SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ - સુકૃતંગ સજ્જ આ ૧૫૬૦-૧ શબ્દા : (૧) નથી (૨) કરતા (૩) સમ પુરુષ (૪) ક્રમશઃ (૫) કરે છે (૬) પાપ (૭) પૂર્વ કર્માં (૮) મેાક્ષ સન્મુખ થાય (૯) એકઠા કરેલા ક્રર્મા (૧૦) ત્યાગીને (૧૧) સંયમ પાલનથી. ભાવાઃ- જેમ અન્ય મનુષ્યા પૂર્વકૃત પાપના ઉન્નયથી તથા મિથ્યાત્વાદિ ઢાષાથી નવાનવા પાપ કર્મોના અધન કરે છે. તેવા જાપકર્મો સમથ સાષા કરતા નથી, કર્માને વિદારણુ કરવામાં સમર્થો સાયકા પૂર્વકૃત કર્મોના સ ંયમ પાલનથી ક્ષય કરીને નવા પાપકર્મો બાંધતા નથી અને સંયમ પાલનથી મેાક્ષ સન્મુખ થાય છે. નિવન કને રોકવાનું કાર્ય સંયમપાલનથી થઈ શકે છે અને તપસ્યાથી પૂર્વકૃત પાપકર્મોના ક્ષય કરી શકાય છે. એમ જાણી આાવારને પ્રથમ રાઠવા ઉપયેાગવંત રહી સંયમ પાલન કરવું. a २ जं मयं सव्वसाणं, ' तं se દ * मयं सलगत्तणं । ९ ૧૦ देवा वा अभविसु ते ||२४|| साहइशाण तं तिन्ना, રાજ્જા : (૧) જે (૨) સ` સાધુઓને (૩) માન્ય છે (૪) શસ્ત્રનું છેદન કરનાર (૫) એવા (!) સંયમનું (૭) આરાધન કરી (૮) સંસાર સાગરને ત) અથવા (૯) દેવપણે (૧૦) ઉત્પન્ન થયા. ભાવાઃ- જે સર્વ સાધુએને માન્ય છે તે સંયમ જ આઠેક રૂપ પાપનો નાશ કરનાર છે. તે સંયમનું પાલન કરી ઘણા જીવા સંસાર સાગરને તરી ગયા છે. સિદ્ધગતિને પામ્યા છે અને શેષ ક્રમ રહી જાય તે વૈમાનિક દેવતામાં ઉત્પન્ન થાય છે એટલે સચમ છે તે જ સોંસાર સાગરના પારને પમાડનાર છે એમ જાણી સચમનું આરાધન ઉપયેાગવંત રહી કરવું સયમ પાલન કરતા કદાચ શેષ ક રહી જવાના કારણે વમાનિક દેવેશમાં ઉત્પન્ન થનારાઓ પણ દેવના ભત્ર પૂર્ણ થતા મનુષ્યભવ પામી સયમ આરાધન કરી માક્ષગતિને પ્રાપ્ત કરે છે. .
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy