SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪} સૂત્ર કૃતીંગ સૂત્ર અ॰ ૧ ૬૦ ૪ ગવેષણા કરે તથા ગૃહસ્થે દીધેલ આહાર ગ્રહણ કરવાની ઈચ્છા કરે આહારમાં મૂર્છા ન રાખે તથા રાગદ્વેષ કરે નહિ, તેમજ અન્ય કોઈનું અપમાન ન કરે. ५ लोगवा णिसामिज्जा, इहमेगेसि माहिय । विपरीय . ९ ૧૦ પદ્મસંમૂય, અમાં તયાજીયા ॥ ૧ ॥ શબ્દા : (૧) લેાકવાદ અથવા પૌરાણિકના વાદને (૨) સાંભળવા જોઈએ (૩) એમ (૪) કેટલાએકનું (૫) કહેવું છે પરંતુ એ પૌરાણિકના સિદ્ધાંતા (૬) વિપરીત (૭) મુદ્ધિથી (૮) રચિત છે (૯) અન્ય અવિવેકીએ કહેલ તેના (૧૦) અનુગામી છે. ભાવાર્થ:- કેટલાએક દનીએ કહે છે કે પાખડીઓ તથા પૌરાણિકાની વાત લેાકવાદના કથનને સાંભળવું જોઇએ પરંતુ પૌરાણિકાનું કથન વિપરીત બુદ્ધિથી ઉત્પન્ન તથા અન્ય અવિવેકીઓના કથન સમાન મિથ્યા છે અને તે લેાકવાદના અનુગામી છે. 3 ૧ * દ .. अणते निइए ria frry लोए, सासर न विणसई । अंतंवं णिए ૧૨ ટોપ, તિ પીત્તેઽતિાસર્ફ ॥ ૬ ॥ શબ્દા : (૧) આ લેાક (૨) અનન્ત (૩) નિત્ય (૪) શાશ્વત (૫) વિનાશી (૬) નથી (૭) આ લેાક (૮) નિત્ય (૯) અંતવાળા (૧૦) એમ (૧૧) ધીર પુરુષ (૧૨) અત્યન્ત દેખે છે. ભાવાર્થ:- આ લાક અનન્ત નિત્ય તથા શાશ્વત છે. તેના વિનાશ થવાના નથી વળી કેાઇ એમ કહે છે કે આ લેક અન્તતવાન (સીમિત) તથા નિત્ય છે. એમ વ્યાસ આદિ ધીરપુરુષા દેખે છે. તેમજ નિત્યના અર્થ એ માને છે જે પુરુષ હાય તે મૃત્યુ પામી
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy