SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર કૃતાંગ સૂત્ર અ॰ પ્ ૧ ૧ पक्खिप्प तासुं पययंति बाले, अट्टस्सरे ते कलुणं रसंते । ૧૩ ૧૪ ૧૮૫ ९ ૧૦ ११ ૧૨ १५ तन्हाइया ते तयतत्तं पज्जिजमाणाऽट्टतरं रसंति ||२५|| . શબ્દા : (૧) લેાહી તથા પસ્તી ભરેલી કુંભીમાં પરમાધામીએ (૨) અજ્ઞાની નારકીને (૩) નાંખીને (૪) પકાવે છે (૫) ત્યાં આ નાદથી (૬) કરુણાયુકત (૭) રૂદન કરેછે (૮) તૃષાથી (૯) વ્યાકુળ તે નારકીને પરમાધામી (૧૦) સીસા (૧૧) તાંબા (૧૨) ગરમ (૧૩) પીવરાવે છે . (૧૪) આ સ્વરે (૧૫) રૂદન કરે છે. ભાવાર્થ:- લેાહી તથા પરુથી ભરેલી ઉપરાક્ત કુંભીમાં નારકીઓને નાંખી પકાવે છે, ત્યાં આ નાદથી કરુણાયુક્ત રૂદન કરતા નારકીએ તૃષાથી વ્યાકુળ થતા પરમાધામીએ સીસા તથા તાંબાને ગરમ કરીને તે રસ નારકીએને પીવરાવે છે, તેથી ત્યાં વિશેષ રૂદન કરે છે, પૂર્વભવમાં દારૂ પીધેલનું સ્મરણ કરાવીને ધખધખતા સીસા તાંબાના રસાને પીવરાવે છે. આવા તીવ્રદુ:ખેા નરકમાં નારકી ભગવે છે. . ૧ 3 ૧ * હ अप्पेण अप्पं इह वंचइत्ता, भवाहमे पुग्वसते सहस्से । ૧૧ ૧૦ १२ ૧૩ ૧૪ १५ ૧૬ चिति तत्था बहुकूरकम्मा, जहा कडं कम्म तहासि भारे ॥ २६ ॥ શબ્દા : (૧) મનુષ્યભવમાં (ર) પાતે (૩) પેાતાને (૪) વંચિત કરી (૫) પૂર્વજન્મમાં (૬) સે'કડા (૭) હજારા (૮) અધમભા પ્રાપ્ત કરી (૯) બહુ કુરકી જવા (૧૦) ઉપરોકત નરકમાં (૧૧) રહે છે (૧૨) જેવા (૧૩) કર્યા (૧૪) ક (૧૫) હેાય તે અનુસાર નરકની (૧૬) પીડા પ્રાપ્ત થાય છે. ભાવાર્થ:- મનુષ્યભવનાં ઘેાડા સુખના લેલે આસક્ત જીવા પાતે પેાતાને વાચિત કરી પેાતાના જ આત્માને ઠગી પૂર્વ જન્મામાં
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy