SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 鳴く સૂત્ર કૃતાંગ સૂત્ર -અ૦ ૨ ૦૨ 9 २ Y ૩ ઉ * . तयसं व जहाइ से रयं, इतिसंखाय मुणी ण मज्जइ । ૧૦ ११ १२ ૧૩ ૧૪ गोयन्न तरेण माहणे, अहसेयकरी अनेसी इंखिणी ॥ १ ॥ શબ્દા : (૧) સપ` જેમ ત્વચાને (ર) છેોડી દે છે. (૩) ક′રજને છેડે (૪) સાધુ (૫) એમ (ૐ) જાણી (૭) મુનિ (૮) મદ (૯) ન કરે (૧૦) ગાત્ર તથા અન્ય મદ (૧૧) સાધુ કલ્યાણનેા (૧૨) નાશ કરનાર (૧૩) અન્યની (૧૪) નિદા ભાવાઃ- સર્પ જેમ પેાતાની કાંચળીના ત્યાગ કરે છે એ પ્રકારે સાધુ પેાતાના આત્માની સાથે બંધાયેલ આઠ પ્રકારના સંસાર પરિભ્રમણુરૂપ કરૂપી રજના ત્યાગ કરે છે. કારણકે તે છેડવા ચેાગ્ય છે. કર્યું છે તે જન્મ મરણ આદિ દુઃખાના હેતુરૂપ છે. એમ જાણીને સયમવંત મુનિ પેાતાના કુળ આદિ આઠ મદ પૈકી કોઇ પણ મઢ કરે નહિ તથા મદ ઉત્પન્ન થવાના કારણેાને છેડે. તથા કોઇ અન્ય મનુષ્યાદિની નિંદા કરે નહિં. કારણ કે નિંદા છે તે આત્માના કલ્યાણના નાશ કરવાવાળી છે, આઠ મદ પૈકી કેાઈ મદ કરે તેા ગુણેાના નાશ થઇ હીનતાને પામે છે, જેમકે-જાતિના મદ કરવાથી ભવિષ્યના ભવમાં નીચજાતિમાં ઉત્પન્ન થવું પડે છે. એમ • જાણી ગાત્રાદિના, મઢ કરવા નહિ, જ્ઞાન તથા તપના પણ મદ કરવા નહિ, કારણ કે મદથી અશુભ કર્મોના બંધ થાય છે. એમ જાણીને મેાક્ષ પ્રાપ્તિના સાધનરૂપ, કલ્યાણનાં હેતુરૂપ, શાશ્વતા સુખની પ્રાપ્તિ રૂપ એવા જ્ઞાન, દર્શીન, ચારિત્ર, તપરૂપ સંયમનું અપ્રમાદભાવથી અને નિરાભિમાનપણાથી પાલન કરવું તે જ સાધકના આચાર અને કલ્યાણના હેતુ છે. ઊ R 3 દ जो परिभवई परं जणं, संसारे परिवत्तई महं । अदु इंखिणिया उ पाविया, इति संखाय मुणी ण मज्जई ॥२॥ ૧૨
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy