________________
3
ઊ
સૂત્ર કૃતાંગ સૂત્ર આ ૧ ક દ
દ
संयं तिवापर पाणे, अदुवाsafe are tri
૬૦
૧૧
वाऽणुजाणइ, वेरं वड्ढइ अप्पो ॥ ३ ॥
શબ્દા : (૧) સ્વયં (ર) ધાત કરે (૩) જીવાની (૪) અથવા (૫) અન્ય પાસે (૬) જીવાની ધાત કરાવે (૭) વધાત કરનારને (૮) અનુમેદન આપે (૯) પેાતાના આત્માની સાથે (૧૦) બૈરની (૧૧) વૃદ્ધિ કરે છે.
અન્ય
ભાવાર્થ: જે કાઇ પુરુષ પ્રાણીઓની ઘાત કરે, પાશે જીવેાની ઘાત કરાવે, જીવાત કરનારને અનુમેદન આપે તે મરનાર જીવાની સાથે વૈરનાં બંધન કરે છે, જ્યાં પરિગ્રહ છે ત્યાં આભ નિયમાં છે. આરભ એ જ પ્રાણાતિપાત છે. પરિગ્રહ લેાલુપી પુત્રુષ અસતાષી બની પરિગ્રહ ઉપાર્જન કરવા માટે તથા તેના સરક્ષણ માટે સ્વયં જીવઘાત કરે છે, કરાવે છે, જીવઘાત કરનારને અનુમાદન આપે છે. આવા જવા સંસાર પરિભ્રમણ રૂપ જન્મ મરણના આદિ કુખેથી મુક્ત થઈ શકતા નથી.
9
૩
r
દ
असि कुले समुत्पन्ने, जेहिं वा संवसे नरे । ममाह
૧૦
लुप्पई बाले, अण्णे अण्णेहिं मुच्छि ॥ ४ ॥
--
શબ્દા : (૧) જે (૨) કુળમાં (૩) ઉત્પન્ન થાય (૪) જેની સાથે (૫) નિવાસ હાય (૬) ત્યાં મમત્વ બુદ્ધિથી મનુષ્ય (છ) પીડા પામે છે (૮) અજ્ઞાની (૯) એકબીજા પદાર્થાંમાં (૧૦) આસક્ત રહેછે.
ભાવા: મનુષ્ય જે કુળમાં ઉત્પન્ન થાય છે, અથવા તે જેની સાથે નિવાસ કરતા હાય તેમાં મમત્વ રાખીને અજ્ઞાની સચેતન તથ્ય અચેતન પદાર્થોમાં અસક્ત ખની પીડાય છે. દુઃખને ભેાગવે છે. આવા મમત્વી જીવા માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, સ્ત્રી,