ શબ્દાર્થ : (૧) પંડિત પુરુષ (૨) પંડિત વીર્ય (૩) પ્રાપ્ત કરી (૪) કર્મને ક્ષય કરવામાં (૫) સમર્થ બની (૬) નાશ કરે (૭) પૂર્વકૃત (૮) કર્મને (૨) નવિન કર્મ (૧૦) કરે (૧૧) ન. ભાવાર્થ – પંડિત સાધક કમને ક્ષય કરવામાં સમર્થ એવા પંડિત વીર્યને પ્રાપ્ત કરીને પૂર્વકૃત કર્મોને નાશ કરી નવા કમનું બંધન કરતા નથી. નવા આયુષ્યને બંધ કરતા નથી. તેથી એ જ ભવમાં મેક્ષની ગતિ પ્રાપ્ત કરી શાશ્વતાં સિદ્ધના અનંતા સુખને પ્રાપ્ત કરે છે. ण कुव्वती महावीरे, अणुपुव्वकडं रयं । रयसा संमुलीभूता, कम्मं हेच्चाण जं मयं ॥२३॥ Page #420 -------------------------------------------------------------------------- ________________ - સુકૃતંગ સજ્જ આ ૧૫૬૦-૧ શબ્દા : (૧) નથી (૨) કરતા (૩) સમ પુરુષ (૪) ક્રમશઃ (૫) કરે છે (૬) પાપ (૭) પૂર્વ કર્માં (૮) મેાક્ષ સન્મુખ થાય (૯) એકઠા કરેલા ક્રર્મા (૧૦) ત્યાગીને (૧૧) સંયમ પાલનથી. ભાવાઃ- જેમ અન્ય મનુષ્યા પૂર્વકૃત પાપના ઉન્નયથી તથા મિથ્યાત્વાદિ ઢાષાથી નવાનવા પાપ કર્મોના અધન કરે છે. તેવા જાપકર્મો સમથ સાષા કરતા નથી, કર્માને વિદારણુ કરવામાં સમર્થો સાયકા પૂર્વકૃત કર્મોના સ ંયમ પાલનથી ક્ષય કરીને નવા પાપકર્મો બાંધતા નથી અને સંયમ પાલનથી મેાક્ષ સન્મુખ થાય છે. નિવન કને રોકવાનું કાર્ય સંયમપાલનથી થઈ શકે છે અને તપસ્યાથી પૂર્વકૃત પાપકર્મોના ક્ષય કરી શકાય છે. એમ જાણી આાવારને પ્રથમ રાઠવા ઉપયેાગવંત રહી સંયમ પાલન કરવું. a २ जं मयं सव्वसाणं, ' तं se દ * मयं सलगत्तणं । ९ ૧૦ देवा वा अभविसु ते ||२४|| साहइशाण तं तिन्ना, રાજ્જા : (૧) જે (૨) સ` સાધુઓને (૩) માન્ય છે (૪) શસ્ત્રનું છેદન કરનાર (૫) એવા (!) સંયમનું (૭) આરાધન કરી (૮) સંસાર સાગરને ત) અથવા (૯) દેવપણે (૧૦) ઉત્પન્ન થયા. ભાવાઃ- જે સર્વ સાધુએને માન્ય છે તે સંયમ જ આઠેક રૂપ પાપનો નાશ કરનાર છે. તે સંયમનું પાલન કરી ઘણા જીવા સંસાર સાગરને તરી ગયા છે. સિદ્ધગતિને પામ્યા છે અને શેષ ક્રમ રહી જાય તે વૈમાનિક દેવતામાં ઉત્પન્ન થાય છે એટલે સચમ છે તે જ સોંસાર સાગરના પારને પમાડનાર છે એમ જાણી સચમનું આરાધન ઉપયેાગવંત રહી કરવું સયમ પાલન કરતા કદાચ શેષ ક રહી જવાના કારણે વમાનિક દેવેશમાં ઉત્પન્ન થનારાઓ પણ દેવના ભત્ર પૂર્ણ થતા મનુષ્યભવ પામી સયમ આરાધન કરી માક્ષગતિને પ્રાપ્ત કરે છે. . Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ સુત્ર કૃતાંગ સૂત્ર અ૰ ૧૫૦ ૧ ૩ x अभविसु पुरा धीरा, आगमिस्सावि सुव्वता । દ છ . ' ૧, ૧. दुन्निबोहस्स मग्गस्स, अंत पाउकरा तिने ॥ ત્તિનિ ।। શબ્દા : (૧) ધીર પુરુષો જે (૨) ભૂતકાળમાં (૩) થયા હતા (૪) ભવિષ્ય કાળમાં (૫) સુત્રત પુરુષા થશે (૬) કઠિનતાથી દુઃખે પ્રાપ્ત થાય તેવા (૭) સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ (૮) માથી (૯) સંસારના અંતને (૧૦) પામ્યા અને પામશે (૧૧) આ માગને પ્રગટ કરીને. ભાવાર્થ:- ભૂતકાળમાં ઘણા વીર પુરુષા થઈ ગયા ભવિષ્યકાળમાં પણ મહાન સુત્રત પુરુષો ઘણા થશે. વતમાનકાળે મહાવિદેહુ ક્ષેત્રમાં મહાન પુરુષો વિદ્યમાન છે તે બધા કઠિનતાથી, દુઃખથી પ્રાપ્ત થવા ચાગ્ય સમ્યગ્દન, ચારિત્ર તપ રૂપ નિરારભ નિષરિગ્રહી અનુષ્ઠાનેા સંયમનું યથાતથ્ય આરાધન કરીને મેાક્ષમાગ ને પ્રગટ કરી ( જ્ઞાન દર્શીન ચારિત્ર તરૂપ મેાક્ષમાર્ગ) ઘણા મહાન પુરુષા સંસાર સાગરના પારને પામીને મેાક્ષને પામ્યા. સિદ્ધગતિને પામ્યા, વમાને પામે છે તે ભવિષ્યમાં પણ સયમ આરાધનરૂપ જ્ઞાન દર્શન ચારિત્રના આરાધનથી જ ઘણા જીવા મેક્ષ ગતિને પ્રાપ્ત કરશે સ` દુઃખાના અંત કરશે તેમ હું કહું છું. અધ્યયન પંદરમું સમાપ્ત. Page #422 -------------------------------------------------------------------------- ________________ સુત્ર કૃર્વાંગ સુત્ર અ૰ ૧૬ ૬૦ ૧ ૩૯૧ સૂત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૧૬ સું. ગાથાનામ પ'દર અધ્યયન પુરા થયાં, સાળમાં અધ્યયનના સંબંધ પૂર્વ અધ્યયનમાં રહેલ અધિકાર સાથે જણાવાય છે. પૂર્વોક્ત અધ્યયનામાં વિધિ નિષેષ દ્વારા જે અથ કરેલ છે. તે પ્રમાણે આચરણ કરતા થકા પુરુષ સાધુ બને છે. હવે પ્રથમ અધ્યયનમાં સ્વસમય તથા પરસમયના જ્ઞાનથી જીવા સમ્યક્ત્વગુણુમાં સ્થિર બને છે. ખીજા અધ્યયનમાં કર્મનું વિદારણુ કરવાના જ્ઞાન આદિ દ્વારા આઠ પ્રકારના કર્માનું વિદારણ કરનાર જીવ સાધુ બને છે. ત્રીજા અધ્યયનમાં અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો સમભાવે સહન કરનાર પુરુષ' સાધુ બની આત્મ કલ્યાણુ સાધી શકે છે. ચાથા અધ્યયનમાં સ્રી પરીષહના દુઃખને સહન કરનાર પુરુષ સાધુ આચારમાં સ્થિત થઇ સંસાર પરિ ભ્રમણના દુ:ખાના અંત લાવી શકે છે. પાંચમાં અધ્યયનમાં નારકીનાં જીવાનાં દુ:ખાનું વર્ણન સાંભળી તે દુ:ખાના ભયથી નરકની ગતિમાં ઉત્પન્ન કરાવનાર અશુભ કર્યાં ઉત્પન્ન થાય તેવા કાર્યોથી દૂર રહેતા સાધુપણાને પ્રાપ્ત કરી આત્માનું કલ્યાણુ સાધી શકે છે. છઠ્ઠા અધ્યયનમાં ભગવત મહાવીર સ્વામીએ છદ્મમસ્થ અવસ્થામાં કર્માંના ક્ષય કરવા માટે સાવધાન અની સંયમ પાલન કરવામાં જાગૃત ખની જ્ઞાન દર્શન ચારિત્ર અને તપના ઉત્કૃષ્ટ આરાધનથી કેવળજ્ઞાન ને કેવળ દર્શન પ્રાપ્ત કર્યાં હતા. એ પ્રમાણે આત્માથી સાધકે એ સંયમમાં પ્રયત્ન કરવા જોઈએ. સાતમાં અધ્યયનમાં કુશીલના દોષા જાણી તેના ત્યાગ કરવા ઉદ્યમવંત સુશીલ સાધુની પાસે રહી તેમની સેવા કરતા તેમની પાસેથી શિક્ષા ગ્રહણ કરતા કુશીલના દોષોના ત્યાગ કરી સુશીલ બની શકાય છે માટે સાધકે સુસાધુના સહવાસમાં રહેવું. આઠમાં અધ્યયનમાં મેાક્ષાથી પુરુષાએ ખાલવીય ના ત્યાગ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ સૂત્ર કતાંગ સૂત્ર અ. ૧૬ઃ ઉ૦ ૧ કરી પંડિત વીર્યમાં પ્રવૃત્ત બની અપ્રમાદ ભાવે સંયમ પાલન કરવું. નવમાં અધ્યયનમાં શાક્ત ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મોનું યથાવતું પાલન કરતા થકાં છે સંસારમાંથી યુક્ત થઈ સિદ્ધગતિને પ્રાપ્ત કરી શકે છે. દેશમાં અધ્યયનમાં સંપૂર્ણ સમાધિયુક્ત પુરુષ મોક્ષનું ભાજન બની શકે છે. અગિયારમાં અધ્યયનમાં સમ્યગ દર્શન, જ્ઞાન તથા ચારિત્ર રૂ૫ ઉત્તમ માર્ગને પ્રાપ્ત થયેલ સાધક સર્વ કલેશને નાશ કરે છે. બારમાં અધ્યયનમાં અન્ય તીથીઓના દર્શનેના ગુણ દેષના વિચારથી તેઓના સાવલ અનુષ્ઠાને સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરનારા જાણી તેમાં શ્રદ્ધા નહિ કરતા સ્વસમયમાં સ્થિર થઈ શકાય છે. તેમાં અધ્યયનમાં શિષ્યના ગુણદોષને જાણવાવાળા વર્તમાને તે સાધક સદ્ગુણનું ભાજન બની શકે છે. ચૌદમાં અધ્યયનમાં પ્રશસ્ત ભાવથી જેનું હદય વાસિત થયેલ હોય છે એ સાધક આશાન્તિ રહિત બને છે. પંદરમાં અધ્યયનમાં શાક્ત ચારિત્રનું પાલન કરનાર ભિક્ષુ બને છે. જેમાં અર્થો એકત્ર કરેલ હોય તેને ગાથા કહેવાય છે. પંદર અધ્યયનમાં બતાવેલ સર્વ અર્થોને એકત્ર કરી સોળમાં અધ્યયનમાં બતાવેલ છે તેથી ગાથા અધ્યયન કહેલ છે. સાધુ ધમ છે તે આરંભ અને પરિગ્રહ રહિત છે. સાધુ ધર્મમાં આરંભને સ્થાન નથી. પરંતુ ક્ષમા આદિ દશ પ્રકારને ધર્મ બતાવેલ છે તેનું યથાતથ્ય પાલન કરવાનું હોય છે તે હવે બતાવે છે કે ભિક્ષુ શ્રમણ માહણ કેને કહી શકાય. ૧૦ अहाह भगवं एवं से दंते दविए वोसट्टकाएत्ति बच्चे माहणेत्ति वा १ समणेति वा २ भिक्खूत्ति वा ३ णिगंथेत्ति वा ४ पडिआह भंते ! कहं नु दंते दविए वोसट्टकाएत्ति Page #424 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦૧૬ ૩૦ ૧ बच्चे माहणेति वा समणेति वा भिक्खुत्ति वा णिग्गंथेत्ति ૨૧ ૨૨ ૨૩ १७ ૩૮ १९ २० वा ? तं नो बूहि महामुनी ! ॥ इतिविरए सव्वपावकम्मे हिं २८ २५ દ ૨૭ ૨૮ २९ पिज्जदोसकलह • अग्भकखाण० पेसुन्न० परपरिवाय० मायामोस० मिच्छादंसण सल्लविरए सहिए ૩૨ 33 ૩૪ ૩૧ ૩૬ ૩૭ अरतिरति० ૩૮ * * ૪૨ ૪૩ .. rr ૪૬ rv ૪. सलिए सयाजए णो कुज्झे णो माणी माहणेत्ति बच्चे ॥ १॥ .. 39 ૩૯૨ હ શબ્દા : (૧) પશ્ચાત્ (ર) ભગવાન્ (૩) એ (૪) તે (૫) જિતેન્દ્રિય (૬) મેાક્ષાથી (૭) કાયા (૮) વાસરાવી દીધેલ (૯) કહેલ (૧૦) માહણ (૧૧). શ્રમણ (૧૨). સાધુ (૧૩) નિન્ગ (૧૪) કહા (૧૫) ભગવાન (૧૬) કેવા (૧૭) અમાને (૧૮) કહેા (૧૯) મહામુણિ (૨૦) એવા (૨૧) વિરક્ત (રર) સ (૨૩) પાપકમ (૨૪) રાગ (૨૫) દ્વેષ (૨૬) કલેશ (૨૭) અભ્યાખ્યાન આળ (૨૮) ચાડી (ર૯) વાદવિવાદ (૩૦) અતિ (૭૧) રતિ (૩૨) માયાકપટ (૩૩) જુઠે (૩૪) મિથ્યા (૩૫) દર્શીન (૩૬) શલ્ય (૩૭) વિરક્ત (૩૮) સમિતિયુક્ત (૩૯) જ્ઞાનયુક્ત (૪૦) સદ્દા (૪૧) યત્નાવત (૪૨) નહિ (૪૩) ક્રોધ (૪૪) માન (૪૫) ન કરે (૪૬) માહણ (૪૭) એવા (૪૮) કહ્યા. ભાવાર્થ:- શ્રી શ્રમણ ભગવાન્ મહાવીરસ્વામીએ દેવા તથા મનુષ્યાની સભામાં ઉપદેશ આપેલ છે કે જે પુરુષ ઈન્દ્રિયાનું દમન કરનાર, માક્ષના અભિલાષી તથા શરીર મમત્વના ત્યાગ કરનાર સાષકને માહણુ, શ્રમણ, ભિક્ષુ, તથા નિગ્રન્થ કહેવાય. ત્યારે શિષ્યે પ્રશ્ન કરેલ કે અહેા પૂજ્ય ? એ ચારે નામવાળા સાધકાના ગુણા મને ભિન્ન ભિન્ન કહી બતાવા કૃપા કરી એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવેલ છે કે રાગ, દ્વેષ, કલેશ, અભ્યાખ્યાન, પૈશુન્ય—ચાડી, પરપરિવાદ, નિંદા ( અન્યના દોષો પ્રગટ કરવા ) અતિ, રિત, માયા, જુઠ, તથા મિથ્યાદર્શન શલ્ય આદિ દોષોથી નિવૃત્ત, સમિતિયુક્ત, જ્ઞાનાદિમુક્ત, સદાયભાવંત, અશ્વેષી તથા અભિમાન રહિત સાધુને માહણુ કહેવાય. Page #425 -------------------------------------------------------------------------- ________________ સત્ર કૃતાંગ સૂત્ર અ. ૧૬ ઉ૦ ૧ ___ एत्थवि समणे अणिस्सिए अणियाणे आदाणं च अतिवायं च मुसावायं च वहिद्धं च कोहं च माणं च मायं च लोहं च पिज्जं च दोसं च इच्चेव जओ जओ आदाणं अप्पणो पदोसहेऊ तओ तओ आदाणातो पुव्वं पडिविरते पाणाइवाया सिआदते दविए वोसट्टकाए समणेत्ति ૨૫ ૩૬. શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત ગુણ સહિત (૨) શ્રમણ (૩) દેહમમત્વ રહિત (૪) વિષય સુખની ઈચ્છા રહિત (૫) અકષાયી (૬) પ્રાણાતિપાત (૭) મૃષાવાદ (૮) મૈથુન (૯) ક્રોધ (૧૦) માન (૧૧) માયા (૧૨) લેભ (૧૩) રાગ (૧૪) દેવ (૧૫) એ બધા (૧૬) જે જે (૧૭) કર્મ બંધનના (૧૮) આત્મા (૧૯) પ્રદેષ (૨૦) હેતુ (૨૧) તે તે (૨૨) કર્મ બંધથી (૨૩) પૂર્વથી (૨૪) નિવૃત્ત (૨૫) પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત (૨૬) સદા (૨૭) જિતેન્દ્રિય (૨૮) મુક્તિ ગમન યોગ્ય (૨૯) શરીર મમત્વ રહિત (૩૦) શ્રમણ (૩૧) કહેવાય. | ભાવાર્થ:- ઉપરોક્ત સર્વગુણ સહિત, વર્તમાને શરીરના મમત્વ રહિત, સાંસારિક સુખાની ઈચ્છારહિત, પ્રાણાતિપાત, અસત્ય, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ મમત્વ, ક્રોધ, માન, માયા, લેભ, રાગદ્વેષ, આદિ જે જે કર્મબંધનના હેતુઓ છે, તે તે દેથી નિવૃત્ત હોય, અપ્રતિબંધવિહારી, નિયાણુરહિત, સદા દમિતેન્દ્રિય, મુક્તિગમન ગ્ય, શરીર સુશ્રુષાથી રહિત, આદિ ગુણોથી યુક્ત હેય, ત્યાગવા ગ્ય નો ત્યાગ કરે, ગ્રહણ કરવા એગ્ય ગુણોને ગ્રહણ કરે તે શ્રમણ કહેવાય. एत्थवि भिक्खू अणुन्नए विणीए नामए दंते दविए वोसहकाए संविधुणीय विरूवरूवे परोसहोवसग्गे अझप्प Page #426 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧૬ ઉ૦ ૧ ૧૭ ૧૮ ૧ जोगसुद्धादाणे उवहिए ठिअप्पा संखाए परदत्तभोई भिक्खूत्ति वच्चे ॥३॥ | શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત ગુણે સહિત (૨) સાધુ (૩) અભિમાન રહિત (૪) વિનયવાન (૫) નમ્રતાવાળા (૬) જિતેન્દ્રિય (૭) મુક્તિ ગમન યોગ્ય (૮) શરીર મમત્વ રહિત (૯) સહન કરનાર (૧૦) વિવિધ પ્રકારના (૧૧) પરીષહ ઉપસર્ગ (૧૨) અધ્યાત્મયોગી (૧૩) શુદ્ધ (૧૪) ચારિત્રવાન (૧૫) ઉપગવંત (૧૬) મોક્ષમાર્ગમાં સ્થિત (૧૭) સંસારને અસાર જાણનાર (૧૮) અન્યને આપેલ નિર્દોષ આહાર (૧૯) ભોગવનાર (૨૦) ભિક્ષુ (૨૧) કહેવાય. | ભાવાર્થ – પૂર્વોકત સર્વ ગુણે સહિત માહણના શ્રમણના જે જે ગુણે કહ્યા તે સર્વ ગુણે સહિત અભિમાન રહિત, વિનયવાન, નમ્રતાવાળા, જિતેન્દ્રિય, મુક્તિગમન મેગ્ય, શરીર મમત્વ રહિત વિવિધ પ્રકારના પરીષહ-ઉપસર્ગોને સમભાવે સહન કરનાર અધ્યાત્મ ગના પ્રભાવથી નિર્મળ શુદ્ધ ચારિત્રવાન શરીર ગારથી રહિત, ચાગ્નિ પાલનમાં ઉપયોગવંત, મેક્ષ માર્ગમાં સ્થિત, સંસારને અસાર જાણનાર અન્યથી પ્રાપ્ત થયેલ નિર્દોષ આહારને ભેગવનાર એવા આચારવાળા સાધુને ભિક્ષુ કહેવાય. एथवि णिग्गंथे एगे एगविऊ बुद्धे संछिन्नसाए सुसंजते सुसमिते सुसामाइए आयवायपत्ते विऊ दुहओवि सोयपलिच्छिन्ने णो प्रयासकारलाभट्ठी धम्मट्टी धम्मविऊ णियोगपडिवन्ने समियं चरे दंते दविए वोसट्टकाए निगंथेसि बच्चे ॥४॥ से एवमेव जाणह जमहं भयंतारो तिबेमि ॥ इति सोलसमं गाहानामज्झयणं समत्तं ॥ पढमो सुअक्खंधो કરનારો છે શબ્દાર્થ ઃ (૧) પૂર્વોક્ત ગુણે સહિત (૨) નિગ્રંથ (૩) રાગદ્વેષ રહિત (૪) આત્માને (૫) એકાકી જાણનાર (૬) જ્ઞાની (૭) આશ્રવ નિરોધક (૮) Page #427 -------------------------------------------------------------------------- ________________ B} સૂત્ર કૃતાંગ સુત્ર અ ૧૬ ૩૧ સુસંયત (૯) શુદ્ધ સમિતિ યુક્ત (૧૦) સુસામાયિકવંત (૧૧) આત્માવાદી (૧૨) પતિ (૧૩) દ્રવ્ય તથા ભાવ (૧૪) શ્રોત (૧૫) છેદન (૧૬) નહિ (૧૭) પૂજા (૧૮) સત્કાર (૧૯) લાભાથી (૨૦) ધર્માથી (૨૧) ધર્મ (૨૨) જાણનાર (૨૩) મેાક્ષ (૨૪) માતે પ્રાપ્ત (૨૫) સમતાવંત (૨૬) વિચરનાર (૨૭) ઇન્દ્રિયના દમનાર (૨૮) મુકિતગમન યાગ્ય (૯) શરીર મમત્વ રહિત (૩૦) નિગ્રંથ (૩૧) કહેવાય (૭૨) એવા (૩૩) આપલેાગ (૩૪) એવી રીતે (૩૫) જાણા (૩૬) અમે કહ્યું તે (૩૭) ભયથી જીવાનું રક્ષણ કરનાર સા. ભાવાથ:- પૂર્વોક્ત માહણુ, શ્રમણ, ભિક્ષુના જે જે ગુરૂ કહ્યા તે સવ ગુણે। સહિત વિશેષમાં રાગદ્વેષ રહિત ગતિ અને આગતિમાં જીવને એકાકી જાણનાર, પદાર્થાના સ્વભાવને જાણનાર, આશ્રવ દ્વારાને રોકનાર, પ્રત્યેાજન વિના શરીરની ક્રિયા નહિ કરનારા, ઇન્દ્રિયેા તથા મનને વશ રાખનાર, પાંચે સમિતિ યુક્ત, શત્રુમિત્રમાં સમભાવ રાખનાર, આત્માના સ્વરૂપના જાણનાર, સમસ્ત પદાર્થાંના સ્વરૂપના જાણનાર વિદ્વાન, સંસારમાં ઉતરવાના માનું દ્રવ્ય તથા ભાવથી ખન્ને પ્રકારથી છેદન કરનાર, જા તથા સત્કારના લાભની ઈચ્છારહિત, ધમની ભાવનાવાળા, ધર્મના તત્ત્વને જાણનાર, મેાક્ષમાગ સન્મુખ, અથવા મેાક્ષમાને પ્રાપ્ત, સમભાવે વિચરનાર, જિતેન્દ્રિય મુક્તિગમન ચેાગ્ય, શરીરને વાસરાવી દીધેલ, આવા ગુણેાયુક્ત સાધુને નિ"થ કહેવાય. શ્રી સુધર્માસ્વામી જમ્મૂસ્વામી આદિ શિષ્ય વર્ગને કહે છે મેં શ્રી તીથ કરદેવ પાસેથી સાંભળવા મુજબ તમાને ઉપરોક્ત હકીકત કહી છે તેને તમા સત્ય સમજો. કારણકે જગતના જીવાનું ભયથી રક્ષણ કરનાર શ્રી તીથ કરદેવે અન્યથા ઉપદેશ કરતા નથી. છત્ર માત્ર ઉપયાગરૂપ છે, અસંખ્યાત પ્રદેશી છે. સ કેચ વિકાશના ગુણયુક્ત છે, પેાતાના શુભા શુભ કરેલ કમને ભાગવનાર છે. દ્રવ્યથી જીવ નિત્ય છે. પર્યાયથી અનિત્ય કહેવાય છે, અનંત ધમ યુક્ત છે; જાણી આત્માથી જીવાએ સંસાર પરિભ્રમણુરૂપ જન્મ મરણાદિના વધારનાર અનર્થના મૂળ સમાન આરંભ અને પશ્ત્રિહથી દૂર રહેવું એ આત્મશ્રેયનું કારણ છે. Page #428 -------------------------------------------------------------------------- _