SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ સુત્ર કૃતંગ ત્ર અ૦ ૮ ઉ૦ ૧ સૂત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૮ મું. શ્રી વીર્વાધિકાર અધ્યયન . ૧ 3 दुहा वेयं सुक्खायं, वीरिति पच्चाई ५ દ ७ . ९ ૧૦ किं तु वीररस वीरन्तं, कहं चेयं पच्चई ॥१॥ શબ્દા : (૧) એ પ્રકાર (ર) કહેલ છે (૩) વી` (૪) કહે છે (૫) પરંતુ (૬) વીરપુરુષ (૭) વીર્યાં (૮) કયા કારણથી (૯) એ (૧૦) કહેવાય. ભાવાર્થ:- શ્રી તીથ કર દેવાએ વીના એ ભેદ કહ્યા છે, તે જીવની શક્તિ વિશેષ જાણવી, વીર પુરુષનું વીય કેવા પ્રકારે છે અને કેવા પ્રકારે વીર કહેવાય છે. એછા વત્તા અંશે સવ` જવામાં વીય હાય છે તે વીય શુભાશુભ કર્માનુસાર અલ્પ કે વિશેષ પ્રાપ્ત થાય છે. ૧ ५. कम्ममेगे पवेदेति, अक्रम्मं वावि सुब्वया | . ' ૧૦ ९ एतेहि दोहि ठाणेहि, जेहिं दीसंति मच्चिया ||२|| શબ્દા : (૧) કાઈ એક (૨) કતે (૩) વી` કહે છે. (૪) સુત્રતા (૫) અક'ને વીય' કહે છે (૬) એ (૭) એ પ્રકારના (૮) સ્થાનેામાં (૯) મનુષ્યા (૧૦) જણાય છે. ભાવા:- શ્રી સુધર્મા સ્વામી જ ધૃસ્વામીને કહે છે કે વીના બે ભેદ છે. આ હે સુવ્રતા ! સકઈંક અને અકર્માંક એમ એ ભેદોમાં સર્વ મનુષ્ય વ્યસ્થિત રહેલાં દેખાય છે. કેાઇ પ્રવૃત્તિપ્રિય
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy