SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ યુગ તાગ સત્ર - ૧ - ૧ કષાયથી રહિત તથા ધન ધાન્યાદિકના સંચય નહિ કરવાવાળા, સમુદ્ર સમાન ગંભીર અનન્ત સંસારને પાર કરી ભગવાન મહાવીર મોક્ષ પ્રાપ્ત કરનારા તથા અનંત જ્ઞાની તથા સર્વ પ્રાણીઓને અભય કરનારા હતા. कोहं च माणं च तहेव मायं, लोभं चउत्थं अज्झत्थदोसा । एआणि वंता अरहा महेसी, ण कुव्वई पावण कारवेइ ॥२६।। | શબ્દાર્થ : (૧) અરિહંત (૨) મહર્ષિ (૩) ક્રોધ (૪) માન (૫) માયા (૬) લેભ (૬) ચાર (૮) આધ્યાત્મ દેશે (૯) ત્યાગ કર્યો (૧૦) ન કરતાં (૧૧) સ્વયં પાપ (૧૨) અન્ય પાસે પાપ કરાવતા નહિ. ભાવાર્થ -- ભગવાન મહાવીર સ્વામી મહર્ષિએ ક્રોધ, માન, માયા, લેભ, એ ચારે કષાયે–અધ્યાત્મ દેને ત્યાગ કરી કષાયને છતી સ્વયં પાપ કરતા નહિ, અન્ય પાસે પાપ કરાવતા નહિ અને અનુમોદન પણ આપતા નહિ. किरियाकिरियं वेणयाणुवार्य, अण्णाणियाणं पडियच्च ठाणं । से सव्ववायं इति वेयइत्ता, उवटिए संजमदीहरायं ॥२७॥ શબ્દાર્થ ઃ (૧) કિરિયાવાદી (૨) અકિરિયાવાદી (૩) વિનયવાદી (૪) અજ્ઞાનવાદી (૫) એ પ્રકારે (૬) પક્ષ-રથાન (૭) જાણી (૮) એને (૯) સર્વવાદી (૧૦) જાણી (૧૧) જીવનપર્યત (૧૨) સંયમમાં (૧૩) સ્થિર થયા. ભાવાર્થ- ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી તથા અજ્ઞાન- વાદી એ સર્વ મતવાદીઓના મતેના સ્વરૂપને–મંતવ્યને જાણીને ભગવાન મહાવીર સ્વામી યાવત જીવન સંયમમાં સ્થિત રહ્યા હતા.
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy