________________
૧૦
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૫ ૩૦ ૨
સમત્વને દૂર કરી મનુષ્ય ભવને સફલ મનાવવા જાગૃત રહેવું એ શ્રેયનુ કારણ છે.
પ્રથમ ઉદ્દેશો સમાપ્ત
સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૫ ઉર્
२
Y
५
ε
ક
९
अहावरं सासयदुक्खधम्मं तं मे पवखामि जहातहेणं ।
१२
૧૦
११
१५
૧૪
वाला जहा दुक्कडकम्मकारी, वेदंति कम्माई पुरेकडाई ||१||
૧૩
શબ્દા : (૧) પશ્ચાત (ર) અન્ય નરક વિષયમાં (૩) નિરન્તર (૪) દુ:ખદેવાના (૫) સ્વભાવ (૬) નરક સંબંધમાં (૭) તમેને (૮) જેમ છે તેમ (૯) કહુ છુ' (૧૦) અજ્ઞાનીછવા (૧૧) જે રીતે (૧૨) પાપ કર્માં (૧૩) કર્યા હાય (૧૪) પૂર્વજન્મમાં કરેલા (૧૫) કર્મોના ફળ (૧૬) ભોગવે છે.
ભાવાર્થ:- શ્રી સુધર્માસ્વામી જમ્મૂસ્વામી આદિ પેાતાના શિષ્યવગને કહે છે કે નિરતર દુઃખ દેવાવાળા અન્ય નરકસ્થાનના સંબંધમાં તમાને ત્યાંના દુઃખેાની હકીકત કહું છું. જે અજ્ઞાની પુરુ પરમાર્થને નહિ જાણવાવાળા કર્માંના વિપાકના ફળના વિચાર નહિ કરીને જીવહિંસા આદિ પાપકર્મો કરે છે. તેન તથા પૂર્વપાર્જિત કર્માના ખુરા વિપાકે દુઃખરૂપ કેવી રીતે ભેળવ છે તે તમે સાંભળો,
શે.
“
૧
૩
દ
हत्थेहि पाएहि य बंधिऊणं, उदरं विकतंति खुरासिएहिं ।
૧૫
૮
99
૧૦
૧૨
૧૩
૧૪
गिव्हित्तु बास्स वित्त देहं वद्धं थिरं पितो उद्धरंति ॥२॥
"
શબ્દા : (૧) હાથ (ર) પગ (૩) બાંધી ૪) અસ્ત્રાથી (૫) તલવારથી નારકીના (૬) રેટને (૭) ક્ાડે છે (૮) અજ્ઞાની નારકીને (૯) પકડીને (૧૦) તેના શરીરને ભેદી (૧) ધાયલ કરી (૧૨) શરીરની ચામડીને (૧૩) બળાત્કારથી (૧૪) પીઠની ચામડીને ઉખેડી (૧૫) નાંખે છે.